SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વા સૂત્ર પ્રબોધટીકા જે રૂપી દ્રવ્યાને અવધિજ્ઞાની જાણે છે તેની વ્યાખ્યા કરતા શ્રી સિદ્ધસેનીય ટીકામાં જણાવે છે કે–ઉત્પાદ–વ્યય આદિ જેમાં છે તે સ` પર્યાયાને સંપુણું પર્યાય ગણ્યા છે. સ` પર્યાય અને અસપર્યાયે। માંહેના સંપર્યાયાને અત્રે ગણેલ નથી. ૧૮૮ ઉપરોક્ત સ’પુર્ણ પર્યાયાના જ સવે દ્રવ્યેાને અવધિજ્ઞાની જાણે પણ તેના સવ` પર્યાયાને જાણતા નથી એક એક પરમાણુના કદાચ અસંખ્યાતા પર્યાય જાણે, કદાચ સખ્યાતા પર્યાય જાણે, જઘન્યથી રૂપ-રસ—ગ ધ—સ્પને જાણે પણ સ` પર્યાયાને તેા ન જ જાણે [સવ પર્યાયને જાણનાર કેવળી જ હાય] અર્થાત્ અવધિજ્ઞાનીના વિષય અપવ પર્યાય કહ્યો. જ્યારે મન પર્યાય જ્ઞાનના વિષય તા તેના અન તમા ભાગ છે [જુએ સૂત્ર ૧-૨૯] અર્થાત્ માત્ર મનેાદ્રવ્ય છે. આ રીતે વિષયની વિશાળતામાં વધિજ્ઞાન વધે છે જ્યારે જાણવાની તીવ્રતા અને સૂક્ષ્મ જ્ઞાન શક્તિમાં મન : પર્યાય જ્ઞાન વધે છે. પદ્મ:-મનના પર્યાયેા પણ અવધિજ્ઞાનના વિષય છે તો તેનાથી મનના વિચારો જાણી શકાય ? 7 જાણી શકાય. વિશુદ્ધ અધિજ્ઞાન વડે મનના વિચારા જણાય છે. જેમકે અનુત્તર દેવે કોઇ પ્રશ્ન કરે ત્યારે ભગવતે આપેલા ઉત્તર તે દ્રવ્ય મનથી જ ાય છે. છતાં આ દ્રવ્ય મનથી આપેલેા ઉત્તર અવધિજ્ઞાની એવા અનુત્તર વાસી દેવા જાણી શકે છે. પુનપ્રશ્ન :- અવધિ અને મન:પર્યાયમાં તે પછી વિશુદ્ધિની દૃષ્ટિએ કયા ભેદ છે ? ૦– મન:પર્યાય જ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી મનના પાંચાને જાણી શકે છે તેટલી સૂક્ષ્મતાથી વિશુદ્ધ અવધિજ્ઞાની જાણી શકતા નથી. વિશુદ્ધિના આધાર વિષયની ન્યૂનાધિક્તા ઉપર નથી પણ વિષયમાં રહેલી ન્યૂનાધિક સૂક્ષ્મતાને જાણવા ઉપર છે. જેમ ડૉક્ટરામાં જનરલ સર્જન બધા એપરેશન કરે પણ આંખના કે નાક-કાનના સ્પેશીયાલિસ્ટ માત્ર પેાતાના તજજ્ઞ વિષયના જ એપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy