________________
અધ્યાય-૧ સૂત્ર-૬
પ૭ અધિગમ સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારે છે. મતિ–શ્રતઅવધિ-મન પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન રૂ૫ બેથને સ્વાર્થી ધિગમ કહે છે. અને જે વચનરૂપ બેધ છે તે પરાર્થાધિગમ છે.
આ પરાર્થ અધિગમ પણ બે પ્રકારે કહ્યું. એક પ્રમાણ–અધિગમ. બીજો નય–અધિગમ. જે વાકય દ્વારા પદાર્થને સંપૂર્ણ રૂપે બોધ થાય તેને પ્રમાધિગમ કહે છે. જેના દ્વારા દેશતઃ બંધ થાય તેને નયરૂપ પશર્થાધિગમ કહે છે.
આ બંને પ્રકારના પરાર્થાધિગમની વિધિ અને પ્રતિષેધની મુખ્યતાને આશ્રીને સાત પ્રકાર કહ્યા છે તેને સપ્તભંગી કહે છે જેની ચર્ચા, અહીં હવે પછી સપ્તભંગી નામક શીર્ષક હેઠળ અલગ કરેલી છે. ૦ પ્રમાણ અને નયની તુલના:- નય અને પ્રમાણ વચ્ચે અંગાગા ભાવ છે. પ્રમાણ અંગી છે જ્યારે ન્યાયે તેના અંગે છે. પ્રમાણ કેઈપણ બાબતને પૂર્ણ પણે બેઘ કરાવે છે જ્યારે નય આંશિક બંધ કરાવે છે.
આત્મા નિત્યાનિત્ય છે એમ કહીએ તો તે પ્રમાણુવાકય થયું પણ આત્મા નિત્ય છે. અથવા આતમા અનિત્ય છે, વાકો નય વાળે કહેવાય કેમકે તે એક અંશને રજૂ કરે છે.
એ જ રીતે જ્ઞાન વિજ્યા જ્યાં ? આ વાક્ય પ્રમાણ વાકય ગણાય. જ્ઞાનેન મોક્ષ: અથવા ચિચા મોક્ષ એ નય વાક્ય ગણાય સપ્તભંગી સ્વરૂપ
(૧) ચાર સ્તિ ાય – સર્વ વસ્તુ કચિત છે જ. આ વિધિ કલ્પનાથી પ્રથમ ભંગ છે.
કર્થચિત સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે વિધિ અંશનું પ્રધાનતાથી અને નિષેધ અંશનું ગૌણતાથી પ્રતિપાદન કરે છે.
જેમકે ઘડો વગેરે પદાર્થ છે, તે તે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-- ભાવથી વિદ્યમાન છે પણું પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિદ્યમાન નથી. જેમકે ઘડે માટીના પર્યાય રૂપે છે (તિ) પણ પાણી વગેરે પણ એ નથી માટે રિત કહ્યું. “તે સ્વરૂપે જ છે.”, તેમ દર્શાવવા gવ મુકયું. સ્થાતિ રિત વ
(૨) ચા ન ત વ - સર્વ વસ્તુ કેથચિત્ નથી જ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org