SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર-૧૭ ૧૩૫ GF BF અધ્યાય : ૧ સૂત્ર : ૧૭ [1] સૂaહેતુ આ સૂત્ર સામાન્યથી અવગ્રહ વગેરેને વિષય જણાવે છે. [2] સૂત્રઃ મૂળ ઉર્થય [3] સૂત્ર: પુથફ – – – – – – – – – [4] સૂત્રસાર અવગ્રહ, ઈહા, અવાય અને ધારણું એ ચારે મતિજ્ઞાનના અર્થને ગ્રહણ કરે છે અર્થાત તેને અર્થાવગ્રહ, અર્થ ઈહિ, અર્થ-અવાય અને અર્થ-ધારણ કહે છે. માટે તે ચારે અથના પેટા પ્રકાર રૂપ ગણાય છે, [5] શબ્દજ્ઞાન ચા-અર્ચના અર્થ=ઈન્દ્રિયને વિષયરૂપ અર્થ [6] અનુવૃત્તિ (૧) મતિઃ સ્મૃતિઃ સંજ્ઞા વિન્તા. થી મતિઃ (૨) વાવધાન [7] પ્રબોધ ટીકા: આ સૂત્રની સ્પષ્ટતા પછીના સૂત્ર ૧૮ ને આધારે થઈ શકે તેમ છે કેમ કે શ્રી નદિસત્રમાં જણાવ્યા મુજબ અવગ્રહના બે ભેદ છે से किं तं उग्गहे ? उग्गहे दुविहे पण्णत्ते तं जहा अत्थुग्गहे य वंजणुग्गहेय અવગ્રહ બે પ્રકારે છે (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. જેમાં વ્યંજનાવગ્રહની વાત સૂત્ર ૧–૧૮ માં છે આ સૂત્રમાં અર્થાવગ્રહને જણાવે છે. ફર્ક માત્ર એ છે કે શ્રી નંદિસૂત્ર અવગ્રહના જ બે ભેદ દર્શાવી ઈહા-અવાય–ધારણના ભેદ સીધા જ જણાવે છે. જ્યારે અહીં અર્થઅવગ્રહ સાથે ઈહા અવાય ધારણું જોડી દીધા છે. ક For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy