________________
અધ્યાય—૧ સૂત્ર–૭
૬૧
[કારણ], અધિકરણ [આધાર], સ્થિતિ [કાળ] અને વિધાન [પ્રકાર]....[આ છ સાધન વડે તત્વાનુ જ્ઞાન થઈ શકે છે.] [5] શબ્દ જ્ઞાન 卐
ㄓ
(૧) નિર્દેશ:- વસ્તુ સ્વરૂપના કથનને નિર્દેશ કહે છે.
(૨) સ્વામિત્વ:– વસ્તુના અધિકારી પણાને સ્વામિત્વ કહે છે.
(૩) સાધન:– વસ્તુની ઉત્પત્તિના કારણેાને સાધન કહે છે.
(૪) અધિકરણ:– વસ્તુના આધાર અથવા વસ્તુ કર્યાં અને શેમાં રહે છે તેને અધિકરણ કહે છે.
(૫) સ્થિતિ:– વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. (૬) વિધાન:– વસ્તુના ભેદોને વિધાન કહે છે.
5
[6] અનુવૃત્તિ
卐
(૧) પ્રમાળ નવૈધિામ થી ધિામ: ની અનુવૃત્તિ લીધી છે. (२) जीवा जीवा श्रवबन्ध संवर निर्जरा मोक्षास्तत्त्वम् (૩) તત્ત્વાર્થી શ્રદ્ધાનં. સૂત્રથી સભ્યનીમં [7] પ્રધટીકા
5
卐
નાના કે મોટા કોઈ પણ જિજ્ઞાસુ જ્યારે પહેલવહેલા કાઇ નવી વસ્તુ જુએ છે. એનું નામ સાંભળે છે ત્યારે તેની જિજ્ઞાસાવૃત્તિ જાગી ઉઠે છે. પરિણામે પૂર્વ નહી. જોયેલી કે નહી. જાણેલી/સાંભળેલી વસ્તુના સંબંધમાં અનેક પ્રશ્નો કરવા લાગે છે.
એ વસ્તુના આકાર–રંગ-રૂપ માલિકી તેને બનાવવાના ઉપાય ટકાઉપણાની મર્યાદા પ્રકાર આદિ સબધે વિવિધ પ્રશ્નો કરે છે અને ઉત્તર. પ્રાપ્ત કરી પેાતાની જ્ઞાનવૃદ્ધિ કરે છે.
એ જ રીતે અંતર દૃષ્ટિવાળી વ્યક્તિ માક્ષમાગ વિશે સાંભળીને તે સબ`ધ વિવિધ પ્રશ્નો દ્વારા પેાતાનુ જ્ઞાન વધારે છે. [] એક દૃષ્ટાન્ત લઈએ જેમકે સાડી
(૧) નિર્દેશ–સાડી એ મહેનાને પહેવાનુ એક જાતનુ લાંબુ—પાા મીટરનુ કપડું છે.
(૨) સ્વામિત્વ આ સાડી અમુક બહેનની છે અર્થાત્ તે તેના માલિક છે. (૩) સાધન ઃ– આ સાડી કાપડમાંથી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org