SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર-૧૮ ૧૪૯ 1 શ્રી નંદિસત્રમાં જણાવ્યા મુજબ અતનિશ્રિત અતિજ્ઞાનના પણ ચાર ભેદે છે– असुय निस्सिय' चउव्विहं पण्णतं तं जहा-उप्पत्तिया १ वेणईया २ कम्मिया ३ परिणामिया ४ । (૧) ઔપાતિકી:- પ્રસંગે પાત જરૂરિયાત મુજબ સહેજે પોતાની મેળે જ જે બુદ્ધિ ઉપજે અને ઉદ્દભવેલ સમસ્યાનું નિવારણ કરી શકે તે ઔત્પાતિકી બુદ્ધિ. જેમકે બીરબલ, અભયકુમાર કે હકની મતિ. (૨) નયિકી – ગુરુને વિનય સુશ્રુષા આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ-બુદ્ધિ જેમકે નિમિત્તજ્ઞ શિષ્યની મતિ (૩) કામિકી:- કર્મ કરતા અભ્યાસ પૂર્વક કે ઉપગ પૂર્વક કાર્યોના પરિણામ જેવા વાળી મતિ-બુદ્ધિ જેમકે ખેડૂતની ચિત્રકારની મતિ. (૪) પારિણમિકી - અનુભવોથી પ્રાપ્ત થતી અથવા દીર્ઘકાળના પૂર્વાપર અર્થના અવલોકન વાળી મતિ-બુદ્ધિ. જેમકે વજસ્વામી –ઉદિતદિત રાજાની મતિ. ] છ પ્રકારે મતિજ્ઞાન:- સ્પર્શન–રસના–ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર મન એ છ ઇન્દ્રિય (પાંચ ઈન્દ્રિય + મન થી જે ઉપયોગ પ્રવર્તે છે તે. ૨૮ ભેદે મતિજ્ઞાન:૪ ઈન્દ્રિયોના ૪ વ્યંજનાવગ્રહ. ૬ ઈદ્રિયોના ૬-૬ અવગ્રહ ઈહા અપાય ધારણું [૬૪૪=૨૪] કુલ ૨૮. ઇદ્રિય વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ ઈહા અપાય ધારણ કુલ ટ | - - - - ટ - સ્પર્શન રસના ઘાણે શ્રોત્ર ચક્ષુલ્સ મન ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ - – ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫ ૫ ૫. ૫ ૪ ૪ - ટ ૪ જ | | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy