________________
અધ્યાય–૧ સૂત્ર–૧૦
૯૩
ક
*
* [] શબ્દરાન
અદાચ–૧ સૂત્ર : ૧૧
- [1] સૂવહેતુ સૂર : ૧૦ માં જે પ્રમાણ શબ્દ મૂકે છે તે પ્રમાણમાં પરોક્ષ પ્રમાણ કયું છે? તે આ સૂગ થકી દર્શાવાયું છે.
[2] સૂત્ર : મૂળ आये परोक्षम्
[3] સૂત્ર : પથફ आये परो अक्षम्
[4] સૂત્રસાર 1 [પાંચ જ્ઞાનામાંના] પ્રથમ બે [જ્ઞાન-મતિ અને શ્રી પક્ષ [પ્રમાણ છે]. [5] શબ્દજ્ઞાન
ક (૧) સાથે-જે આદિ (પ્રારંભ)માં હોય તેને મારી કહેવાય. મારા શબ્દનું દ્વિવચનનું રૂપ સાથે થયું. એટલે “પહેલાના બે” એ અર્થ ગ્રહણ કરો.
પક્ષ:- અક્ષ પર અથવા ક્ષેચર v રૂત્તિ જેમ અહીં અને અર્થ આત્મા થાય છે. આમાની સાક્ષાત્ મદદથી પર તે પરોક્ષ સમજવું. [6] અનુવૃત્તિ
!R (१) मति श्रुतावधि मनः पर्यय केवलानि ज्ञानम् (२) तत्प्रमाणे मा બંને સૂત્રની અહીં અનુવૃત્તિ લેવાની છે.
[7] પ્રબોધ ટીકા: સૂત્રકાર મહર્ષિએ વ્યાકરણ પદ્ધતિથી નાનકડું સૂત્ર મૂકી દીધું છે. પ્રથમ પદ મૂકયું છે. બીજુ પદ મૂકયું ક્ષમ. તેથી આ એવા દ્વિવચન પદને લઈને “પ્રથમના બે એવો અર્થ લીધે. જે ક્ષm એટલે પક્ષ છે તે અર્થ થ.
માત્ર શાબ્દિક અર્થમાં કંઈ જ સ્પષ્ટતા થઈ શક્તી નથી. વ્યાકરણનું જ્ઞાન હોય તે આ પદ્ધતિ સરળતાથી સમજી શકે. પૂર્વસૂત્રની
F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org