________________
અધ્યાય-૧ સૂત્ર-૧
[] અહીં સમ્યફ શબ્દ મુકવાથી મિથ્યાદશન મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ત્રણેની નિવૃત્તિ બતાવે છે, જેથી આપોઆપ અતનું શ્રદ્ધાન, સંશય-વિપર્યય અને અનધ્યવસાયરૂપજ્ઞાન, વિપરીત ચારિત્ર ત્રણેને કેઈમક્ષ માર્ગ કે મેક્ષના સાધન રૂપ સમજશે નહીં. [મેક્ષ શબ્દ થકી સઘળાં કર્મોને સર્વથા કે આત્યંતિક ઉચ્છેદ સમજવાનું છે. મોક્ષ શબ્દ બોક્સ અને ધાતુ પરથી બનેલો છે. અને મોક્ષ મોક્ષઃ એ રીતે કિયા પ્રધાન ભાવ સાધન છે. 3 માર્ગ શબ્દ પ્રસિદ્ધ પથ-રસ્તે કે માર્ગના જેવું છે. જેમ કાંકરા રહિત માર્ગમાં યાત્રી સુખ પૂર્વક પિતાના જવાના સ્થળે પહોંચે છે તે રીતે મિથ્યા દર્શન વગેરે કંટક રહિત સમ્યફ દર્શનાદિ માર્ગથી મેક્ષ નગર સુધી સુખેથી પહોંચી શકાય છે.
મા શબ્દ ના પળે એ પ્રમાણે જુરિ ગણની ધાતુ લઈએ તે જશાધવું એવો અર્થ થાય. આ ધાતુને ઘ પ્રત્યય લાગીને મા શબ્દ બન્યો. જેનાથી અભીષ્ટ પ્રદેશનું અન્વેષણ કે શોધન એ અર્થ થશે. એ અભિષ્ટ પ્રદેશ તે “સ્વરૂપ પ્રાપ્તિ કે મોક્ષ
જે મ શબ્દથી ગૃવ શુદ્ધો એ બહાર ગણુ લઈએ તે મૃગૂ ધાતુને ઘગ્ન પ્રત્યય લાગી બનેલા મા શબ્દને શુદ્ધિ કરવી, અર્થ પથી શુદ્ધ એવો અર્થ થશે. શુદ્ધ એટલે કાંટા-કાઠા રહિત સમજ. - જેમ આ નિષ્કટક માર્ગ નગર–ગામ–ઉપવનાદિમાં પહોંચવામાં અભીષ્ટ છે. તે રીતે મિથ્યાદર્શન-કુજ્ઞાન–અચારિત્ર વગેરે દેષો રહિત રત્નત્રય રૂ૫ મેક્ષમાર્ગે મુમુક્ષુ જીવ મેક્ષે પહોંચી શકે છે.
| સૂત્રકાર મહર્ષિએ પૂર્વપદ સજૂ ર જ્ઞાન જાત્રાળ વિશેષણરૂપ વાકય માં બહુવચન મૂકેલ છે અને વિશેષ રૂપ એવા ઉત્તર પદમાં મોક્ષ મા વાક્ય એકવચનમાં મૂકેલ છે. વ્યાકરણના નિયમ મુજબ વિશેષ્ય–વિશેષણનું વચન સમાન હોવું જોઈએ. પરંતુ સૂત્રકારે જે વચન ભેદ કર્યો તે નિયમને માટે કરેલ છે.
આ વચનભેદ થકી શાસ્ત્રકાર મહર્ષિ એવું સૂચવે છે કે મેક્ષને, માર્ગ [સાધન ત્રણ નથી પણ એક જ છે. માર્ગ શબ્દ ત્રણે સાધનમાં સમાન રૂપે રહેલ છે. તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચરિત્ર એ ત્રણેનું એકત્વ કે સમન્વય એ મેક્ષ-માર્ગ છે. ત્રણમાંથી કેઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org