________________
૬૭
અધ્યાય-૧ સૂત્ર-૬ | સમ્યગ્દશન સંબંધે છે દ્વારેની વિશેષ ચર્ચા (૧) સમ્યગ્દશનનું નિદેશ) સ્વરૂપ શું છે?
સામાન્ય નિર્દેશથી જીવ અછવાદિતોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે.
સમ્યગ્દર્શન એ શુદ્ધ દર્શન મેહનીય કર્મરૂપ કામર્ણ વર્ગણાના સ્વરૂપે પુદગલ દ્રવ્ય છે. | દર્શન મોહિનીય કર્મને જેમને સર્વથા ક્ષય થયે છે એવો વણ ગંધ-રસ-સ્પર્શના અભાવરૂપ જીવ સમ્યગ્દષ્ટિવાળે જીવ કહેવાય. તે અપેક્ષાએ તેનું સમ્યગ્દર્શન જીવરૂપ હોઈ અરૂપી છે તેથી તે પુદ્ગલ સ્કંધ કે પુદ્ગલ પરમાણુ રૂપે નથી. (૨) સમ્યગ્દશનને સ્વામી કેણુ છે. | આ વાતને ઉત્તર ત્રણ રીતે છે.
(૧) આત્મસાગે જે આત્મામાં સમ્યગ્દશન ઉત્પન્ન થાય છે તે તેને સ્વામી છે. . (૨) પરસંગે એક કે એકથી વધુ જે જીવ કે અજીવની નિશ્રાથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે તે જીવ કે અજીવ પણ સ્વામી ગણાશે.
(૩) જીવને એક કે વધુ જીવ તથા પ્રતિમાદિ અજીવ નિશ્રાએ એમ ઉભય પણે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તેને ઉભયસ યોગે સ્વામિત્વ ગણ્યું.
- બીજી દષ્ટિએ સમ્યગ્દર્શનને સ્વામી ભવ્ય જીવ જ હોઈ શકે અભવ્ય કે જાતિભવ્ય સમ્યગ્દર્શનના સ્વામી ન હોય.
2 ઈદ્રિય અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય ત્રણે સમ્યગ્દર્શનને સ્વામી થઈ શકે. એકેદ્રિયથી ચઉરિન્દ્રિયને કઈ જ દર્શન હેતુ નથી.
કાય અપેક્ષાએ ત્રસકાયને સમ્યગ્દર્શન હોઈ શકે. સ્થાવરકાયને ન હેય.
૦ વેદ અપેક્ષાએ ત્રણે વેદમાં ત્રણે દર્શન થાય પણ અવેદીને તો શાચિક દર્શન જ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org