SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ તત્વાર્થસૂત્ર પ્રધટીકા પણ વિશુદ્ધ અને સંલેશ યુક્ત પરિણામના મિશ્રણથી જ્યારે અવગ્રહ થાય ત્યારે બહુ કે અબહુ-અહુવિધ કે એકવિધ ગમે તે થાય પણ ધ્રુવગ્રાહી જ થાય તેવો નિયમ નથી. જ્યારે ધારણું એ તે ગ્રહણ કરેલા અર્થને નહીં ભૂલવાના કારણભૂત જ્ઞાનને કહે છે. આમ ધુવાવગ્રહ અને ધારણામાં ઘણે ભેદ છે. [8] સંદર્ભ: ક આગમ સંદર્ભ (૧) છત્ર કરામતી પત્તા, લદ્દા-વિષમર્ણાિતિ, વંદુંमोगिण्हति, बहुविध मोगिण्हति, धुवमोगिण्हति, अणिस्सिय मोगिण्हइ, असंदिद्ध मोगिण्हई । छव्विहा ईहामती पण्णता, त जहा खिप्पमीहति... जाव अस दिद्धमीहति । छविधा अवाय मती पण्णत्ता । छविधा धारणा પાતા–ત કહા ધારસ્થાનાંગ સ્થાન ૬ ઉદ્દેશ-૩ સૂત્ર ૫૧૦ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) વિશેષાવશ્યક સૂત્ર–ગાથા ૩૦૭ થી ૩૧૦ [9] પદ્ય અલ્પ બહુ બહુવિધ એક વિધ ક્ષિપ્રાને અક્ષિપ્ર છે. અનિશ્રિત નિશ્રિત સંશય-યુક્તને વિયુક્ત છે. ધ્રુવ ને અધુવગ્રાહી એમ બાર ભેદને છ થી ગુણ ગુણો ચારે થાશે ભેદ બે આફ઼ાસીએ છે. (૨) બહુ બહુ વિધ ક્ષિપ્ર અનિશ્રિત અને ધ્રુવ અસંદિગ્ધ ને બીજા છે વિરેધીય તેમ જ. [10] નિષ્કર્ષ આ સૂત્રમાં જે બહુ-અબહુ વગેરે બાર ભેદ જણાવ્યા તેમાં પૂર્વે કહ્યા મુજબ ક્ષોપશમની વિચિત્રતા મુખ્ય છે. ક્ષપશમની પટુતા કે મંદતાનુસાર આ જ્ઞાન થાય છે જે આત્મા આ ભેદને બરાબર સમજીને અવધારશે તેને સમજાઈ જશે. કે મારે જે ઓછું હતું જ્ઞાન થાય છે તેમાં કારણભૂત મારા જ કર્મોને ક્ષપશમ છે. જે તેમાંથી છુટવું હોય તે જ્ઞાનાવરણીય કર્મોની નિર્જર કરતા ક્ષપશમમાંથી ક્ષાયિક જ્ઞાન તરફ ગતિ કરવી જોઈએ. I – – – U — U — U – T. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy