________________
અધ્યાય-૧ સૂત્ર-૧૮
૧૪૯ 1 શ્રી નંદિસત્રમાં જણાવ્યા મુજબ અતનિશ્રિત અતિજ્ઞાનના પણ ચાર ભેદે છે–
असुय निस्सिय' चउव्विहं पण्णतं तं जहा-उप्पत्तिया १ वेणईया २ कम्मिया ३ परिणामिया ४ ।
(૧) ઔપાતિકી:- પ્રસંગે પાત જરૂરિયાત મુજબ સહેજે પોતાની મેળે જ જે બુદ્ધિ ઉપજે અને ઉદ્દભવેલ સમસ્યાનું નિવારણ કરી શકે તે ઔત્પાતિકી બુદ્ધિ. જેમકે બીરબલ, અભયકુમાર કે હકની મતિ.
(૨) નયિકી – ગુરુને વિનય સુશ્રુષા આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ-બુદ્ધિ જેમકે નિમિત્તજ્ઞ શિષ્યની મતિ
(૩) કામિકી:- કર્મ કરતા અભ્યાસ પૂર્વક કે ઉપગ પૂર્વક કાર્યોના પરિણામ જેવા વાળી મતિ-બુદ્ધિ જેમકે ખેડૂતની ચિત્રકારની મતિ.
(૪) પારિણમિકી - અનુભવોથી પ્રાપ્ત થતી અથવા દીર્ઘકાળના પૂર્વાપર અર્થના અવલોકન વાળી મતિ-બુદ્ધિ. જેમકે વજસ્વામી –ઉદિતદિત રાજાની મતિ.
] છ પ્રકારે મતિજ્ઞાન:- સ્પર્શન–રસના–ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર મન એ છ ઇન્દ્રિય (પાંચ ઈન્દ્રિય + મન થી જે ઉપયોગ પ્રવર્તે છે તે.
૨૮ ભેદે મતિજ્ઞાન:૪ ઈન્દ્રિયોના ૪ વ્યંજનાવગ્રહ. ૬ ઈદ્રિયોના ૬-૬ અવગ્રહ ઈહા અપાય ધારણું [૬૪૪=૨૪] કુલ ૨૮.
ઇદ્રિય વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ ઈહા અપાય ધારણ કુલ
ટ |
-
- -
-
ટ
-
સ્પર્શન રસના ઘાણે શ્રોત્ર ચક્ષુલ્સ મન
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ - –
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૧ ૧ ૧ ૧ ૧ ૧
૫ ૫ ૫. ૫ ૪ ૪
-
ટ
૪
જ | |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org