________________
૨૧૮
સૂત્રકારે મુખ્ય પાંચ ના કહ્યા. ગણુતાં કુલ [૪ +૩] સાત ભેદા થશે. જે (૧) નૈગમનય :–
૨
તત્વા સૂત્ર પ્રબોધટીકા
જેમાં શબ્દે નયના ત્રણ ભેદ નીચે મુજબ કહ્યાં છે.
નિગમ એટલે દેશ. જુદા જુદા દેશેામાં જે જે શબ્દો ખેલાય છે. તેના અર્થોનુ" જ્ઞાન તે નાગમ નય.
વ્યુત્પત્તિ અર્થે લઈ એ તા નો ગમો ચસ્ય. જેને એક ગમ એટલે કે એક વિકલ્પ કે દૃષ્ટિ નથી અર્થાત્ બહુ વિકલ્પ કે અનેક દૃષ્ટિ છે તે નેગમ.
વ્યવહારમાં થતી લેાકરૂઢિ તે આ નૈગમનયની દૃષ્ટિથી છે. જે વિચાર લૌકિક રૂઢિ અને સસ્કારના અનુસરણમાંથી જન્મે તે. નૈગમનયના ત્રણ ભેદો થકી તેનુ સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરાય છે. (૧) સ’૫ :~ એક ક્રિયા કરવા વિશે નિ ય કર્યાં. તે મુજબ તે ક્રિયા માટે અન્ય પ્રવૃત્તિ આભી તા તે પ્રવૃત્તિને પણ ક્રિયા માટેની પ્રવૃત્તિ જ ગણી.
કોઈ ગરીબ મજૂરને પૂછે કે “કયાં જાએ છે ?” તે કહેશે કે જમવા જાઉં છું. ખરેખર તા તે મજુરીના પૈસા લઈ ખજારમાં જશે. ત્યાંથી ખરીદી કરશે, ઘેર જઈ રાટલી-શાક બનાવશે, પછી જમશે.
તે પણ ફેકટરીએથી છુટતાં જ તે “હું જમવા જાઉં છુ” તેમ કહે છે. અહી' ભેાજન ક્રિયાની મુખ્યતા છે. તે સકલ્પની સિદ્ધિ માટે અન્ય ક્રિયાએ છે તેની ગૌણુતા છે. તેથી આ સંકલ્પ–નૈગમનય કહ્યો.
અશ ઃ- અ‘શના પૂર્ણ માં ઉપચાર તે અશ-નૈગમનય કહ્યો. પંગમાં સામાન્ય ફ્રેકચર થયું હેાય તે પણ પગ ભાંગ્યા તેમ કહેવાય છે. સાડી સહેજ ગદી થઈ હેાય તે પણ આખી સાડી ગંદી કરી નાખી તેવું બોલાય છે. આ સમગ્ર વ્યવહારને અંશ નૈગમ કહ્યો.
ઉપચાર:–ભૂતના વત માનમાં ઉપચાર, ભવિષ્યના વર્તમાનમાં ઉપચાર, કારણના કા માં ઉપચાર, આદ્યેયના આધારમાં ઉપચાર એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. તેને ઉપચાર નગમ કહે છે.
આજે દિવાળીના દિવસ છે. આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. હવે પ્રભુના નિર્વાણને તેા સેંકડો વર્ષ થઈ ગયા છતાં આપણે ભૂતકાળના વત માનમાં આરોપ કરીને એલીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org