________________
તત્વાર્થસૂત્ર પ્રધટીકા
[9] પદ્ય (૧) જીવ આદિ સાત ત પ્રમાણુ-નયથી ધારતાં
જ્ઞાન તેનું થાય સુંદર વસ્તુ તત્વ વિચારતા અનંત ધર્મધારી વસ્તુ અનેક ભેદે જે ગ્રહે કહેવાય તે પ્રમાણ ને નય એક ભેદને સહે. નય છે વસ્તુને અંશને સર્વશે પ્રમાણ છે. નય વા એક દષ્ટિને પ્રમાણ સર્વ દષ્ટિને.
[10] નિષ્કર્ષ કમબદ્ધ આત્માને કર્મથી છુટવાના ઉપાય તરીકે પરમાત્માએ પ્રકાશેલ જ્ઞાન પ્રમાણ રૂપ છે.
આ સૂત્ર પ્રમાણ અને નયથી બંધ થવાનું જણાવે છે, પ્રત્યક્ષ પ્રમાણમાં સકલ પારમાર્થિક પ્રમાણ થકી પૂર્ણ બંધ થાય છે. આ પૂર્ણ બંધ પામી અને અંતિમ લક્ષય એવા મોક્ષ તત્વને પામી શકાય છે.
વળી નય જ્ઞાન દ્વારા કે સપ્તભંગી પરથી સ્વ દ્વારા સતુનું જ્ઞાન મેળવી પર દ્રવ્યને પરિહાર થઈ શકે. તેથી સ્વ એવા જીવ દ્રવ્યને આશ્રય કરી પર એવા કર્મ પુદ્ગલને પરિહાર કર.
– — U — – T – – અધ્યાય-૧ સૂત્ર : ૭
[1] સૂવહેતુ આ સૂત્ર દર્શનાદિ તથા જીવાદિ તેના વિશેષ જ્ઞાન માટેના કેટલાંક દ્વારને નિર્દેશ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તે અધિગમ ઉત્પન્ન કરવાના સાધને કયા કયા હોઈ શકે તેને નિર્દેશ કરે છે. *
[2].સૂત્ર મૂળ निदेश स्वामित्व साधनाधिकरण स्थिति विधानतः
[3] સૂત્ર:પથ निर्देश- स्वामित्व- साधन- अधिकरण- स्थिति-विधानतः
[4] સૂત્રસાર નિદેશ [વસ્તુ સ્વરૂ૫], સ્વામિત્વ [માલિકી], સાધન
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org