________________
૫૮
•
તત્વાર્થસૂત્ર પ્રધટીકા નિષેધની મુખ્યતા વાળો ભંગ છે. આ ભંગ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે પદાર્થના નિષેધ અંશનું મુખ્યતાઓ પ્રતિપાદન કરે છે. જેમકે ઘડે છે. તેનું માટી એ સ્વદ્રવ્ય છે. પીતળ જસત વગેરે પર દ્રવ્ય છે. - નામ–સ્થાપના દ્રવ્ય કે ભાવ એ ચારમાં જે નિક્ષેપાએ પદાર્થની વિવક્ષા કરી તે નિક્ષેપાએ સ્વ-રૂપ ગણાય પણ અન્ય નિક્ષેપાએ તે પર-રૂપ જ ગણાશે. જેમકે મહાવીર નામ નિક્ષેપ છે તેથી સ્થાપના નિક્ષેપા એ તે સ્થાન નાસ્ત પત્ર જ ગણાશે.
(૩) સ્થાન સ્તિ જૂ નારિત સર્વ વસ્તુ કર્થ ચિત્ છે જ કર્થંચિત નથી જ. એ પ્રમાણે વિધિ નિષેધની કલ્પના કરવી. જેમકે સ્વ અપેક્ષાએ ઘડે છે. પણ પરપર્યાય દષ્ટિ એ ઘડે નથી. એટલે કે ચરિત પણ દ: ચા નારિત પર: ઘડે કથંચિત્ છે અને કંચિત્ નથી તે ભાંગો જાણ.
(૪) ચાલૂ થતY = સર્વ વસ્તુ કથંચિત્ અવક્તવ્ય જ છે. જ્યારે એક સાથે છે અને નથી એમ કલ્પના કરો ત્યારે અવક્તવ્ય ભાંગે બનશે.
રિત શબ્દ સત્વ ને પ્રતિપાદિત કરે છે. નાહિત શબ્દ અસત્વને પ્રતિપાદિત કરે છે. પણ પ્રધાનપણે બંને શબ્દો એક બીજાને પ્રતિપાદિત કરી શકતા નથી. ઘડે છે બેલે ત્યારે ચત્ત વ્યસ્ત જ થશે. ઘડે નથી બેલે તે સ્થાનું નત્તિ જ થશે પણ એક સાથે ઘડે છે. નથી તેમ પ્રધાનપણે સાબીત ન થઈ શકે માટે તેને સર્વસંતવ્ય કહ્યું. - (૫) ચરિત સ્થાવત વ ઘટ: સર્વ વસ્તુ કથંચિત્ છે જ. કથંચિત અવકતવ્ય છે જ.
જ્યારે કેઈપણ પદાર્થમાં પિતાના દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવથી સત્વ હોવા છતાં અસ્તિત્વ નાસ્તિત્વ એક સાથે કહેવું અશકય હોય ત્યારે આ પાંચમે ભંગ બને.
વ્યવહારિક દષ્ટાન્ત લહીએ તે શીખંડમાં દહીં એ દ્રવ્યનું હું સત્વ છે તેથી કથંચિત્ સત્ છે. પણ સાથે સાથે તેમાં નહીં રહેલા પર દ્રવ્યનું કથચિત્ અસત્વ છે. તેથી કથંચિત્ સત્વ–અસત્વની પ્રધાન પણે એક કાળે વિવેક્ષા કરવાથી અવકતવ્ય રૂપ જ થશે. એટલે અહીં ચત જાતિ અને ચીન વચ રૂ૫ ભંગ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org