________________
૧૦
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા
સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે જ અવ્યવહિત પણે ઉત્તર કાળે થનાર મોક્ષના સાક્ષાત્ કારણરૂપ છે. તેમ જ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેનું પૂજ્યપણું સમાન છે. ત્રણે રને મેક્ષ માટે સમાન રૂપે જ સાધનભૂત છે.
એક વખત સમ્યદર્શનની સ્પર્શના પામેલ છવ વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મેક્ષે જવાને. અનંત ભવને મૂળ સહિત નાશ કરવામાં સમ્યક દર્શન જ એકમાત્ર પ્રાથમિક સાધન છે. ત્યાર પછી તેમા ગુણ સ્થાનક પૂર્વે જ્ઞાનાવરણીયાદિ ને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ જ્ઞાન શબ્દ બીજે કમે મૂક્યો. કેમકે કેવળ. જ્ઞાનને સંબંધ ઘાતી કર્મ ક્ષય સાથે છે. ત્યાં સમ્યજ્ઞાન પરિપૂર્ણ બને છે. ચોથા શુકલ ધ્યાનના અંતિમ તબકકે સંપૂર્ણ કર્મ ક્ષયથી ક્ષાયિક ચારિત્ર પરિપૂર્ણ બનશે માટે ત્રીજા ક્રમે છે. એ રીતે સૂત્રમાં પરિપૂર્ણતાની અપેક્ષાએ ઉત્પન્ન થતા દર્શન-જ્ઞાન-ચારિત્રને કમ સર્વથા યંગ્ય અને દોષ રહિત છે.
૦ અહીં દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે શબ્દોને સાધન કરણ સાધન-ભાવસાધન એમ ત્રણે પ્રકારે સમજવા.
તૃસાધન(૧) દર્શન–રતિ તિરમ્ અર્થાત્ જે તત્વ શ્રદ્ધા કરે તે દર્શન. (૨) જ્ઞાન-નાનાતિ રતિ જ્ઞાનમ્ અર્થાત જે તત્વ શ્રદ્ધા કરે તે જ્ઞાન. (૩) ચારિત્ર-વરત રૂરિ વારિત્રમ્ અર્થાત્ જે આચરણ કરે તે ચારિત્ર.
કતૃત્વ સાધનને સ્વીકાર કરવાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાથી પરિણત આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ હોય છે. [] કરણ સાધન(૧) દર્શનઃ-ફતે નેન ફત્ત ના–જેના વડે શ્રદ્ધા થાય તે દર્શન. (૨) જ્ઞાન - જ્ઞાત્તિ અને કૃતિ જ્ઞાન–જેના વડે જણાય તે જ્ઞાન. (૩) ચારિત્ર – તે નેન તિ પાત્રમ્ જેના વડે આચરણ થાય તે ચારિત્ર.
કરણ સાધનની સ્વીકૃતિ વડે દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના ગુણો છે તેમ નક્કી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org