________________
અધ્યાય-૧ સૂત્ર-૧
વીતરાગભાવરૂપ ચારિત્ર પણ છે જે છતાં મનાયેાગ-વચનયોગ-કાયચેાગ ચાલુ હોવાથી અયેાગીપણુ' ન હેાવાથી તેટલે અંશે ચારિત્રની અપૂર્ણતા રહેવાની. તેથી અશરીર સિદ્ધિ એટલે કે મેાક્ષ થશે નહી. આ ત્રણે સાધનાની સમ્યક્ પરિપૂર્ણતાથી જ મેાક્ષ થઈ શકે.
સૂત્રકારે આ ત્રણે સાધનાની સમવીતતા દર્શાવવા માટે જ સમ્યગૂ વર્ઝન જ્ઞાન પારિત્રાળિ એ પૂર્વ પદ અહુવચનમાં અને મોક્ષમાર્ગ એક વચનમાં દર્શાવેલ છે.
[] ત્રણે સાધનાના સમ્ભવીત વિચાર
સમ્યગ્દર્શનની સાથે સામાન્ય મતિશ્રુત જ્ઞાન અવશ્ય રહે છે. પરંતુ વિશેષ સમ્યગ્દર્શન પૂર્વે સમ્યજ્ઞાન હોવું જરૂરી નથી. પિરપૂણ દ્વાદશાંગી શ્રુતજ્ઞાન પણ એ જ જીવને ઉત્પન્ન થાય છે જેને પહેલા સમ્યગ્ દર્શન ઉત્પન્ન થઇ ચુકયુ હોય. મનઃ પવ અને કેવળજ્ઞાન પણ સભ્યષ્ટિ જીવને જ ઉત્પન્ન થાય છે. એમ સમગ્રતયા શ્વેતાં સમ્યગ્દર્શનનું જ્ઞાન કરતા પૂજ્યપણું સાબિત થયેલું છે માટે સૂત્રકારે પ્રથમ સમ્યગ્દર્શન મૂકયુ. તે યાગ્ય જ છે.
૦ ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્તિ થવા છતાં પણ તે ભવે કે ખીજે ભવે મેાક્ષ પ્રાપ્તિ થાય જ તેવા નિયમ નથી. શ્રેણિક રાજા જેવા ક્ષાયિક સમકિતી ત્રીજે ભવે મેક્ષે જશે. વળી કેાઈ ભાગ સુખ વાળા સુગલિક ભૂમિમાં જન્મ પામ્યા હાય તેવા ક્ષાયિક સમષ્તિી જીવ ચેાથા ભવે પણ મુક્તિ પામે. પરંતુ પ્રત્યક્ષ પૂજ્ઞાની (કેવળ જ્ઞાની) તે જ ભવે મેાક્ષ પામે છે [તેથી દર્શન કરતાં જ્ઞાનની પૂજ્યતા વિશેષ લાગે તા તેએએ પ્રથમ ચારિત્રની પૂયતા વિચારવી] એટલે દર્શીન પછી બીજા ક્રમે જ્ઞાન સૂયુ તે પણ ચેાગ્ય જ છે.
0
ાયિક દન જેમ. અવ્યવહિત પણે તે જ ભવે મેાક્ષનુ કારણુ બને તેવા નિયમ નથી તે રીતે ક્ષાયિક જ્ઞાન-પૂર્ણજ્ઞાન પણ અવ્યાહત પણે ઉત્તર સમયે મેાક્ષના સપાદક જ બને તેવા નિયમ નથી ત્યાર પછી અઘાતી કર્મોના નાશ–પૂર્ણ ચારિત્ર વગેરેની અપેક્ષા રહેવાની જ છે. કેવળજ્ઞાન ખાદે અઘાતી કર્મોના નાશ થયા પછી માક્ષ પ્રાપ્તિ થશે.
ચૌદમાં અયેાગી કેવળી નામના ગુણુ ઠાણા ને અંતે પ્રાપ્ત થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org