________________
અધ્યાય-૧ સૂત્ર-૨૨
D અથા–“સંભવ પ્રમાણે આ શબ્દ ભાષ્યકારે મુકે તેને અર્થ એ છે કે દરેક દેવ કે નારકીનું અવધિજ્ઞાન સમાન હેતું નથી. પણ જેની જેટલી ગ્યતા હોય તેને તેટલું અવધિજ્ઞાન થાય તેમ સમજવું. અવધિ જ્ઞાનના ફેલાવાને આકાર
तप्पागारे पल्लग पडह झल्लरी मुइग पुप्फजवे तिरिय-मणुएसु ओही नाणा विहसंठिओ भणिओ
વિશેષાવશ્યક ગાથા ૭૦૨ (૧) ત્રાપાને આકારે નારકનું અવધિજ્ઞાન હોય છે (૨) પ્યાલાને આકારે ભવનપતિઓનું અવધિજ્ઞાન હોય છે. (૩) ઢોલના આકારે વ્યંતર દેવનું અવધિજ્ઞાન હોય છે. (૪) ઝાલરના આકારે તિષી દેવેનું અવધિજ્ઞાન હોય છે. (૫) મૃદંગના આકારે વૈમાનિક દેવનું અવધિજ્ઞાન હોય છે. (૬) ફૂલદાનીના આકારે નવગ્રેવેયક દેવનું અવધિજ્ઞાન હોય છે. (૭) જવના આકારે અનુત્તરવાસી દેવેનું અવધિજ્ઞાન હોય છે.
મનુષ્ય તથા તિર્યંચને તમામ આકારેએ અવધિજ્ઞાન હોય છે. | અવધિજ્ઞાનનું ક્ષેત્ર
વૈમાનિક દેવેનું અધિક્ષેત્ર અધ્યાય ૪ ના સૂત્ર : ૨૧માં જણાવેલ છે. અવધિક્ષેત્ર ભવનપતિ વ્યંતર જ્યોતિષ ઉત્કૃષ્ટ તિય ત્રણેમાં જેમનું અર્ધા સાગરોપમથી ન્યુન આયુષ હેય
તેમને સંખ્યાત જન ત્રણેમાં જેમનું અર્ધા સાગરોપમ કે તેથી વધુ આયુષ
હોય તેમને અસંખ્યાત એજન. ઉત્કૃષ્ટ ઉદવ સૌધર્મ સુધી સંખ્યાત જન સંખ્યાત જન ઉત્કૃષ્ટ અધે ત્રીજી નરક સુધી ઉર્વ અધે- ૨૫
૨૫ તિયફમાં જઘન્ય યોજના
જન –વિશેષાવશ્યક ૬૯૫-૯૬–૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org