Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala
Catalog link: https://jainqq.org/explore/002467/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ संस्कृत काव्यानंद भाग २-३ अथवा प्रबोध प्रभाकर... मूल तथा भाषांतर सहित. संग्रह करो भाषांतरकर्ता र मुनिश्रीनानचंद्रजी. ધી જશવંતસિંહ પ્રિન્ટીંગ પ્રેસ લીંબડી. Page #2 -------------------------------------------------------------------------- ________________ संस्कृत काव्यानंद भाग २-३. अथवा प्रबोध प्रभाकर. मूल तथा भाषांतर सहित. -- --- संग्रह करी भाषांतरकर्ता मुनिश्रीनानचंद्रजी, छपावी प्रसिद्धकर्ता श्रीअजरामर जैन विद्याशाळाना सेक्रेटरी. श्री जशवंतसिंह पिन्टींग प्रेस-लींबडी. - संवत १९८० प्रत १००० वीर संवत २४४९ । कीमत बार आना. Page #3 -------------------------------------------------------------------------- ________________ આ મથ સાથે એક ગુણવાન બધુનું નામ જોડવાની વૃત્તિને અમા રોકી શકતા નથી. સદ્ગત મણીયાર અમીચંદુ ભીમજી એક અત્યંત સરળ સ્વભાવી, સેવાભાવ સંપન્ન, નિરાભિમાની પુરૂષ હતા. તેમની નમ્રતા, સાધુતા પ્રત્યેના અનુરાગ, ધમ પરાયણતા, સંધ-વાત્સલ્ય, અને પાપકાર વૃત્તિથી તે સનું હાય સહેજે આકર્ષી શકતા હતા. હરકેાઈ પરમાર્થના કાય માટે તે પાતાથી બનતુ કરતા હતા. જે સંસ્થા તરફ્થી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે, તે સંસ્થાની તેમણે તેમના વનની છેલ્લી ક્ષણ સુધી પ્રેમપૂર્વક સેવા બજાવેલી હતી. તેમની પુણ્ય સ્મૃતિ અમારા સવના અંતઃકરણમાં ચિરકાળ પર્યંત સુરક્ષિત રહે એવી સર્વ શક્તિમાન પ્રભુ પ્રત્યે પ્રાર્થના સહિત વિરમીએ છીએ. ***************** Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક. સ્નેહ હુ ંમેશા સવન શેાધે છે. ક્રાઇ સ’ગીત શાઅને મધુર માલાપ હૃદયના કામળ નાદને સ્વાભાવિક રીતે જ અણુઅણાવી મૂકે, પણ એ આલાપ સાંભળવાને, પાસે સ્નેહી અથવા સરખા વિચારના સહધર્મી ન હાય તો આનંદમાં કઇંક ઉણપ જરૂર ભાસવાની. ક્રાઇ મંજલીસ, સંમેલન, તીર્થ યાત્રા · વન-ઉપવનમાં આનંદ-વિનેદ અથૅ જવુ` હાય તા તેજ વખતે આપણને આપણા સ્નેહીઓ અને સહધમાં સાંભરે. સ્નેહજ માણસને ઉદાર બનાવે છે. તે ગમે તેટલા સ્વાર્થી અને ક ંજુસ બનવાના પ્રયત્ન કરે પણ સ્નેહ અને સ્નેહમાંથી ઉદ્ભવતા આનંદ તેને સર્વાત્માભાવ તરફ ધસડી જવાના. તેનું કારણ માત્ર એટલું જ કે મનુષ્ય પોતાના સ્નેહ કે આન'ને ખેતાના ન્હાનકડા પાત્રમાં પૂરેપૂરા ઝીલી શક્તા નથી. તેને તે પાત્ર બહુ ન્હાનું પડે છે અને તેથીજ તે પોતાના સમાનશીલને શેાધવા નીકળે છે. વિશ્વનું સાંદય એકી ટસે નીહાળતા કુઇ કવિ કે સહાય એકાકીપણે એંઠા હાય ત્યારે તેને પ્રથમ તે એમજ થાય આ સમગ્ર સૌંદયને હું મારી વાણીમાં શૃંખલિત કરી શી રીતે સમગ્ર જનતા પાસે થવું? કાઇ સ્નેહુથી ઉભરાતા ચિત્રકાર હાઈ સુંદર દૃશ્ય જોતાંજ તેને પોતાની પીંછીથી કાગળના ટુકડા ઉપર ઉતારી લેવા મથે છે, કારણ કે તે પોતાના આનંદ અને ઉભરાની સ્નેહા આમાં પોતાના મિત્રા અને સહધર્મીઓને પણ ભાગ આપ્યા વિના રહી શકતા નથી. તેને તે સિવાય પેાતાને આનંદ વ્યર્થ વહી તેલ લાગે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આપણે વધુ દર શા માટે જવું પડે? આપણે પોતે જ જ્યારે કેઈ એક સુંદર કાવ્ય અથવા નવલ કથા વાંચતા હોઈએ અને તેમાં ખૂબ રસ પડતે હેય ત્યારે આપણને પણ એમ નથી થતું કે આ કાવ્ય અથવા ગ્રંથ મારા મિત્રો, સ્નેહીઓ અને રસિકેને વંચાવ્યો હેય તે કેવો આનંદ આવે ? અરે તેમની સાથે બેસીને જ આ ગ્રંથનું વાંચન કર્યું હોય તો રસની કેવી જમાવટ થાય? આ ગ્રંથ પણ એવાજ એક સ્નેહદાર પંડિત પુરૂષને સુંદર સંચય છે. પ્રસ્તુત પુસ્તકના પ્રણેતા મુનિ મહારાજ શ્રી નાનચંદ્રજી જ્યારે જુદા જુદા સંસ્કૃત ગ્રંથોના વાંચનમાં પ્રવૃત્ત હશે ત્યારે તેમને પણ એમ જ થયું હશે કે આવા અમૂલ્ય કે હું એકલે વાંચીને વિચારું તેના કરતાં મારી સાથે બીજા મારા જ જેવા રસવૃત્તિવાળા પાંચ-પચીસ જણ વાંચે અને વિચારે તે કેટલે ઉપકાર થાય ? અને એજ હેતુથી પ્રેરાઈ તેમણે પોતાના વાચેલા ગ્રંથે ફરીથી તપાસ્યા અને તેમાંથી પિતાને રૂચે તેવા ઉપયોગી ભાગો જુદા તારવી કહાડી આ એક પુષ્પમાળા રચી, ધર્મ, નીતિ અને સાહિત્યના ઉપાસકે આગળ ધરી. ' આ સંસ્કૃત કાવ્યાનંદમાં, વિવિધ પ્રથામાંથી જે સંચય કરવામાં આવ્યો છે તેમાં એક વાત તે ખાસ તરી આવે છે. તેમણે કઈ સંપ્રદાય કે ધર્મના સાહિત્ય તરફ જરાય પક્ષપાત નથી દર્શાવ્યો. અને જ્યાં કેવળ નિર્દોષ આનંદ અર્થેજ સંચય થતું હોય ત્યાં પક્ષપાતને શી રીતે સ્થાન મળે? જે મુનિ મહારાજે એ જરાય મમત્વ કે પક્ષપાતને ભાવ રાખ્યો હોત તો આ કાવ્યાનંદમાં એક પ્રકારની મલીનતા આવી જાત, તેમને પિતાને સ્નેહ પણ પતિ બનત Page #6 -------------------------------------------------------------------------- ________________ અને મહારાજશ્રી નાનચંદ્રજીને જે ધન્યવાદ આપવાપણું કંઈ રહેતું હોય તે તે પણ માત્ર તેમની નિષ્પક્ષપાતતા માટે. બાકી સ્નેહ અને આનંદથી ઉભરાતા આત્માઓ એકલા ઉડી શકતા ન હોય અને તેથી આખા વિશ્વને પિતાની પાંખમાં લઈ ઉડવા માગે છે તેમાં તેમની મહત્તા અને શ્રેષ્ઠતા તે છે જ પણ તેટલાજ માટે તેમને ધન્યવાદ આપવાને દંભ કરવો એ ખાલી બકવાદ ગણાય. આ ગ્રંથના બીજા લાભો ગમે તેટલા હોય પણ એક તરા શ્રીમદ્દ શંકરાચાર્ય પિતાની “વિવેક ચૂડામણિ' ગંભીર વાણીથી ઉચારી રહ્યા હોય અને બીજી તરફ તેમની જ પડખેપડખ શ્રીમદ્ શુભચંદ્રચાર્ય નામના જૈન આચાર્ય “જ્ઞાનાર્ણવ' ની મંદ મંદ લહરીઓ જગતને પ્રેરતા હોય એ દશ્ય કે અલોકિક લાગે છે? જાણે કે, બન્ને ધુરંધર આચાર્યો પિતાપિતાના મુખથી કઈ એક સનાતન અને શુદ્ધ તત્વજ કાં પ્રરપી રહ્યા ન હૈય? પરસ્પર વિરોધી જેવા ભાસેલા બે આચાર્યોને પાસે બેસાડી તેમના વચનામૃત ઝીલવા એ મહદભાગ્ય નહીં તે બીજું શું? મુનિશ્રી નાનચંદ્રજી એ તો આપણને આપે એ માટે વાચકવર્ગ તેમને જાર આભાર માનશે. સુશીલ. Page #7 -------------------------------------------------------------------------- ________________ बीजा भागनुं शुद्धिपत्र. पृष्ठ श्लोक अशुद्ध शुद्ध पृष्ठ श्लोक अशुद्ध शुद्ध ६ २४ त्रैवा वा ४३ १५३ तत्वं तत्वम् " २५ नुसंन्धानं नुसंधानं ४६ १८७ येमजाता येजाता १० ४१ माचेन मोचन | ५६ २२६ तदु तदु " , कश्चन् कश्चन | ६८ २७३ योश्चै योच्चै १३ ५३ भ्र भू १२५ ४८६ व्रतं व्रतं । १५ ६४ विमुक्ताः विमुक्तः | , ४८८ द्जनकीीदव ज३१ १२७ पतितं पतितमास्थि नकादिवद् ३२ १३२ काल काला १३३ ५२० महि मह ३३ १३६ पुसाम पुंसाम् १३५ ५२४ वन्द्रिय बेन्द्रिय ३५ १४३ तश्चेद् तच्चेद् १३७ ५३३ द् धू Page #8 -------------------------------------------------------------------------- ________________ त्रीजा भागर्नु शुद्धिपत्र. पृष्ठ श्लोक अशुद्ध शुद्ध पृष्ठ श्लोक अशुद्ध शुद्ध ४ १५ दरम् द्वरे | ७५ २८१ चमू तद्वन्द ५ १७ रांदनं रोदनं | ७६ २८४ मिच्छति मिच्छति १० ३८ दंश दश | ८४ ३१८ श्रुणि श्रूणि १३ ५१ मकान्त मेकान्त | ९२ ३४४ विद् विद २० ८१ धर्म धर्म | ९६ ३६२ कवन्य कर्तव्य २१ .८४ वर्जितो वर्जितो | "." अक्त्तव्यं अकर्तव्यं ३४ १३२ पीर परि " ३६३ वक्त वक्तुं ४७ १७८ कुतः चेतः | ९८ ३७० बाध्य बाष्प ४९ १८७ करु कुरु १०३ ३८३ अकुले बकुले ५७ २२२ दासी दाली ११२ ४१७ बाब बाह्य ५८ २२४ वश्या वशा Page #9 -------------------------------------------------------------------------- ________________ ર સંસ્કૃત કાવ્યાનંદ ભાગ બીજાની અનુક્રમણિકા, વિષય નખર ૧ વિવેક ચૂડામણિ ૨ અપરક્ષાનુભૂતિ બ્રહ્માનંદના સુખાધ પદ્માકરનું દેઢનિન્દા પ્રકરણ, વિષયનિન્દાપ્રકરણ, મનેાનિન્દા પ્રકરણ, વિષયનિગ્રહ પ્રકરણ, વૈરાગ્ય પ્રકરણ ૪ શુભચદ્રાચાય વિરચિત જ્ઞાનાણુવ ૫ હૃદય પ્રદીપ ... ... ૬ શ્રહ્માનદપ્રણીત વિચારપ્રદીપ ૭ ગરૂડપુરાણ ૮ શ્રી ભગવદ્ગીતા ... ... ... ... ... સંસ્કૃત કાવ્યાનંદ ભાગ ત્રીજાની ૩ ૧ સુભાષિત સંચય ૨ દુન નિન્દા, સજ્જન પ્રશ'સા,મૂખ વધુન, ધનિધન પ્રકરણ, સન્તાષ પ્રશંસા, સામાન્ય ધર્મ, સદુપદેશ, ગૃહસ્થ ધર્માં, ૪ દારિદ્રવિષય, આશાતૃષ્ણાવિષય ૫ શુોષ, ભાગ્યવિષય, મિત્રપ્રેમ, વિવિધાપદેશ, રાજ્ઞામુપદેશ, શુભાષિત ૬ કલિમહિમા, સકીર્ણાન્યાાય ૭ શ્રી રત્નાકર પચવિંશ િત ૯ પ્રાથના પંચવિંશતિ ૯ ગ્રુપ ટપ જરિકા : ... ... અનુક્રમણિકા ... ... ... પૃષ્ઠ થી ૨૧ ૨૨ થી ૨૬ ... ૨૭ થી · ૪૧ ૪૨ થી ૧૧૨ ૧૧૩ થી ૧૨૪ ૧૨૫ થી ૧૩૪ ૧૩૪ થી ૧૩૯ ૧૪૦ થી ૧૫૨ ૧ થી ૨૫ ૨૬ થી ૪૩. ૪૪ થી ૬૧ ૬૨ થી ૬૬ ૬૭ થી ૧૦૨ ૧૦૨ થી ૧૦૪ ૧૦૫ થી ૧૧૧ ૧૧૧ થી ૧૧૭ ૧૧૭ થી ૧૨૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ परमात्मने नमः संस्कृत काव्यानंद भाग २ जो. अथवा प्रबोध प्रभाकरः ।। अथ विवेक चूडामणिः॥ सर्व वेदांत सिद्धांत गोचरं तमगोचरम् गोविन्दं परमानंद सद्गुरुं प्रणतोऽस्म्यहम् १ ઉત્તમ ગેવિંદ કે જે સઘળા વેદાંતના સિદ્ધાંતના વિષયરૂપ છે, પરમ આનંદરૂપ છે, અને વાણી તથા મન આદિથી જાણી શકાતા નથી તેને હું નમું છું. दुर्लभंत्रयमेवैतद् देवानुग्रह हेतुकम् मनुष्यत्वं मुमुक्षुत्वं महा पुरुष संश्रयः २ મનુષ્યપણું, મેક્ષની ઈચ્છા, અને મહાત્મા પુરૂષનો સંગ, આ ત્રણ પદાર્થો દુર્લભ છે, એ ઈશ્વરની કૃપાથી જ મળે છે. लब्ध्वाकथं चिन्नरजन्मदुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् यस्त्वात्ममुक्तौ नयतेत मूढधीः सद्यात्महास्वं विनिहन्त्यसद्ग्रहात् ३ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેાધ પ્રભાકર દુલ ભ મનુષ્ય જન્મને પામીને તેમાં શાઓને પાર પમાય એવા પુરૂષપણાને પામીને જે પોતાની મુક્તિ માટે યત્ન કરતા નથી તે મૂઢ બુદ્ધિવાળા દેહાર્દિકના ખેાટા અભિમાનથી પોતે પતાવી હાનિ કરે છે. इतः कोन्वस्तिमूढात्मा यस्तुस्वार्थेप्रमाद्यति प्राप्य तत्रापि पौरुषम् ४ दुर्लभं मानुषं देहं માણસને અવતાર 'દુલ ભ છે તે મળ્યા છતાં અને તેમાં પણુ પુરૂષપણું મળ્યા છતાં જે મનુષ્ય પોતાના સ્વાર્થમાં (મેાક્ષમાં) ગાફલ રહે તો તેથી મૂઢ બીજો કાઇ નહિ. वदंतु शास्त्राणि यजंतु देवान् कुर्वन्तुकर्माणि भजंतु देवताः आत्मैक्य बोधेन विना न मुक्ति नसिध्यति ब्रह्मशतांतरेऽपि ५ ભલે શાઓની ચર્ચા કર્યા કરે, અને દેશનું પૂજન કર્યા કરે, ભલે દેવાની ભક્તિ કર્યા કરે, કર્યાં કર્યા કરે પરંતુ આત્માના યથાર્થ ધ સમજ્યા વિના સેકડા મહાકલ્પ વીતી જાય તોપણ મુક્તિ થતી નથી. उद्धरेदात्मनात्मानं मग्नं संसार वारि धौ योगारूढत्व मासाद्य सम्यक् दर्शन निष्टया ६ સંસારરૂપ સમુદ્રમાં ડુબી ગયેલા પોતાના આત્માને, યે ગાઢપણું મેળવી યથાર્થ જ્ઞાનમાં શ્રદ્ધા રાખીને પોતાની મેળેજ પેાતાના ઉદ્ધાર કરવા જોઇએ. चित्तस्य शुद्धये कर्म नतु क्स्तूप लब्धये वस्तु सिद्धिर्विचारेण न किंचित्कर्म कोटिभिः ( ૧ ) ૨) ચિત્તની શુદ્ધિ માટે કમ છે. આત્મજ્ઞાન માટેકમ નથી, અધ્યાત્મ વિચારથીજ આત્મ જ્ઞાન થાય છે, કડા કમ કરવાથી આત્મજ્ઞાન થતુંજ નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ - N S ! વિવેક ચૂડામણિ. सम्यग् विचारतः सिद्धा रज्जुतत्वावधारणा भ्रांतो दित महा सर्प भय दुःख विनाशिनी ८ સારી રીતે વિચાર કરવાથી સિદ્ધ થયેલું દેરડીનું નિશ્ચય જ્ઞાન, તે બ્રાંતિ પામેલા પુરુષે કહેલમેટા સપને ભયરૂપી દુઃખનો નાશ કરે છે. તેમ આત્મ તત્વને નિશ્ચય પેટા સંસારથી થયેલા દુઃખને નાશ કરે છે. अर्थस्य निश्चयो द्रष्टो विचारेणहितोक्तित्तः न स्नानेन न दानेन प्राणायाम शतेनवा સશુના ઉપદેશથી અને વિચારથી સ્વરૂપને નિશ્ચય થાય છે, પણ સ્નાનથી, દાનથી, કે સેંકડો પ્રાણાયામ કરવાથી થતું નથી. अधिकारिण माशास्ते. फल सिद्विविशेषतः उपाया देशकालाद्याः सन्सस्मिन् सहकारिणः १० વિશેષે કરી ફલની સિદ્ધિ અધિકારી હેવાની અપેક્ષા રાખે છે અને તેમાં દેશ તથા કાલ આદિની સહાયતા પણ જોઈયે છીયે. अतोविचारः कर्तव्यो जिज्ञासोरात्म वस्तुनः . समासाद्य दयासिंधुं गुरुं ब्रह्मविदुत्तमम्. ११ એટલા માટે આત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળાએ દયાના સમુદ્ર ૨૫ અને અદ્ભવેત્તઓમાં ઉત્તમ ગુરૂની પાસે જઈ આત્માને વિચાર કર. विवकिनो विरक्तस्य शमादिगुण शालिनः मुमुक्षो रेख हि ब्रह्म जिज्ञासा योग्यतामता १२ જે પુરૂષ વિવેકી, વૈરાગ્યવાળ, શમ આદિ ગુણોવાળો અને મેક્ષની ઈચ્છાવાળા હોય તે પુરૂષજ બ્રહ્મવિદ્યાને અધિકારી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ (४) प्रयो २. साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः येषु सत्स्वेवसत्रिष्टा यदभावे न सिध्यति । १३ - વિદ્વાન બ્રહ્મવિદ્યાને વાસ્તે ચારસોધને કહેલાં છે, જે સાધન હેય તેજ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થાય છે નહિંતર થતી નથી. आदौनित्या नित्य वस्तु विवेकः परिगण्यते इहाऽमुत्र फल भोग विरागस्तदनंतरम् १४ પ્રથમ નિત્ય તથા અનિત્ય વસ્તુને વિવેક' તે પછી આ લેક તથા પરલેક સંબંધી ફળ ભોગવવામાં વૈરાગ્ય, અને તે પછી . शमादि षट्क सम्पत्ति मुमुक्षुत्वामिति स्फुटम् - ब्रह्मसत्यं जगन्मिथ्ये त्येवंरूपो विनिश्चयः .. १५ * શમ આદિ છ વાનની સંપત્તિ અને તે પછી મોક્ષની ઈચ્છા એવી રીતે બ્રહ્મવિદ્યાનાં ચાર સાધને ગણવામાં આવ્યા છે. તેમાં બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એ જે નિશ્ચય તે નિત્યનિત્ય વસ્તુને વિવેક. सोऽयं नित्यानित्य वस्तु विवेकः समुदाहृतः तद्वैराग्यं जिहासाया दर्शन श्रवणादिभिः . .१६ देहादि ब्रह्मपर्यन्ते ह्यनित्ये भोगवस्तुनि । विरज्य विषय वाताद् दोष द्रष्टया मुहुर्मुहुः १७ स्वलक्ष्ये नियतावस्था मनसः शम उच्यते विषयेभ्यः परावृत्य स्थापनं स्वस्व गोलके १८ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ उभयेषा मिंद्रियाणां सदमः परिकीर्तितः ब्राह्माना लम्बनं वृत्ते रेवो परति रुत्तमा ...:१९ * નિયાનિત્ય વસ્તુને વિવેક કહેવાય છે. દેહથી તે બ્રહ્મલોક સુધીની સઘળી ભોગ્ય વસ્તુઓ કે જેઓ અનિત્ય છે તેઓનાં દર્શન તથા શ્રવણ આદિમાં જે સંપૂર્ણ અરૂચી ઉત્પન્ન થાય તે વૈરાગ્ય કહેવાય. વિષયો ઉપર વારંવાર દોષદ્રષ્ટિ વડે વિષયના સમૂહથી વૈરાગ્ય પામીને મનની પિતાના લક્ષ્યમાં જે નિયમિત સ્થિતિ થાય તે શમ? કહેવાય છે. જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયોને વિષયોથી પાછી વાળીને પિત પિતાના ગલકે (સ્થાન) માંજ રાખવી તે દમ કહેવાય છે. ચિત્તની વૃત્તિ, વિષયની વાસનાથી રહિત થાય એ ઉત્તમ ઉપરતિ કહેવાય છે. सहनं सर्व दुःखाना मप्रतीकार पूर्वकम् . चिंता विलाप रहितं सा तितिक्षा निगद्यते. २० કાંઈ પણ દુઃખોને મટાડવાના ઉપાય નહિ કરતાં, તથા ચિંતા કે વિલાપ પણ નહિ કરતાં, સઘળાં દુઃખેને સહન કરવાં એ તિતિક્ષા કહેવાય છે. शास्त्रस्य गुरुवाक्यस्य सत्य बुद्धय व धारणम् सा श्रद्धा कथितासद्भि यया वस्तूप लभ्यते २१ શાસ્ત્ર અને ગુરૂનું વાક્ય સત્ય છે એવો જે નિશ્ચય રાખ તે પુરૂષો વડે શ્રદ્ધા કહેવાય છે કે જે શ્રદ્ધાથી આત્મ વસ્તુની પ્રાપ્તિ થાય છે. सर्वदा स्थापनं बुद्धेः शुध्धे ब्रह्मणि सर्वदा तत्समाधान मित्युक्तं नतु चित्तस्य लालनम् २२ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ પ્રભાકર, જોઈતા પદાર્થોથી ચિત્તને રાજી રાખવું, એ સમાધાને નહિ. પણ મેશાં શુદ્ધ બ્રહ્મમાં બુદ્ધિનું સ્થાપન કરવું એ સમાધાન કહેવાય છે. अहंकारादि देहान्तान् बंधान ज्ञान कल्पितान् स्वस्वरूपाव बोधेन मोक्तु मिच्छा मुमुक्षुता . २३ અહંકારથી દેહ સુધીના જે બધે, દુઃખના કારણે જે અજ્ઞાનથી કપાએલા છે, તેઓને પિતાના સ્વરૂપના જ્ઞાનથી છોડી દેવાની જે ઈચ્છા ઉત્પન્ન થાય તે મુમુક્ષતા–મેલ મેળવવાની ઈચ્છા સમજવી. वैराग्यं च मुमुक्षुत्वं तीव्रयस्यतु विद्यते तस्मिनवार्थवंतः स्युः फलवंतः शमादयः २४ જે પુરૂષને મેક્ષ પામવાની ઈચ્છા અને તીવ્ર વૈરાગ્ય હોય તે તે પુરૂષમાં શમ દમ આદિ પદાર્થો સફળ થયેલ હોય છે. मोक्ष कारण सामग्रयां भक्तिरेव गरीयसी स्व स्वरूपानुसंन्धानं भक्तिरित्यभिधीयते. २५ મેક્ષના કારણોની સામગ્રીમાં ભક્તિ જ સર્વોત્તમ છે, પિતાના સ્વરૂપનું અનુસંધાન કરવું એજ ભક્તિ કહેવાય છે. उपसीदेद्गुरुं प्राज्ञं यस्माद्बन्धविमोक्षणम् श्रोत्रियोऽजिनोऽकामा हतो यो ब्रह्मवित्तमः २६ ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानल: अहेतुक दयासिन्धु बन्धुरानमतां सताम् २७ મેક્ષની ઈચ્છાવાળે મનુષ્ય સંસાર બંધનમાંથી છોડાવનારા સદ્દગુને શરણે જાય. હવે ગુરૂ કેવા જોઈએ તે બતાવે છે. વિદ્વાન, નિ. Page #16 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ. (૭), બાપી, લાલે વિનાનો, આત્મજ્ઞાની, આત્માજિ રમેલી, મોત, દયાના સમુદ્ર આશાવિના પણ સેવા કરનારને બાંધવા હોવા જોઈએ. तमाराध्य गुरुंभक्त्या प्रहप्रश्रयसेवनः . प्रसनं तमनुप्राप्य पृच्छेज्ज्ञातव्यमात्मनः . २८ ભક્તિથી, નમ્રતાથી, વિનયથી અને સેવાથી તે ગુરૂને પ્રસન્ન કરી તેમની પાસે જઇ પિતાને જાણવા યોગ્ય છે તે નીચે મુજબ પૂવું. स्वामिन्नमस्ते नतलोकबंधो कारुण्यसिन्धो पतितंभवाब्धी मामुद्धरात्मीयकटासद्रष्टया ऋज्व्यातिकारुण्य सुधाभिवृष्टया २९ હે સ્વામી ! નમન કરનાર લોકના બંધે, હે દયાના સિન્હ હું સંસારરૂપે દરીયામાં પડ્યો છું માટે સરલ અને કૃપા૫ અમૃત વર્ષનારી આપની કટાક્ષ યુક્ત દ્રષ્ટિથી મારો ઉદ્ધાર કરે, મને બહાર કાઢે. दुर्वार संसार दवाग्नि तसं दोधूयमानं दुरदृष्टवातैः भीतं प्रपन्नं परिपाहि मृत्योः शरण्यमन्यद्यदहं नजाने ३० મારાથી અટકાવી શકાય નહિ એવા સંસારરૂપ દાવાનળથી તપેલે, દુષ્ટ કમનસીબરૂપ પવનથી કપાયલે, અને બીને હું તમારે શરણે આવ્યાછું માટે મને બચાવો, આપવિના બીજા રક્ષકને હું જાણતું નથી. शांता महान्तो निवसन्तिसन्तो वसंतवल्लोकहितं चरन्तः तीर्णाः स्वयं भीषभवार्णवंजना न हेतुनान्या नपितारयन्तः ३१ શાંત, મહાત્મા, વસંત રતુની પેઠે કાનું હિત કરતા, પિત ભયંકર સંસાર રૂપી સમુદ્રને તરેલા અને બીજાઓને પણ સ્વાર્થ વિના તારનારા સત્પુરુષ જગતમાં વસે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૮). પ્રબોધ પ્રભાકર, अयं स्वभावः स्वतएवयत्पर श्रमापनोदप्रवणं महात्मनाम् सुधांशु रेषस्वयमर्क कर्कश प्रभाभि तप्तामवति क्षितिकिल ३२ જેમ સૂર્યને કાર કિરણથી તપેલી પૃથ્વીને શાંત કરવી એ ચંદ્રને સ્વભાવ જ છે, તેમ બીજાના સંસાર સંબંધી પરિશ્રમને મ. ટાડવો એ મહાત્માઓને સ્વભાવજ છે ब्रह्मानन्द रसानुभूति कलितैः पतैःसुशीतैर्युत युष्मद्वाकलशोज्झितैः श्रुतिमुखै वाक्यामृतैःसेचय सन्तप्तं भवताप दावदहन ज्वालाभिरे नं प्रभो धन्यास्ते भवदीक्षण क्षणगतैः पात्री कृताः स्वीकृताः ३३ હે પ્રભુ! હું સંસારના તાપરૂપી દાવાનળની જવાળાએથી બહુ જ તપેલે છું, તેને બ્રહ્માનંદના રસમાં અનુભવથી ભરેલા, પવિત્ર, બહુજ થંડા, ચેાગ્ય, કાનને સુખ આપનારા અને આપની વાણીરૂપ કળશામાંથી નીકળેલાં વચન રૂપી અમૃતથી નવરાવો. તેઓ ભાગ્યશાળી છે કે જેઓ ક્ષણમાત્રમાં પણ આપની કૃપા દ્રષ્ટિના પાત્રરૂપ થાય છે. कथंतरेयं भवसिंन्धुमेतं. कावागतिर्मे कतमोऽस्त्युपायः जाने न किञ्चित्कृपयावमांप्रभो संसारदुःखक्षतिमातनुष्व ३४ હું આ સંસારરૂપી સમુક્ત શી રીતે તરું ? મારી શું ગતિ ? અને સદ્ગતિને ક ઉપાય છે ? એ વિષે હું કશું જાણતા નથી. હે પ્રભુ કૃપા કરીને મારું રક્ષણ કરો અને સંસારનાં દુઃખેનો નાશ કરો. तथावदन्तं शरणागतंस्वं संसार दावानल ताप तप्तम् . निरीक्ष्यकारुण्यरसाई द्रष्टया दद्यादभीति महसा महात्मा ३५ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ (૯) એ પ્રમાણે બેલતા, પિતાને શરણાગત થયેલા અને સંસારરૂપી દાવાનળને તાપથી તપેલા શિષ્યપર મહાત્મા ગુરૂએ તુરત કરૂણારૂપી રસથી ભોજાએલી દ્રષ્ટિવડે તેને અભય દાન દેવું. माभैष्ट विद्वंस्तव नास्त्यपायः संसार सिन्धोस्तरणेऽस्त्युपायः यनवयाता यतयोऽस्यपारं तमेवमार्ग तव निर्दिशामि ३६ ગુરુ શિષ્યને કહે છે કે હે વિદ્વાન ! તું બી નહિ. તારે નાશ નથી, સંસાર સમુદ્રને તરવાનો ઉપાય છે. જે માર્ગથી ત્યાગીજનો સંસારના પારને પામેલા છે તેજ માર્ગ હું તને બતાવું છું. अस्त्युपायो महान् कश्चित् संसार भय नाशनः तेन तीवा भवांभोधि परमानन्द माप्स्यसि સંસારના ભયનો નાશ કરનારે એક મેટે ઉપાય છે. એ ઉ. પાયથી તું સંસાર રૂપી સમુદ્રને તરી પરમ આનંદ પામીશ. अज्ञान योगात्परमात्मनस्तव ह्यनात्मबंधस्तत एव संमृतिः तयो विवेकोदित बोधवन्हि रज्ञान कार्य प्रदहेत्समूलम् ३८ તું પતે પરમાત્મા જ છે તેને અજ્ઞાનના યોગથી દેહાદિક અનાત્મ પદાર્થોથી બંધન થયેલું છે, અને તેથી જ સંસાર થયેલો છે, માટે આત્મા અનાત્માના વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનરૂપી અગ્નિજ, અજ્ઞાનના કાર્યને મૂળ સહીત બાળી નાખશે. - कोनाम बन्धः कथमेष आगतः कथं प्रतिष्ठास्य कथं विमोक्षः कोऽसा वनात्मा परमःस्वआत्मा तयोविवेकः कथमेतदुच्यताम् ३९ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રમાધ પ્રભાકર ( ૧૦ ) શિષ્ય પ્રશ્ન કરે છે? બંધ એ શે! પદાર્થ છે ? એ શી રીતે પ્રાપ્ત થયા છે ? એની સ્થિતિ કેવી છે ? એમાંથી છુટકારા શી રીતે થાય ? આત્માથી ભિન્ન અનાત્મ! કાણુ છે ? આત્મો કાણુ છે ? અને આત્મ અનાત્માને! વિવેક શી રીતે કરવે! ? એ બંધું મને કહેા. ગુરૂ કહે છે. ――― धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कूलंलया विद्या भवितुमिच्छसि ४० તું અવિદ્યાના બંધમાંથી છુટીને બ્રહ્મ થવાતે ઇચ્છે છે. એટલા માટે તું ભાગ્યશાળી છે, કૃતાર્થ છે, તારા કુળને તે પવિત્ર કર્યું. ऋणमाचन कर्तारः पितुः संति सुतादयः बंध मोचन कर्ता तु स्त्रस्मादन्यो न कश्चन् ४१ પિતાને કરજમાંથી છેડાવનાર પુત્રા વગેરે છે, પરંતુ સંસારના અધનમાંથી છેડાવનાર પાતા વિના જગતમાં બીજો કાઇ નથી. दुःखमन्यैर्निवार्यते विनास्त्रेन न केनचित् ४२ मस्तकन्यस्त भारादे क्षुधादि कृत दुःखंतु મસ્તક ઉપર મુકાયલા ખેાજાનું દુઃખબીજાએથી અટકાવી શકાય પણ ક્ષુધાદિથી થયેલું દુઃખ પોતા વિના ખીજા કાઇથી અટકાવી ન શકાય. पथ्य मौषध सेवा च क्रियते येन रोगिणा आरोग्य सिद्धिष्टयस्य नान्या नुष्टित कर्मणा ४३ રાગી જો પોતે જ પથ્ય ઔષધનું સેવન કરે તે આરાગ્યતી પ્રાપ્તિ થાય પણ રાણીને બદલે બીજો કાઇ આષધ ખાય તે આરગ્યતા થતી નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ, (११) वस्तु स्वरूपं स्फुटबोध चक्षुषा स्वेनैव वद्यं नतु पण्डितेन चन्द्र स्वरूपं निज चक्षुषैव ज्ञातव्यमन्यैरवगम्यते किम् ४४ જેમ ચંદ્રનું સ્વરૂપ પોતાની ચક્ષુથીજ જોવામાં આવે છે, પણ બીર્જાથી નહિ, તેમ આત્માનું સ્વરૂપ પોતાના સ્ક્રુટ મેધ ચક્ષુથી જ સમજાય છે, પણબીજા ક્રાઇની પડતાઇથી સમજાતુ નથી. अविद्या काम कर्मादि पाशबन्धं विमोचितुम् कः शक्नुयाद्विनात्मानं कल्प कोटि शतैरपि અવિદ્યા, કામ, અને કમ આદિ પાશથી થયેલા બંધનને પોતા વિના સેકડા અને કરેાડા કલ્પાથી પણ બીજો કાણુ કાપી શકે. न योगेन न सांख्येन कर्मणा नो न विद्यया मोक्षः सिध्यति नान्यथा ४५ ब्रह्मात्मैक वबोधेन ४६ જીવ અને પરમાત્મા ( પેાતાનું શુદ્ધ સ્વરૂપ ) ની એકતા સમજ્યા પછી જ મેક્ષ થાય છે, પણ તે સિવાય ચેગ, સાંખ્ય, કમ કે વિદ્યા આદિ ખીજા ક્રાઇ ઉપાયથી મેક્ષ થતા નથી. वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यान कौशलम् ४७ वैदुष्यं विदुषां तद्वत् भुक्तये न तु मुक्तये વૈંખરી વાણી, શબ્દોના પ્રવાહ, શાસ્ત્રોના વ્યાખ્યાનમાં નિપુણતા અને વિદ્વાનેાની વિદ્વત્તા એ સધળુ ભાગ માટે છે પણ મેક્ષ માટે નથી. अविज्ञाते परतत्वे शास्त्राधीतिस्तु निष्फला विज्ञातेऽपि परेतत्वे शास्त्राधीतिस्तु निष्फला ४८ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રમેધ પ્રભાકરે જેમ આત્માનું તત્વ જાણવામાં ન આવે તે શાસ્ત્રોના અભ્યાસ નિષ્ફળ છે, તેમ આત્મ તત્વ જણાયા પછી પણ શાસ્ત્રોના અભ્યાસ નકામા છે. शब्दजालं महारण्यं चित्त भ्रमण कारणम् अतः प्रयत्नाज्ज्ञातव्यं तत्वज्ञात्तत्त्वमात्मनः ४९ શબ્દોની જાળ રૂપી મોટું જંગલ ચિત્તને ભમાવાનું કારણ છે માટે પ્રપ`ચમાં નહિ પડતાં પ્રયત્નથી આત્માનું તત્વજ જ્ઞાની પાસેથી જાણી લેવું. अज्ञान सर्प दृष्टस्य ब्रह्मज्ञा नौषधं विना किमुवेदैश्व शास्त्रैश्व किमुमंत्रैः किमौषधैः ५० જેને અજ્ઞાન રૂપી સર્પ કરડ્યો છે એવા માણસને એક બ્રહ્મ જ્ઞાન રૂપી ઓષધ વિના, વેદ, શાસ્ત્ર, મંત્ર અને ઓષધેાથી શું થવાનું છે ? नगच्छति विना पानं व्याधिरौषध शब्दतः विना परोक्षानुभवं ब्रह्मशब्दैर्न मुच्यते .. ५१ જેમ એસડ પીધાવિના માત્ર એસડનું નામ લેવાથી રોગ મટતા નથી તેમ અપરેક્ષ અનુભવ થયા વિના માત્ર બ્રહ્મ બ્રહ્મ એવા શબ્દો ખેલવાથી મુક્તિ થતી નથી. अकृत्वा दृश्य विलय मज्ञात्वा तत्वमात्मनः बाह्यशब्दैः कुतोमुक्ति रुक्ति मात्रफलैर्नृणाम् ५२ દ્રશ્ય પદાર્થોના દ્રષ્ટિમાંથી લય કર્યા વિના અને આત્માનું તત્વ જાણ્યા વિના બહારના શબ્દો કે જેએનું ળ ગળું ધસાવું એજ છે તેથી માણસનું શું વળવાનું ? કાંઇજ નહિ.. Page #22 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ. (૧૩) अकृत्वा शत्रु संहार मगत्वाऽखिल भूश्रियम् राजाऽहमिति शब्दानो राजा भावितु महति ५३ શત્રુઓને સંહાર કર્યા વિના અને સઘળી પૃથ્વીની લક્ષ્મી મેળવ્યા વિના “હું રાજા છું ” એવા શબ્દથી રાજા થવાય નહિ. तस्मात्सर्व प्रयत्नेनं भवबन्ध विमुक्तये .. खैरेव यत्नः कर्तव्यो रोगादा विव पण्डितैः । ५४ - એટલા માટે વિવેકી મનુયે રાગ આદિથી છુટવાને વાસ્તે જેમ પિતાથીજ પ્રયત્ન કરવો જોઈએ, તેમ સંસારના બંધનથી છુટવાને માટે પણ પિતાથીજ સઘળી રીતે પ્રયન કરવું જોઈએ. * मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्य मत्यन्त मनित्य वस्तु च ततःशमश्चापिदमस्तितिक्षा न्यासाप्रसक्ताऽखिलकर्मणांभृशम् ५५ સઘળી અનિત્ય વસ્તુઓમાં વૈરાગ્ય એ મેક્ષનું પહેલું કારણ કહેવાય છે, તે, પછી શમ, દમ, તિતિક્ષા, અને સાથે લાગેલા કર્મોને અત્યંત ત્યાગ, એ મેક્ષના સાધન છે. ततः श्रुतिस्तन्मननं सतत्व ध्यानंचिरं नित्य निरन्तरं मुनेः ततो विकल्पं परमेत्य विद्वान् इहैव निर्वाण सुखं समृच्छति ५६ તે પછી શ્રવણ, મનન, અને નિરંતર લાંબા કાળ સુધી નિદિ, માસ એ મુમુક્ષુને મેક્ષના સાધન છે. તે પામ્યા પછી પરમ નિર્વિકલ્પ પણું પામીને સમજુ પુરૂષ આ દેહમાં જીવન મુક્તિના સુખને પામે છે. योध्धव्यं तवेदानी मात्मा नात्म विवचनम् तदुच्यते मया सम्यक् श्रुत्वात्मन्यवधारय Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રત્યેાધ પ્રભાકર હવે આત્મા અને અનાત્માનું વિવેચન કે જે તારે સમજવાનું ' છે તે હું સારીરીતે કહું છું, તે તુ સાંભળીને બરાબર મનમાં ગેાઠવજે, मज्जाऽस्थिमेदः पलरक्तचर्म त्वगाहयैर्धातुभिरेभिरन्वितम् पादोरुवक्षो भुज पृष्ट मस्तकै रंरूपा रुपयुक्तमेतत् ५८ अहं ममेतिप्रथितं शरीरं मोहास्पदं स्थूलमितीर्यते बुधैः नभो नभस्वद्दहनाम्बु भूमयः सूक्ष्माणि भूतानि भवन्तिता नि५९ परस्परांशैर्मिलितानि भूत्वा स्थूलानिच स्थूल शरीरहेतवः मात्रास्तदीयाविषया भवन्ति शब्दादयः पञ्चसुखायभोक्तुः ६० આ——હું અને મારું એમ કરી કહેવાતુ માહના સ્થાનક રૂપ શરીર કે જેમાં મજ્જા, હાડકાં, મેદ, માંસ, લેાહી, ચ', (ચામઠુ) અને ત્વચા નામના ધાતુએ છે, અને પગ, સાથળ, છાતી, હાથ, પી, અને માથુ આદિ અગેા તથા ઉપાંગેા છે, તેને વિદ્વાન્ માણસે સ્થૂળ શરીર કહે છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, અને પૃથ્વી નામના સૂક્ષ્મભૂતાએ પેાત પેાતાના શાથી પરસ્પરની સાથે મળી સ્થૂળ થઇને આ સ્થૂળ શરીરને ઉત્પન્ન કર્યું છે. પાંચ ભૂતાની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ એ પાંચ વિષયા ભક્તાને સુખ આપે છે એમ માનવામાં આવ્યું છે. यएषु मूढा विषयेषुबद्धा रागोरु पाशेन सुदुर्दमेन आयांति निर्यान्त्यध उर्ध्वमुच्चैः स्वकर्मदूतेन जवेननीता : ६१ જે મૃ પુરૂષો બહુજ મહેનતે તોડી શકાય એવા રાગરૂપી દ્રઢ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ. (૧૫) પાણી વિષમાં બંધાયા છે, તેઓ પોતાના કર્મથી દૂતના હાથથી વેગપૂર્વક ચણો વારંવાર સંસારમાં ઉંચીનીચી નીમાં આવ્યા કરે છે. शब्दादिभिः पंचभि रेवपञ्च पञ्चत्वमापुःस्वगुणेन बध्धाः .. कुरङ्ग मातङ्क पतङ्गमीन भृङ्गा नरः पञ्चभि रञ्चितः किम् ६२ પિતાના ગુણથી બંધાએલા મૃગે, હાથીઓ, પતંગીયા, માછલ્લો, અને ભમરાઓ એ પાંચ જાતનાં પ્રાણીઓ શબ્દ આદિ પાંચ વિષયામાં અનુક્રમે એક એક આસક્તિને લીધે મરણ પામે છે, ત્યારે એ પાંચ વિષયોમાં આસક્તિવાળા મનુષ્ય પ્રાણી દુઃખી થાય તેમાં શું કહેવું दोषेण तीव्रो विषयः कृष्ण सर्प विषादपि विषं निहन्ति भोक्तारं द्रष्टारं चक्षुषाप्ययम् . ६३ કાળા નાગના ઝેર કરતાં પણ વિષય વધારે ભુંડ છે. કારણકે ઝેર તે ખાનારને મારે છે અને આ વિષય તે ચક્ષુથી જોનારને પણ મારે છે. विषयाशा महापाशायो विमुक्ताः सुदुस्त्यजात् स एव कल्पते मुक्त्यै नान्यः षट् शास्त्रवेद्यपि ૬૪ જે માણસ ઘણી મુશ્કેલીથી છોડી શકાય એવા વિષયોની આશા રૂપ મોટા પાશથી છુટે થાય તેજ મેક્ષ પામવાને ગ્યા છે. બીજો છે શાસ્ત્ર ભણેલ વિષયોથી બંધાયેલ હોય તે મેક્ષ પામવાને ગ્ય નથી. आपात वैराग्यवतो मुमुक्षून् भवाब्धिपारं प्रतियातु मुद्यतान् आशाग्रहो मज्जयतेऽन्तराले निगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ६५ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પ્રબોધ પ્રભાકર, ઉપર ચોટીયા વૈરાગ્યવાળા જે મુમુક્ષુ પુરુષે સંસાર રૂપી સમુદ્રને પાર પામવા સજ્જ થાય છે, તેઓને આશા રૂપી સુડ ગળામાં પકડી વેગથી વચમાં જાળી દે છે. આ विषयाख्यग्रहो येन सुविरक्त्यसिना हतः . स गच्छति भवांभोधे: पारं प्रत्यूहवर्जितः .. ६६ છે. જે માણસ વિષયો અને આશારૂપી ઝુડને દ્રઢ વૈરાગ્યરૂપી તરવારથી હણી નાખે છે. તે સંસારરૂપી સમુદ્રના પારને નિર્વિધ્ર રીતે પામે છે. વિષમ વિષયમો છતોડનછ . પતિ મયાતો પૃયુરોપવિદ્રિ हितसुजनगुरूत्यागच्छतः स्वस्ययुक्त्या प्रभवतिफलसिद्धिः सत्य मित्येवविद्वि ६७ મૂઢ બુદ્ધિવાળે જે માણસ વિષયરૂપી વિષમ માર્ગમાં ચાલે છે તે પગલે પગલે મૃત્યુના સન્મુખ જાય છે એમ સમજવું. અને જે માણસ હિતકારી અને સર્જન ગુરૂના કહેવા પ્રમાણે યુક્તિ પ્રમાણે ચાલે છે તેને ફળની સિદ્ધિ અવશ્ય થાય છે એમ સમજવું. मोक्षस्यकाङ्क्षा यदिवैतवास्ति त्यजातिदूराद्विषयान्विषयथा पीयूषवत्तोष दयाक्षमार्जव प्रशान्तिदान्तीर्भज नित्यमादरात् ६८ તારે જે મેક્ષ પામવાની ઇચ્છા હોય તે વિષયને ઝેરની પેઠે દરથીજ છોડી દે. અને દયા, ક્ષમા, સરલતા, શમ, તથા દમ, કે જેઓ અમૃતની પેઠે સંતોષ આપનાર છે. તેઓનું નિરંતર આદરથી સેવન કર. Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ, ( ૧૭) अनुक्षणं यत्परिहृत्यकृत्य मनाद्यविद्याकृतवन्ध मोक्षणम् देहः परार्थोऽयममुष्य पोषणे यः सज्जते स स्वमनेन हन्ति ६९ અનાદિ કાળથી લાગેલી અવિદ્યાએ કરેલા બંધનથી છુટવાના ઉપાય કે જે અવશ્ય કરવા યેાગ્ય છે તેને છેડી ઈને જે પુષ કાગડા-કુતરાં વિગેરે પ્રાણીયાને કામ આવે એવા દેહનું પોષણ કરવામાં લાગે છે તે માણસ પોતેજ પોતાને દુઃખી કરે છે. शरीरपोषणार्थीसन् य आत्मानं दिदृक्षति ग्राहं दारुविया धृत्वा नदीं तर्तुं स गच्छति ७० જે માણસ શરીરના પાષણની અપેક્ષા રાખીને આત્માને જાણવા ઈચ્છે છે તે માણસ ઝુડને લાકડુ માની તેને પકડીને નદીને તરવા ઈચ્છે છે એમ સમજવું. मोह एव महामृत्यु मुमुक्षोर्वपुरादिषु मोहो विनिर्जितो येन स मुक्तिपद मर्हति ७१ મુમુક્ષુ પુરૂષને શરીર આદિ પદાર્થોમાં મહુજ મોટા મૃત્યુ રૂપ કે જે પુરૂષ મેહને જીતે તેજ મુક્તિ પદ પામવાને યેાગ્ય છે. मोहं जहि महामृत्युं देहदारासुतादिषु ७२ यं जित्वा मुनयो यांति तद्विष्णोः परमं पदम् હે શિષ્ય ! શરીર, સ્ત્રી, પુત્ર આદિમાં મેહ છે તે મૃત્યુરૂપ છે. માટે તેને હણી નાખ. જે માહને જીતીને મુનિયા પરમપદ(મેક્ષ)ને પ્રાપ્ત થાય છે. पंचीकृतेभ्यो भूतेभ्यः स्थूलेभ्य: पूर्वकर्मणा समुत्पन्न मिदं स्थूलं भोगायतन मात्मनः ७३ Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પ્રબોધ પ્રભાકર, . આત્માને ભોગ ભોગવવાના સ્થાનક રૂ૫ આ સ્થલ શરીર પંચી કરણ પામેલાં સ્થૂલ ભૂતોમાંથી પૂર્વ કર્મને લીધે ઉત્પન્ન થયું છે. बालेन्द्रियैः स्थूलपदार्थसेवां स्रक्चन्दनस्यादिविचित्ररूपाम् करोति जीव: स्वयमेतदात्मना तस्मात्प्रशस्तिर्वपुषोऽस्यजागरे ७४ જીવ બહારની ઇન્દ્રિયો વડે માળા, ચંદન, અને સ્ત્રી આદિ વિચિત્ર ૫વાળા સ્થલ પદાર્થોને સ્થલ શરીર રૂપે સેવે છે એટલા માટે જાગ્રત અવસ્થામાં સ્કૂલ શરીર છે એમ કહેવામાં આવે છે. सर्वोऽपि बाह्यसंसारः पुरुषस्य यदाश्रय: विधि देहमिदं स्थूलं गृहवद् गृहमेधिन: ૭૨ જેમ ગૃહસ્થાશ્રમીનું ઘર હોય છે તેમ જીવનું આ સ્થલે શરીર છે કે જેના આશ્રયથીજ પુરૂષનો સઘળો સંસાર ચાલ્યા કરે છે. ... स्थूलस्य संभवजरामरणानि धाः स्थौल्यादयोबहुविधा:शिशुताद्यवस्थाः ॥ वर्णाश्रमादिनियमा बहुधामया स्युः पूजावमानबहुमानमुखा विशेषाः ७६ જન્મ, જરા, મરણ, સ્થલતા આદિ, ઘણા પ્રકારની બાળપણ આદિ અવસ્થાઓ, વર્ણ તથા આશ્રમના ધર્મો, નિયમે, ઘણા પ્રકારના રોગો અને પૂજા, અપમાન, તથા માન આદિ સઘળાવિશેષ સ્થલ શરીરના ધર્મો છે. बुद्धीन्द्रियाणि श्रवणं त्वगक्षि घ्राणंचजिह्वा विषयावबोधनातू . वाक्पाणिपादा गुदमप्युपस्थ: कर्मेन्द्रियाणि प्रवणेन कर्मसु ७७ દશ ઈદ્રિયો કહેવાય છે. તેમાં શ્રેત્ર, ત્વચા, ચક્ષુ, નાસિકા, અને જીભ, એઓ વિષને જાણે છે તેથી તે પાંચ જ્ઞાનેન્દ્રિય Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ, (૧૯) કહેવાય છે. વાણી, હાથ, પગ, ગુદા તથા ઉપસ્થ, એ કામમાં પ્રવર્તે છે તેથી તે પાંચ કર્મેન્દ્રિય કહેવાય છે. निगद्यतेऽन्तः करणं मनोधी रहंकृति चित्त मिति स्ववृत्तिभि: मनस्तु संकल्पविकल्पनादिभिर्बुद्धिः पदार्थाध्यवसाय धर्मतः ७८ પોતાની નાખ નાખી વૃત્તિને લીધે મન, બુદ્ધિ, અહુકાર, અને ચિત્ત એવી રીતે અંતઃકરણ ચાર પ્રકારનું કહેવાય છે. સ’કલ્પ વિકલ્પવાળી વૃત્તિને લીધે . કહેવાય છે મન અને પદાર્થોના નિશ્ચય કરવા રૂપ બુદ્ધિ કહેવાય છે. अत्राभिमाना दहमित्यहंकृतिः स्वार्थानुसन्धानगुणेन चित्तम् શરીરમાં ‘હું છું ’ એવું અભિમાન કરવા રૂપ વૃત્તિને અહંકાર અને પેાતાના વિષયનું અનુસ ંધાન કરવાની વૃત્તિને ચિત્ત કહેવાય છે. यः पश्यति स्वयंसर्व यं न पश्यति कश्चन यश्वेतयति बुद्धयादि न तयं चेतयत्ययम् ७९ જે પોતે સઘળા પદાર્થોને જાણે છે, જેને સઘળા પદાર્થો જાણતા નથી, જે પોતે બુદ્ધિ આદિને ચેતના આપે છે અને બુદ્ધિ આદિ જેને ચેતના આપતા નથી તે આત્મા છે. यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधयः विषयेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव ८० જેના માત્ર પાસે રહેવાને લીધે દેહ, ઇંદ્રિય, મન અને બુદ્ધિ જાણે પ્રેરાયાં ડાય એવી રીતે પોતપાતાના વિષયેામાં પ્રવર્તે છે તે આત્મા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પ્રમેાધ પ્રભાકર एषोऽन्तरात्मा पुरुष: पुराणो निरन्तराऽखण्ड सुखानुभूति: सदैकरूपः प्रतिबोधमात्रो येनेषिता वागसवश्चरन्ति ८१ એ અંતરાત્મા પુરાણ પુરૂષ છે, નિરંતર તથા અખંડ સુખના અનુભવ રૂપ છે, સદા એક રૂપ છે, અને જ્ઞાન માત્ર છે. વાણી અતે ઇંદ્રિયે! એના પ્રેરણાથીજ વિષયેામાં પ્રવર્તે છે. न जायते नो म्रियते न वर्धते न क्षीयते नो विकरोति नित्य: विलीयमानेऽपि वपुष्यमुष्मिन् न लीयते कुंभ इवाम्बरः स्वयम् ८२ એ અવિનાશી આત્મા નથી જન્મતા, નથી મરતા, નથી વધતા, નથી ઘટતા કે નથી વિકાર પામતા અને જેમ ધડા છુટી જતાં તેની અંદરના આકાશ લય પામતા નથી તેમ આ શરીર લય પામતાં પણ પોતે લય પામતા નથી. नियमितमनसामुं त्वं स्वमात्मानमात्म न्ययमहमिति साक्षाद्विद्धि बुद्धिप्रसादात् जनिमरणतरङ्गापारसंसारसिन्धुं प्रतर भव कृतार्थो ब्रह्मरूपेण संस्थः ८३ હે શિષ્ય ! તું નિયમિત કરેલા મનથી અને બુદ્ધિના સ્વચ્છ , પણાથી ‘ એ આત્મા હું છું ' એમ સ્યુટ રીતે મનમાં નિશ્ચય કર, જન્મ તથા મરણ રૂપી તર ંગાથી જેને પાર આવતા નથી એવા સંસાર રૂપ સમુદ્રને તર અને બ્રહ્મ રૂપે રહી કૃતાર્થ થા. अखण्डनित्याद्वयबोधशक्त्या स्फुरन्तमात्मान मनतवैभवम् समावृणोत्यावृतिशक्तिरेषा तमोमयी राहुरिवार्कविम्बम् ८४ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિવેક ચૂડામણિ, (૨૧) દે અખંડ નિત્ય તથા એક રૂપ મેધ શક્તિથી સ્ફુરતા અને અનંત મહિમાવાળા આત્માને, રાહુ જેમ સૂર્યના બિંબને ઢાંકી દે તેમ તમેગુણમય આવરણ શક્તિ ઢાંકી દે છે. भानुप्रभासंजनिताभ्रपङ्क्ति र्भानुंतिरोधाय विजृंभते यथा आत्मोदिताहं कृतिरात्मतत्वं तथा तिरोधाय विजृंभते स्वयम् ८५ જેમ સૂર્યના તેજથી ઉત્પન્ન થએલી વાદળાંએની પક્તિ સૂર્યને ઢાંકીને પોતે પ્રકાશે છે, તેમ આત્માથી ઉત્પન્ન થયેલા અહુ કાર આત્માને તિòાહિત કરીને પાતે પ્રકારો છે. कवलितदिननाथे दुर्दिने सान्द्रमेघै र्व्यथयति हिमझंझावायुरुग्रो यथैतान् अविरततमसात्मन्यावृते मूढबुद्धिं क्षपयति बहुदु:खैस्तीत्रविक्षेपशक्ति: ८६ જેમ ધાબામાં ઘાટાં વાદળાંએથી સૂર્ય તાહિત થઈ જતાં ટાઢા તાફાની પવન લોકાને પીડે છે, તેમ નિરંતર તમેગુણથી આત્મા તિાહિત થઈ જતાં તીવ્રતાવાળી વિક્ષેપ શક્તિ મૂઢ બુદ્ધિવાળા પુરૂષને ઘણાં દુ:ખોથી પીડે છે. वायुनाऽऽनीयते मेघः पुनस्तेनैवनीयते मनसा कल्प्यते बन्धो मोक्षस्तेनैव कल्प्यते ८७ જેમ વાદળાંને લાવનાર પવન છે અને દૂર કરવામાં પણ પવન જ છે, તેમ બધને કલ્પનાર અને બધને છેડનાર મનજ છે. ।। રૂતિ વિષે ચૂડામાંન ોલ: ૮૭ ।। Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રબોધ પ્રભાકર, अथ अपरोक्षानुभूतिः ॐ श्री हरिं परमानन्द मुपदेष्टार मीश्वरम् व्यापकं सर्व लोकानां कारणं तं नमाम्यहम् . ८८ અવિદ્યાના હરનાર, ઉત્કૃષ્ટ આનંદ રૂપ ગુરૂસ્વરૂપ શિષ્યને ઉપદેશ આપનાર, સર્વ વ્યાપક, સર્વ નિયના, તથા સંપૂર્ણ વિશ્વના કારણ ૨૫ ઈશ્વરને હું (શંકરાચાર્ય પ્રણામ કરું છું. ૧ अपरोक्षानुभूति वै प्रोच्यते मोक्षसिद्वये . सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः ८९ આ અપરાક્ષાનુભૂતિ નામનો ગ્રંથ મોક્ષની પ્રાપ્તિ માટે અમે કહીએ છઈએ. વિવેકઆદિ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી પુરૂષોએ જ તેને પ્રયત્ન વડે વારંવાર વિચાર કર. ૨ ब्रह्मादिस्थावरान्तेषु वैराग्यं विषयेष्वनु यथैव काकविष्टायां वैराग्यं तद्वि निर्मलम् ९० જેમ કેઇને, કાગડાની વિષ્ટાને ગ્રહણ કરવાની ઈચ્છા થતી નથી, તેમજ સત્ય લકથી તે મનુષ્ય લેક સુધીનાં સંપૂર્ણ વિષય ભોગના સાધનને વિષે, ઈચ્છા ન થવી તેને નિર્મળ વૈરાગ્ય કહે છે. ૩ હવે વૈરાગ્યનું કારણ વિવેક બતાવે છે. नित्यमात्मस्वरूप हि दृश्यं तद्विपरीतगम् · · एवं यो निश्चय: सम्यग्विवेको वस्तुन: स वै ९१ Page #32 -------------------------------------------------------------------------- ________________ અપરક્ષાનુભૂતિ: (૨૩) ४ આત્માનું સ્વરૂપ અવિનાશી છે, તથા દ્રશ્ય અનાત્મ વસ્તુ એથી વિપરીત સ્વભાવવાળુ છે, અર્થાત નાશવાન છે. આવે સંશયાદિ રહિત જે નિશ્ચય તેને નિત્ય અનિત્ય વસ્તુના વિવેક કહે છે. હવે વૈરાગ્યનું કાર્ય શમઆદિષ્ટ સમ્પત્તિ તેને ત્રણ શ્લોકા વડે બતાવે છે. सदैव वासनात्यागः शमोऽयमिति शब्दितः निग्रो बाह्यवृत्तीनां दम इत्यभिधीयते ९२ નિરતર વાસનાના જે ત્યાગ કરવા તે શમ કહેવાય છે, તથા આત્યંદ્રિયાને નિગ્રહ કરવા તે ક્રમ કહેવાય છે. ૧ विषयेभ्यः परावृत्तिः परमोपरति र्हि सा सहनं सर्वदुःखानां तितिक्षा सा शुभा मता ९३ શબ્દ આદિ વિષયાથી ઇયેિની નિવૃત્તિને શ્રેષ્ઠ ઉપરિત કહે છે. અને સર્વે દુઃખાને સહન કરવા તેને તિતિક્ષા માનેલ છે. ૬ संसारबन्धनिर्मुक्तिः कथं मे स्यात्कदा विधे इति या सुद्रढाबुद्धि वक्तव्या सा मुमुक्षुता ९४ હે પ્રભુ ! આ સંસાર રૂપ બંધનથી હું ક્યારે મુક્ત થઈશ ? આ પ્રકારની દ્રઢ બુદ્ધિ ( ઇચ્છા ) તે મુમુક્ષુતા કહેવાય. नोत्पद्यते विना ज्ञानं विचारेणान्यसाधनैः ७ यथा पदार्थभानं हि प्रकाशेन विना क्वचित् ९५ જેમ કાઇ પણ સ્થળે સૂર્ય વગેરેના પ્રકાશવિના પદાનું જ્ઞાન થતું નથી. તેમજ વિચાર વિના કમ`ઉપાસનાદિ અન્ય સાધતાથી જ્ઞાન થતુ નથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પ્રબંધ પ્રભાકર, कोऽहं कथमिदं जातं को वै कर्ताऽस्य विद्यते उपादानं किमस्तीह विचारः सोऽयमीदृशः ९६ હું કોણ છું ? આ જગત કમ ઉત્પન્ન થયું ? આને કર્તા કોણ છે? આ જગતનું ઉપાદાન કારણ શું છે ? આ પ્રકારને વિચાર જ્ઞાનનું સાધન છે. ૯ नाहं भूतगणो देहो नाहं चाक्षगणस्तथा एतद्विलक्षणः कश्चित् विचारः सोऽयमीदृशः ९७. આ સ્થળ શરીર જે પાંચ ભૂતના સમુદાયનું બનેલું છે તે હું નથી તથા ઈનિ સંઘાત પણ હું નથી, હું ધૂળ તથા સૂક્ષ્મ બંને શરીરેથી વિલક્ષણ કેઈક છું, આનું નામ વિચાર કહેવાય છે. ૧૦ अज्ञानप्रभवं सर्व ज्ञानेन प्रविलीयते संकल्पो विविधः कर्ता विचारः सोऽयमीदृशः ९८ અજ્ઞાનથી સર્વ થયું છે અને જ્ઞાન વડે તે નાશ પામે છે તથા વિવિધ પ્રકારને સંકલ્પ કર્તા છે. આવો વિચાર જ્ઞાનનું સાધન છે. ૧૧ आत्मानित्यो हि सद्रूपो देहोऽनित्यो ह्यसन्मयः तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ९९ આત્માને ત્રણે કાળમાં બાધ થતો નથી માટે તે નિત્ય છે. દેહ તે અસત તથા અનિત્ય છે. એ પ્રમાણે દેહને તથા આત્માનો અત્યંત વિલક્ષણ સ્વભાવ છે તથાપિ તે બંને એક જ વસ્તુ જાણવી, એ વિના બીજું અજ્ઞાન કર્યું ? ૧૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ અપરક્ષાનુભૂતિ: (૨૫) आत्मनस्तत्प्रकाशत्वं यत्पदार्थावभासनम् नाग्न्यादिदीप्तिवद्दीप्ति भवत्यान्ध्यं यतो निशि १०० આ ઘડે છે આ વસ્ત્ર છે, એવી રીતે પદાર્થનું જ્ઞાન થવું એજ આત્માને પ્રકાશ છે. અગ્નિ વગેરેના પ્રકાશ જેવો આત્માનો પ્રકાશ નથી. જે અગ્નિ વગેરેના જેવો આત્માનો પ્રકાશ હોય તે રાત્રી દીપકની પેઠે આત્મ જોતિ વડે અંધકાર નાશ પામવા જોઈએ પણ તેમ થતું નથી. ૧૩ देहोऽहमित्ययं मूढो धृत्वा तिष्ठत्यहो जनः ममायमित्यपि ज्ञात्वा घटद्रष्टेच सर्वदा ઘડાને જોનાર પુરૂષ ઘડે મારે છે એમ સદા જાણે છે, પણ હું ઘડો છું એમ કોઈ કાળે જાણતા નથી, અને આ મૂઢજન તે આ દેહને મારે છે એમ જાણ્યા છતાં પણ દેહ હું છું એવી બુદ્ધિ ધારીને પિતાને કૃતકૃત્ય માને છે એ હોટું આશ્ચર્ય છે. ૧૪ ब्रह्मैवाहं समः शान्तः सच्चिदानन्दलक्षणः नाहं देहो ह्यसद्रपो ज्ञानमित्युच्यते बुधैः હું સર્વત્ર સમ, શાંત, તથા સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મજ છું; આ મિથ્યા દેહ હું નથી, એ પ્રકારે મહા વાક્ય વડે થએલી અખંડ બ્રહ્માકાર વૃત્તિને જ્ઞાન કહે છે. ૧૫ निर्विकारो निराकारो निरवद्योऽहमव्ययः नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः १०३ હું જન્મ આદિ વિકાર રહિત છું તેમજ શરીર આદિ આકાર Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૬) પ્રબોધ પ્રભાકર, રહિત છું, હું વાત પિત્તાદિ દોષ રહિત છું. મારો ક્ષય થતો નથી તથા હું આ અનિય દેહરૂપ નથી, આવી અખંડ બ્રહ્માકોર વૃત્તિને જ્ઞાન કહે છે. ૧૬ निरामयो निराभासो निर्विकल्पोऽहमानतः नाहं देहो ह्यसद्रूपो ज्ञानामत्युच्यते बुधैः १०४ હું સર્વ રોગ રહિત છું, ચિદાભાસની અપેક્ષા નથી, હું સર્વ કલ્પના રહિત છું તથા હું વ્યાપક છું; આ અસત્ય શરીર રૂપ હું નથી. આ પ્રકારના નિશ્ચયને વિદ્વાને જ્ઞાન કહે છે. ૧૭ निर्गुणो निष्क्रियो नित्यो नित्यमुक्तोऽहमच्युतः .. नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः હું નિર્ગુણ છું, નિષક્રિય છું, નાશ રહિત છું. હું નિત્ય મુક્ત છું, તથા સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આ મિથ્થા શરીર હું નથી. આ પ્રકારના નિશ્ચયને વિદ્વાને જ્ઞાન કહે છે. ૧૮ निर्मलो निश्चलोऽनंतः शुद्धोऽहमजरोऽमरः नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः १०६ હું અવિદ્યા તથા અવિદ્યાના કાર્ય રૂપ મેલ રહિત છું, હું અચળ છું. દેશ, કાળ, તથા વસ્તુ વડે મારે અંત નથી, હું શુદ્ધ છું, જરા મરણ રહિત છું, જરા મરણ આદિ ધર્મો દેહના છે, હું મિથ્યા દેહ નથી. આવી અખંડાકાર બુદ્ધિની વૃત્તિને વિવેકી પુરૂષ જ્ઞાન કહે છે. ૧૯ તિ ચારોલાનુભૂતિ છો Page #36 -------------------------------------------------------------------------- ________________ દૈનિન્દા પ્રકરણ. ( २७ ) अथ सुबोधपद्माकरनुं देहनिन्दा प्रकरणम् आर्याछंद. नित्यानन्दैकरसं सच्चिन्मात्रं स्वयं ज्योतिः पुरुषोत्तममजमीशं वन्दे श्रीयादवाधीशम् १०७ नित्य, आन: स्व३५, खेड रस (माहि छ विहार रहित, सत्य સ્વરૂપ, સ્વયંપ્રકાશ, જગન્નિયંતા, યાદવ પતિ એવા પુરૂષોત્તમને હું— ગ્રન્થ કર્તા શ્રીશંકરાચાય –વંદન કરૂં છું. ૧ यं वर्णयितुं साक्षात् श्रुतिरपि मूकैव मौनमाचरति सोऽस्माकं मनुजानां किं वाचां गोचरो भवति १०८ જે પ્રભુને યથાસ્થિત સ્વરૂપે વર્ણન કરવામાં વેદ પણ नेति નેતિ કહીને મુંગાની પેંઠે મોનતા ધારણ કરે છે, તે પરમાત્મા આપણુ મનુષ્યાની વાણીનું સ્થાન શું બની શકે અર્થાત ન બને. ૨ यद्यप्येवं विदितं तथापि परिभासितो भवेदेव अध्यात्मशास्त्रसार हरिचिन्तन कीर्तनाभ्यासैः १०९ જો કે જ્ઞાનિ પુરૂષોએ એમ જાણ્યું છે તેપણ અધ્યાત્મ શાસ્ત્રના સારરૂપ હરિચિતન પ્રભુના સ્વરૂપનું ધ્યાન, કીર્તન તથા વિષયને ત્યાગ ઇત્યાદિ અભ્યાસ વડે મુમુક્ષુએના હૃદયમાં પરમાત્મા પ્રકાશિત થાય છે. ૩ હવે વૈરાગ્યની આવશ્યકતા બતાવે છે. क्लृप्तैर्बहुभिरुपायैरभ्यासज्ञानभक्त्याद्यैः पुंसोविना विरागं मुक्तेरधिकारिता नस्यात् ११० Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પ્રબોધ પ્રભાકર, શાસ્ત્રોક્ત અભ્યાસ, અધ્યાત્મ જ્ઞાન, અને ભક્તિ ઈત્યાદિ ઉપાયો વડે યુક્ત હોય પણ જ્યાં સુધી ચિત્તમાં વિષયથી વિરક્તિ ન થઈ હોય ત્યાં સુધી મનુષ્ય મુક્તિનો અધિકારી થતું નથી. ૪ वैराग्य मात्मबोधो भक्तिश्चेति त्रयं गदितम् मुक्ती साधन मादौ तत्रविरागो वितृष्णता प्रोक्ता १११ મહાત્મા પુરૂષયે મુક્તિ મેળવવામાં ત્રણ સાધને કહ્યાં છે. ૧ વૈરાગ્ય. ૨ આત્મ જ્ઞાન ૩ પ્રભુ ભક્તિ; તેમાં દરેક વસ્તુઓમાં આ સક્તિ ન રાખવી તેનું નામ વૈરાગ્ય. ૫ सा चाहंममताभ्यां प्रच्छन्ना सर्व देहेषु तत्राहंता देहे ममता भार्यादिविषयेषु ११२ તે વૈરાગ્ય, દરેક પ્રાણિયેના શરીરમાં અહંકાર અને મમતારૂપ બે પડદાથી ઢંકાયેલ છે, શરીરમાં હું પણું તે અહંકાર, અને શ્રી, પુત્ર, ધન, વગેરેમાં મારાપણું તે મમતા કહેવાય છે. ૬ અહંકાર અને મમતા કેમ છુટે, તેનો ઉપાય કહે છે. देहः कि मात्मकोऽयं कः सम्बन्ध स्तथा विषयः एवं विचार्यमाणे ऽहन्ता ममता निवर्तेते ११३ આ દેહ શું વસ્તુ છે અને સ્ત્રી પુત્રાદિક સાથે દેહને શું સંબંધ છે, પાંચ ભૂતથી બનેલો દેહ છે આત્મા દેહથી ભિન્ન છે. સ્ત્રી, પુત્રાદિકનો સંબંધ પણ ખે છે, એમ વિચાર કરવાથી અહંકાર અને મમતા દૂર થાય છે. ૭ Page #38 -------------------------------------------------------------------------- ________________ દેહનિન્દા પ્રકરણ, (૨૯) स्त्रीपुंसोः संयोगात् सम्पाते शुक्रशोणितयोः प्रविशन् जीवः शनकैः स्वकर्मणा देहमाधत्ते ११४ સ્ત્રી પુરૂષના સંયોગથી, રૂધિર અને વીર્યના, મિશ્ર ભાવમાં ધીમે ધીમે, જીવ પ્રવેશ કરતે થકે, પિતાના કર્મે શરીરને ધારે છે. ૮ માતાના ઉદરમાં દાખલ થયા બાદ જીવને સંકટ કેવું પડે છે તે કહે છે. मात्गुरूदरदयों कफमूत्रपुरीषपूर्णायाम् जठराग्निज्वालायां नवमासं पच्यते जन्तुः ११५ કફ, મૂત્ર, અને વિષ્ટાથી ભરપુર એવા, માતાના પેટ રૂપી ગુફામાં; નવ મહિના સુધી જીવ જઠરાગ્નિમાં પરિપક્વ થાય છે. ૯ दैवात्ममूतिसमये शिशुस्तिरधीनतां यदा याति शस्त्रैविखंड्य स तदा बहिरिह निष्काष्यतेऽति बलात् ११६ ત્યારબાદ જન્મ વખતે દૈવ ઈચ્છાથી, ગર્ભ આડે થઈ ગયો હોય તે, શસ્ત્રોથી કાપી કટકા કરી, બલાત્કારે માતાના ઉદરમાંથી કાઢે છે. ૧૦ अथवा यंत्रच्छिद्रा द्यदा तु निःसार्यते प्रबलैः प्रसवसमीरैश्चतदा यक्लेशः सोऽप्यनिर्वाच्यः ११७ અથવા જ્યારે જન્મ થાય છે ત્યારે, બળવાન પ્રતિના પવન વડે, માતાના ઉદરમાંથી ગર્ભ નીકળે છે, તે વખતનું દુઃખ પણ કહી શકાય તેવું નથી. ૧૧ “જન્મ થયા પછી પણ સંસારમાં જીવને સુખ નથી તે જણાવે છે.” आधि व्याधि वियोगात्मीयविपतूकलहदीर्घ दारिद्यैः जन्मानन्तर मापियः क्लेशः स किं शक्यते वक्तुम् ११८ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૦) પ્રબોધ પ્રભાકર, આધિ, વ્યાધિ, રોગ, સ્વજનને વિયોગ, પિતાના ઉપર આવેલાં સંકટ, કલેશ, દારિદ્રતા વગેરેથી પ્રાણીને દુઃખ થાય છે તે પણ કહેવું અશક્ય છે. ૧૨ नरपशुविहंगतिर्यक्योनीनां चतुरशीति लक्षाणाम् कर्मनिबद्धो जीवः परिभ्रमन् यातनां भुक्ते કર્મથી બંધાયેલા જીવ, મનુષ્ય, પશુ, પક્ષી, તીર્ષક જેવી અનેક જાતિમાં ભમતા રાશી લાખ યોનિની પીડાને ભોગવે છે. ૧૩ चरमस्तत्र नृदेह स्तत्राग्रजन्मान्वयोत्पत्तिः स्वकुलाचारविचारः श्रुतिप्रचारश्वतत्रापि ૨૨૦ સર્વ નિઓના પરિભ્રમણાના અંતે છે મનુષ્ય દેહ મળે છે, અને મનુષ્ય ભવમાં પણ ઉત્તમ જ્ઞાતીમાં જન્મ, પિતાના કુલાચારનો વિચાર તથા અધ્યાત્મ જ્ઞાન તે અતિ દુર્લભ છે. ૧૪ आत्मानात्मविवेको नोदेहस्य च विनाशिताज्ञानम् एवं सति स्वमायुः प्राज्ञैरप नीयते मिथ्या १२१ તેમાં પણ આત્માને અનાત્માનો વિવેક ન હોય. વળી દેહ નાશવંત છે. આત્મા સત્ય છે, માટે આત્મહિત કરવું એજ શ્રેય છે, આમ ન સમજે તે વિદ્વાન પણ નકામી જીદગી ગાળે છે. ૧૫ “આયુષ્ય કેટલું અમૂલ્ય છે તે જણાવે છે.” आयुःक्षणलवमात्रं न लभ्यते हेमकोटिभिः कापि तच्चेद् गच्छति सर्व मृषा ततः काधिका हानिः १२२ કરે સોના મહેરે આપવાથી એક ક્ષણ જેટલી આયુષ્ય વેચાતી મળતી નથી; આવી અમૂલ્ય આયુષ્ય પ્રભુ ભૂજન વિના નકામી જાય આથી બીજી બેટ કે હાનિ જગતમાં કઈ ! ૧૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ દેહનિન્દા પ્રકરણ (૩૧) नरदेहाति क्रमणात प्राप्तोयोग पश्चादि देहानाम् खतनो रप्यज्ञाने परमार्थस्यापिका वार्ता १२३ મનુષ્ય દેહ પાશવતિ વડે વૃથા ગુમાવી દીધું હોય તે પછી પશુ પક્ષીને દેહ પ્રાપ્ત થાય, કે જે પશુ યોનિમાં પોતાનું ભાન પણ ન રહે તે સુકૃતની તે વાત જ શું કરવી. ૧૭ सततं प्रवाह्यमानै वृषभैरश्वैः खरैगजैर्महिषैः हाकष्ट क्षुत्लामैः श्रांतों शक्यते वक्तम् १२४ કષ્ટની વાત છે કે બળદ, ઘેડા, ખચ્ચર, હાથી, પાડા વગેરે પ્રાણીયો ભૂખથી પીડાયેલા હેય, ચાલવાથી થાકેલા હેય પણ પિતાનું દુઃખ કહી શકતા નથી. ૧૮ શરીરનું અભિમાન કરવું તે અજ્ઞાન છે. કેમકે – रुधिरास्थिधातुमजा मेदोमांसादि संहतिदेहः स बहिस्त्वचापिनध्ध स्तस्मान्नो भक्ष्यते काकैः १२५ આ દેહ લોહી, હાડકાં, ધાતુ, ચરબી, મેદ, માંસ વગેરેનો લોચો છે, પરંતુ ઉપર ચામડાથી મઢેલ છે જેથી કાગડાઓ ખાઈ શકતા નથી. ૧૯ नासाग्राद्वदनाद्वा कर्फ मलं पायुतो विसृजन् स्वयमेवैति जुगुप्सा मन्तः प्रसृतं नोवेत्ति १२६ નાકમાંથી કે મુખમાંથી કફને મુકત; ગુદાથી મલને છોડતો માણસ પોતે જે દુર્ગધથી કંટાળી જાય છે, પરંતુ આખું શરીર તેવા દુર્ગધયાજ પૂર્ણ છે એમ જાણી દેહમાં વૈરાગ્ય પામતે નથી. ૨૦ पथि पतितं द्रष्टवा स्पर्शभयादन्यमार्गतो याति ‘नो पश्यति निजदेह मस्थिसहस्राहतं परितः .. १२७ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૨) પ્રબોધ પ્રભાકર, રસ્તામાં પડેલા હાડકાને જોઈ સ્પર્શની બીકથી માણસ બીજે રસ્તે ચાલે છે પરંતુ હજારે હાડકાથી ઘેરાયેલા પિતાના દેહને જેતે નથી. ૨૧ केशावधि च नखाग्रा दिदमन्तः पूतिगंध संपूर्णम् बहिरापचागुरुचंदन कर्पूरायै विलेपयति १२८ માથાના કેશથી આરંભી પગના નખ સુધી આ શરીર દુર્ગધથી જ ભરેલું છે, પણ શરીરાભિમાની જન શરીરના ઉપર અગર ચંદન તથા કપુર વગેરે સુગંધ પદાર્થો ચાપડે છે. ૨૨ यत्नादस्यपिधचे स्वाभाविक दोष संघातम् औपाधिक गुणनिवहं प्रकाशयन् श्लाघते मूढः, १२९ મેહથી મૂઢ બનેલ માણસ આ શરીરના સ્વાભાવિક છેષોને ૨ત્વથી છુપાવે છે અને બનાવટી ગુણને બતાવી પિતાને વખાણે છે. ૨૩ क्षत मुत्पत्रं देहे यदि न प्रक्षाल्यते त्रिदिनम् । तत्रोत्पतंति बहवः कृमयो दुगंध संकीर्णाः १३० જે શરીરમાં ઘા લાગ્યો હોય અને તે ઘારૂં ત્રણ દીવસ ન જોયું હોય તે હજારેકીડા તેમાં પડે છે અને દુર્ગધ ઉત્પન્ન થાય છે તે કેણ નથી જાણતું ૨૪ શરીરની ક્ષણભંગુરતા બતાવે છે. योदेहः सुप्तोऽभूत् सुपुष्पशय्योपशोभिते तल्पे सम्पति सरज्जुकाष्टै नियंत्रितः क्षिप्यते वन्हौ १३१ જે દેહ જીવિત દશામાં સુંદર પુષ્પની પથારીવાળા પલંગમાં સુતા હત, તે દેહ આજ દોરડા અને કાષ્ટથી બંધાયેલ અમિમાં ફેકાયછે. ૨૫ सिंहासनोपविष्टं द्रष्टवा मुदमाप लोकोऽयम् ..तं कालकृष्टतनुं विलोक्य नेत्रे निमीलयति १३२ Page #42 -------------------------------------------------------------------------- ________________ तविस्मक भावन १ વિષયનિન્દા પ્રકરણ (33) જે પુરૂષને સિંહાસન પર બેઠેલા જોઈ આનંદ પામે છે, તે જ્યારે મૃત્યુ વશ થાય ત્યારે તેને જોઈ શકથી આંખમાંથી આંસુ વષવે છે.ર૬ एवंविधमतिमलिनं देहं यत्सत्तया चलति तंविस्मृत्य परेशं वहत्यहंतामनित्येऽस्मिन् १३३ આવો મલિન દેહ–જેની સત્તાથી ચાલે છે, તે પરમાત્માને ભુલી જઈને અનિત્ય દેહમાં અહંકાર કરે છે. ૨૭ क्वात्मा सचिद्रूपः कमांसरुधिरादिनिर्मितो देहः इति यो लज्जति धीमा नितरशरीरं स किंमनुते १३४ ક્યાં સત્ય ચિતન્યરૂ૫ આત્મા, અને માંસ ધિરથી બનેલે દેહ કયાં ? આમ સમજી બુદ્ધિવાળો પોતાના શરીરમાં અભિમાન કરતા समाय छे तो भी शरीराने तो शुं माने. २८ . .. ॥ इति देहनिन्दा प्रकरणम् श्लोकाः २८ ॥ . २ ३ ४ निर्मिती देह अथ विषयनिन्दा प्रकरणम् इच्छांमूढःकुरुतेविषयजकर्दमसंमर्दने मिथ्या दुरदृष्टदृष्टिविरसो देहो गेहं पतत्येव १३५ મૂઢ માણસ વિષયરૂપી કાદવને ખુંદવાની ઈચ્છા કરે છે, જ્યારે કાળરૂપી વરસાદની વૃષ્ટિ થઈ કે તરત શરીરરૂપી પડી પડી જાય છે. માટે ક્ષણભંગુર દેહને સ્વલ્પ સુખ માટે દુઃખમાં નાખવા ગ્ય નથી. ૧ . भार्या रूपविहीना मनसः क्षोभाय जायते पुसाम् अत्यंतं रूपान्या सा परपुरुषैर्वशीक्रियते १३६ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૪) પ્રબોધ પ્રભાકર. સ્ત્રીના પ્રેમરૂપી ફાંસીમાં પડેલ પુરૂષ પ્રભુ ભજન ભુલી જાય છે . કદાચ સ્ત્રી કરપા મળે તે પુરૂષના મનને અપ્રસન્નતા રહ્યા કરે છે. અત્યંત સ્વરૂપવાળી હોય તે ઇતર પુરૂષ તેને વશ કરવા પ્રયા કરે છે. ૨ यः कश्चित्परपुरुषो मित्रं भृत्योऽथवा भिक्षुः । पश्यति हि साभिलाषं विलक्षणोदाररूपवतीम् १३७ અત્યંત ખુબસુરત સ્ત્રીને કોઈ પુરૂષ તથા તેના પતિને મિત્રચાકરભીક્ષુક–આકાંક્ષા પૂર્વક જુએ એ પણ મહા દુઃખનું કારણ છે. ૩ यं कंचित् पुरुषवरं स्वभतुतिसुंदरं द्रष्टवा मृगयति किं न मृगाक्षी मनसेव परस्त्रियं पुरुषः १३८ જેમ સુદ પુરૂષ પરસ્ત્રીની આશા રાખે છે તેમ હલકા મનવાળી સ્ત્રી પિતાના પતિથી અધિક સુંદર પુરૂષને મનથી શું નથી જોતી? ૪ હવે પુત્ર પણ આત્મહિતકર્તા નથી. એમ કહે છે.” नानाशरीरकष्टै धनव्ययैः साध्यते पुत्रः उत्पन्नमात्रपुत्रे जीवितचिंता गरीयसी तत्र १३९ મનુષ્યને પુત્ર માટે નાના પ્રકારના કષ્ટ વેઠવાં પડે છે. ધનને ખર્ચ કરે પડે છે. તેમાં પુત્ર પ્રાપ્ત કદાચ થાય છે તે જન્મે કે તરત તેના આરેગ્યતાની ચીંતા થાય છે. પ ણ जीवन्नपि किं मूर्खः प्राज्ञः किंवा सुशीलभाक् भविता जार चौरः पिशुनः पतितो द्यूतप्रियः क्रूरः १४० જે કર્મના અનુકુળ સોગથી પુત્ર નરગી રહ્યો અને મે થયો, તે પછી આ પુત્ર મૂર્ણ થશે કે પંડિત, સારી ચાલવાળે થશે કે કેમ? Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષયનિન્દા પ્રકરણ (૩૫). વ્યભિચારી, ચેર, ચાડીયે, ભ્રષ્ટાચારી, જુગાડીયો કે દૂર રખે થાય એ જાતની ચિંતા રહ્યા જ કરે છે. ૬ मातृभ्रातृबन्धुघाती मनसः खेदाय जायते पुत्रः चिंतयति तातनिधनं पुत्रो द्रव्यायधीशता हेतोः १४१ કદાચ પુત્ર સાર ન થાય તે જીદગી આખી મા બાપ, ભાઈને હણનારો બની તે પુત્ર મનના દુઃખરૂપ નીવડે, અને ગૃહની સંપત્તિને ધણી થવા માટે બાપના મરણની ઈચ્છા કરે, કે પિતા જલદી મરે તે. ધન મને મળે માટે મુમુક્ષુ પુરૂષોને પુત્ર પણ સુખદાયક નથી. ૭ કુટુંબ અને ધન પણ આત્માના કલ્યાણ અર્થે નથી. दैवं यावद् विपुलं यावत्लचुरः परोपकारश्च तावत्सर्वे सुहृदो व्यत्ययतः शत्रवः सर्वे १४२ જ્યાં સુધી ભાગ્ય બળવાન હોય અને છેડે ઝાઝો ઉપકાર કરતો હોય ત્યાં સુધી કુટુંબી, મિત્રો આપણાં રહે, પણ જ્યારે તેને જોઈએ તે અપાય નહિ ત્યારે તે બધાં શત્રુ થઈ ઉભાં રહે. ૮ વળી अनंति चेदनुदिनं बंदिन इव वर्णयंति संतृप्ताः तश्चेद् द्वित्रिदिनांतर मभिनिन्दन्तः प्रकुप्यंति १४३ તેઓને હમેશાં જમાડી તે યાચકની પેઠે આપણાં વખાણ કરે છે પણ બે ચાર દીવસ ન જમાડ્યા હોય તે તે ઉલટી આપણી અપકીર્તિ બોલવા માંડે છે. (એટલે કુટુંબીયો કે મિત્રો પણ સ્વાર્થનાંજ સ્નેહી છે.) दुर्भरजठरनिमित्तं समुपार्जयितुं प्रवर्तते चित्तम् लक्षावधि बहुविचं तथाप्यलभ्यं कपर्दिका मात्रम् १४४ Page #45 -------------------------------------------------------------------------- ________________ (૩૬) પ્રબોધ પ્રભાકર કેઈથી ન ભરાય એવા પેટને માટે, લાખો રૂપીયા મેળવવા માટે મન પ્રયત્ન કરે, પરંતુ પ્રતિકુળ નસીબે એક કેડી પણ મળતી નથી. ૧૦ अन्याय मर्थभाजं पश्यति भूपोध्वगामिनं चौरः पिशुनाद् व्यसनप्राप्ति यादानां गणः कलहम् . १४५ કદાચ અનીતિથી ધન મેળવ્યું હોય તે રાજા હેરાન કરે કાં રસ્તામાં જતાં ચાર લુંટી લે અથવા કઈ ચાડી કરે તે દુઃખ પ્રાપ્ત થાય અને છેવટે તે ધનમાં ભાગ લેવા માટે કુટુંબમાં મેટો કલેશ થાય. માટે ધન પણ શ્રેયસ્કર નથી. ૧૧ पातकभरै रनेकैरथ समुपार्जयंति राजानः । अश्व मतंगजहेतोः प्रतिक्षणं नाश्यते सोऽर्थः १४६ રાજાઓને કેઈથી બીક હેતી નથી એટલે અનેક અનર્થો કરી હાથી, ઘોડા, આદિ વૈભવ માટે પૈસે ભેગો કરે છે પણ તે પાપથી ભેગે થયેલ પૈસો ક્ષણમાં ફના થાય છે. પરલોકની તે વાત દૂર રહી પરંતુ રાજાઓને આંહી પણ સુખ નથી તે કહે છે. ૧૨ राज्यांतराभिगमना द्रणभंगान्मंत्रिभृत्यदोषाद्वा सिशस्त्रमंत्रघाता मग्नाश्चिन्तार्णवे भूपाः १४७ બીજા રાજ્ય ઉપર ચઢાઈ કરવાથી યુદ્ધમાં હાર થવાથી, દીવાનની ભૂલથી કે નેકરના પ્રમાદથી, ઝેરથી, શસ્ત્રથી કે મંત્રથી મારું વિપ્રિય થશે ? આવી ચિંતાના સમુદ્રમાં રાજાઓ તે ડુબેલા જ હોય છે. માટે રાજાને પણ સુખ નથી. માત્ર મુમુક્ષુનેજ સુખ છે. ૧૩ ॥ इति विषयनिन्दा प्रकरणं श्लोकाः १३ ।। Page #46 -------------------------------------------------------------------------- ________________ મનેનિન્દા પ્રકરણ. (૩૭), મથ મનોનિના ગવરણ हसति कदाचिद्रौति भ्रान्तंसद्दशदिशो भ्रमति हृष्टं कदापि रुष्टं शिष्टं दुष्टं च निंदति स्तौति १४८ તૃષ્ણાથી વ્યાકુળ બનેલ ચિત્ત ક્યારેક હસે છે, ક્યારેક રેવે છે, ક્યારેક દીશામાં ભમે છે, ક્યારેક પ્રસન્ન, ધિ, સરલ, પાપી, સ્થિરતા વગરનું સારા માણસોને નિદે છે, નઠારાને વખાણે છે. આમ ચિત્ત સદા ચંચળ હોય છે.૧ कमाप दोष्टि सरोष ह्यात्मानं श्लाघते कदाचिदपि चित्रं पिशाचमभव द्राक्षस्या तृष्णया व्याप्तम् १४९ તૃષ્ણારૂપી રાક્ષસીના આવેશવાળું ચિત્ત ક્યારેક આત્માન (પિતા) ઠેષ કરે છે, ક્યારેક અભિમાનથી પિતાને શ્રેષ્ઠ માને છે. ૨ - दंभाभिमानलोभैः कामक्रोधोरुमत्सरैश्चेतः आकृष्यते समंतात् श्वभि रभिपतिताऽस्थिवन्मार्गे १५० રસ્તામાં પડેલું હાડકું કુતરાઓ વડે જેમ આમ તેમ ખેંચાય છે, તેમજ દંભ, અભિમાન, લોભ, કામ, ક્રોધ, મત્સરવડે ચિત્ત ચોતરફ ખેંચાય છે. ઉપર કહ્યા મુજબ ચિત્તની ચંચળતા છે તેને કેમ સ્થિર કરવું તે કહે છે.૩ तस्माच्छुद्धविरागो मनोभिलषितं त्यजेदर्थम् तदनभिलषितं कुर्या निर्व्यापारं ततो भवति १५१ તેથી જેને સંસાર બંધનથી છુટવું હોય તેને શુદ્ધ વૈરાગ્ય રાખવો, સ્થીર કરવા માટે હમેશ અભ્યાસ રાખવો અને મનની અભિલાષાનો ત્યાગ કરવો. તેથી ચિત્ત સ્થિર થઈ જાય છે. ૪ | રતિ મનોનિના કરછો ૪ | Page #47 -------------------------------------------------------------------------- ________________ (३८) પ્રબોધ પ્રભાકર. अथ विषय निग्रह प्रकरणम्. संमृतिपारावारे बगाधविषयोदकने सम्पूर्णे . शरीरमंबुतरणं कर्मसमीरै रितस्ततश्चरति १५२ વિષયરૂપી જલથી ભરેલો સંસારરૂપી સમુદ્ર છે તેમાં મનુષ્ય શરીર રૂપી વહાણ છે તે કમરૂપી પવનથી આમ તેમ આથડે છે. ૧ छिट्टै नैवभिरुपेतं जीवो नौकापति महा नलसः छिद्राणा मनिरोधा जलपरिपूर्ण पतत्यधः सततम् १५३. શરીરરૂપી વહાણમાં કાન ૨, શ્રેત્રર, નેત્રર, મુખ, ગુદા, મૂત્રદ્વાર એ નવ છિદ્ર છે અને જીવનરૂપી ખલાસી આળસુ છે નવ છિદ્રોને નીરાધન કરવાથી વિષયરૂપી જળ ભરાઈને શરીરરૂપ વહાણ અધોગતિને પામે છે. ૨ छिद्राणां तु निरोधात् सुखेन पारं परं याति तस्मादिन्द्रियनिग्रह मते न कश्चित्तरत्यनृतम् १५४ છિદ્રોને નીરાધ કરવાથી વહાણ પેલે પાર સુખેથી જઈ શકે છે, પણ ઇકિયાના નિગ્રહ વિના સંસાર સમુદ્ર તરી શકાતો નથી. ૩ पश्यति परस्य युवतिं स काममपि तन्मनोरथं कुरुते ज्ञात्वैवं तदप्राप्तिं व्यर्थ मनुजोऽपि पापभाग् भवति १५५ વિષયની વાસનાવાળે પુરૂષ પરસ્ત્રીને જુએ છે. તેની પ્રાપ્તિ થાય તેમ નથી એમ જાણવા છતાં પણ મનને મલીન કરતે પાપને ભાગી બને છે. ૪ पिशुनैः प्रकाममुदितां परस्य निंदां शृणोति कर्णाभ्याम् तेन परः किं म्रियते व्यर्थं मनुजोऽपि पापभाग् भवति १५६ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિષયનિગ્રહ પ્રકરણ (૩૮) ચાડીયે કરેલી કેઈની નિંદાને માણસ હર્ષથી સાંભળે છે. તે નિંદાથી સામે માણસ કઈ મરતું નથી પણ ઉલટ નિંદા સાંભળનાર ને કરનાર બન્ને પાપ ભાગી બને છે. ૫ परापवादमनृतं रसना वदति प्रतिक्षणं तेन परहानिर्लब्धिःका व्यर्थ मनुजोऽपि पाप भाग भवति १५७ ભગવત ભજનનો ત્યાગ કરી છહવા પ્રતિક્ષણ પરના બેટા અપવાદ બોલે છે તેથી જેના અપવાદ બેલી તેને હાનિ નથી અને બેલનારને લાભ નથી પણ બકવાદી પાપને ભાગી થાય છે. ૬. विषयेन्द्रिययोर्योगे निमेषसमयेन यत्सुखं भवति । विषये नष्टे दुःखं यावज्जीवं च तचयोमध्ये જેમ નાસિકા અને સુગંધનો તેમ વિષયને અને ઇયિનો સંયોગ થતાં ક્ષણવાર સુખ થાય છે. વિષય નષ્ટ થતાં આખી જીંદગી તે બન્નેમાં દુઃખનેજ અનુભવ થાય છે. છે. हेयमुपादेयं वा प्रविचार्य सुनिश्रितं तस्मात अल्प सुखस्य त्यागा दनल्पदुःखं जहाति सुधीः १५९ માટે વિવેકી પુરૂષ જ્ઞાન દ્રષ્ટિથી વિષયનો ત્યાગ કરી પ્રભુ ભજનને પ્રહણ કરી જન્મ મરણના કંદમાંથી છુટો થાય છે. ૮ धीवरदत्तमिहामिषमश्नन्वे सारिका तद्विषयान् भुजन् कालाकृष्टो नरः पतति १६० વા વશ ન રાખવાથી પારાધિ આપેલા માંસને ખાતી સારીકા જેમ પ્રાણુ ખોવે છે તેમ વિષયને ભોગવતો માણસ કાળને વશ થઈ નીચ ગતિમાં ઉતરી પડે છે. ૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રમાધ પ્રભાકર. ઉધાડી उरगग्रस्तार्धतनुर्भेकोऽश्नातीह माक्षिकाः शतशः एवं गतायुरपिसन् विषयान् समुपार्जयत्यन्धः १६१ દેડકાનું અરધું શરીર સપનાં મેઢામાં હાય છતાં મેઢુ સેકડા મક્ષિકાઓને દેડકા ગળે છે, કેમકે તેને ખબર નથી કે હું સપના મુખમાં પકડાયા છું. તેમ વિવેકહીન આંધળા મનુષ્ય પોતે કાળના મુખમાં ગળાવા છતાં વિષયામાં તૃષ્ણાને વધારે છે. ૧૦ ।। કૃત વિષય નિપ્રદ જોષ્ઠા ? ।। (૪૦) * अथ वैराग्य प्रकरणम्परगृहगृहिणीपुत्र द्रविणागमे विनाशे वा कथितौ हर्षविषादौ किंवा स्यातां क्षणं स्थातुः १६२ જેમ પ્રાકૃત માણસને કાઇનું ઘર, સ્ત્રી, પુત્ર તથા ધન મળે તે આનંદ થાય અને તે બધું નાશ પામે તેા ખેદ થાય. પણ તેમ વિવેકી પુરૂષને થતું નથી. કેમકે પોતે તેના ખરા અને સમજે છે. ૧ दैवात्स्थितं गतंवा किंचिद्विषयं ह्यनल्पमल्पंवा नो तुष्यन्नवसीदन् वीक्ष्य गृहेष्वतिथिवन्निवसेत् १६३ દૈવ ઇચ્છાથી વ્યાદિ ઝાઝા કે થેાડા વૈભવ મળ્યો હાય તે તેમાં વિવેકી પુરૂષ આસક્ત થતા નથી અને તે નાશ પામે તેા કલેશને પામતા નથી. કેમકે વિવેકો પેાતાનું જીવન અતિથિની પેંડૈ ગાળે છે. ર विषयाणां वैरस्याद् यस्त्यागवान् भवेत्स वर: उपदेशात्स च मध्यः स्मशानवैराग्यतो हीनः १६४ Page #50 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય પ્રકરણ. પેાતાની મેળે જે માણસ વિષયેાની અનિયતા પામે તે ઉત્તમ છે. અને પરના ઉપદેશથી સમજે તે, સ્મશાન વૈરાગ્ય થાય તેને તુચ્છ જાણવેા. ૩ ममताभिमानशून्यो विषयेषु पराङ्मुखः पुरुषः तिष्टन्नपि निजसदने न बाध्यते कर्मभिः कापि १६५ મમતા અને અભિમાન વિનાનેા તથા વિષયામાં આસક્તિ રહિત આવેા વિવેકી પુરૂષ પાતાના ઘરમાં રહેતા છતાં કર્મોથી બંધાતા નથી. ૪ कुत्राप्यरण्यदेशे सुनीलतृणवालुको पचिते शीतलतरुतलभूमौ सुखं शयानस्य पुरुषस्य तरवः पक्कफलाढ्याः सुगंध शीतानिलाः परितः कलकूजितवरविहगाः सरितो मित्राणि किंन स्युः १६७ (૪૧) જાણી વૈરાગ્યને મધ્યમ. છે. અને १६६ સુંદર શીતળ છાયાવાળા, લીલા શ્વાસ અને રેતીથી શેાભીત, એવા જંગલમાં શયન કરનાર પુરૂષને, ફળવાળાં વૃક્ષા, સુધિ પતા, જંગલના પ્રાણીયા તથા નદીયા શું મિત્ર રૂપ બનતાં નથી ? અર્થાત્ વૈરાગ્યવાન જગલમાં રહે તે ત્યાં પણ કુટુંબરૂપી સર્વે થાય છે. ૫-૬ विस्मृत्यात्मनिवास मुत्कटभवाटव्यां चिरं पर्यटन संतापत्रयदीर्घदावदहनज्वालावली व्याकुल: वल्गन फल्गुसुखं प्रदीप्तनयन चेतः कुरंगो बला दाशापाश वशीकृतोऽपि विषय व्याधै मृषाहन्यते १६८ મનરૂપી મૃગ પોતાના નિવાસસ્થાનરૂપી ભગવત્ ચરણને ભુલી જઇ, તુચ્છ સ’સારિક સુખને શેાધતા ભય'કર સ'સારરૂપી વનમાં ભટકતા,આધિ, Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૨) પ્રાધ પ્રભાકર. વ્યાધિ, ઉપાધિ આ ત્રણ તાપથી બળતા, નેત્રાને આમ તેમ ફેરવતા, આશારૂપી જાળમાં પકડાઇ વિષયરૂપી પારાધીયાથી મરાય છે. ७ ।। इति वैराग्य प्रकरणम् श्लोकाः ७ ॥ शुभचंद्राचार्य विरचित ज्ञानार्णवः ज्ञानलक्ष्मीघनाश्लेष प्रभवानन्दनन्दितम् निष्ठितार्थमजं नौमि परमात्मानमव्ययम् १६९ જ્ઞાનરૂપી લક્ષ્મીના ગાઢ આલિંગનથી ઉત્પન્ન થયેલા જે આનંદ તેથી પ્રસન્ન થયેલા અને પરિપૂર્ણ છે પ્રયેાજન જેવું અર્થાત્ કૃતકૃત્ય, અને જન્મ રહિત એવા અવિનાશી પરમાત્માને હું નમસ્કાર કરૂંધ્યું. ૧ भुवनांभोजमार्तण्डं धर्मामृतपयोधरम् योगिकल्पतरु नौमि देवदेवं वृषध्वजम् १७० ચૈદ ભુવનરૂપી કમલને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન, ધ રૂપી અમૃતને વર્ષાવવામાં મેધ સમાન, મેગી પુરૂષોને કલ્પતરૂ સમાન, દેવના દેવ, એવા શ્રીઋષભદેવ આદિ તીર્થંકરાને હું (શુભચદ્રાચાય) નમું છું. ૨ रजस्तमोभिरुद्धतं कषायविषमूर्च्छितम् विलोक्य सत्वसंतानं सन्तः शान्ति मुपाश्रिताः १७१ રજોગુણ તથા તમેગુણથી કપાયમાન થયેલા, અને કષાયરૂપી ઝેરથી મૂર્છા પામેલા એવા આ જગતને જોઇને જ્ઞાનિ પુરૂષોએ શાંતિને આશ્રય કર્યો છે. ૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ, (૪૩) सङ्गैः किं न विवाद्यते वपुरिदं किं छिद्यते नामयैः मृत्युः किं न विज़ुभते प्रतिदिनं द्रुह्यंति किं नापदः श्वभ्राः किं न भयानकाः स्वपनवद्भोगा न किं वश्चकाः येन स्वार्थमपास्य किबरपुरमख्ये भवे ते स्पृहा १७२ હે આત્મન આ સંસારમાં કુટુંબોને સમાગમ, તુંને ખેદકારક શું નથી ? વળી આ શરીર નાના પ્રકારના રોગોથી છિન્ન ભિન્ન થવાનું નથી શું? મૃત્યુ તુને પકડવા હમેશાં મુખ ફાડી નથી રહ્યું? આપદાઓ શું હમેશાં દ્રોહ નથી કરનાર ? નરકાવાસ તેને ભયકારક શું નથી લાગતા ? સંસારના વૈભવે સ્વમાના સુખની પેઠે ઠગારા છે, એમ તું શું નથી જાણતો કે જેથી તારા પિતાના સ્વાર્થને છોડીને ઝાંઝવાના પાણી જેવા સંસારમાં તારી સ્પૃહા થઈ છે. ૪ नासादयसि कल्याणं न त्वं तत्वं समीक्षसे नवेत्सि जन्मवैचित्र्यं भ्रातर्भूतैर्विडम्बितः १७३ હે ભાઈ ! ઇકિયોના વિષયથી વિડંબના પામેલે તું, કલ્યાણને મેળવતા નથી, તથા શુદ્ધ આત્મતત્વનો વિચાર કરતા નથી તથા સંસારની વિચિત્રતાને જાણતા નથી. આ તારી મોટી ભૂલ છે. ૫ असद्विद्याविनोदेन मात्मानं मूढ वंचय कुरु कृत्यं न किं वेत्सि विश्ववृत्तं विनश्वरम् १७४ હે મૂઢ પ્રાણી ! સંસારની ખોટી માયાના વિનોદ વડે આત્માને તું ઠગ નહિ. કાંઈક આત્મહિત કર, જગત ક્ષણભંગુર છે એ તુને ખબર નથી શું ? ૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ (४४) પ્રબોધ પ્રભાકર.. समत्वं भज भूतेषु निर्ममत्वं विचिन्तय अपाकृत्य मनःशल्यं भावशुद्धिं समाश्रय १७५ હે આત્મન ! દરેક પ્રાણીઓમાં સમાનતા રાખ. મનમાંથી મમતા ને ત્યાગ કર. મનના કલેશને તજીને ભાવશુદ્ધિને તું સ્વીકાર–અંગીકાર કર.૭ अनित्यायाः प्रशस्यन्ते द्वादशैता मुमुक्षभिः या मुक्तिसौधसोपानराजयोऽत्यन्तबन्धुराः १७६ અનિત્ય વગેરે બાર ભાવનાઓ મુમુક્ષુ પુરૂષોએ કહેલી છે. કેમકે તે બાર ભાવનાઓ, મુક્તિ રૂપી મહેલ પર ચઢવામાં સુંદરસીડી રૂપ છે. ૮ " प्रथम अनिस भावना डेथे " हृषिकार्यसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे सुखे कृत्वा रतिं मूढ विनष्टं भुवनत्रयम् १७७ હે અવિવેક ! ક્ષણક્ષણમાં નાશ પામનારા ઇયિ જનિત સુખમાં પ્રીતિ કરીને ત્રણ લોક નાશ પામ્યા છે તે તું દેખતે નથી? ૯ भवाब्धिप्रभवाः सर्वे सम्बन्धा विपदास्पदम् संभवन्ति मनुष्याणां तथान्ते सुष्टुनीरसाः १७८ આ સંસાર રૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા દરેક સંબધે મનુષ્યને આપત્તિયોનું સ્થાન છે કેમકે દરેક સંબંધે પરિણામે શુષ્ક છે. ૧૦ वपुर्विद्वि रुजाक्रान्तं जराकान्तं च यौवनम् ऐश्वर्यं च विनाशान्तं मरणान्तं च जीवितम् १७९ Page #54 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ, (૪૫) હે આત્મન ! આ શરીર રોગથી ઘેરાયેલું છે. જુવાની ઘડપણથી ઘેરયેલી છે, વૈભવ કે પ્રભુતા નાશવંત છે. જીવતર ક્ષણભંગુર છે એમ જાણ.૧૧ ये दृष्टिपथमायाताः पदार्थाः पुण्यमूर्तयः पूर्वाण्हे न च मध्यान्हे ते प्रयान्तीह देहिनाम् १८० વૈરાગ્ય ઉપજાવે તેવી બીના એ છે કે-પુણ્યની મૂર્તિ સમાન ઉત્તમોત્તમ પદાર્થો, માણસની નજરે પ્રાતઃકાળે આવ્યા હોય તે બરે નાશ પામતા દેખાય છે. ૧૨ यजन्मनि सुखं मूढ यच्च दु:खं पुरः स्थितम् तयोःखमनन्तं स्यात् तुलायां कल्प्यमानयोः १८१ આ સંસારમાં પ્રત્યક્ષ દેખાતું સુખ અને દુઃખ એ બન્નેને ડાનરૂપ ત્રાજવામાં જોખીયે તે સુખ કરતાં દુઃખ અનંતગણું છે. ૧૩ भोगा भुजङ्गभोगाभाः सद्यः प्राणापहारिणः सेव्यमानाः प्रजायन्ते संसारे त्रिदशैरपि १८२ પ્રાણને હરનારા સંસારમાં વિષય ભોગે છે તે કાળા સર્પની ફેણ જેવા છે કેમકે તેનું સેવન કરવાથી દેવો પણ અધોગતિને પ્રાપ્ત થાય છે. ૧૪ “હવે આચાર્ય જીવની અજ્ઞાનતાને દેખાડે છે. ” वस्तुजातमिदंमूढ प्रतिक्षणविनश्वरम् जाननपि न जानासि ग्रहःकोऽयमनौषधः १८३ હે મૂઢ ! સંસારમાં જેટલા પદાર્થો છે તે બધાં એક ક્ષણમાં નાશ પામનારા છે એમ તું જાણે છે છતાં સમજ નથી તે તેને કેવો પિવાચવળગ્યો છે કે જેને કાઢવાનો મંત્ર તંત્ર કે એસડલાગુ પડતાં જ નથી.૧૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪૬) . પ્રબોધ પ્રભાકર, क्षणिकत्वं वदन्त्यार्या घटीघातेन भूभृताम् .. क्रियतामात्मनः श्रेयो गतेऽयं नाऽऽगमिष्यति १८४ રાજ દરબારમાં જે ઘડીયાળના ડંકા થાય છે તે પિકાર કરી કરી મનુષ્યોને સમજાવે છે કે-હે શાણાઓ ! જેમ બને તેમ જલદી આત્માનું ભલું કરે, ભલું કરે, ગઈ ઘડી પાછી આવશે નહિ. બધી વસ્તુ નાશવન્ત છે, માટે ચેતે. ૧૬ अवश्यंयान्ति यास्यन्ति पुत्रस्त्रीधनबान्धवाः शरीराणि तदैतेषां कृते किं खिद्यते वृथा . १८५ પુત્ર, ત્રી, ધન, બંધુઓ અને પિતાનાં શરીર અવશ્ય જવાનાં છે અને જાય છે તે તેઓ માટે નકામે ખેદ શામાટે કરે.૧૭ नायाता नैव यास्यंति केनापि सह योषितः तथाप्यज्ञाः कृतेतासां प्रविशन्ति रसातलम् १८६ આ સંસારમાં સ્ત્રીયો કોઈની સાથે ગઈ નથી અને જવાની પણ નથી પણ તેઓ માટે અજ્ઞાની પુરુષો નીચ કૃત્ય કરી નરકમાં જાય છે.૧૮ येमजातारिपवः पूर्व जन्मन्यस्मिन् विधेर्वशात् त एव तव वर्तन्ते बान्धवा बद्धसौहृदाः १८७ હે આત્મા ! પૂર્વ જન્મમાં જે તારા શત્રુ હતા તે આ જન્મમાં ભાગ્યથી તારા પરમ પ્રેમી બંધુઓ થયા છે. ૧૯ रिपुत्वेन समापनाः प्राक्तना स्तेन जन्मनि बान्धवाः क्रोधरुद्वाक्षा दृश्यन्ते हन्तुमुद्यताः १ Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ (૪૭) પૂર્વ જન્મના શત્રુઓ આ જન્મમાં બધુપણે અવતરેલા, કેમકે બાપની મીલ્કત વેચતી વેળાયે તે ભાગની તકરારમાં પરસ્પર હણવા માટે તૈયાર થયેલા જોવાય છે. ૨૦ अङ्गनादिमहापाशै रतिगाढं नियन्त्रिताः पतन्त्यन्धमहाकूपे भवाख्य भविनोऽध्वगाः १८९ જેમ આંધળો માણસ ફરતાં ફરતાં અંધારીયા કુવામાં અજાણતા પડે છે, તેમ સંસારમાં ફરનારા પ્રાણી રૂપી મુસાફર દેખતાં છતાં સ્ત્રી વગેરેની મોટી જાળમાં બંધાઈ વારંવાર સંસારરૂપી મેટા કુવામાં પડે છે. ૨૧ शरीरं शीर्यते नाशा गलत्यायु ने पापधीः । मोहःस्फुरति नात्मार्थः पश्य वृत्तं शरीरिणाम् १९० શરીર હમેશાં ઘસાય છે પણ આશા ઘસાતી નથી. આયુષ્ય ઓછું થાય છે પણ પાપ બુદ્ધિ ઓછી થતી નથી, મેહ હમેશાં વૃદ્ધિ પામતો જાય છે પણ આત્માનું ભાન વધતું નથી, જુઓ કેટલું મનુષ્યનું અજ્ઞાન છે.રર यास्यंति निर्दया नूनं यद्दत्वा दाहमूर्जितम् हृदि पुंसां कथंतेस्यु स्तव प्रीत्यै परिग्रहाः १९१ હે આત્મા ! સ્ત્રી ધનાદિ પરિગ્રહ તુને હૃદયમાં કેમ હલા થઈ પડ્યાં છે, નથી ખબર કે વિયોગ સમયે તે તારા હૃદયમાં ભયંકર આગ પ્રગટાવી જવાનાં છે. ૨૩ वह्नि विशति शीतार्थं जीवितार्थ पिबेद्विषम् विषयेष्वपियः सौख्य मन्वेषयति मुग्धधीः १९२ Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪૮), પ્રબોધ પ્રભાકર, જે મૂઢ બુદ્ધિવાળો માણસ વિષયમાં સુખને માને છે (શોધે છે) તે કેવું કરે છે કે, શીતળતા મેળવવા માટે અગ્નિમાં પેસે છે, અને ઘણે કાળ જીવવા માટે ઝેર પીએ છે. ૨૪ कृते येषां त्वयाकर्म कृतं श्वभ्रादिसाधकम् . त्वा मेव यांति ते पापा वश्चयित्वा यथायथम् १९३ જે કુટુંબના ભરણ પોષણને માટે તે નરક પ્રાપ્તિ થાય એવું કર્મ કર્યું તે કુટુંબ તુને દગો દઈ જવાનું છે. અને તે કૃત્યનું પાપ તે તારે એકલાને જ ભોગવવું પડશે. ૨૫ गीयते यत्रसानन्दं पूर्वाह्ने ललितं गृहे .. तस्मिन्नेवहि मध्यान्हे सदुःखमिहरुद्यते १९४ જે ઘરમાં પ્રાતઃકાળે સુંદર ગીતે આનંદથો ગવાય છે તેજ ઘરમાં પેરે દુઃખવાળું રૂદન કરાય છે. આવી સંસારની વિચિત્રતા છે. ૨૬ यस्य राज्याभिषेकश्रीः प्रत्यूषेत्र विलोक्यते तस्मिनहनि तस्यैव चित्ताधूमश्च दृश्यते १९५ પ્રભાતમાં જેના રાજ્યાભિષેકની શોભા જેવાય છે તેજ દીવસે તેની ચિત્તાને ધુમાડો દેખાય છે. આવી ક્ષણભંગુરસ્થિતિ જગની છે. ૨૭ घनमालानुकारीणि कुलानि च बलानि च । राज्यालङ्कारविचान कीर्तितानि महर्षिभिः । १९६ મહર્ષિ પુએ ખજ કહ્યું છે કે, કુટુંબ, બલ, રાજ્ય, અલં. કાર અને પૈસો એ બધું વાદળાના ગેટા જેવું અસ્થીર છે. ૨૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. फेनपुञ्जेऽथवा रंभास्तंभ सारः प्रतीयते शरीरे न मनुष्याणां दुर्बुद्धे विद्धि वस्तुतः ( ૪૯ ) १९७ હે મૂઢ પ્રાણી ! પીણુના ઢગલામાં તથા કુળના સ્થંભમાં તા કાંઇÝ સાર છે. પણ નિષ્ફળ ગુમાવેલ મનુષ્ય શરીર તા તદ્દન નકામું છે એમ વિચારી તે જો. છેવટે બાળી દેવું પડે છે. ૨૯ यातायातानि कुर्वन्ति ग्रहचन्द्रार्कतारकाः ऋतवश्च शरीराणि नहि स्वमेऽपि देहिनाम् १९८ જગમાં ૯ ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો, અને છ ઋતુ એ બધાં નિરંતર આવે છે અને જાય છે, પણ પ્રાણીયાનું ગયેલું શરીર પાછું સ્વમામાં પણ આવતું નથી. ૩૦ गगननगरकल्पं सङ्गमं वल्लभानां जलदपटलतुल्यं यौवनं वा धनं वा सुजन सुतशरीरादीनि विद्युच्चलानि क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् १९९ હૈ પ્રાણી ! સુંદર યાના સમાગમ આકાશમાં થતા વાદળાની આકૃતિઓ જેવા છે, યાવન તથા દ્રવ્ય વાદળાના જામેલ સમૂહ જેવા અસ્થિર છે, અને સ્વજન, પુત્રા, અને પેાતાનું શરીર મે વ વીજળીના પ્રકાશની પેઠે ચંચળ છે, એમ આખું જગત્ નાશવંત છે, એમ સમજ. ૩૧ ।। इति अनित्यभावना श्लोकाः ३१ ॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૦) પ્રબોધ પ્રભાકર. ૨ થશરણ માવના. અશરણ ભાવના એટલે મૃત્યુ પાસેથી છોડાવે એવું સંબંધિ કઈ નથી. नस कोप्यस्ति दुर्बुद्धे शरीरी भुवनत्रये । यस्य कण्ठे कृतान्तस्य न पाशः प्रसरिष्यति २०० હે અવિવેકી પ્રાણી ! આખા ત્રણ લોકમાં એવો કઈ નથી કે જેના ગળામાં યમને પાસ નહિ પડે. સમસ્ત પ્રાણ કાળને વશ છે. ૧ समापतात दुर्वारे यमकण्ठीरवक्रमे त्रायते तु नहि प्राणी सोद्योगस्त्रिदशैरपि - २०१ । જ્યારે વિકરાળ કાળરૂપી સિંહના પગતળે પ્રાણી દબાય છે ત્યારે અતુળ બળવાન દેવોથી પણ તે બચાવી શકાતું નથી. તે મનુષ્યની તે શું તાકાત કે રક્ષા કરી શકે ? ર सुरासुरनराहीन्द्रनायकैरपि दुर्द्धरा जीवलोकं क्षणान बन्नाति यमबागुरा २०२ કાળની ફાંસી એવી છે કે અર્ધા ક્ષણમાં આખા જગતને બાંધી લેછે. એ ફાંસીને દેવ, દૈત્ય, મનુષ્ય, ઈન્દ્ર અને મહેકો પણ તેડી શકતા નથી. ૩ जगत्रयजयीवीर एक. एवान्तकः क्षणे ઝામરેજ ચતે વાતાત્તિ વિશેષ: ૨૦૩ ત્રણ જગતને જીતનાર કાળ મેટે લડવૈયો છે. તે એકલાજ છે. જે કાળની ઈચ્છા માત્રથી દેને ઈન્દ્ર પણ સ્વર્ગથી ચુત થાય છે-નીચે પડે છે. ૪ ' ' , Page #60 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ, (૫૧) शोचन्ति स्वजनं मूर्खाः स्वकर्मफलभोगिनम् नात्मानं बुधिविध्वस्ता यमद्रंष्ट्रान्तरस्थितम् २०४ મૃત્યુ પામેલા સ્વજનને મૂર્ખ માણસે શેક કરે છે, પણ નિર્ણહિજનો તેિજ યમની દાઢમાં દબાયો છે એ ખબર નથી. પ , यस्मिन्संसारकान्तारे यमभोगीन्द्र सेविते पुराणपुरुषाः पूर्वमनन्ताः प्रलयं गताः २०५ . શોક કોને કરે ? કાળરૂપી સર્ષોથી સેવાયલા સંસારરૂપી જ ગલમાં પૂર્વે અનેક પુરાણ પુરૂષ-નશલાકા પુરૂષ) પ્રલય પામ્યા છે. ૬ प्रतीकारशतेनापि त्रिदशैन निवार्यते यत्रायमन्तकः पापी नृकीटैस्तत्र काकथा २०६ પાપી યમાં દેના સેંકડો ઉપાયો વડે પણ અટકાવાતું નથી તે માત્ર વડે શું કરી શકાય. અર્થાત કાળ દુનિવાર છે કાઈને કાળ છોડતો નથી.' गर्भादारभ्य नीयन्ते प्रतिक्षणमखण्डितैः प्रयाणैः प्राणिनो मूढ कर्मणा यममन्दिरम् २०७ હે મૂઢ ! આયુષ્ય નામનું કર્મ, જીવ ગર્ભમાં આવે ત્યારથી જ તેને પ્રત્યેકક્ષણે વીસામા રહીત યમના મંદિર તરફ ખેંચી જાય છે. ૮ यदि द्रष्टः श्रुतो वास्ति यमाज्ञावञ्चको बली तमाराध्य भज स्वास्थ्य नैव चेत् किं वृथाश्रमः २०८ હે પ્રાણી! યમ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કઈ બલવાન પુરૂષ તે સાંભળ્યો કે જોયો હોય તે તેને શરણે જઈ શાંતિ મેળવ, નહિ તે પછી ખેદ કરો વૃથા છે. ૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ (પર) પ્રધ પ્રભાકર. परस्येव न जानाति विपचि स्वस्य मूढधीः. वने सेत्वसमाकीर्णे दह्यमाने तरुस्थवत् २०९ માણસે પારકી વિપત્તિને દેખે છે પણ પિતાની વિપત્તિને જેતે નથી. પ્રાણીથી ભરેલું વન દાવાનળથી સળગે ત્યારે ઝાડની પેલમાં બેલ પ્રાણી બીજા છને બળતા જુવે છે પણ આ ઝાડ સળગશે ત્યારે ઝાડ ભેગે હું બળી જઇશ એમ વિચાર આવતા નથી. “તેમ દરેકને મરતાં દેખે છે પણ પિતા પર મૃત્યુ છે તેનો ખ્યાલ તે થતાજ નથી.” ૧૦ यथा बालं तथा वृद्धं यथान्यं दुर्विधं तथा । यथा शूरं तथा भीरु साम्येन ग्रसतेऽन्तकः २१० કાળ જેમ બાળકને પકડે છે તેમ વૃદ્ધને પણ પકડે છે. પૈસાદારને મ મળે છે તેમજ નિધનને. જેમ શરીરને તેમ સમાન ભાવે બીકશને પણ ગળે છે એટલે કાળની સર્વત્ર સમાન દ્રષ્ટિ છે. ૧૧ અનાશ્વરથમૈચાનિ અર્વાષવિદ્યાનિક व्यर्थी भवन्ति सर्वाणि विपक्षे देहिनां यमे २११ જ્યારે યમરાજા જીવન વિરાધી થાય છે, ત્યારે હાથી, ઘડા, રથ, સેના, મંત્ર, ઓષધ અને બળ એ બધાં નકામાં છે. ૧૨ विक्रमैकरसस्तावज़नः सर्वोऽपि. वल्गाति नशृणोत्सदयं यावत् कृतान्तहरिगर्जितम् २१२ પરામમાં રસવાળે માણસ ત્યાં સુધી પોતાની બડાઈ કરે છે કે જ્યાં સુધી કાળ રૂપી સિંહની ગર્જના સાંભળી નથી. ૧૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાના વ. अकृताभीष्टकल्याण मसिद्वारब्धवाञ्छितम् प्रागेवागत्य निस्रंसो हंतिलोकं यमः क्षणे २१३ કાળ એવેાનિય છે કે હજી પ્રાણીનું મનેાવાંછિત કાય ન થયું હાયઆરંભેલું પૂર્ણ ન થયું હોય તે પહેલાં તેા ક્ષણમાત્રમાં જીવને હણી નાખે છે. ૧૪ ( 43 ) स्रग्धरा. भ्रूभङ्गारम्भभीतं स्खलति जगदिदं ब्रह्मलोकावसानम् सद्यस्युय्यन्ति शैलाश्चरणगुरुभराक्रान्तधात्री वशेन येषां तेऽपि प्रवीराः कतिपयदिवसैः कालराजेन सर्वे नीता वार्ताविशेषं तदपि हतधियां जीवितेऽप्युद्वताशा २१४ જેએના ભૃકુટીના ભગ માત્રથી બ્રહ્મલોક પર્યન્ત આ જગત્ થરથરે છે. જેએના પગના દુખાવા માત્રથી મોટા મોટા પહાડા કડકું કડકા થઇ જાય છે એવા મહા સુભટ પણ આજે ફકત વાર્તારૂપેજ બાકી રહ્યા. આમ કાળવડે બધા ગ્રહણ કરાયા તાપણુ બુદ્ધિહીન વે! જીવવામાં ઘણી ઉત્કટ આશા રાખે છે એ કેવી મૂખતા ! ૧૫ पाताले ब्रह्मलोके सुरपतिभवने सागरान्ते वनान्ते दिक्चक्रे शैलशृङ्गे दहनवनहिमध्वान्तवज्रासिदुर्गे भूगर्भे सन्निविष्टं समदकरिघटा सङ्कटे वा वलीयान् कालोऽयं क्रूरकर्मा कवलयति बलाज्जीवितं देहभाजाम् २१५ કાળ એવા બળવાન છે કે જીવને પાતાલમાં સંતાડ્યો હાય કે બ્રહ્મલેાકમાં ઇંદ્રભુવનમાં, સમુદ્રની કે વનની પેટ્ટીપાર દિશાઓના છેડામાં, Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫૪) પ્રબોધ પ્રભાકર, મેટા પર્વતના શિખર ઉપર, અગ્નિના કિલ્લામાં, જલમાં કે હિમાલયના. કિલ્લામાં, અંધકારમાં, વજની કેદીમાં, ખુલ્લી તલવારના પહેરામાં, ભોંયરામાં કે મદહત હાથીઓના ટેળામાં ગમે એવે સ્થળે પ્રાણીને સંતાડ્યો હોય તે પણ કાળ પિતાના ઝપાટામાં અવશ્ય લઈ લે છે. ૧૬ अस्मिन्नन्तकभोगिवक्त्रविवरे संहारदंष्ट्राङ्किते संसुप्तं भुवनत्रयं स्मरगरव्यापारमुग्धी कृतम् . प्रत्येकं गलितोऽस्य निर्दयधियः केनाप्युपायेन वै नास्मानिःसरणं तवार्य कथमप्यत्यक्षबोधं विना २१६ . હે આર્ય ! મૃત્યુરૂપ દાઢવાળા આ કાળરૂપી સપના મુખમાં વિષય રૂપી ઝેરની અસરથી મૂઈ પામેલાં ત્રણ ભુવનના જ ગાઢ નિદ્રામાં ઉંઘી ગયાં છે. તે દરેકને કાઈબી ઉપાય વડે નિર્દય બુદ્ધિવાળો કાળ ગળતે જાય છે માટે પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ વિના કે સ્વસ્વ પના આલંબન વિના કાળના મુખમાંથી નીકળવું મહા મુક્ત છે. ૧૭ ને રૂતિ ગરમાવના સ્ત્રો ?૭ | ३ संसार भावना. चतुर्गतिमहागर्ने दुःखवाडवदीपिते भ्रमन्ति भविनोऽजस्रं वराका जन्मसागरे २१७ ચાર ગતિરૂપ જેમાં મેટે ખાડો છે એવા અને દુઃખરૂપી વડવાનળથી સળગેલા સંસારરૂપી દરીયામાં નિરાધાર છો ભટકે છે. ૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. (૫૫) उत्पद्यन्ते विपद्यन्ते स्वकर्मानगडैर्वृताः स्थिरेतरशरीरेषु संचरन्तः शरीरिणः २१८ પિતાના કર્મોરપી બેડીથી બંધાએલા પ્રાણી સ્થાવર, ત્રસ (જગમ) શરીરમાં સંચાર કરતા થકા જન્મે છે અને મારે છે. ૨ कदाचिद्देवगत्यायु नामकर्मोदयादिह प्रभवन्त्यङ्गिनः स्वर्गे पुण्यप्राग्भारसंभृताः २१९ કઈ વખત જીવ નામકર્મના અગર દેવાયુકર્મના ઉદયરૂપ, પુણ્યના જથાથી સ્વર્ગમાં દેવ ઉત્પન્ન થાય છે. ૩ कल्पेषु च विमानेषु निकायष्वितरेषु च निर्विशन्ति सुखं दिव्यमासायत्रिदिवश्रियम् २२० અને સ્વર્ગમાં કલ્પવાસીઓના વિમાનમાં તથા ભવનવાસી, - તિષી તથા વ્યંતરદેવની લક્ષ્મી મેળવીને દેવોના સુખને ભોગવે છે. ૪ प्रच्यवन्ते ततः सद्यः प्रविशन्ति रसातलम् भ्रमत्यनिलवद्विश्वं पतन्ति नरकोदरे २२१ પછી સ્વર્ગમાંથી પડે ત્યારે પવનની પેઠે પૃથ્વી પર ફરે છે તથા નરકેટમાં પડે છે, પાતાળમાં પેસે છે. ૫ विडम्बयत्यसौ हन्त संसारः समयान्तरे अधमोत्तमपर्याय नियोज्य प्राणिनां गणम् २२२ આ સંસાર છોને સમયાંતરમાં અધમ તથા ઉત્તમ પર્યામાં જેડી પ્રાણીને ઠગે છે, રાયના રાંક અને રાંકના રાય બને છે. ૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ (५५) પ્રાધ પ્રભાકર. स्वर्गी पतति साक्रन्दं श्व। स्वर्गमधिरोहति श्रोत्रियः सारमेयः स्यात् कृमिर्वा श्वपचोऽपि वा २२३ . ક્રર્મોવડે સ્વર્ગના રહીશ દેવ પોકાર કરતા નીચે પડે છે, ત્યારે કુતરા સ્વર્ગમાં જાય છે, અસ્પૃશ્યતા પાળનાર આચાય કુતરા . અગર કીા ચાય છે કે ચાંડાલ પણ થાય છે. આમ આ સંસારની વિડંબના છે. છ रूपाण्यनेकानि गृहणाति त्यजत्यन्यानि सन्ततम् यथा रङ्गेऽत्र शैलूषस्तथायं यंत्रवाहक : २२४ દેહ રૂપી યંત્રને વહનકરનાર પ્રાણી નટની માર્ક અનેક પ્રકારના રૂપાને ધરે છે. એક નટ ભિન્ન ભિન્ન સ્વાંગે પહેરી નાચે તેમ પ્રાણી हा हा स्वांगो (शरीर) ने धारा १रे छे. ८ देवलोके नृलोकेच तिरश्चि नरकेऽपिच नसा योनि नतद्रूपं न सदेशो न तत्कुलम् न तदुःखं सुखंकिञ्चि न पर्यायः स विद्यते यत्र ते प्राणिनः शश्वद्यातायातैर्न खण्डिताः २२५ २२६ આ સંસારમાં ભમતા ને પોતાના કમથી, સ્વંગમાં, નરકમાં, પશુઓમાં, મનુષ્યમાં એવી ક્રાઇ ચેાનિ નથી કે એવું કાઇ રૂપ નથી કે એવા કાઈ દેશ નથી, એવું કુળ નથી કે એવા દુ;ખા, સુખા કે શરીરે। નથી કે જ્યાં રહી કાઇ અનુભવની બાકી રાખી હાય. ૯-૧૦ न के बन्धुत्वमायाताः न के जातास्तव द्विषः दुरन्तागाधसंसारपङ्कमग्नस्य निर्दयम् २२७ Page #66 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( પ૭ ) હે જીવ! દુઃખે અંત આવે એવા પાર વગરના અગાધ સંસાર ૨૫ કાદવમાં ખેંચી ગયેલ દુને મિત્રો અગર શત્રુઓ કેણ નથી થયા ? ૧૧ भूपः कृमिर्भवत्यत्र कृमिश्वामरनायकः शरीरी परिवर्तेत कर्मणा वञ्चितो बलात् २२८ આ સંસારમાં કર્મના બળથી રાજા મરી કૃમિ (કીડે) થાય છે. કૃમિ મરી ઇદ્ર બને છે. એમ ઉંચી ગતિથી નીચી અને નીચી ગતિથી ઉંચી ગતિ પલટી જાય છે. ૧૨ माता पुत्री स्वसा भार्या सैव संपद्यतेऽङ्गजा पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिकं पदम् २२९ । આ સંસારમાં માતા મરી તે પુત્રી થાય છે. બહેન થાય છે, સ્ત્રી થાય છે અને તે સ્ત્રી, પુત્રી કે માતા બને છે, પિતા પુત્ર કે પાત્ર બને છે. આ પ્રમાણે ઉલટ સુલટ પરિવર્તન થયાજ કરે છે. ૧૩ | | રૂતિ સંસારમાવના છો: રૂ . || ૪ વિ મહિના... महाव्यसनसङ्कीर्णे दुःखज्वलनदीपिते एकाक्येव भ्रमत्यात्मा दुर्गे भवमरुस्थले २३० - મોટાં દુઃખેથી ભરેલા, દુઃખ-વિપત, રૂપી અગ્નિથી જ્વલિત થયેલા, આ સંસાર રૂપી કઠીન મરૂસ્થળમાં આત્મા એકલે ભમે છે; આત્માનો કેઈ સંધાતી નથી. 1 Page #67 -------------------------------------------------------------------------- ________________ (૫૮) પ્રબંધ પ્રભાકર. स्वयं स्वकर्मनिर्वृत्तं फलं भोक्तुं शुभाशुभम् शरीरान्तरमादत्ते एकः सर्वत्र सर्वथा २३१ પિતાના કર્મથી પ્રાપ્ત થયેલા શુભ વા અશુભ ફળને ભોગવવા માટે આત્મા પતે એકલેજએક શરીરમાંથી નીકળી બીજા શરીરને પામે છે. संयोगे विप्रयोगे च संभवे मरणेऽथ वा सुखदुःखविधौ वास्य न सखाऽन्योऽस्ति देहिनः २३२ આ જીવને સંબંધિના સંગમાં કે વિયોગમાં, જન્મમાં કેમરણમાં, દુઃખ કે સુખમાં કાઈ સહચર નથી. ૩ मित्रपुत्रकलत्रादिकृते कमेकरोत्ययम् यत्तस्य फलमेकाकी भुते श्वभ्रादिषु स्वयम् २३३ આ જીવ મિત્ર, પુત્ર અને સ્ત્રી માટે અશુભ કૃત્ય કરે છે, તેનું ફળ અધોગતિમાં એકલો તેિજ ભોગવે છે. ૪ सहाया अस्य जायन्ते भोक्तं वित्तानि केवलम् न तु सोई स्वकर्मोत्था निर्दयां व्यसनावलीम् २३४ આ પ્રાણી સારાં નરતાં કામ કરી ધન મેળવે તે વનને ઉપભોગ કરવા ઘણાં સગાં મળે છે પણ ઉપાર્જન કરેલા પાપફળની પરંપરાને ભોગવવા કોઈ સગે થતું નથી. પણ अज्ञातस्वस्वरूपोऽयं लुप्तबोधादिलोचनः . भ्रमत्यविरतं जीव एकाकी विधिवाञ्चितः २३५ હું એકલું છું, મારા કૃત્યાયનું ફળ મારે ભોગવવું છે એમ નથી Page #68 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( ૫ ) સમજતા તેનું કારણ એ છે કે, પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, તથા જ્ઞાનરૂપી ચક્ષુ બંધ પડી છે. ૬ यदैक्यं मनुते मोहादयमर्थेः स्थिरेतरैः तदा स्वं स्वेन बध्नाति तद्विपक्षैः शिवी भवेत् २३६ જ્યારે આ જીવ માહ મમતાથી ચૈતન્યવાળા કે જડ પદાર્થોમાં હું છું કે મારાં છે એવી એકતા માને તે નિશ્ચે બધન થાય છે. હું સવથી ભીન્ન છું, આ દ્રશ્ય પદાર્થો કેદેહ મારાં નથી આવી સમજથી મેાક્ષ પામે. ૭ एकाकित्वं प्रपन्नोऽस्मि यदाहं वीतविभ्रमः तदैव जन्मसम्बन्धः स्वयमेव विशीर्यते २३७ જ્યારે આ વ ભ્રાંતિ વિનાનો બની એવું ઉપરોક્ત ચિત્તવન કરે કે હું એક હું મારે આ પદાર્થો સાથે કાંઇ સંબંધ નથી તે મારાં નથી હું તેને નથી. આમ મેહ છુટી જાય તે તેજ વખતે જન્મ મરણની ફ્રાંસી તુટી જાય છે. ૮ ।। રૂતિ હત્વમાત્રના જોશા: ૮ ।। (6 13 ५ अन्यत्व भावना अयमात्मा स्वभावेन शरीरादेर्विलक्षणः चिदानन्दमयः शुद्धो बन्धं प्रत्येकवानपि २३८ જો ! આત્મા કર્મ બંધન રૂપ દ્રષ્ટિથી જોવાય તા બંધન રૂપ છે અને સ્વાભાવિક દ્રષ્ટિથી જોઈએ તે શરીર તથા ઇંદ્રિયે!થી જુદા છે. અને ચિદાનંદમય શુદ્ધ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ પ્રભાકર, अचिचिद्रूपयोरैक्यं बन्धं प्रति न वस्तुतः . अनादिश्चानयोः श्लेषः स्वर्णकालिकयोरिव २३९ જડ અને ચેતનની બંધ છિની અપેક્ષાથી જડ ચેતન એક ૨૫ છે. વસ્તુતાએ તે જડ અને ચેતન જુદાંજ છે. અનાદિ કાળથી તે બનેને એક ક્ષેત્રાવગાહ (એક સ્થાનમાં રહેવું ) રૂપ સંબંધ છે. જેમ સેનું અને તેની સાથે રહેલી કાળાશ. ૨ इह मूर्तममूर्तेन चलेनात्यन्तनिश्चलम् शरीरमुह्यते मोहाचेतनेनास्तचेतनम् . ૨૪૦ આત્મા અમૂતિક ચૈતન્ય ચાલવાની શક્તિ યુક્ત છે, તે વડે મૂર્તિ માન શરીર કે જે ચાલવાની શક્તિ રહિત જડ છે તેનું વહન થાય છે. કેઈ પ્રાણીના મુડદાને જીવતો માણસ ઉપાડીને ફેરવે તેમ આત્મા જા શરીરને લઈ લઈને ફરે છે. ૩ अणुपचयनिष्पत्रं शरीरमिदमङ्गिनाम् उपयोगात्मकोऽत्यक्षः शरीरी ज्ञानविग्रहः २४१ પ્રાણીનું શરીર પુગલ-પરમાણુઓથી બન્યું છે. આત્મા અતીન્દ્રિય છે એટલે તે ઇોિને પ્રત્યક્ષ થતો નથી તથા જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે.૪ मृत विचेतनैचित्रैः स्वतन्त्रैः परमाणुभिः यदपुर्विहितं तेन कः सम्बन्धस्तदात्मनः २४२ નાના પ્રકારના જડ પરમાણુઓથી બનેલા શરીર સાથે ચૈતન્ય વાનરૂપ આત્માને શું સંબંધ છે તે મુમુક્ષુએ વિચાર કરે. ૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. (११) अन्यत्वमेव देहेन स्याभृशं यत्र देहिनः तत्रैक्यं बन्धुभिः सार्ध बहिरङ्गैः कुतो भवेत् २४३ જે આત્મા પિતાના દેહથી અત્યંત જુદે છે તે પછી બહિરંગ જે કુટુંબાદિક તેની સાથે આત્માની ઐકયતા કેમ હોઈ શકે? ૬ ये ये सम्बन्धमायाताः पदार्थाश्चेतनेतराः ते ते सर्वेऽपि सर्वत्र स्वस्वरूपाद्विलक्षणाः २४४ આ જગતમાં જે જે જડ પદાર્થો કે ચૈતન્યવાળાં પદાર્થો આત્માના સંબંધમાં જોડાયાં છે તે પરસ્પર જુદાંજ છે અને આત્મા સૈથી ત્યારે છે.૭ स्वत्स्वरूपमतिक्रम्य पृथक् पृथग् व्यवस्थिताः सर्वेऽपि सर्वथा मूढ भावात्रैलोक्यवर्तिनः २४५ હે મૂઢ પ્રાણી! ત્રણ લોકમાં રહેલા સમસ્ત પદાર્થો તારા સ્વરૂપથી ભિન્ન છે માટે તેને પિતાના ન માની લે તેની સાથે બંધાઈશ નહિ. ૮ शार्दूल. मिथ्यात्वप्रतिबद्धदुर्णयपथभ्रान्तेन बाह्यानलं भावान् स्वान् प्रतिपद्य जन्मगहने खिनं त्वया प्राक् चिरम् संपत्यस्तसमस्तविभ्रमभवश्चिद्रूपमेकं परम् स्वस्थं स्वं प्रविगाह्य सिद्धिवनितावक्त्रं समालोकय २४६ હે આત્મન ! તું આ સંસારરૂપી મોટા જંગલમાં મિથ્યાત્વના સેવનથી ઉત્પન્ન થયો, હમેશાં અન્યાયના માર્ગમાં ભી, બાલા પદાર્થોને પિતાના કરી માન્યા, ઘણે વખત ખેદખિન્ન થયો, માટે હવે એ બધી Page #71 -------------------------------------------------------------------------- ________________ ( १२ ) પ્રત્યેાધ પ્રભાકર ભ્રમણાને તજી પોતાના શરીરમાં રહેલા ઉત્કૃષ્ટ ચૈતન્યરૂપ તારા પોતામાં પ્રવેશ કર અને મુક્તિના સ્વરૂપને જો. ૯ ॥ इति अनित्यभावना श्लोकाः ९ ॥ ६ अशुचित्व भावना. निसर्गगलिनं निन्द्यमनेकाशुचिसंभृतम् शुक्रादिवीज संभूतं घृणास्पदमिदं वपुः . २४७ પ્રાણીનું શરીર મલ મૂત્રાદિ અસ્પૃશ્ય પદાર્થોથી ભરેલું, સ્વભાવથીજ નિંદ્ય પિત્ત, કફ્ વિગેરે અપવિત્ર પદાર્થા ઝરતું, વીય અને લાહીથી ઉત્પન્ન થયેલું છે માટે પ્રથમ તે પોતાનુંજ શરીર ગ્લાનિનું સ્થાન છે. ૧ अम्मांसवसाकीर्ण शीर्ण कीकसपिंजरम् ܕ शिरानद्धं च दुर्गन्धं क शरीरंप्रशस्यते २४८ या शरीर, लोणी, भांस, न्यरणीथी लरेसुं डाउअनुं यांनई, नाडीयो રૂપી દારડીથી બાંધેલું દુધવાળું એ શરીરમાં વખાણવા ચાગ્ય શું ? ૨ प्रस्रवन्नवभिर्द्वारैः पूतिगंधान्निरंतरम् क्षणक्षयं पराधीनं शश्वन्नरकलेवरम् २४९ શરીરના નવ છિદ્રોમાંથી નિરતર દુર્ગન્ધ ઝર્યા કરે છે તથા ક્ષણ इसी छे, तथा ने शरीर अयम मोरा पाणीने खाधीन छे. उ कृमिजालसमाकीर्णे रोगप्रचयपीडिते जराजर्जरिते काये कीदृशी महतां रतिः २५० Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( ૬૩ ) આ શરીર મીયાથી વ્યાસ, દરેક રાગેાના ખજાનારૂપ અને ધા પણથી ખળભળેલા આ તુચ્છ શરીરમાં રતી શી રીતે કરવી ? ૪ यद्यद्वस्तु शरीरेऽत्र साधुबुद्धया विचार्यते तत्सर्वं घृणां दत्ते दुर्गन्ध्याऽमेध्यमन्दिरे ૨૧ સદા અપવિત્ર અને દુન્ધતાના મદીરરૂપ આ શરીરમાં પવિત્ર અહિંથી જોઇએ તો શરીરમાં રહેલા દરેક પદાર્થોત્રાસ ઉપજાવે એવાછે. પ્ यदीदं शोध्यते दैवाच्छरीरं सागराम्बुभिः दूषयत्यपि तान्येवं शोध्यमानमपिक्षणे २५२ જો આ શરીર કદાચ સમુદ્રના પાણીથી ધાયું હાય તા સમુદ્રનું પાણી મેલું થાય પણુ શરીર શુદ્ધ થાય નહિ. શરીર સદા મલિનતા પૂર્ણ છે. ૬ कलेवरमिदं न स्याद्यदि चर्मावगुण्ठितम् मक्षिका कृमिकाकेभ्यः स्यात् त्रातुं कस्तदा प्रभुः २५३ શરીરના ઉપર ચામડું જડયુંછે એટલે ફ્રીક લાગેછે. પણ જો ચામડાન વી મઢેલ નહાત તા માખીએ, કાગડા,અને બીજાજતુએથી કાણુ બચાવત છ तैरेव फलमेतस्य गृहीतं पुण्यकर्मभिः विरज्य जन्मनः स्त्रार्थे यैः शरीरं कदर्थितम् २५४ આવું ક્ષણુષ્વસિં માનવ શૌર પામી તે તે માણસ ભાગ્યશાળી ગણાય કે જેણે પવિત્ર કર્મ કરી સ’સારમાંથી આસક્તિ છેડી પાતાના કલ્યાણ માટે માયાવી પદાર્થોથી વૈરાગ્ય પામી જન્મના બંધનથી છુટવા Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ६४ ) પ્રમેાધ પ્રભાકર. સમજણ પૂર્વક જેણે શરીરને કષ્ટ આપી પોતાના સ્વા` સાધ્યા છે. ॥ इति अशुचिभावना श्लोकाः ८ ॥ 66 ७ आस्रव भावना. मनस्तनुवचः कर्म योग इत्यभिधीयते स एवास्त्रव इत्युक्तस्तत्त्वज्ञान विशारदैः ܕ २५५ મન, વચન, શરીરનું કાઇ પદાર્થ સાથે જોડાવું તેને જ્ઞાનીજતા યેાગ કહે છે અને તે યાગજ આશ્રવ કહેવાય છે. ૧ बारन्तः समादते यानपात्रं यथा जलम् छिद्रैर्जीवस्तथा कर्मयोगरन्यैः शुभाशुभम् २५६ જેમ દિરયામાં રહેલુ વહાણુ પાતાના છિદ્રથી જલનું ગ્રહણ કરે છે તેમ જીવ–મન,વચન, અને કાયાથી શુભાશુભ કમ તેએકઠાં કરેછે મેળવેછે.૨ यमप्रशमनिर्वेदतत्त्वचिन्तावलम्बितम् मैत्र्यादिभावना रूढं मनः स्रुते शुभास्रवम् २५७ यभ - ( व्रत- भहावत) प्रथम - उषायोनी महता, निर्वेध वैराग्य તથા તત્વનું ચિન્તવન–એ ચાર આલંબન તથા સવભૂતમાં મૈત્રી, ચિત્તમાં પ્રસન્નતા, દયા તથા સર્વત્ર સમાન ભાવ–આ ચાર મનની ભાવના જેતે હાય તેનું મન હમેશાં શુભ આસ્રવને ઉત્પન્ન કરે. ૩ कषायदहनोदी विषयैर्व्याकुलीकृतम् संचिनोति मनः कर्म जन्मसम्बन्धसूचकम् २५८ Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( ૫ ) કામ, ક્રાધ વગેરે અગ્નિથી જેનું મન બળતું હાય તથા ઇંદ્રિયાના . વિષયાથી વ્યાકુળ રહેતુ હાય ! તે, મન, સંસારને ધનને સુક્ષ્મ વનાર અશુભ કર્મોના સંચય કરે છે એમ જાણવું. ૪ विश्वव्यापारनिर्मुक्तं श्रुतज्ञानावलम्बितम् शुभास्त्रवाय विज्ञेयं वचः सत्यं प्रतिष्टितम् २५९ જ્યારે મન સ`સારને વધારનારા વ્યાપારની ચેષ્ટા ન કર, પાત્રતા અને જ્ઞાનને આશા લે, સાચું અને પ્રમાણિક વચન લે ત્યારે શુભાસ્રવની નિશાની જાણવી. ૫ अपवादास्पदीभूत मसन्मार्गोपदेशकम् पापात्रवाय विज्ञेय मसत्यं परुषं वचः ૨૬૦. જગતમાં નિદાય, ખાટા રસ્તાના ઉપદેશ આપે, ખાટ અને કાર વચન ખેલે તે મન અશુભ આસવને ઉત્પન્ન કરે છે. सुगुप्तेन सुकायेन कायोत्सर्गेण वानिशम् संचिनोति शुभं कर्म काययोगेन संयमी .२६१ કાર્યાત્સવર્ડ અથવા નિયમમાં રાખેલા શરીરવડે મહાત્મા પુછ્યા કરી. ના વ્યાપારથી અહર્નિશ શુભ કર્મોને એકઠાં કરે છે, ૭ सततारंभयोगैश्च व्यापारै जन्तुघातकैः शरीरं पापकर्माणि संयोजयति देहिनाम् २६२ નાનાવિધ આરબ સમારભાવ અને જીવ હિંસાવાળા વ્યાપારાવડે સરીરરૂપ સાધન જીવને પાપ ક્રમમાં જ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ પ્રભાકર, शिखरिणी.. कषायाः क्रोधाद्याः स्मरसहचराः पञ्चविषयाः प्रमादामिथ्यात्वं वचनमनसी काय इति च . दुरन्ते दुर्ध्याने विरतिविरहश्चेतिनियतम् स्रवन्त्येते पुंसां दुरितपटलं जन्मभयदम् २६३ ७१, मिथ्यात्व, प्रभा तथा 14, मान, माया, सोन, भवनासा૨૫ પાંચ વિષયો તથા મન વચન કાયાને અસંયમ, અવૃત,અશુભ ધ્યાન, આ સર્વના યોગથી નીયમપૂર્વક પાપરૂપ આશ્રવને એકઠા કરે છે. ૯ ॥ इति आस्त्रवभावना श्लोकाः ९ ॥ " ८ संवरभावना." सास्रवनिरोधो यः संवरः स प्रकीर्तितः द्रव्यभावविभेदेन स द्विधा भिद्यते पुनः २६४ સમસ્ત આશ્રોના નિરાધને સંવર કહેવાય છે. તે દ્રવ્ય સંવર તથા ભાવ સંવર એમ બે પ્રકારના હોય છે. ૧ यः कर्मपुद्गलादानविच्छेदः स्यातपस्विनः स द्रव्यसंवरः प्रोक्तो ध्याननिधृतकल्मषैः २६५ ધ્યાનથી પાપનો નાશ કરનારા રષિઓએ કહ્યું છે કે જે તપસ્વીઓ કર્મ પુદ્ગલને આવતા અટકાવે છે તે દ્રવ્ય સંવર છે. ૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. या संसारनिमित्वस्य क्रियाया विरतिः स्फुटम् ।..:. स भावसंवरस्तज्ज्ञै विज्ञेयः परमागमात् २६६ સંસારના કારણરૂપ જે કર્મ ગ્રહણની ક્રિયા તેથી વિરામ પામવા તે ભાવ સંવર કહેવાય. તે ભાવ સંવર શાસ્ત્રોથી જાણું લે. ૩ असंयममयैर्बाणैः संवृतात्मा न भिद्यते यमी यथा सुसन्नरो वीरः समरसंकटे २६७ જેમ લડાઈમાં બખતર પહેરીને લડનાર વીર પુરુષ બાણોથી ભદાતા નથી, તેમ વૈરાગ્યવાળા મનુષ્ય અસંયમ ( વિષય ) પ બાણોથી વિધા નથી. ૪ जायते यस्य यः साध्यः स तेनैव निरुध्यते अप्रमत्तैः समुद्युक्तैः संवरार्थ महर्षिभिः २६८ પ્રમાદ વિનાના અને સંવરમાં ઉદ્યોગની મુનિ દ્વારા જે ઉપાય દ્વારા જે વિષય રૂંધાય તેજ રસ્તેથી તે વિષયને અટકાવ. ૫ જેમકે क्षमा क्रोधस्य मानस्य मार्दवं त्वार्जवं पुनः मायायाः सङ्गसन्यासो लोभस्यैते द्विषः क्रमात २६९ ધને જીતવાનું સાધન ક્ષમા છે, અભિમાનને જીતવાનું સાધન ભણાવ, માયાને જીતવાનું સાધન સરલતા અને લોભને જીતવાનું સાધન પરિગ્રહનો ત્યાગ કરે . આક્રમથી શત્રુને જીતવા. ૬ रागद्वेषौ समत्वेन निर्ममत्वेन वानिशम् मिथ्यात्वं दृष्टियोगेन निराकुर्वन्ति योगिनः २७० Page #77 -------------------------------------------------------------------------- ________________ (૬૮) પ્રબોધ પ્રભાકર યોગી પુષે રાગ દ્વેષને સમભાવથી અને નિરહંકારપણાથી છાઁ છે. અને સમ્યક દર્શનથી મિથ્યાત્વને જીતે છે. 9, अविद्याप्रसरोद्भूतं तमस्तत्त्वावरोधकम् ज्ञानसूयांशुभिर्वाद स्फोटयन्त्यात्मदर्शिनः २७१ આત્મજ્ઞાની પુરુષ, અવિદ્યાના વિસ્તારથી ઉત્પન્ન થયેલા, અને તત્વ જ્ઞાનને રોકનારા, અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપ સૂર્યના કિરણેથી ઉડાડી મુકે છે. ૮ असंयमगरोद्गारं सत्संयमसुधाम्बुभिः निराकरोति निःशकं संयमी संवरोद्यतः २७२ સંવર પાળવામાં તત્પર નિઃશંક મુનિ અસંયમરૂપી ઝેરને સત્ય યમરૂપી અમૃતથી દૂર કરી જ નાખે છે. द्वारपालीव यस्योथै विचारचतुरा मतिः हृदि स्फुरति तस्याघ सूतिः स्वमेऽपि दुर्घटा २७३ જેના હદયમાં દ્વારપાલની પેઠે ઉત્તમ વિચાર કરવામાં ચારમતિ સુરાયમાન હોય તેના હૃદયમાં કઈ દીવસ સ્વમામાં પણ પાપની ઉત્પત્તિ થતી જ નથી. ૧૦ विहायकल्पनाजालं स्वरूपनिश्चलं मनः यदायते तदैव स्यान्मुनेः परमसंवरः . २७४ જેવખતે સમસ્ત પ્રકારની કલ્પનાની જાળને છેડી દઈ પિતાનું મન સ્વસ્વરૂપમાં નિશ્ચળ થંભાવી દેતે તેજ વખતે શ્રેષ્ઠ સંવર(સમાધિ પ્રાપ્ત થાય.૧૧ કૃતિ સંવર માવના : ૨૬ II. Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ, ( ૯). * ૧ નિર્નર મા ." यया कर्माणि शीर्यन्ते बीजभूतानि जन्मनः प्रणीता यमिभिः सेयं निर्जरा जीर्णबन्धनैः २७५ જે ભાવનાવડે જન્મના બીજરૂપ કર્મો વિખેરાય છે, તે ભાવનાને ષિ જનો નિર્જરા કહે છે. ૧ सकामाकामभेदेन द्विधा सा स्याच्छरीरिणाम् निर्जरा यमिनां पूर्वा ततोऽन्या सर्वदेहिनाम् २७६ નિર્જરાભાવના બે પ્રકારની છે, પહેલી સકામ અને બીજી અકામ તેમાં કામનિર્જરા મુનિની છે અને અકામનિર્જરા સમસ્ત પ્રાણીની છે. ૨ विशुद्धयति हुताशेन सदोषमपि काश्चनम् यद्वत्तथैव जीवोऽयं तप्यमानस्तपोग्निना . २७७ જેમ મેલવાળું સોનું અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે તેમ આજીવ તરૂપી અગ્નિમાં તપાવવાથી નિર્દોષ બને છે. તપ કરવાથી માઠી કર્મ નાશ પામે છે. ૩ तत्र बाह्यं तपः प्रोक्त मुपवासादिषावधम् प्रायश्चित्तादिभि भैदैरन्तरंगं च षड्विधम् २७८ બાહ્ય તપ અને આત્યંતર તપ આમ બે પ્રકારના તપ છે તેમાં ઉપવાસ, મિતાહાર, વૃત્તિનિરાધ, રસ પરિત્યાગ, ઇયિનિગ્રહ અને કાય કલેશ આ છ બાહ્યતપનાં લક્ષણે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન આ છ અત્યંતર તપના લક્ષણો છે. ૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ (૭૦) . પ્રમેાધ પ્રભાકર. २७९ निर्वेदपदवीं प्राप्य तपस्यति यथा यथा यमी क्षपति कर्माणि दुर्जयानि तथा तथा સયમ ધારી મુનિ વૈરાગ્ય પદવીને પામીને જેમ જેમ તપ કરે છે તેમ તેમ દુય કર્મોને ક્ષય થાય છે. ૫ ध्यानानलसमालीढ मप्यनादिसमुद्भवम् सद्यःप्रक्षीयते कर्म शुद्धयत्यङ्गी सुवर्णवत् २८० જીવને અનાદિકાળથી લાગેલાં કર્મો ધ્યાનરૂપી અગ્નિના સ્પર્શથી તત્કાળ નાશ પામે છે અને મનુષ્ય શુદ્ધ માના જેવેા નિમળ થાય છે. ૬ शिखरिणी. तपस्तावद्बाह्यं चरति सुकृती पुण्यचरित स्ततश्चात्माधीनं नियतविषयं ध्यानपरमम् ॥ क्षपत्यन्तर्लीनं चिरतरचितं कर्मपटलम् ततो ज्ञानांभोधिं विशति परमानन्दनिलयम् २८१ સદાચાર અને પવિત્ર આચરણવાળા માણસ પ્રથમ ઉપવાસાદિ બાલ તપનું સેવન કરે છે, ત્યાર પછી આત્માધીન આભ્યન્તર તપને અને તેમાં પણ નિષ્કામ સેવા અને પ્રભુના ધ્યાનના વિષય રાખે છે તેથી અંતઃકરણમાં લાંબા વખતના ભેગા થયેલા કના સમૂહને તેડી નાખે છે, ત્યાર બાદ, પરમાનન્દના સ્થાનરૂપી, જ્ઞાનરૂપી, અમૃતના સમુદ્રમાં પ્રવેશ કરે છે. ૭ इति निर्जर भावना श्लोकाः ७ ॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ ज्ञानार्शव “ १० धर्म भावना. " पवित्री क्रियते येन येनैवोद्भियते जगत् नमस्तस्मै दयार्द्राय धर्मकल्पाङ्घ्रिपाय वै २८२ જે વડે જગત્ પવિત્ર કરાય છે, જે વડે જગતના ઉદ્ધાર થાય છે તે ક્રયાના રસથી ભીંતા એવા ધમરૂપી કલ્પતરૂને નમસ્કાર હેા. ૧ दशलक्ष्मयुतः सोऽयं जिनैर्धर्मः प्रकीर्तितः ( ? ) यस्यांशमपि संसेव्यो विन्दन्ति यमिनः शिवम् २८३ તીર્થંકરાએ ધર્મના દશ લક્ષણા કહ્યાં છે. જેના અંશ માત્રનું સેવન કરવાથી નિયમવાળા મનુષ્ય મેાક્ષને પામે છે. ૨ चिन्तामणिर्निधिर्दिव्यः स्वर्धेनुः कल्पपादपः धर्मस्यैते श्रियासार्द्ध मन्ये भृत्याश्चिरंतनाः २८४. यिन्तामणिरत्न, हिव्य नवनिधि, अभधेनु, तथा उपवृक्ष से पधा धर्मनाला वमतना से छेोभ (अथर्ता) भानुं धुं. धर्मो नरोरगांधी नाकनायकवाञ्छिताम् अपि लोकत्रयीपूज्यां श्रियं दत्ते शरीरिणाम् २८५ ધર્મ, જીવાને ધરણે ચક્રવર્તી તથા દેવેન્દ્રન્દ્વારા વાંછિત અને ત્રણ લેાકને પૂજવા યાગ્ય એવી શ્રેષ્ટ સપત્તિને આપે છે. જ धर्मों व्यसनसम्पाते पाति विश्वं चराचरम् सुखामृतपयः पूरैः प्रीणयत्यखिलं जगत् २८६ ધમ, મોટા સકટ વખતે સ્થાવર જંગમાત્મક આખા વિશ્વની રક્ષા કરે છે અને સુખરૂપી અમૃતના પ્રવાહાવડે જગતને પ્રસન્ન કરે છે. પ Page #81 -------------------------------------------------------------------------- ________________ (७२) પ્રબોધ પ્રભાકર, पर्जन्यपवनार्केन्दु धराम्बुधिपुरन्दराः अमी विश्वोपकारेषु वर्तन्तेधर्मरक्षिताः २८७ धमपी २६॥ ४२।२८भेव, पवन, स्य, यद्र, पृथ्वी, समुद्र, मने ઈદ્ર એ બધા અખિલ વિશ્વના ઉપકારમાં રહેલા છે. ૬ न तत् त्रिजगतीमध्ये भुक्तिमुक्त्योर्निबन्धनम् प्राप्यते धर्मसामर्थ्या त्रयद्यमितमानसैः या त्रयघामतमानसेः २८८ ત્રણ જગતમાં ભેગનું કે મોક્ષનું એવું કોઈ કારણ નથી કે જેને ધર્મા ત્યા પુરૂષ ધર્મની સત્તાથી ન મેળવી શકે.ધર્મ મનવાંછિત પદને આપે છે. ૭ धर्मोगुरुश्चमित्रंच धर्मः स्वामी च बान्धवः . अनाथवत्सलः सोऽयं संत्राता कारणं विना २८९ धर्म, ४३ छ, भित्र छ, खामी छ, मधु, धर्म तु विना २५નાથને રક્ષા કરનાર છે. ૮ नरकांधमहाकूपे पततां प्राणिनां स्वयम् धर्म एव स्वसामर्थ्या इचे हस्तावलम्बनम् २९० પિતાની મેળે નરકરૂપી કુવામાં પડતાં પ્રાણીઓને ધર્મજ પિતાના સામર્થથી હાથનું આલંબન આપી પાછા ખેંચી લે છે. ૯ महातिशयसम्पूर्ण कल्याणोदाममन्दिरम् । धर्मो ददाति निर्विघ्नं श्रीमत्सर्वज्ञवैभवम् २९१ ધર્મ મહા અતિશયથી પૂર્ણ અને કલ્યાણનું ઉત્કટ સ્થાન છે, અને વિધ રહિત શ્રી સર્વાના વૈભવને, પણ ધર્મ આપે છે. ૧૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩), न धर्मसदृशःकश्चित् सर्वाभ्युदयसाधकः आनन्दकुजकन्दश्च हितःपूज्यःशिवपदः २९२ દરેક પ્રકારની આબાદી આપનાર ધર્મ જેવો કોઈ નથી. ધર્મ આનંદરૂપી વૃક્ષનું મૂળ છે હિતકર છે, પૂજનીય છે, અને મેક્ષ આપનાર પણ ધર્મ જ છે.૧૧ व्यालानलोरगव्याघ्र द्विपशाईलराक्षसाः नृपादयोऽपि ह्यन्ति न धर्माधिष्टितात्मने २९३ ધર્મમાં જેને આત્મા સ્થિર થયો હોય તેને સર્પ, અગ્નિ, વિષ, વાધ, હાથી, સિહ, રાક્ષસ અને રાજા વગેરે કઈ દ્રોહ કરતા નથી. ૧૨ निःशेषं धर्मसामर्थ्य न सम्यग्वक्तुमीश्वरः स्फुरद्वक्त्रसहस्रेण भुजगेशोऽपि भूतले २९४ જગતમાં ધર્મના સમગ્ર સામર્થને કહેવા માટે હજાર મુખવાળો શેષનાગ પણ સમર્થ નથી. તે હું (શુભચંદ્રાચાર્ય) કેમ સમર્થ થાઉં.૧૩ धर्मधर्मेति जल्पंति तत्त्वशून्याः कुद्रष्टयः वस्तुतत्त्वं न बुध्यन्ते तत्परीक्षाऽक्षमा यतः २९५ તત્વના યથાર્થ જ્ઞાનહીન મનુષ્યો ધમ ધર્મ એવા શબ્દો બોલે છે, પણ તેની પરીક્ષા કરવામાં અશક્ત ખરી વસ્તુના તત્વને જાણતા નથી.૧૪ तितिक्षामार्दवं शौचमार्जवं सत्यसंयमौ । ब्रह्मचर्यतपस्त्यागा किञ्चन्यं धर्म उच्यते २९६ - ધર્મના દશ પ્રકાર કહે છે, ૧ ક્ષમા, ૨ મૃદુતા, ૩ શોચ, ૪ આર્જવ, ૫ સત્ય, સંયમ, ૭ બ્રહ્મચર્ય, ૮ તપ, ૯ ત્યાગ, ૧૦ આકિચન્ય ૦ ૧૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ (७४) પ્રબોધ પ્રભાકર, आर्या. यद्यत्वस्यानिष्टं तचद्वाचितकर्मभिःकार्यम खमेऽपि नो परेषामिति धर्मस्याग्रिम लिङ्गम् २९७ ધર્મનું મુખ્ય ચન્હ તે એ છે કે જેજે ક્રિયાઓ આપણને અનિષ્ટ લાગે તેવી ક્રિયાઓ પારકા માટે સ્વમામાં પણ ન કરવી. ૧૬ ॥इति धर्मभावना श्लोकाः १६॥ " ११ लोक भावना.". . यत्रैते जन्तवःसर्वे नानागतिषु संस्थिताः । उत्पद्यन्ते विपद्यन्ते कर्मपाशवशंगताः જે આ સંસારમાં નાના પ્રકારની ગતિમાં રહેલા દરેક પ્રાણી કમ પાલાને આધીન રહ્યા થકા જન્મે છે અને મૃત્યુ પામે છે. ૧ ॥ इति लोकभावना ॥ ॥ १२ बोधिदुर्लभभावना." दुरन्तदुरितारातिपीडितस्यप्रतिक्षणम् कुच्छ्रानरकपाताल तलाज्जीवस्य निर्गमः २९९ - દુરત પાપરૂપ શત્રુથી હમેશા પીડાતા જીવોને નરકથી પણ નીચું સ્થળ જે નિગોદ છે તેમાંથી નીકળવું અતી કરી છે. ૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. (૭૫), तस्मादि विनिष्क्रान्तः स्थावरेषु प्रजायते त्रसत्वमथवाऽप्नोति प्राणी केनापि कर्मणा ३०० તે નિત્ય નીગોદમાંથી નિકળે તે પૃથિવ્યાદિ સ્થાવરમાં ઉત્પન્ન થાય છે, ત્યાર બાદ જીવ કઈ પણ કર્માવડે ત્રસ ગતિમાં જન્મે છે. ૨ यत्पर्याप्तस्तथा संज्ञी पश्चाक्षेऽवयवान्वितः तिर्यक्ष्वपि भवत्यङ्गी तन्त्र स्वल्पाऽशुभक्षयात् ३०१ કદાચિત્ ત્રસગતિ પામે પણ પૂર્ણ અવયવવાળું તિચપણું એાછા પાપના ક્ષયથી મળતું નથી તેમાં પણ મનસહિત પંચેદિય પશુનું શરીર દુર્લભ છે. અને સંપૂર્ણ અવયવો પામવા તેતે અતિ દુર્લભ છે. ૩ नरत्वं यद्गुणोपेतं देशजात्यादिलक्षितम् पाणिनःप्राप्नुवन्त्यत्र तन्मन्येकर्मलाघवात् ३०२ જ્યારે કર્મનો નાશ થાય છે ત્યારેજ જીવો સર્વગુણ સંપન્ન મનુષ્યપણું, સારો દેશ, ઉત્તમ જ્ઞાતિ, ઉત્તમ કુળ, વગેરે મેળવી શકે છે. ૪ आयुःसर्वाक्षसामग्री बुद्धिःसाध्वी प्रशान्तता यत्स्यात्तत्काकतालीयं मनुष्यत्वेऽपि देहिनाम् ३०३ મનુષ્યભવમાં પણ દીર્ધાયુ, પાંચે ઈન્દ્રિયની પૂર્ણ સામગ્રી, સારી બુદ્ધિ અને શાંત સ્વભાવનો વેગ મળ તે કાકતાલીય જે દુર્લભ છે. ૫ ततो निर्विषय चेतो यमप्रशमवासितम् यदि स्यात्पुण्ययोगेन न पुनस्तत्त्वनिश्चयः ३०४ કદાચ પુણ્યગથી ઉપર કહેલી સામગ્રી મળે પણ વિષય રહિત યમ પ્રશમરૂપ શુદ્ધ ભાવનાવાળું ચિત્ત થવું તે કરી છે તેમાં પણ તત્વ જ્ઞાન પ્રાપ્ત થવું તેતે અત્યંત દુર્લભ છે. ૬ Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ પ્રભાકર अत्यन्तदुर्लभेष्वेषु दैवाल्लब्द्वेष्वपि कचित् प्रमादात्मच्यवन्तेऽत्र केचित्कामार्थलालसाः ३०५ અત્યન્ત દુલ ભ અને ભાગ્ય યેાગ્યથી એ પદાર્થો મળે સતે પણ કેટલાક વિષયાસક્ત મનુષ્યો પોતાના પ્રમાદથી ભ્રષ્ટ થાય છે. છ मार्गमासाद्य केचिच्च सम्यग्रत्नत्रयात्मकम् ( 16 ) त्यजन्ति गुरुमिध्यात्व विषव्यामूढचेतसः ३०६ } }। भनुष्यो रत्नत्रयने ( ज्ञान, दर्शन, यारित्र ) पामीने पशु મિથ્યાત્વરૂપ વિષમાંવ્યામૃત ચિત્તવાળા બની સન્માને, છેડી દેછે. ૮ सुलभमिह समस्तं वस्तुजातं जगत्या मुरगसुरनरेन्द्रैः प्रार्थितं चाधिपत्यम् कुलबलसुभगत्वोद्वामरामादि चान्यत् किमुत तदिदमेकं दुर्लभं बोधिरत्नम् ३०७ આ જગમાં સમસ્ત દ્રવ્યતા સમૂહ સુલભ છે, તથા નાગ, દેવ, અને મેટા રાજાઓએ ઇચ્છેલું રાજવૈભવી સુખ પણ મળવું સહેલું છે, ઉત્તમકુળ, બળ, રૂપ, પ્રતાપ, અને સુંદર સ્ત્રી વગેરે બધું સુલભ પણ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર્ય આ રક્ષત્રય મળવાં મુશ્કેલ છે. ૯“ उपसंहारः " शार्दूलवृत्तम् एता द्वादशभावनाः खलु सखे सख्योऽपवर्गश्रियः तस्याः संगमलालसैर्घटयितुं मैत्रीं प्रयुक्ता बुधैः Page #86 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. (७७) एतासु प्रगुणीकृतासु नियतं मुक्त्यंगना जायते सानन्दा प्रणयप्रसन्नहृदया योगीश्वराणां मुदे ३०८ આ બાર ભાવનાઓ મેક્ષરૂપ લક્ષ્મીની બેનપણીયો છે અને મેક્ષની અાશાવાળા પંડિત વડે ગાઢ મૈત્રી કરવા ગ્ય છે, માટે હે સખા છે, હમેશાં તે ભાવનાઓનું સેવન કર્યાથી પ્રેમરૂપ પ્રસન્ન હૃદયવાળી આનંદ વરૂપ મુક્તિરૂપ સ્ત્રી યોગીશ્વરના આનંદ માટે થાય છે. ૧૦ ॥ इति बोधि दुर्लभ भावना श्लोकाः १० ॥ ॥ अथ संक्षेपतः ध्यानस्वरूपः॥ अस्मिन्ननादिसंसारे दुरन्ते सारवाड़िते नरत्वमेव दुःप्राप्यं गुणोपेतं शरीरिभिः ३०९ - સારવિનાના, અને પારવિનાના, અનાદિકાળના સંસારમાં, સદગુણોથી યુક્ત મનુષ્યપણું બહુજ દુર્લભ છે. ૧ काकतालीयकन्याये नोपलब्धं यदि त्वया तचर्हि सफलं कार्य कृत्वात्मन्यात्मनिश्चयम् ३१० કાક તાલીય ન્યાયથી કદાચ મનુષ્યપણું મળ્યું તે પિતાને વિશે આત્માનો નિશ્ચય કરી તેને સફળ કરવું. એ અતિ જરૂરનું છે. ૨ મેક્ષનું સ્વરૂપ કહે છે – निःशेषकर्मसम्बन्ध परिवध्वंसलक्षणः जन्मनः प्रतिपक्षो यः समोक्षः परिकीर्तितः ३११ । Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૮) પ્રમેાધ પ્રભાકરે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અને અનુભાગ રૂપ બધાં કર્મને નાશ કરનાર તથા સંસારને પ્રતિપક્ષી ( શત્રુ ) મેક્ષ કહેવાય છે. ૩ : दृग्वीर्यादिगुणोपेतं जन्मक्लेशैः परिच्युतम् चिदानन्दमयं साक्षात् मोक्षमात्यन्तिकं विदुः ३१२ દન તથા વીર્યાદિ ગુણા સહિત તથા સંસારના કલેશેા રહિત, જ્ઞાનમય જે છેલ્લી અવસ્થા તેનું નામ મેક્ષનું સ્વરૂપ છે. ૪ अत्यक्षं विषयातीतं निरौपम्यं स्वभावजम् अविच्छिन्नं सुखं यत्र स मोक्षः परिपठ्यते ३१३ ઇંદ્રિયાથી અગેાચર, વિષયેાથી દૂર, ઉપમા રહિત, સ્વભાવથી ઉપજેલું, અને દેશ, કાળના પરિચ્છેદ વિનાનું જે સુખ તે મેક્ષ કહેવાય છે. પ निर्मलो निष्कलः शान्तो निष्पन्नोऽत्यन्तनिर्वृतः कृतार्थ: साधुबोधात्मा यत्रात्मा तत्पदं शिवम् ३१४ જેમાં આત્મા નિર્મળ, શરીર રહિત, ક્ષેાભ રહિત, શાન્ત, સિદ્ધ રૂપ, અત્યન્ત અવિનાશી, સુખરૂપ, કૃતકૃત્ય, સમ્યક્દાનરૂપ બની જાય તે માક્ષ કહેવાય છે. ૬ भवक्लेशविनाशाय पिब ज्ञानसुधारसम् कुरु जन्माब्धिमत्येतुं ध्यानपोतावलम्बनम् ३१५ હું આત્મા ! તું સંસારના દુઃખને નાશ કરવા માટે જ્ઞાન રૂપ અમૃતને પી, અને જન્મ મરણુ રૂપ સમુદ્રને તરવા માટે ધ્યાન રૂપ વહાણને અંગીકાર કર. ૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ ज्ञानार्शव मोक्षः कर्मक्षयादेव स सम्यग्ज्ञानतः स्मृतः ध्यानसाध्यं मतं तद्वि तस्मात्तद्धितमात्मनः ३१६ કર્મના ક્ષયથી મેક્ષ થાય છે, કર્મોના ક્ષય સમ્યક્ જ્ઞાનથી થાય છે, અને સમ્યક્ જ્ઞાન ધ્યાનથી થાય છે, તેથી ધ્યાન આત્મશ્રેયના હેતુ છે. ८ अपास्य कल्पनाजालं मुनिभि मोक्तुमिच्छुभिः प्रशमैकपरैर्नित्यं ध्यानमेवावलम्बितम् (७) ३१७ આત્માનું હિત ધ્યાનથીજ છે, એમ ધારી કર્માથી છુટવાની ઈચ્છાવાળા, અને સદા શાંતિમાંજ રહેનારા, મુનિવરાયે બધી કલ્પનાની જાળને દૂર કરી, ધ્યાનનુંજ આલંબન કર્યું છે, ૯ मोहं त्यज भज स्वास्थ्यं मुञ्च सङ्गान् स्थिरीभव यतस्ते ध्यानसामग्री सविकल्पा निगद्यते ३१८ . ગુરૂ કહે છે કે હું શિષ્ય ! માહના ત્યાગ કર, જ્ઞાતિને પ્રાપ્તકર, વિષય વાસના તથા તૃષ્ણાને તદ્દે અને સ્થિર ચિત્તવાળા થા. કારણ કે હું તુને સવિકલ્પા નામની ધ્યાન સામગ્રી કહું છું. ૧૦ उचितीर्षु महापङ्कात् जन्मसंज्ञाद्दु रुचरात् यदि किं न तदा धत्से धैर्यं ध्याने निरन्तरम् ३१९ હે શિષ્ય ! જો તું દુસ્તર સંસારરૂપી કાદવમાંથી નીકળવા ઈચ્છતા હા તો કાયમ ધ્યાનમાં ધીરજ કેમ રાખતા નથી ? ૧૧ चिचे तव विवेकश्रीर्यद्यशङ्का स्थिरीभवेत् कीर्त्यते ते तदा ध्यानलक्षणं स्वान्तशुद्धिदम् ३२० Page #89 -------------------------------------------------------------------------- ________________ (८०) પ્રબોધ પ્રભાકર, હે શાણા શિષ્ય ! જે તારા ચિત્તમાં નિશકરીતે વિવેક વાલ્મી સ્થિર થઈ હોય તે તારા મનની શુદ્ધિ કરનારું ધ્યાનનું લક્ષણ હું કહું છું, ૧ર इयं मोहमहानिद्रा जगत्रयविसर्पिणी । यदि क्षीणा तदाक्षि पिब ध्यानसुधारसम् . ३२१ હે શિષ્ય.! ત્રણ લેકમાં ફેલાયેલી એવી મેહરૂપી નિદ્રા જે ઉડી હેય તે તું ધ્યાન રૂપી અમૃતરસનું પાન કર. ૧૩ बाबान्तर्भूतनिःशेषसङ्गमूर्छा क्षयं गता यदि तत्त्वोपदेशेन ध्याने चेतस्तदार्पय . ३२२ હે ભવ્ય ! તત્વજ્ઞાનના ઉપદેશ વડે, બાહ્ય અને આત્યંતર તારી સમસ્ત મમતાઓ નાશ પામી હોય તે ધ્યાનમાં ચિત્તને જોડી દે. ૧૪ विरज्य कामभोगेषु विमुच्य वपुषि स्पृहाम् . . निर्ममत्वं यदिप्राप्तस्तदा ध्यातासि नान्यथा ३२३ હે ભવ્ય ! વિષય ભેગમાં વૈરાગ્યને પામીને તથા શરીર વિષેની સ્પૃહા છોડીને જે તું મમત્વરહિત થયો છે તેનું ધ્યાન કરવાને યોગ્ય છે. નહિતર ધ્યાન કરવાને યોગ્ય નથી. ૧૫ ॥ इति संक्षेपतो ध्यानलक्षणश्लोकाः १५ ॥ .. ॥ अथ गुणदोष विचार.॥ ध्याता ध्यानं तथा ध्येय फलंचेतिचतुष्टयम् इति स्त्रसमासेन सविकल्पं निगद्यते ३२४ Page #90 -------------------------------------------------------------------------- ________________ શાનાર્ણવ. (૮૧) ધ્યાન કરનાર, ધ્યાન, ધ્યાન કરવા યોગ્ય વસ્તુ અને ધ્યાનમાં મળ, આ ચાર પદાર્થો ભેદ સહિત સંક્ષેપથી કહેવાય છે. ૧ मुमुक्षुर्जन्मनिर्विणः शान्तचिचो वशी स्थिरः जिताक्षः संवृतो धीरो ध्याता शास्त्रे प्रशस्यते ३२५ ધ્યાન કરનાર પ્રથમ મુમુક્ષમણની તીવ્ર ઈચ્છાવાળે હેલ, વળી સારથી તીવ્ર વૈરાગ્ય પામેલે, શાન્ત ચિત્તવાળે, મનવશ કરનાર, ઇંદિર છે દમનાર, તૃષ્ણવિના અને ધીરપુરહાયતે ધ્યાનને લાયક ગણાય. ૨ इतंज्ञा क्रियाशून्यं हता चाज्ञानिनः क्रिया धावनप्यन्धकोनष्टः पश्यन्नपि च पङ्गुकः ३२६ । કિયા રહિત જ્ઞાન છે. અને જ્ઞાનવિના દિયા ગટ છે અંધનું દેવું અને પાંગળાનું દેખવું જોગટ છે તેમ. ૩ यस्य प्रज्ञा स्फुरत्युबैरनेकान्तेऽच्युतभ्रमा । ध्यानसिद्धि विनिश्चेया तस्य साध्वी महात्मनः ३२७ જે પુરૂષની બુદ્ધિ અનેકાંતમાં બ્રમવિનાની અતિશય સુરતી હોય તે પુરુષની, ધ્યાન સિદ્ધિ ઉતમ પ્રકારની નિ થાય છે. ૪ यत्कर्मणि न तद्वाचि वाचि यतन्त्र चेतसि यतेर्यस्य स किं ध्यानपदवीमधिरोहति ३२८ જે ક્રિયામાં હોય તે બેલવામાં ન હેય ને બોલવામાં હોય તે મનમાં નહાય ને મનમાં હોય તે વર્તનમાં ન હોય આવા માયાવી સાતને પણ ખાન પદવી પ્રાપ્ત થતી નથી. ૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ (૮૨) પ્રબોધ પ્રભાકર. सङ्गेनापि महत्त्वं ये मन्यन्ते स्वस्य लाघवम् परेषां सङ्गवैकल्याने स्वबुद्धयैव वञ्चिताः . ३२९ . જે મુનિ થઈને પરિગ્રહ રાખે અને તે પરિગ્રહથી પિતાને મહેકે, માને અને જેની પાસે પરિગ્રહ નહોય એવા મહાત્માને હલકે માને તે સાધુ પિતાની બુદ્ધિથી ઠગાઈ ગયેલ છે એમ સમજવું, ફ कीर्तिपूजाभिमानातै र्लोकयात्रानुरञ्जितैः बोधचक्षुर्विलुप्तं यैस्तेषां ध्याने न योग्यता ३३० જે મુનિ પિતાની કીર્તિ, પ્રતિષ્ઠા કે અભિમાનમાં, આસક્તિવાળે છે અને ઘણા મનુષ્યો પિતાના દર્શન કરવા આવે અને સૌ માને એમાં પ્રસન્ન થયેલ છે તે મુનિયે પિતાની જ્ઞાનરૂપી આંખ નાશ કરી છે માટે તે પણ ધ્યાનને યોગ્ય નથી. ૭ अन्त:करणशुद्धयर्थं मिथ्यात्वविषमुद्धतम् निष्ठयूतं यैन निःशेषं न तैस्तत्वं प्रमीयते ३३१ । જે મુનિયે અન્તઃકરણની શુદ્ધિ માટે મિથ્યાત્વરૂપી ઝેર વમન કરેલ નથી તેઓ વડે તત્વ જાણી શકાતું નથી. ૮ कान्दीप्रमुखाः पञ्च भावना रागराजताः येषां हृदि पदं चक्रुः क तेषां वस्तुनिश्चयः ३३२ જેઓના હૃદયમાં કપર્દી (કામવિકાર) વગેરે પાંચ ભાવનાઓ સ્થાન કરીને રહી હોય, તેઓને તત્વજ્ઞાન ક્યારે પણ થાયજ નહિ. ૯ कान्दी कैल्बिषी चैव भावना चाभियोगिकी दानवी चापि सम्मोही त्याज्या पञ्चतयी च सा ३३३ पमुखतम् Page #92 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. (૮૩) તે પાંચ ભાવનાઓ કહે છે. ૧ કાંદર્પી ( કામચેષ્ટા ) ર્ કૈલ્શિષી ( ક્લેશ કારાણી ) ૩ આભિયાગિકી ( યુદ્ધ ભાવના ) ૪ દાનવી ( સવ દક્ષિણી ) અને ૫ (સ'મેહી) કુટુમ્બ મેહની. આ પાંચે ભાવનાને સાગ કરવા તે ધ્યેય છે. ૧૦ अनिरुद्धाक्षसन्ताना अजितोग्रपरीषहाः अत्यक्तचित्तचापल्याः प्रस्खलन्त्यात्मनिश्चये ३३४ જેએએ વિષયભાગની પ્રવૃત્તિ રૂંધી નથી, તથા ઉગ્ર પરિસહેા જેણે જીત્યા નથી, તથા જેણે ચિત્તની ચંચળતા તજી નથી, એવા મનુષ્યા આત્મ નિશ્ચયમાં ગાથાં ખાયાં કરે છે. તે આત્મ તત્વથી પતિત થાય છે. ૧૧ अनासादितनिर्वेदा अविद्याव्याधवञ्चिताः असंवर्धितसंवेगा न विन्दन्ति परं पदम् ३३५ જેઓ વૈરાગ્યને પ્રાપ્ત થયા નથી, અને મિથ્યાત્વરૂપી પારાધીથી છેતરાયલા છે, અને જેએને મેક્ષમાગ માં અનુરાગ નથી તે પરમપદને પામતા નથી. ૧૨ लोकानुरञ्जकैः पापैः कर्मभिगैौरवं श्रिताः अरञ्जितनिजस्वान्ता अक्षार्थगहने रताः अनुद्धृतमनःशल्या अकृताध्यात्मनिश्चयाः अभिन्नभावादुर्लेश्या निषिद्धा ध्यानसाधने ३३६ ३३७ જેએ લેાકાને પ્રસન્ન કરનારાં પાપકર્મોવડે મેટાઈ પામેલા છે, પણ પોતાનું ચિત્ત આત્મામાં પ્રસન્ન નથી કર્યું અને જે ઇંદ્રિયાના વિષય રૂપ ગહનતામાં લીન છે અને જેણે મનનું શલ્ય કાઢ્યું નથી, જેણે Page #93 -------------------------------------------------------------------------- ________________ (૮૪) પ્રબોધ પ્રભાકર. અધ્યાત્મને નિશ્ચય કર્યો નથી, જેણે જીગરથી દુષ્ટ લેસ્યાઓ દૂર કરી નથી, એવા પર ધ્યાનથી નિષેધ કરાયેલા છે. ૧૩-૧૪ नर्मकौतुककौटिल्यपापसूत्रोपदेशकाः अज्ञानज्वरशीर्णाङ्गा मोहनिद्रास्तचेतनाः . ३३८ अनुयुक्तास्तपः कर्तुं विषयग्रासलालसाः ससङ्गाः शङ्किता भीता मन्येऽमी दैववश्चिताः ३३९ एते तृणीकृतस्वार्था मुक्तिश्रीसङ्गनिःस्पृहाः प्रभवन्ति न सद्ध्यानमन्वेषितुमपि क्षणम् ' ३४० જેઓ હાસ્ય, કુતૂહલ, કુટિલતા તથા હિંસા વગેરે પાપની પ્રવૃત્તિવાળા શાસ્ત્રોને ઉપદેશ કરનારા છે તથા અજ્ઞાનરૂપી તાવથી રોગી બનેલા, મેહ નિદ્રાથી જેની બુદ્ધિ નાશ થઈ છે, તથા તપ કરવામાં આળસુ વિષયોમાં લાલચુ, શંકાવાળા અને પરિગ્રહ સહિત, વસ્તુના નિર્ણય રહિત અને ભયભીત, આ બધા પિતાના નસીબથી ઠગાયેલા છે. એમણે પિતાનું હિત તૃણ સમાન હલકું ગણેલું છે, મેક્ષ લક્ષ્મીના સમાગમથી વિમુખ થયેલા છે, ઉપરાંત આચરણવાળા શુદ્ર મનુષ્યો એક ક્ષણવાર પણ ધ્યાનનું અન્વેષણ કરવામાં એગ્ય નથીજ. ૧૫–૧૬-૧૭ ‘यतित्वं जीवनोपायं कुर्वन्तः किं न लज्जिताः मातुः पण्यमिवालम्ब्य यथा केचिद्गतघृणाः ३४१ निखपाः कर्म कुर्वन्ति यतिवेऽप्यतिनिन्दितम् ततो विराध्य सन्मार्ग विशन्ति नरकोदरे ३४२ Page #94 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ, જે નિર્લજ સાધુ યતિપણાને (દીક્ષાને) જીવનને ઉપાય બનાવે છે તે પિતાની માતાને વેશ્યા બનાવી તેમાં ધનની આશા રાખનાર બેશરમાં નિર્દય મનુષ્ય જેવું છે. યતિપણે ધારણ કરીને અતિ નિં. દિત કામ કરનાર નિલજે મોક્ષમાર્ગને વિરાધી નરકના ઉદરમાં પ્રવેશ કરે છે. ૧૮–૧૯ अविद्याश्रयणं युक्तं प्राग्गृहावस्थितैर्वरम् मुक्त्यङ्गं लिङ्गमादाय न श्लाघ्यं लोकदंभनम् ३४३ ગૃહસ્થાશ્રમમાં તે કદાચ અવિદ્યાને આશ્રય કરે તે યુક્ત પણ કહી કાય પણ મુનિનો વેષ પહેરી દંભ કાપટ્ય કરવું તે કદિપણું યોગ્ય નથી. ૨૦ मनुष्यत्वं समासाद्य यतित्वं च जगन्नुतम् हेयमेवाशुभं कार्य विवेच्य स्वहितं बुधैः ३४४ મનુષ્પગું પાનીને વળી જેણે જગતમાં પૂજવા ગ્ય મુનિ દીક્ષાને પ્રહણ કરી તે ડાહ્યા માણસે મનમાં પિતાનું હિત વિચારીને અશુભ કર્મોને અવશ્ય ત્યાગ કરે ઘટે છે. ૨૧ अहो विभ्रान्तचित्तानां पश्य पुंसां विचेष्टितम् यत्पपश्चैतित्वेऽपि नीयते जन्मनिष्फलम् ३४५ આચાર્યજી કહે છે કે ભ્રમિત ચિત્તવાળાની ચેષ્ટા તે જુઓ કે સાધુપણું લઈને પણ પિતાના જન્મને પ્રપચેવડે નિષ્ફળ કરે છે. ૨૨ भुक्ताः श्रियः सकलकामदुधास्ततः किं सन्तर्पिताः प्रणयिनः स्वधनै स्ततः किम् Page #95 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રમેાધ પ્રભાકર. न्यस्तं पदं शिरसि विद्विषतां ततः किं कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम् इत्थं न किंचिदपिसाधनसाध्यमस्ति स्वप्रेन्द्रजालसदृशं परमार्थशून्यम् तस्मादनन्तमजरं परमं विकाशि ३४६ तद्ब्रह्म वाञ्च्छत जना यदि चेतनास्ति ३४७ આ જગમાં જીવે સમસ્ત કામનાઓ પૂર્ણ કરનાર લક્ષ્મીના ઉપભાગ કર્યો તેથી શું ? અથવા પોતાની ધન સંપદાદિવડે પરિવાર, સ્નેહી મિત્રાને સંતુષ્ટ કર્યા તેથી પણ શું ? તથા શત્રુઓને જીતી તેઓના મસ્તકપર પગ સુયા તેથીશું સીદ્ધ થઇ? અને કદાચ એ પ્રકારે આ શરીર ઘણા વર્ષો સુધી સ્થીર રહ્યું તેથી પણ વાસ્તવિક યેાલાભ? કાંઇજ નહિ. આ પ્રકારે જગમાં કાંઇ પણ સાધન તે યાગ્ય સાધ્ય (કાર્ય) નથી કેમકે સવ દ્રશ્ય સ્વમ તે ઇંદ્રજાળ જેવા ક્ષગુસ્થા ને પરમામાં શૂન્ય છે. તે માટે ટુ પ્રાણી ! જો તારામાં ચેતના (બુદ્ધિ) હોય તેા ઉત્કૃષ્ટ પ્રકાશરૂપ, જ્ઞાનાનંદ સ્વરૂપ જન્મમરણુ રહિત એવા પોતાના આત્માની વાંચ્છા કર. ૨૩૨૪ किं ते सन्ति न कोटिशोऽपि सुधियः स्फारै र्वचोभिः परम् ये वार्ता प्रथयन्त्यय महसां राशेः परब्रह्मणः तत्रानन्द सुधासरस्वति पुनर्निमज्य मुञ्चन्ति ये सन्तापं भवसंभवं त्रिचतुरास्ते सन्ति वा नात्र वा ३४८ આ જગમાં અમર્યાદ પ્રતાપના ઢગલા સમાન પરમાત્માની વાર્તાઓને સુંદર વચને વડે વિસ્તારનારાએ શું કરેાડે! વિદ્વાનેા નથી? Page #96 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( ૮૭ ) હોય છે. પણ પરમબ્રહ્મ સ્વરૂપ અમૃતના મહાસાગરમાં મગ્ન થઈને સંસારથી ઉત્પન્ન થતા પરિતાપને નષ્ટ કરનારાઓ તે ત્રણ ચારજ એટલે કેઈકજ હોય છે. ૨૫ एते पण्डितमानिनः शमदमस्वाध्यायचिन्तायुताः रागादिग्रहवश्चिता यतिगुणप्रध्वंसतृष्णाननाः व्याकृष्टा विषयैर्मदै प्रमुदिताः शङ्काभिरङ्गीकृताः न ध्यानं न विवेचनं न च तपः कर्तुं वराकाः क्षमाः ३४९ - જે લોકો પંડિત નથી પણ પિતાને પંડિત માનનાર છે, વળી જેઓ શમ, દમ અને સ્વાધ્યાય રહિત છે, વળી રાગ, દ્વેષરૂપી પીશાચોથી વંચીત છે, વળી મુનિના ગુણેને નાશ કરવાથી પિતાના મુખને કાળા કરનારા, વિષયમાં ખેંચાયેલા, મદમાંઉદ્ધત, શંકાશલ્ય ભયાદિથી પકડાયેલા એવા રંક પુરૂષો ધ્યાન, જ્ઞાન, વ્યાખ્યાન કે તપ કરવાને અસમર્થ છે. ૨૬ | | તિ ,શિ વિવાર : ૬ છે. ધ્યાન કરનાર ધ્યાતા કે હોવો જોઈએ તે કહે છે.” विरज्य कामभोगेषु विमुच्य वपुषि स्पृहाम् यस्य चित्तं स्थिरीभूतं स हि ध्याता प्रशस्यते ३५० જેનું ચિત્ત, કામભાગોમાં વૈરાગ્ય પામીને તથા શરીર વિષેની સ્પૃહા, છોડીને સ્થિર થયું હોય તે ધ્યાતા ધ્યાનકરનાર) પ્રશંસાને પાત્ર છે. ૧ क्रोधादिभीमभोगीन्द्र रागादिरजनीचरैः अजय्यराप विध्वस्तं न येषां यमजीवितम् ३५१ જે મુનિનું સંયમરૂપી જીવતર ક્રોધાદિ ભયંકર સર્ષોથી તથા અજેય રાગાદિ રાક્ષસોથી નષ્ટ નથી થયું, ૨ તથા. Page #97 -------------------------------------------------------------------------- ________________ (૮૮) પ્રમાધ પ્રભાકર (ઉપરના શ્લાકના સંબંધ ૩૫૫ માં શ્લોક પુરા થાય છે.) वाक्पथातीतमाहात्म्या विश्वविद्याविशारदाः शरीराहारसंसारकामभोगेषु निःस्पृहाः ३५२ જેએનું મહાત્મ્ય વાણીથી ન જાણી શકાય, એવું અગોચર છે. તથા સમસ્ત વિદ્યાઓમાં કુશળ છે, તથા શરીરમાં, આહારમાં, સાંસારિક ગામાં જે તીસ્પૃહી છે, ૩ તથા विशुद्धबोधपीयूषपान पुण्यीकृताशयाः स्थिरेतरजगज्जन्तुकरुणावारिवाद्वयः ३५३ વિશુદ્ધ જ્ઞાનરૂપી અમૃતના પાનથી શુદ્ધ થયેલ છે ચિત્ત જેએના, તથા સ્થાવર જંગમ પ્રાણીઓના ઉપર કરૂણાના સમુદ્ર રૂપી ડ્રાય, ૪ તથા स्वर्णाचल इवाकम्पा ज्योति: पथ इवामला: समीर इव निःसङ्गा निर्ममत्वं समाश्रिताः ३५४ જેએ મેરૂપર્વતની સમાન અચલ હાય, આકાશની માફક નિમ લ હાય, પવનની પેઠે નિઃસ`ગ હાય અને જેએએ મમતાના ત્યાગ કર્યો ટાય તેએ, ૫ તથા हितोपदेशपर्जन्यै र्भव्यसारङ्गतर्पकाः निरपेक्षा शरीरेऽपि सापेक्षा : सिद्धिसङ्गमे ३५५ જે મુનિવરા હિતના ઉપદેશરૂપી વરસાદેાવડે ભવ્ય પ્રાણીરૂપ ચાતક કે મયૂરેશને તૃપ્તિ આપનારા શરીરમાં પણ અપેક્ષા રહિત છે તે મુનિજને ખાનની સિદ્ધિ કરી શકે છે. } Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ((6) निष्पन्दीकृतचित्तचण्डविहगाः पञ्चाक्षकक्षान्तकाः ध्यानध्वस्त समस्तकल्मषविषा विद्याम्बुधेः पारगाः लीलोन्मूलितकर्मकन्दनिचयाः कारुण्य पुण्याशयाः योगीन्द्रा भवभीमदैत्यदलनाः कुर्वन्तु ते निवृतिम् ३५६ ધ્યાનથી જેમણે પોતાના પ્રચડ વેગવાળા મનરૂપ પક્ષીને નિશ્ચલ કરેલ છે, તથા પાંચ વિષયરૂપી જંગલ જેણે ભસ્મ કરેલ છે, તથા સમસ્ત પાપપ વિષના જેણે નાશ કર્યો છે, તથા જે આત્મવિદ્યારૂપ સમુદ્રના પારગામી છે, તથા લીલા માત્રથીજ કમના મૂળને ઉખેડનારા છે. એવા કરૂણાવડૅ પવિત્ર હૃદયવાળા મહાત્મા પુરૂષો તમારૂં કલ્યાણ કરેા. છ विन्ध्याद्रिर्नगरं गुहा वसतिकाः शय्या शिला पार्वती दीपाचन्द्रकरा मृगाः सहचरा मैत्री कुलीनाङ्गना विज्ञानं सलिलं तपः सदशनं येषां प्रशान्तात्मनां धन्यास्तं भवपङ्कनिर्गमपथप्रोद्देशकाः सन्तु नः ३५७ જે પ્રશાંત મહાત્માઓનું વિન્ધ્યાચળ પર્વ તનગર છે, પર્વતની શુક્રાગ્રઢ છે, પહાડની શીલા બીછાનું છે, ચંદ્રના કારણેા દીપક છે, જ'ગલના પશુએ જેના કુટુબી છે, સવ ભૂતમૈત્રીરૂપ કુલવાન સ્ત્રી છે, પીવાનું જ્ઞાનરૂપી જ છે, ઉત્તમ તપ તે જેનું ભાજનછે, આવા જે મુનિયેા હાય તે ધન્ય છે. અમાને તે સંસાર કાદવમાંથી કાઢવાને માના ઉપદેશક થાઓ. ८ चित्ते निश्चलतां गते प्रशमिते रागाद्यविद्यामये विद्राणेऽक्षकदम्बके विघटिते ध्वान्ते भ्रमारंभके Page #99 -------------------------------------------------------------------------- ________________ (૯૦) પ્રબોધ પ્રભાકર, आनन्दे प्रविāभिते पुरपतेझीने समुन्मीलते त्वां दृश्यन्ति कदा वनस्थमभितः पुस्तेच्छया श्वापदाः ३५८ હે આત્મન ! તારું ચિત્ત સ્થિર થયે છતે, રાગ દ્વેષાદિ વિષયો શાન્ત થયે તે, ઈન્દ્રિયનો જથ્થો નિગ્રહમાં આવેથી, બેટા ભ્રમને ઉત્પન્ન કરનારું અંધારું (અજ્ઞાન ) દૂર થયે છતે, અને આત્માને આનંદ આવિર્ભાવ પામે છતે, શુદ્ધ આત્માને સાક્ષાત્કાર થયે છતે વનમાં ચારે તરફ ચિત્રેલા ફટાની પેઠે અથવા ઠુંઠાની પેઠે નિચ્ચેષ્ટ, બનેલા તુને હરણ વગેરે પશુઓ કયારે જોશે. એ ધ્યાનમાં નિશ્ચલ થઈશ ત્યારેજ તું મહા ભાગ્યશાળી બનીશ. ૯ आत्मायचं विषयविरसं तत्त्वचिन्तावलीनं निर्व्यापार स्वाहितनिरतं निर्वृतानन्दपूर्णम् ज्ञानारूढं शमयमतपोध्यानलब्धावकाशम् कृत्वाऽऽत्मानं कलय सुमते दिव्यबोधाधिपत्यम् ३५९ હે સુબુદ્ધિ! પ્રથમ તે આત્માને પરતંત્રતામાંથી છોડાવી સ્વતંત્ર બનાવ, બીજું વિષયોમાંથી વિરક્ત કર. ત્રીજું તત્વવિચારમાં લીન કર, ચોથું સંસારિક વ્યાપારથી રહિત કર, પાંચમું પિતાના હિતમાં પ્રેમી બનાવ, છડું ક્ષોભ રહિત આનંદથી પૂર્ણ કર સાતમું જ્ઞાનમાં ૮ બનાવ, અને આઠમું શમ, યમ, દમ, તપ અને ધ્યાનની પ્રાપ્તિમાં અવકાશવાળે કરી કેવળજ્ઞાનને અધિપતિ તારા આત્માને બનાવ. ૧૦ | | રૂતિ થતા કરતા છોml: ૨૦ છે. “ સમ્યક દર્શન તથા જ્ઞાનનું મહાતમ્ય કહે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( હા ) रत्नत्रयमनासाद्य यः साक्षाद् ध्यातुमिच्छति खपुष्पैः कुरुते मूढः स वन्ध्यासुतशेखरम् ३६० જે માણસ સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, અને સમ્યક્ ચારિત્રને મેળવ્યા વિના ધ્યાન કરવાને ઈચ્છે છે તે મૂખ આકાશના પુલવડે વધ્યાના પુત્ર માટે માળા કરવા જેવું કરે છે. ૧ अतुलसुखनिधानं सर्वकल्याणबीजं जननजलधिपोतं भव्यसत्वैकपात्रम् दुरिततरुकुठारं पुण्यतीर्थप्रधान पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बुम् ३६१ - હે ભવ્ય જ ! અંતરના દુશ્મનોને જીતનાર સફદર્શન નામનું અમૃત કે જે અતુલ સુખને ખજાનો છે, સર્વ કલ્યાણનું બીજ છે, જન્મ સ્પી સમુદ્રમાં વહાણરૂપ છે, ભવ્ય પુરૂષોનું તે સુપાત્ર છે, પાપ ૨૫ વૃક્ષને કાપવામાં કુહાડા સમાન છે, પવિત્રતીર્થોમાં તે મુખ્ય તીર્થ છે, એવું સમ્મદર્શન રૂપ અમૃતનું તમે પાન કર. ૨ दुरिततिमिरहंसं मोक्षलक्ष्मीसरोज मदनभुजगमंत्रं चित्तमातङ्गसिंहम् व्यसनघनसमीरं विश्वतत्त्वैकदीपं विषयशफरजालं ज्ञानमाराधय त्वम् ३६२ હે ભવ્ય પ્રાણી! પાપરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન, મેરૂપ લક્ષ્મીને રહેવાના કમલ સમાન, કામરૂપી સપનું ઝેર ઉતારવામાં મંત્ર સમાન, ચિત્તરૂપી હાથીને વશ કરવામાં સિંહ સમાન, Page #101 -------------------------------------------------------------------------- ________________ (૯૨) પ્રમેાધ પ્રભાકર દુઃખરૂપી વાદળાંઓ ઉડાવવામાં પવન સમાન, સમસ્ત તવેને પ્રકાશ કરવામાં દીપક સમાન, વિષયરૂપ માળ્યાંને પકડવામાં જાળ સમાન, એવા આત્મજ્ઞાનનું તું આરાધન કર. ૩ ॥ इति सम्यग्ज्ञान दर्शन श्लोकाः ३ ॥ सम्यक् चारित्र " ( ” (પ્રથમĚિR). '' हिंसायामनृतेस्तेयेमैथुने च परिग्रहे विरतेर्व्रतमित्युक्तं सर्वसत्त्वानुकम्पकैः ३६३ સર્વ પ્રાણીયાના ઉપર દયા કરનાર મહાત્માઓએ કહ્યું છે કે, હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિશ્રઢ, એ પાંચ પાપથી વિરામ પામવા તેનુ નામ વ્રત છે. ૧ क्षमादिपरमोदारैः यमैर्यो वर्धितश्विरम् हन्यते स क्षणादेव हिंसया धर्मपादपः ३६४ ક્ષમા તિતિક્ષા વગેરે ઘણા ઉદાર નિયમા વડે ધણા કાળથી વૃદ્ધિ પમાડેલા ધ રૂપી વૃક્ષને હિંસા એક ક્ષણમાં નષ્ટ કરી નાખે છે. ૨ हिंसैव दुर्गतेद्वीरं हिंसैव दुरितार्णवः हिंसैव नरकं घोरं हिंसैव गहनं तमः ३६५ હિંસા પોતેજ અવેગતિમાં પડવાનુ` બારણું છે, હુંસા એજ પાપને સમુદ્ર છે, હિંસા એજ ધાર નરક છે,હિંસા એજ મહા અંધકાર છે. ૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવ. ( ૩ ) सौख्यार्थे दुःखसन्तानं मङ्गलार्थे ऽप्यमङ्गलम् जीवितार्थे ध्रुवं मृत्यु कुता हिंसा प्रयच्छति ३६६ સુખને માટે કરેલી હિંસા દુઃખની પરંપરાને કરે છે. મંગળને અર્થે કરેલી હિંસા અમંગળ કરે છે, જીવવા માટે કરેલી હિંસા મૃત્યુ કરે છે. ૪ विहाय धर्म शमशीललाञ्छितं दयावहं भूतहितं गुणाकरम् मदोद्धता अक्षकषायवञ्चिता दिशन्ति हिंसामपिदुःखशान्तये ३६७ જે પુરૂષ ગર્વમાં ઉદ્ધત છે તથા ઈહિના વિષય કપાયથી ઠગાયેલા છે. તે ઉપશમરૂપ શીલથી અંકિત, દયામયી જીવેને હિતકર, અને ગુણ નિધાન એવા દયા ધર્મને છેડી દઇ દુઃખની શાંતિને માટે હિંસાને ધર્મમાની હિંસા કરવાનો ઉપદેશ આપે છે. ૫ सकलजलधिवेला वारिसीमां धरित्री नगर नगसमयां स्वर्णरत्नादिपूर्णाम् यदि मरणनिमिचे कोऽपि दद्यात्कथंचितू तदपि न मनुजानां जीविते त्यागबुद्धिः ३६८ જે કઈ માણસ, મરણના બદલામાં શહેર ને પર્વત સહિત સુવર્ણ અને રત્નથી ભરેલી સમુદ્રના છેડા સુધીની આખી પૃથ્વી દાનમાં આપે તે પણ માણસ તેવા લાભથી પોતાના મતને ઈચ્છતા નથી, એટલે આખી પૃથ્વીની સંપત્તિ કરતાં જીવીતની કિંમત ઘણીજ મેટી છે. ૬ स्वपुत्रपौत्रसन्तानं वर्धयन्त्यादरैर्जनाः व्यापादयन्ति वान्येषामत्र हेतुर्न बुध्यते ३६९ Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૯૪) પ્રબોધ પ્રભાકર. પિતાના પુત્ર, પૌત્રાદિ વંશને માણસો ઘણી જ કાળજીથી પાળે છે, અને બીજાઓ (પશુઓ) ના બાળ બચ્ચાઓને મારી નાખે છે. આવા જુલ્મનું શું કારણ હશે તે સમજાતું નથી. ૭ तपः श्रुतयमज्ञान ध्यानदानादिकर्मणाम् सत्यशीलवतादीना महिंसा जननी मता ३७० તપ, શાસ્ત્રજ્ઞાન, યમ (મહાવ્રત) જ્ઞાન, ધ્યાન, દાન, અને સત્યશીલ વગેરે સત્કર્મોની માતા જ્ઞાનીઓએ અહિંસા માનેલી છે. ૮ करुणा च विज्ञानवासितं यस्य मानसम् इन्द्रियार्थेषु निःसङ्गं तस्य सिद्धसमीहितम् ३७१ જે મનુષ્યનું ચિત્ત દયાવાળું તથા જ્ઞાનથી નિર્મળ બન્યું હોય, અને વિષયથી વિમુખ હોય તેજ પુરૂષેની મનવાંછિત સિદ્ધિ થાય. ૯ द्वयोरपि समं पापं निर्णीतं परमागमे वधानुमोदयोः कोरसत्संकल्पसंश्रयातू ३७२ શાસ્ત્રોમાં હિંસા કરનારને તથા હિંસાને અનુમોદન આપનાર બને માણસને સરખું પાપ ગયું છે કેમકે બન્નેને અશુભ સંકલ્પને આશ્રય કરવો પડે છે. ૧૦ अहिंसैकाऽपि यत्सौख्यं कल्याणमथवा शिवम् दचे तद्देहिनां नायं तपःश्रुतयमोत्करः . ३७३ ઘણીવખત અહિંસા એકલી તેજ પ્રાણીને જે સુખ, કલ્યાણ કે શાંતિ આપે છે તેટલી શાંતિ તપ, શાસ્ત્રજ્ઞાન, કે વ્રત નથી આપતા. ૧૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ ज्ञानार्शव दूयते यस्तृणेनापि स्वशरीरे कदर्थिते स निर्दयः परस्याङ्गे कथं शस्त्रं निपातयेत् ३७४ ( ८५ ) જે માણસ પોતાના શરીરમાં દલની અણી લાગી હાય તેા પણુ દુ:ખ માને છે, તે નિય માણુસ ખીજા પશુઆદિના શરીરમાં મા કેમ ચલાવતા હશે ? ૧૨ जन्मोग्रभयभीताना महिसैवौषधिः परा ३७५ तथा ऽमरपुरीं गन्तुं पाथेयं पथि पुष्कलम् ખરેખર અહિંસા એ જન્મ મરણના તીવ્ર ભયથી ખીતેલાને શ્રેષ્ઠ ઔષધિ સમાન છે, તથા સ્વર્ગમાં જવા માટે રસ્તામાં અતિશય પુષ્ટિકારક ભાતુ છે. ૧૩ स्वान्ययोरप्यनालोक्य सुखं दुःखं हिताहितम् जन्तून् यः पातकी हन्यात् स नरत्वेऽपि राक्षसः ३७६ જે પાપી, પેાતાનુ કે પારકાનુ, હિત કે અહિત, સુખ કે દુઃખ, વિચાર્યા વિના, જીવાને મારે છે, તે મનુષ્યરૂપે ચોખ્ખા રાક્ષસ છે. ૧૪ अभयं यच्छ भूतेषु कुरु मैत्रीमनिन्दिताम् पश्यात्मसदृशं विश्वं जीवलोकं चराचरम् ३७७ હું જીવ ! દરેક પ્રાણીયાને અભયદાન આપ, સોની સાથે શુદ્ધ મિત્રન તા કર, અને સ્થાવર જંગમ પ્રાણીયાને તારા ખરાબર ગણુ. ૧૫ जायन्ते भूतयः पुंसां याः कृपाक्रान्तचेतसाम् चिरेणापि न ता वक्तुं शक्ता देव्यपि भारती ३७८ Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૯૬ ) પ્રમેાધ પ્રભાકર દયાથી જેના અંતઃકરણા ભર્યા છે. તે મહાપુરૂષાને જે જે સપત્તિયા મળે છે તે સમ્પત્તિયોનુ વર્ણન કરવા સરસ્વતી દેવી પણ શક્તિવાન નથી. ૧૬ किं न तप्तं तपस्तेन किं न दत्तं महात्मना वितीर्णमभयं येन प्रीतिमालम्ब्य देहिनाम् . ३७९ જે મહાપુરૂષે પ્રાણિયાને પ્રેમપૂર્વક અભયદાન અપ્યું છે, તેણે ક્યા તપતા નથી ? તથા કયું દાન દીધું નથી ? અર્થાત્ તેણે તપ તે દાનની સવ ક્રિયાઓ આચરી છે. એમ સમજવું. ૧૭ ॥ इति अहिंसा महाव्रत प्रकरण श्लोकाः १७ ॥ 66 अथ सत्यमहाव्रत प्रकरणम् पृष्टैरपि न वक्तव्यं न श्रोतव्यं कथंचन वचः शङ्काकुलं पापं दोषाढ्यं चाभिसूयकम् '' ३८० યુક્ત કે ઇર્ષ્યા તેમ સાંભળવું જે વચન સંદેહવાળું તથા પાપ રૂપ કે દોષ ઉત્પન્ન કરનાર હાય તે વાક્ય કદિ ખેલવું નહિ પણ નહિ, ૧ તથા मर्मच्छेदि मनःशल्यं च्युतस्थैर्य विरोधकम् निर्दयं च वचस्त्याज्यं प्राणैः कण्गतैरपि ३८१ મમ સ્થાનને વિંધી નાખનારૂં તથા મનમાં શક્ય ઉત્પન્ન કરનારૂં સ્થીરતા રહિત તથા વિરાધ ઉપજાવનારૂં, દયારહિત વચન પ્રાણાંતે પણ ન ખેલવું.૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ ज्ञानार्शव धन्यास्ते हृदये येषा मुदीर्णः करुणाम्बुधि: वाग्वीचिसञ्चयोल्लासै निर्वापयति देहिनः ३८२ આ જગતમાં તે પુરૂષને ધન્ય છે, કે જેના હૃદયમાં કરૂણાના સમુદ્ર ઉ દૃશ્ય થયેા છે, અને મીડીવાણી રૂપ તરગાની લહેરોથી જીવાને સુખ છે. ૩ धर्मनाशे क्रिया से सुसिद्धान्तार्थविप्लवे अपृष्टैरपि वक्तव्यं तत्स्वरूपप्रकाशने ३८३ વના નાશ થતા હાય, ધર્મક્રિયાના ક્રૂસ થતા હાય, સિદ્ધાંતના ખરા અર્થના અવળા ઉપયાગ થતા હાય, તે આ બાબતમાં વગર્ પૂછે ડાલા માણસે સત્ય પ્રકાશવું જોઇએ. ४ प्राप्नुवन्त्यति घोरेषु रौरवादिषु संभवम् (८७) तिर्यक्ष्वथ निगोदेषु मृपावाक्येन देहिनः ३८४. અસત્ય ખેલવાથી માણસ રારવાદિ ધાર નર્કામાં પડે છે તથા તિય ક ચેાનિમાં જન્મે છે, નિગેાદમાં જઇ દુઃખાને ભાગવે છે. ૫ न तथा चन्दनं चन्द्रो मणयो मालतीस्रजः कुर्वन्ति निरृतिं पुंसां यथा वाणी श्रुतिप्रिया ३८५ પ્રાણીયાને જેવી શાંતિ મનેાહર વાણી આપે છે, તેવી શાંતિ ચદન, ચન્દ્ર, મણિ કે પૂષ્પોની માળાએ આપતાં નથી. ૬ सतां विज्ञाततत्वानां सत्यशीलावलम्बिनाम् चरणस्पर्शमात्रेण विशुध्यति धरातलम् ३८६ भे પુરૂષ સત્ય એલવાવાળા છે, તત્વાને જાણનાર છે તથા સત્યશીલનું અવલંબન કરનાર છે તે મહાત્માના ચરણ સ્પર્શથી પૃથ્વીનું તળીયું पवित्र थाय छे. ७ Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮) પ્રબોધ પ્રભાકર, व्रजन्मन्यपि यः सत्यप्रतिज्ञापच्युतोऽधमः स केन कर्मणा पश्चाजन्मपकाचरिष्यति ३८७ જે અધમ માણસ મનુષ્યભવમાં પણ સત્ય પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો છે, તે હવે કયા સતકર્મવડે સંસારરૂપી કાદવમાંથી તરશે ? ૮ अदयैःसंप्रयुक्तानि वाक्छखाणीहभूतले सद्योमर्माणिकृन्तन्ति शितास्त्राणीवदेहिनाम् ३८८ દુનીયામાં નિર્દય માણસેથી બેલાયેલા વચનરૂપ શસ્ત્ર આ પૃથ્વિપર પ્રાણીઓના મર્મસ્થાનને તીક્ષ્ણ શસ્ત્રની સમાન તત્કાળ છેદે છે. ૯ नहि सत्यप्रतिज्ञस्य पुण्यकर्मावलम्बिनः प्रत्यूहकरणे शक्ता अपिदैत्योरगादयः ३८९ સત્ય પ્રતિસાવાળા પવિત્ર કર્માવલંબી મનુષ્યને કઈ જાતનું વિશ્વ કરવામાં, દૈત્ય સર્પઆદિ કઈ શક્તિમાન નથી. ૧૦ खण्डितानां विरूपाणां दुर्विधानां च रोगिणाम् कुलजात्यादिहीनानां सत्यमेकं विभूषणम् ३९० સચવાદીપણું તે લુલા લંગડાઓનું, કદરૂપાઓનું, ગરીબનું, રાગીનું, નિચકુળ કે અધમ જ્ઞાતિમાં જન્મેલાનું ઉત્તમમાં ઉત્તમ ભૂષણ છે. સત્ય સમાન દાગીને ત્રણ લેકમાં કેઈ નથી. ૧૧ यस्तपस्वी जटी मुण्डो नग्नो वा चीवराहतः सोऽप्यसत्यं यदि ब्रूतेनिन्द्यः स्यादन्त्यजादपि ३९१ ભલે તપસ્વી હોય, જટાધારી હોય, પરમહંસહાય, દીગંબર હોય, કે લગેટી પહેરનાર હોય, પણ જે અસત્ય બોલતા હોય તે ચંડાળથી પણ બુર અને અતિશય નિદનીય છે. ૧૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ, (૧૯) कुटुम्बं जीवितं वितं यद्यसत्येन वर्धते तथापि युज्यते वक्तुं नासत्यं शीलशालिभिः ३९२ કદાચ ખોટું બોલવાથી પિતાનું કુટુંબ, જીવન કે ધનની વૃદ્ધિ થતી હોય તે પણ શીલથી સુશોભીત પુરે અસય બેલવું ઉચીત નથી. ૧૩ एकतः सकलं पापं असत्योत्थं ततोऽन्यतः साम्यमेव वदन्त्यार्या स्तुलायां धृतयोस्तयोः ३९३ આર્ય પુરૂષ કહે છે ત્રિાજવામાં એક તરફ સમગ્ર પાપ મુકી અને એક તરફ મૃષાવાદ મુકી તેળીયે તે સઘળાં પાપની બરાબર એક અસત્યનું પાપ થાય છે. ૧૪ मृकता मतिवैकल्यं मूर्खता बोधविच्युतिः बाधिर्य मुखरोगित्वमसत्यादेव देहिनाम् ३९४ મુંગાપણું, બુદ્ધિની વિકળતા, મૂઇ,અજ્ઞાનતા, બહેરાપણું અને મુખમાં રાગ, આ બધાં દુઃખો માણસને અસય બલવાના પાપથી થાય છે, ૧૫ માટે सुतस्वजनदारादि विचबन्धुकृतेऽथवा आत्मार्थेनवचोऽसत्यं वाच्यंत्राणात्ययेऽथवा ३९५ પુત્ર, મિત્ર, ત્રી, ધન, બંધુઓ કે પિતાના માટે પ્રાણતિ પણ અસત્ય બોલવું નહીં. ૧૬ | | તિ સત્યવ્રત બાળ સ્ટોક . Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) પ્રબોધ પ્રભાકર, “અસ્તેય માતમ ” पुण्यानुष्टानजातानि प्रणश्यन्तीहदहिनाम् परविचामिषग्रास लालसानांधरातले આ જગતમાં પરધનરૂપ માંસના ટુકડાના લાલસાવાળા માણસના પુણ્યરૂપ આચરણના સમૂહ નાશ થાય છે. ૧ भ्रातरःपितरःपुत्राः स्वकुल्यामित्रवान्धवाः संसर्गमपिनेच्छन्ति क्षणार्धमिहतस्करैः ३९७. બંધુઓ, માતાપિતા, પુત્ર, પોતાના કુટુંબીઓ તથા મિત્રો, એ બધાં, ચોરી કરનાર પોતાના સંબંધી હોય તો પણ એક ક્ષણવાર સંગ કરતાનથી. ૨ नात्मरक्षांनदाक्षिण्यं नोपकारंनधर्मताम नसतांशंसितं कर्म चौर:स्वप्नेऽपिबुथ्यति ३९८ . જે ચેરી કરે છે તે પોતાની રક્ષા કરી શકતું નથી તેમ ચતુરાઈને ભુલી જાય છે, કરેલા ઉપકારને કે ધર્મને ઓળખતે નથી, પુરૂષોને કરવા યોગ્ય કાર્યને સ્વનામાં પણ સમજતો નથી. ૩ विशन्तिनरकंघोरं दुःखज्वालाकरालितम् अमुत्रनियतंमूढाः प्राणिनचौर्यचर्विताः ३९९ ચોરી કરનારા મૂઢ માણસ આંહી તે દુઃખ ભોગવે છે પણ મરણ પછી પરલોકમાં દુઃખરૂપ અગ્નિ જવાળાથી ભયંકર ઘેર નર્કમાં પડે છે. ૪ ॥ इति अस्तेय प्रकरण श्लोकाः ४ ॥ Page #110 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. (१०१) - " अथ ब्रह्मचर्य महाव्रतम्." बिन्दन्तिपरमं ब्रह्म यत्समालम्ब्य योगिनः तद्वतं ब्रह्मचर्यस्यातू धीरधौरेयगोचरम् ४०० જે વ્રતનું આલંબન કરી યોગી પુરૂષો પરબ્રહ્મને પામે છે, અને જેને ધીર વીર પુરૂષો જ પાળી શકે તે વ્રત બ્રહ્મચર્ય કહેવાય છે. ૧ किम्पाकफलसंभोगसन्निभं तद्धिमैथुन आपातमात्ररम्यं स्याद्विपाकेऽत्यन्तभीतिदम् ४०१ કિપાક ફળ જેમ દેખવામાં, સુંઘવામાં ને ખાવામાં રમણીય સ્વાદુ હોય છે પણ પરિણામે હાલાહલ વિષનું કામ કરે છે એજ પ્રમાણે મિથુન થોડો કાલ રમણિક, સુખ રૂપ લાગે છે પણ વિપાક સમયે મહા ભય આપનાર છે. ૨ जाननपि न जानाति पश्यन्नपि न पश्यति लोकःकामानलज्याला कलापकवलीकृतः ४०२ કામાગ્નિની જવાળાઓના સમૂહથી સળગી રહેલે માણસ જ્ઞાન છતાં મૂઢ થઈ જાય છે અને દેખતાં છતાં આંધળા થઈ જાય છે. ૩ भोगिदष्टस्य जायन्ते वेगाः सौवदेहिनः स्मरभोगीन्द्रदष्टानां दशस्युम्तेभयानकाः ४०३ જેને સર્પ કરડે તેને સાત વેગ ઉત્પન્ન થાય છે અને કામ રૂપી સર્પ કરડે તે દશ વેગ ઉતપન્ન થાય છે. તે નીચે કહે છે. ૪ प्रथमेजायतेचिन्ता द्वितीयेद्रष्टुमिच्छति तृतीयेदीर्घनिश्वासा चतुर्थेभजतेज्वरम् ४०४ Page #111 -------------------------------------------------------------------------- ________________ (१०२) પ્રમાધ પ્રભાકર. पञ्चमेदातेगात्रं षष्ठे भुक्तं न रोचते सप्तमेस्यान्महामूर्च्छा उन्मचत्वमथाष्टमे नवमेमाणसन्देहो दशमेमुच्यतेऽसुभिः एतैवेंगेः समाक्रान्तो जीवस्तत्वं न पश्यति ४०६ કામાગ્નિના ૧૦ વેગ ગણાવે છે—પ્રથમ સ્ત્રીને મળવાની ચીન્તા ગાય ૧, પછી જોવાની ઈચ્છા થાય ૨, દી નિસાસા નાખે ૩, ताब यावे ४, मात्रमां धाड थाय प, जावुन गमे ६, मुर्च्छा थाय ७, ઉન્માદપણ થાય ૮, પ્રાણ રહેશે કે કેમ એવા સદેહ રહે હૈં, દશમે પ્રાણ નીકળી જાય છે. આ ૧૦ વેગથી ખાયલા માણસ સત્ય ज्ञानने ले राउतो नथी. ५-७ प्रवृद्धमपि चारित्रं ध्वंसयत्याशुदेहिनाम् निरुणद्वि श्रुतंसत्यं धैर्य च मदनव्यथा ४०५ ४०७ કામની વ્યથા જ્યારે જાગે છે, ત્યારે ઘણા વખતથી પાળેલા ઉત્તમ ચારિત્રને દૂ'સ કરી નાખે છે તથા શાસ્ત્રાધ્યયન, સત્ય અને વૈય તે भरावी हे छे. ८ नासने शयने याने स्वजने भोजने स्थितिम् क्षणमात्रमपिप्राणी प्राप्नोति स्मरशल्यत: ४०८ કામના કટક જેને સુભાયા તે પ્રાણી, બેસવામાં, શયનમાં, જમવામાં ૐ કુટુંબમાં, કોઇ સ્થળે ક્ષણમાત્ર પણ સ્થિરતાને પામતા નથી. ૯ श्रुतं सत्यंतपः शीलं विज्ञानंवृचमुत्तमम् इन्धनीकुरुतेमूढः प्रविश्य विषयानले ४०९ Page #112 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( ૧૦૩ ) મૂઢ પ્રાણી જે હાય છે તે સ્ત્રીરૂપી અગ્નિના પરિચયમાં પડીને પોતાના શાસ્ત્ર જ્ઞાનને, સત્યને, તમને, સદ્ગુણને, આત્મજ્ઞાનને તથા ઉત્તમ વ્રતને સુકાં લાકડાની પેઠે બાળી દેછે. ૧૦ स्मरदहन सुतीत्रानन्तसन्तापविद्धम् भुवनमिति समस्तं वीक्ष्य योगिप्रवीराः विगतविषयसङ्गाः प्रत्यहं संश्रयन्ते प्रशमजलधितीरं संयमारामरम्यम् ४१० કામ વિષયરૂપી અગ્નિના પ્રચંડ અને અનંત સંતાપથી પીડીત આ ખા જગત્ત્ને જોઇ, વિષય તૃષ્ણા વિનાના મહાયોગી પુરૂષા હમેશાં સંયમ રૂપી બગીચાથી સુંદર શાંતિરૂપી સમુદ્રના તટને આશ્રય લે છે. ૧૧ ॥ કૃતિ બ્રહ્મયે મજરળ જોાઃ ॥ " अथ अपरिग्रह महाव्रतम् यानपात्रमिवांभोधौ गुणवानपि मज्जति परिग्रहगुरुत्वेन संयमी जन्मसागरे ४११ જેમ પથ્થરથી ભરેલું વહાણુ દોરડાથી બાંધેલું હાય તાપણ ડુબી જાય છે તેમ સંયમધારી સાધુ ગુણવાન હાય તાપણુ પરિગ્રહરૂપી મોટા ભારથી જન્મરૂપ સમુદ્રમાં ડુબી જાય છે. ૧ निःसङ्गोऽपि मुनिर्नस्यात् समूर्च्छ: संगवर्जितः यतो मूच्छैव तत्वज्ञैः सङ्गमृतिः प्रकीर्तिताः ४१२ નિ:સ’ગ—પરિગ્રહ રહિત મુનિ પણ જો મુર્છાવાળા હાય તેા તે '' Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) પ્રબોધ પ્રભાકર. નિષ્પરિગ્રહી ગણાતું નથી કારણ કે તત્વવેત્તાઓએ આસક્તિને સંગની (પરિગ્રહની) જનેતા કહેલી છે. ૨ - संवृतस्य सुवृत्तस्य जिताक्षस्यापि योगिनः । व्यामुह्यति मनःक्षिप्रं धनाशाव्यालविप्लुतम् ४१३ સંવરવાળા, ઉત્તમ ચારિત્રવાળા તથા ઈોિને કબજે કરનાર મુનિનું મન જો ધનની આશારૂપ સર્પથી ડખેલ હોય તો તે એકદમ મેહાધીન થાય છે त्याज्यएवाखिल: संगो मुनिभि र्मोक्तुमिच्छुभिः सचेत्त्यक्तनशक्नोति कार्यस्तात्मदर्शिभिः ४१४ । મેક્ષની ઈચ્છાવાળા મુનિયે સમગ્ર સંગનો ત્યાગ કરે. જે સંગ ન તજી શકાય તે તત્વવેત્તાઓનો સંગ કરે. ૪ संगएवमतः सूत्रे निःशेषानर्थमन्दिरम् येनासन्तोऽपि मूयन्ते रागाया रिपवः क्षणे ४१५ સૂત્રમાં પરિગ્રહને બધા અનર્થોનું ગૃહ કહેલું છે કેમકે પરિગ્રહવડેજ દુષ્ટ રાગ દ્વેષ વગેરે શત્રુઓ ઉત્પન્ન થાય છે. | રૂત્તિ પરિપ્રદ ત્રિત : ૫ / - 1 : : “સહુ સેવા વિરામ.” लोकद्वयविशुद्धयर्थं भावशुद्धयर्थमञ्जसा विद्याविनयवृद्धयर्थं वृद्धसेवैव शस्यते . ४१६ આ લોક અને પરલોકના હિતને માટે તથા અનાયાસે ભાવની શુદ્ધિ માટે મતથવિદ્યા અને વિનયની વૃદ્ધિાટે વૃદ્ધો(ગુરૂજન)ની સેવા પ્રશંસનીય છે. ૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( ૧૦૫ ) कषायदहनः शान्तं यातिरागादिभिःसमम् चेतः प्रसत्चिमाधचे वृद्धसेवावलम्बिनाम् ४१७ વૃદ્ધની સેવાનું અવલંબન કરનારના રાગ દ્વેષ સહિત ક્રોધાદિ કષાય રૂપી અગ્નિ કરી જાય છે, તથા ચિત્ત નિર્મળ બને છે. ૨ अन्धएववराकोऽसौ न सतां यस्य भारती श्रुतिरन्ध्र समासाद्य प्रस्फुरत्यधिकंहदि ४१८ સપુરૂષોની વાણી જેના કાનમાં થઈ હૃદયમાં અધિક પ્રકાશ પામતી નથી. તે કંગાલ અને આંધળે છે એમ જાણવું. ૩ કારણ કે – सत्संसर्गसुधास्यन्दैः पुंसां हृदि पवित्रिते। ज्ञानलक्ष्मीः पदंधत्ते विवेकमुदिता सति ४१९ સપુરૂષના સમાગમરૂપી અમૃતના પ્રવાહનવડે માણસનું અંતઃકરણ શુદ્ધ થાય અને પછી વિવેકથી આનંદ પામેલીજ્ઞાન લક્ષ્મી હૃદયમાં વસે છે. ૪ सुलभंष्यपि भोगेषु नृणां तृष्णा निवर्तते सत्संसर्ग सुधास्यन्दैः शश्वदाीकृतात्मनाम् ४२० સત્પરૂપના સમાગમરૂપી અમૃતના પ્રવાહથી જેને આત્મા ભિને થયે છે એવા પુરૂષોને ભાગો સુલભ છે તથા મળેલા ભોગોમાં પણ તૃષ્ણાની નિવૃતિ હોય છે. પ कातरत्वं परित्यज्य धैर्यमेवावलम्बते सत्संगजपरिज्ञान रञ्जितात्मा जनः स्वयम् ४२१ સપુરૂષના સમાગમથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન, તે જ્ઞાનથીજ સ્વયં જેનો આત્મા પ્રસન્ન થયું છે, એ માણસ ગમે એવા વિકટ વખતમાં પણ ભીરુતાને તજીને પૈયનુંજ અવલંબન લે છે. ૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ (१०६) પ્રબોધ પ્રભાકર, अप्यनादि समुद्भतं क्षीयते निबिडं तमः 'वृध्यानुयायिनां च स्यात् विश्वतत्वैक निश्चयः ४२२ સપુરૂષોના જે અનુયાયી (સેવક) છે તેઓનું અનાદિ કાળનું ઉત્પન્ન થયેલું ગાઢ અજ્ઞાન ઉડી જાય છે અને સમગ્ર તત્વને અદ્વિતીય શુદ્ધ નિશ્ચય થાય છે. ૭ शरीराहारसंसार कामभोगेष्वपि स्फुटम् विरज्यति नरः क्षिप्रं सद्भिःसूत्रे प्रतिष्ठितः ४२३ . સપુરૂષો પાસેથી સૂત્ર સિદ્ધાન્તવડે શિક્ષાપામેલે પુરૂષ શરીરમાં, આ હારમાં, સંસારમાં અને વિષયોમાં એકદમ વૈરાગ્યને પામે છે. ૮ मालिनी. दहति दुरितकक्षं कर्मबन्धं लुनीते वितरति यमसिद्धिं भावशुद्धि तनोति ॥ नयति जननतीरं ज्ञानराज्यं च दत्ते ध्रुवमिह मनुजानां वृद्धसेवैव साध्वी ४२४ ખરેખર આ લોકમાં પુરૂષની ઉત્તમ સેવા, પાપરૂપી વનને બાળી દે છે, કર્મ બંધનને કાપી નાખે છે. વ્રતની સિદ્ધિને વિસ્તારે છે, ભાવની શુદ્ધિ કરે છે. સંસારને કાંઠે લઈ જાય છે અને કેવળજ્ઞાન ઉપજાવે છે. ___"स्वात्मचिन्तन." विरम विरम सगान्मुश्च मुश्च प्रपञ्चं विज विसृज मोहं विद्धि विद्धि स्वतत्वम् ।। Page #116 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ, (૧૦૭) कलय कलय वृचं पश्य पश्य स्वरूपम् कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः ४२५ ગ્રન્થકર્તા કહે છે કે–હે આત્મન ! તું પાપ પ્રસંગથી વિરામ પામ, પ્રપંચ માયા શલ્યને છોડ છોડ મેહને દૂર કર દૂર કર, પિતાના આત્ય સ્વરૂપને જે જે, ચારિત્રનું સેવન કર કર, આત્મતત્વને જાણ– ઓળખ, અને નિર્વતિના પરમ આનંદ માટે પુરુષાર્થ કર પુરૂષાર્થ કર.૧૦ अतुलसुखनिधानं ज्ञानविज्ञानबीजम् घिलयगतकलङ्क शान्तविश्वप्रचारम् ॥ ___ गलितसकलशकं विश्वरूपं विशालम् भज विगतविकारं स्वात्मनात्मानमेव ४२६ ' હે આત્મન ! તું પતે પિતાની સેવા કર, તું પોતે કેવો છે ? અ તીન્દ્રિય (અતુલ) સુખને ખજાને છે, જ્ઞાન અને વિજ્ઞાનનું બીજ છે, જેમાં મિથ્યાત્વ રૂપકલંક નાશ પામ્યું છે, જેમાં નાના પ્રકારના વિકલ્પ શાંત પડ્યા છે, જેમાં શંકાઓ માત્ર ગળી ગઈ છે, જેનું સ્વરૂપ સમસ્તયના આકાર સ્વરૂપે આખા વિશ્વમય છે, વિશાળ છે, પિતાના ગુણ પર્યાયમાં વ્યાપ્ત છે, વિકારો જેમાં લય પામ્યા છે એવા અત્માને તું તારી મેળે ઓળખી લો અને તેને ભજ–તેને સેવ. ૧૧ यदि विषयपिशाची निर्गता देहगेहात् सपदि यदि विशीर्णो मोहनिद्रातिरेकः यदि युवतिकरके निर्ममत्वं प्रपन्नो झगिति ननु विधेहि ब्रह्मवीथी विहारम् ४२७ Page #117 -------------------------------------------------------------------------- ________________ - - - - - (૧૦૮) પ્રબોધ પ્રભાકર, હે આત્મન ! જે તારા શરીર રૂપી ગૃહમાંથી વિષય વાસના રૂપી ડાકણ નીકળી ગઈ હોય અને મેહ નિદ્રાની તીવ્રતા ક્ષીણ થઈ હોય અને સ્ત્રીના શરીર ઉપરથી મમતા, સ્પૃહા નાશ પામી ગઈ હોય તો તું એકદમ વગર વિલંબે બ્રલરૂપી રાજ રસ્તામાં વિચર-આનંદ કર. ૧૨ ॥ इति संतजन सेवा स्वात्मचिंतन श्लोकाः १२ ॥ ગથ ધારિત પાવન." सत्संयममहारामं यमप्रशमजीवितम् । देहिनां निर्दहत्येव बोधवन्हिः समुत्थितः ४२८ માણસના યમ, નિયમ, અને શાંતિ એ જેનું જીવન છે, એવા શુદ્ધ સંયમરૂપી બીચાને, ઉત્પન્ન થયેલે ક્રોધાગ્નિ ભસ્મ કરી દે છે. ૧ तपाश्रुतयमाधारं वृत्तविज्ञानवर्धितम् भस्मीभवति रोषेण धुंसां धर्मात्मकं वपुः ४२९ વ્રત અને વિજ્ઞાનથી વૃદ્ધિ પામેલું તથા તપ, શાસ્ત્ર જ્ઞાન, અને નિયમ ને આધાર રૂપ એવું માણસનું ધર્મ રૂપી શરીર તે ક્રોધથી બળી જાય છે. ૨ पूर्वमात्मानमेवासौ क्रोधान्धो दहति ध्रुवम् पञ्चादन्यत्र वा लोको विवेकविकलाशयः ४३० વિવેકથી વિકલ ચિત્તવાળે ક્રોધી માણસ પહેલાં તો ક્રોધ કરી પિતાના આત્માનેજ તપાવે છે. પછી બીજાને તપાવે કે ન તપાવી શકે. તે તેની શક્તિ ઉપર આધાર છે પણ પ્રથમ તો પોતે જ બળે. તે लोकयविनाशाय पापाय नरकाय च स्वपरस्यापकाराय क्रोधः शत्रुः शरीरिणाम् ४३१ Page #118 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. ( ૧૦૯ ) ક્રોધ રૂપી શત્રુ માણસના આલાક અને પરલેાકના વિનાશ માટે છે, તથા પાપ અને અધાતિ માટેજ એનું નીરમાણુ થયું હાય તેમ પરનું તથા પોતાનું અનિષ્ટ કરવામાં મુખ્ય પાઠ ભજવે છે. ૪ चिराभ्यस्तेन किं तेन शमेनास्त्रेण वा फलम् व्यर्थीभवति यत्कार्ये समुत्पन्न शरीरिणाम् ४३२ જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય તે વખતે જો તેને કબજે ન રાખી શકે તે ઘણા વખતથી અભ્યાસ કરેલા શમ, દમાદિ ગુણાનું શું ફળ ? જેમકે શસ્ત્ર ચલાવાના અભ્યાસ કર્યા છતાં શત્રુ સામે આવે અને તેને મારી ન શકાય તે શસ્ત્રો બાંધવાનું ફળ શું ? ધૃતિ ક્રોધ કષાય. પ 44 ,, मानकषायवर्णनम् कुलजातीश्वरत्वादि मदविध्वस्तबुद्धिभिः सद्यः संचीयते कर्म नीचैर्गतिनिबन्धनम् ४३३ કુળ, જાતિ, એય, રૂપ, બલ, તપ, વિદ્યા, અને ધન, આ આઠ પ્રકારના મદથી જેની બુદ્ધિ બગડી ગઇ હોય તે માણસ તેવાજ પ્રકારના નીચ ગતિના કારણરૂપ કમને બાંધે છે. ૬ मानग्रन्थिर्मनस्युच्चै यविदास्ते दृढस्तदा तावद्विवेकमाणिक्यं प्राप्तमव्यपसर्पति ४३४ ચાલ્યું જવાનું. છ હું મુનિ ! જ્યાં સુધી તારા મનમાં અભિમાનની ગાંઠ મજબુત છે, ત્યાં સુધી વિવેકરૂપી રભ તુને પ્રાપ્ત થયેલું પણ लुप्यते मानतः पुंसां विवेकामललोचनम् प्रच्यवन्ते ततः शीघ्रं शीलशैलाग्र संक्रमात् ४३५ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) પ્રત્યેાધ પ્રભાકર અભિમાનથી માણસની વિવેકરૂપી નિમલ આંખ બંધ થઇ જાય છે, અને તેથી શીલરૂપી પર્વતની ટોચ ઉપરથી માણસ નીચે રડી પડે છે. ૮ ઇતિ માનકષાય. “ મા ગાય વર્ધનમ્ जन्मभूमिरविद्याना मकीर्तेर्वासमन्दिरम् पापपङ्कमहागर्तो निकृतिः कीर्तिता बुधैः ,, ४३६ માયા કષાય ( માયા કપટ ) અવિદ્યાની ભૂમિ છે અપકીર્તિનૢ ગૃહ છે, પાપરૂપ કાદવતા ખાડા છે, આ પ્રમાણે વિદ્વાનેાનું કથન છે. ૯ अर्गलेवापवर्गस्य पदवी श्वभ्रवेश्मनः शीलशालवने वन्हि र्मायेयमवगम्यताम् ४३७ એ માયા કપટ તે મેક્ષના રસ્તા બંધ કરનાર અગલા છે, નરકમાં જવાના માર્ગ છે, અને શીલરૂપી આમ્ર વૃક્ષને દગ્ધ કરનાર અગ્નિ છે. ૧૦ कूटद्रव्यमिवासारं स्वमराज्यमिवाफलम् अनुष्टानं मनुष्याणां मन्ये मायावलम्बिनाम् ४३८ માયાનું અવલંબન કરનાર મનુષ્યનાં આચરણા ખાટા દ્રવ્યની પેઠે અસાર છે તથા સ્વમામાં મળેલા રાજ્યની માફક અકળ છે, એમ હું માનું છું. ૧૧ छाद्यमानमपि प्रायः कुकर्मस्फुटति स्वयम् अलं मायामपश्चन लोकद्वयविरोधिना ४३९ કુકમને કદાચ છુપાવા જઇએ તે!પણ પોતાની મેળે છતું થાય છે. માટે આ લોક અને પરલેાકના વિરાધી–માયા પ્રપ`ચથી બસ છે. ૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાર્ણવ. बकवृत्ति समालम्ब्य वञ्चकै वश्चितं जगत् कौटिल्यकुशलैः पापैः प्रसत्रं कश्मलाशयैः ४४० કુટીલતામાં ચતુર એવું મલિન ચિત્ત પાપી ઠગ બગલાના જેવી વૃતિનું અવલંબન કરી જગતને ઠગી રહ્યું છે. ૧૩ ઈતિ માયા કષાય. "लोभकषायवर्णनम्" नयन्ति विफलं जन्म प्रयासै मृत्युगोचरैः वराकाः पाणिनोऽजस्त्रं लोभादप्राप्तवांच्छिताः ४४१ પામર જ લાભને આધિન થઈને ધારેલા ફળને મેળવ્યા સિવાય મૃત્યુને પમાડે એવા હમેશના પ્રયત્ન વડે પોતાના જન્મને નિષ્ફળ કરે છે. ૧૪ शाकेनापीच्छया जातु नभर्तुमुदरं क्षमाः लोभाचथापि वाञ्छन्ति नराश्चक्रेश्वरश्रियम् ४४२ ઘણું મનુષ્યો ઈચ્છા મુજબ શાકથી પણ પિતાનું પેટ ભરી શકતા નથી; તોપણ લેભને વશ થઈને ચક્રવર્તિની સંપત્તિઓને ઈચ્છે છે. ૧૫ शमांबुभिः क्रोधशिखी निवार्यतां नियम्यतां मानमुदारमार्दवैः इयं च मायाऽऽर्जवतः प्रतिक्षणं निरीहतां चाश्रयलोभशान्तये ४४३ હે આત્મન ! શાંત ભાવ રૂપે જળથી ઇંધ રૂપી અગ્નિને તું કરી નાખ, તથા ઉદાર મૃદુપણાથી માનને નિયમમાં રાખ, અને આવતાથી કપટનો નાશ કર. અને લેભની શાંતિ માટે નિર્લોભતાનો આશ્રય કર. ૧૬ यत्र यत्र प्रसूयन्ते तवक्रोधादयो द्विषः तचत्यागेव मोक्तव्यं वस्तु तत्सूतिशान्तये ४४४ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રબોધ પ્રભાકર, હે આત્મન ! જે જે વસ્તુના નીમીતે ક્રોધ વગેરે શત્રુઓ ઉત્પન્ન થાય. તે તે વસ્તુને કષાયના નાશ અર્થે ક્રોધની ઉત્પત્તિ હેલાજ છોડી દેવી ઘટે.૧૭ येन येन निवार्यन्ते क्रोधायाः परिपन्थिनः स्वीकार्यमप्रमचेन तत्तत्कर्म मनीषिणा ४४५ જે જે કાર્યો વડે ક્રેધાદિ શત્રુઓનું નિરવાણ થાય તે કામ બુદ્ધિવાળાથે આ પ્રમાદ પણે જરૂર સ્વીકારવું. ૧૮ गुणाधिकतया मन्ये स योगी गुणिनां गुरुः तनिमित्तेऽपि नाशिप्तं क्रोमायै यस्य मानसम् ४४६ ક્રિોધવગેરે કષાયોના નિમિત્તથી પણ જે મુનિનું ચિત્ત ભ પામતું નથી તે મુનિ ગુણના અધિકપણાથી ગુણવાળા પુરૂષોનો ગુરુ છે. ૧૯ यदि क्रोधादयः क्षीणाः तदा किं विद्यते वृथा तपोभिरथ तिष्टन्ति तपस्तत्राप्य पार्थकम् ४४७ હે ગી ! જે ક્રોધાદિક શત્રુ નાશ થયા હોય તે તપ માટે કષ્ટ કરવું વ્યર્થ છે કેમકે કામ ક્રોધ જીતવા માટે તપ છે; અને જે તપશ્ચર્યા કરવા છતાં કામક્રોધદબાયા ન હોય તો પણ તપ વ્યર્થ જેવા છે. ૨૦કહ્યું છે કે आजिताक्षः कषायाग्निं विनेतुं न प्रभुभवेत् अतः क्रोधादिकं जेतु मक्षरोधः प्रशस्यते ४४८ જેણે ઈદ્રિયો તેલ નથી તે માણસ ક્રોધને જીતવાને સમર્થ નથી; માટે કષાયોને જીતવા માટે પહેલાં ઇન્દ્રિયને કબજે રાખવી. ૨૧ ને રૂતિ યાદિ પાયવન ઋોવા ૨૨ | | તિ જ્ઞાનાર્થવૃત આ ૨૮૦ | Page #122 -------------------------------------------------------------------------- ________________ हृदय प्रहीय. श्री हृदयप्रदीप षट् त्रिंशिका. 19 ( ११3.) “आदौ ग्रन्थकर्ता स्वात्मसंबोधनपूर्वकं अनुभवस्वरूपं दर्शयति. " शब्दादिपञ्चविषयेषु विचेतनेषु योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः ४४९ જડ એવા શબ્દાદિ પાંચ વિષયનેાવિવેક જેણે કરીને હૃદયને વિષે પ્રગટ થાય છે અને ભવાંતર્ગત ચેષ્ટિત પણ જેણે કરીને પ્રત્યક્ષ જણાય છે તે અનુભવ જ્ઞાનને ભજો અર્થાત્ મેળવે. जानन्ति केचिन्न तु कर्तुमीशाः कर्तुं क्षमा ये न च ते विदन्ति जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तु, ते केऽपि लोके विरला भवन्ति४५० ૧ આ લેાકને વિષે કેટલાક મનુષ્યેા તત્ત્વ અથવા કત્તવ્યાકત્તવ્યને જાણે છે, પણ કરવાને સમર્થ હાતા નથી, અને કેટલાએક ધમ કૃત્યાદિ કરવાને સમર્થ હાય છે પણ તત્ત્વને જાણતા નથી, પરંતુ તત્ત્વને જાણે અને ધમ કાર્ય કરવાને પણ સમથ ડાય એવા તે કાઇક વિરલા હાય છે. ૨ सम्यग्विरक्तिर्ननु यस्य चिचे, सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता सदाऽनुभूत्या दृढनिश्चयो यस्तस्यैव सिद्धिर्न हि चापरस्य ४५१ સમયક્ પ્રકારની વિરક્તિ જેના ચિત્તમાં હાય, જેના તત્ત્વવેત્તા Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) પ્રમેાધ પ્રભાકર એવા સમ્યગ્ ગુરૂ હાય અને નિરંતર અનુભવવડે જેમણે દૃઢ નિશ્ચય કરેલા હાય તે જવાનીજ સિદ્ધિ થાય છે; બીજાની થતી નથી. ૩ रथोद्धताछंद. विग्रहं कृमिनिकायसंकुलं दुःखदं हृदि विवेचयन्ति ये गुप्तबद्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ४५२ આ શરીર અનેક સુક્ષ્મ-સમૂમાદિ વેાએ વ્યાપ્ત છે અને પ્રાણીને ભવભ્રમણાદિ દુઃખ આપનાર છે એમ વિવેકપૂર્વક જે પોતાના હૃદયમાં જાણે છે તેજ પ્રાણી શરીર રૂપી યંત્રમાં યંત્રીત એવા પોતાના ચેતનને, કેદખાનામાંથી બદીવાનને છેડાવે તેમ છેડાવી શકે છે. જ भोगार्थमेतद्भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै जाता विषं चेद्विषया हि सम्यग्ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या આ શરીર સ'સારી વાતે અનેક પ્રકારનાં કમ સબધી સુખ દુઃખ ભોગવવાં માટે છે અને યાગી પુરૂષોને જ્ઞાન સંપાદન કરવાને માટે છે. જેમને સમ્યગજ્ઞાને કરીને ઇંદ્રાના વિષયે વિષસરખાં સમજાઈ ગયેલા છે-તદ્રુપ સમજાણા છે તેમને પછી શરીરની પુષ્ટિ કરવાથી શું ? અથાત્ તે પછી શરીરની પુષ્ટિ કરતા નથી પ स्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्रपूर्णेऽनुरागः कुणपे कथं ते द्रष्टा च वक्ता च विवेक रूपस्त्वमेव साक्षात् किमु मुासीत्थम् ४५४ હે આત્મા ! ત્વચા, માંસ, મેદ, અસ્થિ, વિષ્ટા અને મૂત્ર વિગેરેથી પૂર્ણ એવા શરીરને વિષે તને કેમ અનુરાગ ઉત્પન્ન થાય છે ? કારણ કે આત્મિક ગુણાના દષ્ટા, તેને વક્ત! તથા સાક્ષાત્ વિવેકસ્વરૂપી તુ પેતેજ છે, તે આ દેહમાં પ્રેમ મુંઝાય છે ? હું Page #124 -------------------------------------------------------------------------- ________________ હ્રદયપ્રદીપ. (૧૧૫) धनं न केषां निधनं गतं वै दरिद्रण: के धनिनो न दृष्टाः दुःखैकहेत्वत्र धनेऽतितृष्णां त्यक्त्वा सुखी स्यादिति मे विचार: ધન ...કાનું વિનાશ પામતુ નથી અને દિરીઓ કયાં દ્રવ્યવાન થતા નથી ? અર્થાત્ ધનવાન તે નિધન થાય છે અને નિર્ધન હાય છે તે ધનવાન થાય છે; પણ દ્રવ્ય સંપાદન કરવાની તૃષ્ણા તેજ એક આ સંસારમાં દુઃખ ઉત્પન્ન કરનાર પ્રબળ કારણ છે, માટે તે તૃષ્ણાને તજીને સુખી થા એમ મારી સલાહ છે. 9 संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न द्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचार:४५६ આ સ'સારમાં સાંસારિક દુ:ખે ઉપરાંત બીજો કાઈ રાગ નથી, તેજ માટે રાગ છે, અને સમ્યક્ વિચારથી ઉપરાંત બીજુ કાઇ પરમ ઓષધ નથી, અર્થાત્ તેજ પરમ ઔષધ છે. તેથી તે રાગ અથવા દુઃખને વિનાશ કરવા માટે સત્શાસ્ત્ર પૂર્વક સમ્યગ્ વિચાર કરવા. ૮ अनित्यताया यदि चेत् प्रतीतिस्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ४५७ જે પ્રાણીને આ સંસારના સર્વ ભાવ—સર્વ પદાર્થ અનિત્ય છે એવી પ્રતીતી હાય અને સદ્ગુરૂના પ્રસાદથી તત્વનિષ્ટા પ્રાપ્ત થઈ હાય તે તે પ્રાણી વસ્તીમાં કેવનમાં જ્યાં રહે ત્યાં સુખીપણે રહે છે. અને અનિત્યતાની પ્રતીતી અને તત્ત્વનિષ્ટા ન ડાય તે વનમાં કે જનમાં જ્યાં રહે ત્યાં દુ:ખીપણેજ રહે છે. ૯ मोहान्धकारे भ्रमतीह तावत् संसारदुःखैश्व कदयमानः यावद्विवेकाकमहोदयेन यथास्थितं पश्यति नात्मरूपम् ४५८ ( Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) પ્રબોધ પ્રભાકર. આ પ્રાણી સંસારના દુઃખથી કદર્શન પામતે સતે મેહરૂપી અંધકારમાં ત્યાં સુધી જ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી વિવેકરૂપી સર્યના મહોદયવડે યથાસ્થિત એવા આત્મસ્વરૂપને જોઈ શકતા નથી. જ્યારે વિવેકરૂપ સૂર્યને ઉદય થાય છે ત્યારે મોહાંધકાર નાશ પામે છે, આ ત્મસ્વરૂપ ઓળખાય છે અને સાંસારિક દુઃખેની કદર્થનાનાશિ પામે છે. ૧૦ अर्थो ह्यनों बहुधा मतोऽयं, स्त्रीणां चरित्राणि शबोपमानि विषेश तुल्या विषयाच तेषां, येषां हृदि स्वात्मलयानुभूति:४५९ જે પ્રાણીને સ્વાત્માને વિષે લય કરવાનો અનુભવ થાય છે તેને પછી આ અર્થ (દ્રવ્ય) જેને બહુ લકે એ કામનું ગણેલ છે તે અનર્થકારીજ લાગે છે, સ્ત્રીના ચરિત્ર તે બધા મૃતકના આચરણ જેવા અનિષ્ટ લાગે છે અને ઇકિયેના વિષયે તે વિષતુલ્ય ઝેરજેવા લાગે છે. ૧૧ कार्य च किं ते परदोषदृष्टया, कार्य च किं ते परचिन्तया च वृथा कथं खिद्यसि बालबुद्धे, कुरु स्वकार्यत्यज सर्वमन्यत ४६० હે પ્રાણી ! તારે પારકા દોષ જેવાથી શું કામ છે ? અને તારે પારકી ચિંતા કરવાનું પણ શું કામ છે? તું પરને દયુક્ત જોઈને ફોગટ શા માટે ખેદ પામે છે ? હે બાળબુદ્ધિ ! તું તે પિતાના આત્મહિતનું કાર્યાજ કર અને બીજું બધું તજી દે. ૧૨ यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः मनोऽभितापी मरणं हि यावत् , मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म જે કાર્ય કરવાથી સુખ લેશમાત્ર થાય અને દુઃખનો અનુબંધ પાર વિનાનિ થાય તેમજ હૃદયતાપ મરણ પર્યત રહ્યા કરે તેવું કાર્ય મૂર્ખ પણ કરે નહીં. આમ છતાં પણ સામ શિયળભંગ, પરને ઠગવાના Page #126 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપ. (૧૧૭ ) ળપ્રપંચ તથા એવા બીજા ગુપ્ત પાપકર્મો ડાહ્યામાં ગણતા એવા પણ અનેક મનુષ્યો કરે છે એ મોટા ખેદની વાત છે. ૧૩ यदर्जितं वै वयसाखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् क्षणेन सर्व प्रदहत्यहो तत् , कामो बली प्राप्य छलं यतीनाम्४६२ આ આખી ઉમર પર્વત મુનિપણામાં ધ્યાન, તપ, જ્ઞાન અને સત્ય વિગેરે ગુણ જેટલા સંપાદન કર્યા હોય છે તેટલા બધા એક ક્ષણવારમાં બળવાન એવો કામદેવ બાળીને ભસ્મીભૂત કરે છે. ૧૪ बलादसौ मोहरिपुर्जनानां ज्ञानं विवेकं च निराकरोति मोहाभिभूतं च जगद्विनष्टं तत्त्वावबोधादपयाति मोहः ४६३ આ જગતમાં મોહ સર્વ પ્રાણીઓનો બળવાન શત્રુ છે. તે પ્રા. ણીઓના જ્ઞાનગુણ અને વિવેકગુણ બનેને વિનાશ કરે છે. મેહથી પરાભવ પામેલું આ જગત બધું વિનાશ પામેલું છે. તે મોહ તત્ત્વનો બોધ થવાથી અર્થાત વસ્તુસ્વરૂપનો ખરેખર ભાસ અંતઃકરણમાં થવાથી નાશ પામે છે. ૧૫ सर्वत्र सर्वस्य सदा प्रवृत्तिःखस्य नाशाय सुखस्य हेतोः तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् | સર્વ પ્રાણુઓ સર્વ સ્થાનકે દુઃખનો નાશ કરવા અને સુખને સ્થિર કરવા અથવા મેળવવા માટે પ્રયત્ન કર્યા કરે છે પરંતુ સર્વદા કાઈના દુઃખનો નાશ થતો નથી અને સુખ કેઇપણ જગ્યાએ સ્થિર થતું નથી. માટે એ પ્રયત્ન કરે તે કરતાં નવાં કર્મ ન બંધાય એવે પ્રયત્ન કરે તેજ દુઃખને વિનાશ કરનાર છે. ૧૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) પ્રબોધ પ્રભાકર यतू कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः । सर्वेषु तच्चायममध्यमेषु, यदृश्यते तत्र किमद्भुतं च ४६५ હે પ્રાણી ! જે કૃત્રિમ વિષયાદિ સુખ છે તેને આ સંસારમાં પરિભ્રમણ કરતાં સર્વ પ્રાણી કઈ કઈ ભવમાં પણ પામે છેજ અર્થાત્ કેઈ આ ભવમાં તે કઈ અનેરા ભવમાં ઈંદ્રીયજન્ય વિષય સુખને પામેજ છે. વળી જે સુખ અધમ જનોમાં તેમજ મધ્યમ જમાં પણ દષ્ટિએ પડે છે તે તેમાં આશ્ચર્ય શું છે? આશ્ચર્ય તે ધર્મની પ્રાપ્તિ થવી તેમાં છે. ૧૭ क्षुधातृषाकामविकाररोषहेतुं च तद्देषजवद्वदन्ति तदस्वतंत्रं क्षणिक प्रयासकृत् , यतीश्वरा दूरतरं त्यजन्ति ४६६ વળી આ સંસારના સુખમાં મોહ પામેલા પ્રાણીઓ સુધાના, તૃષાના, કામવિકારના અને કૈધના જે કારણો છે તેને જ ઓષધભૂત ગણે છે. યતીશ્વરે તે સુધા, તૃષા, કામવિકાર અને રોષને અસ્વતંત્ર, ક્ષણિક અને પ્રયાસ સાધ્ય છે એમ જાણને દૂરથી જ છોડી દે છે. અર્થાત તપસ્યાવડે સુધા તૃષાને શમાવે છે. બ્રહ્મચર્યવડે કામવિકારને શમાવે છે અને ક્ષમાવડે રેષને શમાવે છે. ૧૮ गृहीतलिङ्गस्य च चेदनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी गृहीतलिङ्गो रसलोलुपश्चेत् , विडंबनं नास्ति ततोऽधिकं ही ४६७ મુનિવેષ ધારણ કર્યા છતાં પણ જે દ્રવ્યસંચયની વાંછા બાકી રહે, મુનિ વેષધારણ કર્યા છતાં પણ વિષયને અભિલાષ થાય અને મુનિ વેષ ધારણ કર્યા છતાં પણ રસેંદ્રિયની લુપતા રહ્યા કરે તે તે કરતાં અધિક વિડંબના બીજી કોઈપણ સમજવી નહીં. ૧૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપ, (૧૧૯) ये लुब्धचिचा विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः ते दांभिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति ४६८ જે પ્રાણીઓ વિષયભોગને વિષે લુબ્ધ ચિત્તવાળા હોય, બહારથી વૈરાગીપણું બતાવતા હોય પણ અંદરથી રાગવડે બદ્ધ હોય, તેવા દાંભિકેને માત્ર વેષધારી ધરૂં સમજવા. તેઓ માત્ર લોકોના મનનું રંજન કરે છે, બાકી આત્મરંજન-સ્વાત્મહિત બીલકુલ કરી શકતા નથી અને પ્રાંત દુર્ગતિના ભાજન થાય છે. ર૦ मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति धुर्तस्य बाक्यैः परिमोहितानां, केषांन चित्तंभ्रमतीह लोके ४६९ લોકે પ્રાયે મુગ્ધ હોય છે તેથી તેને જે માગે ચલાવીએ તે માર્ગે ચાલે છે રતિ કરે છે. આ સંસારમાં ધૂર્ત લોકોના વાકયથી મેહ પામીને કેનું ચિત્ત ભ્રમિત થતું નથી ? અર્થાત્ સોનું થાય છે. ૨૧ ये निःस्पृहास्त्यक्तसमस्तरागास्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः संतोषपोषैकविलीनवाच्छास्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ४७० જેઓ ખરેખર નિસ્પૃહી છે, સમસ્ત પ્રકારના રાગ જેણે તજી દીધા છે, માત્ર તત્ત્વનિષ્ઠા જેમની બુદ્ધિમાં વર્તે છે, અભિમાન જેમનું સર્વથા ગળી ગયેલું છે અને સંતોષના પિષણમાં જ જેમણે ઈચ્છા માત્રને શમાવી દીધી છે–લીન કરી દીધી છે. તેઓ પોતાના મનનું જ માત્ર રંજન કરે છે. લોક રંજન કરવાના ઉદ્યમી હોતા નથી. ૨૨ तावद्विवादी जनरञ्जकच, यावन्न चैवात्मरसे सुखज्ञः चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति४७१ Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦) પ્રત્યેાધ પ્રભાકર આ સંસારમાં રહેલ પ્રાણી ત્યાં સુધીજ અનેક પ્રકારના વિવાદ કરવામાં ઉમવાન અને લોકનું ર’જન કરવામાં પ્રયત્નવાન ડ્રાય છે કે જ્યાં સુધી તેને આત્મિક સુખના રસમાં નિમમ્રપણું હાતુ નથી. શ્રેષ્ટ ચિંતામણિ રણને પામીને જેમ દરેક માણસને કોઇ કહેવા જતુ નથી, મનમાંજ સમજીને મેસી રહે છે, તેમ આત્મિક સુખને જાણનાર પ્રાણી તેમાંજનિમગ્ન થઇને રહે છે, પણ વાદવિવાદ કે જનરંજનતા કરતા નથી.૨૩ षण्णां विरोधोऽपिच दर्शनानां तथैव तेषां शतशश्च भेदाः नानापथे सर्वजनः प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ४७२ પ્રવ્રુત્ત કેટલાક મનુષ્યા સ લેાકનું રંજન કરવા સ`ને પ્રિય થવા અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ આ દુનિયામાં એક તેા છએ દર્શન પરસ્પર વિરોધી છે અને વળી તેના સેકડા ભેદ પડેલા છે, તેમાંના અનેક માર્ગોએ લાકા પ્રવર્તિ રહ્યા છે; તો તે સર્વનું આરાધન કરવાને ક્રાણુ સમથ થઈ શકે? તેતા બની શકેજ નહીં. તેથી તેવા પ્રયત્ન પડ્યો મૂકીને આત્મરજન કરવાના પ્રયત્ન કરવા તેજ યાગ્ય છે. ૨૪ तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव स्वस्थे भवेच्छीतलताऽऽशये चेत्, नो चेथा सर्वमिदं हि मन्ये જો ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય અને આશયમાં શિતળતા પ્રગટે તાજ પ્રાપ્ત થયેલ રાજ્યને રાજ્ય કહેવું, પ્રાપ્ત થયેલ ધનને ધન કહેવું, કરેલા તપને તપ કહેવા, અને શીખેલી કળાને કળા કહેવી; પણ જો રાજ્ય, ધન, તપ અને કળા પ્રાપ્ત થયા છતાં તેનાથી ચિત્તની સ્વસ્થતા જળવાઈ ન રહે અને આશયમાં શિતળતા ગુણ ન પ્રગટે તા તે વસ્તુની પ્રાપ્તિ સર્વે મિથ્યા છે નિષ્ફળ છે એમ સમજવું. ૨૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપ. ( ૧૨૧ ) रुष्टैर्जनैः किं यदि चिचशान्तिस्तुष्टैर्जनैः किं यदि चित्ततापः प्रीणाति नो नैव दुनोति चान्यान् स्वस्थः सदौदासपरो हि योगी હે પ્રાણી ! જે તારા હૃદયમાં શાંતિ છે તે લેાકેા રૂમાન થાય તેથી શું ? અને જો તારા હૃદયમાં તાપીતપણું—અશાંતિ છે તે લોકા તુષ્ટમાન થાય તેથી તને શું લાભ છે! કાંઇ નથી. આવા નિયતે લીધેજ યોગી પુરૂષો કાઇને નથી પ્રીતિ ઉત્પન્ન કરતા અને નથી કાઇને દુહવતા, માત્ર સ્વસ્થપણે ઉદાસીનવૃત્તિમાંજ તત્પર રહે છે. ૨૬. मन्दाक्रान्ता. एक: पापात् पतति नरके याति पुण्यात्स्वरेकः पुण्यापुण्यप्रचयविगमान्मोक्षमेकः प्रयाति सङ्गान्नूनं न भवति सुखं न द्वितीयेन कार्यं तस्मादेको विचरति सदानन्दसौख्येन पूर्ण: ४७५ આ સ’સારમાં પાપવડે કરીને જીવ એકલાજ નરકે જાય છે, અને પુણ્યવર્ડ કરીને સ્વર્ગ પણ એકલેાજ જાય છે. તેમ પુણ્ય અને પાપ તેના સંચયને ખપાવીને મેક્ષે પણ જીવ એકલેાજ જાય છે. આ જગમાં સ્વજન કુટુંબાદિકના અથવા બીજા સંગમથી પણ સુખ પ્રાપ્ત થતું નથી, તેમજ આત્માનું હિત કરવામાં ખીજાવર્ડ કરીને કાંઈ ક્રાય નથી, તેથી ખરા આનંદવર્ડ-નાનાનદના સુખવડે પૂર્ણ પુરૂષ એકલાજ વિચરે છે, પરના સંગને ઇચ્છતાજ નથી. ૨૭. त्रैलोक्यमेतद्बहुभिर्जितं यैर्मनोजये तेऽपि यतो न शक्ताः मनोजयस्यात्र पुरो हि तस्मात् तृणं त्रिलोकी विजयं वदन्ति ४७६ Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) પ્રમેાધ પ્રભાકર મનનુ દુ યપણું બતાવવા માટે કહે છે કે આ ત્રણ જગત ઘણાએ જીતી લીધા, અર્થાત્ ચક્રવર્તિપણું મેળવીને છ ખંડ જીત્યા. ઇંદ્રપણું પામીને અધેાલાક તથા ઉલાકનુ સ્વામિત્વ મેળવ્યું; એવા પુરૂષો પણ મનના જય કરવાને શક્તિવ ંત થયા નહીં; તેથી મનના જયની પાસે ત્રણ લેાકને જય પણ તૃણતુલ્ય છે. ૨૮. मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च समाधि सौख्यान्न परं च सौख्यं, संसारसारं त्रयमेतदेव ४७७ મનના લય જેવા બીજો કાઈ યાગ નથી, તત્ત્વા વિચારણા સમાન ખીજું કાઈ જ્ઞાન નથી અને સમાધિ સુખ ઉપરાંત બીજી કાંઇ સુખ નથી. એ ત્રણજ આ જગતમાં સારભૂત છે. ૨૯, याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाञ्जनधातुवादाः ध्यानानि मंत्राच समाधियोगाधित्ते प्रसन्ने विषवद्भवन्ति ४७८ જ્યારે પ્રાણીને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ત્યાર પછી દુલ ભ એવી આ સિદ્ધિ, અંજન, રસાયન, ધાતુર્વાદ, ધ્યાન, મંત્ર, સમાધિ અને યાગ એ સર્વે વિષ જેવાં ત્યાજ્ય લાગે છે, અર્થાત્ સચ્ચિદાનંદપણું પ્રાપ્ત થવાની હદે ડુાંચેલ પ્રાણીને એ સર્વે કાંઈપણુ જરૂરના લાગતા નથી. માત્ર આત્મસ્વરૂપમાં રમણ કરવું તેજ જરૂરનું લાગેછે, ૩૦ विन्दन्ति तत्त्वं न यथास्थितं वै, संकल्पचिन्ताविषयाकुला ये संसारदुःखैव कदर्थितानां, स्वप्रेऽपि तेषां न समाधिसौख्यम् ४७९ જેઓ યથાસ્થિત તત્ત્વને જાણતા નથી, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ, ચિંતા અને ઇન્દ્રિયના વિષયમાં આકુળ વ્યાકુળ થઈ રહેલા Page #132 -------------------------------------------------------------------------- ________________ હદયપ્રદીપ (૧૩) છે અને સંસારનાં અનેક પ્રકારનાં દુઃવડે કદર્શિત છે તેમને સ્વને પણ સમાધિસુખની પ્રાપ્તિ થતી નથી. ૩૧ श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय संजीवनीति वरमौषधमेकमेव, व्यर्थश्रमप्रजननोन तुमूलभार:४८० પરમ તત્વને પંથ જે મોક્ષમાર્ગ તેને બતાવનાર એ એક બ્લેક પણ શ્રેષ્ટ છે, પરંતુ જનરંજનને માટે કેટીગમે ગ્રંથનું અધ્યયન પણ શ્રેષ્ટ નથી, અર્થાત સંજીવિની ઓષધી કે જેનાવડે વ્યાધિ સવનો વિનાશ અને જીવનની વૃદ્ધિ થાય તેની પ્રાપ્તિજ શ્રેષ્ઠ છે; બાકી વ્યર્થ શ્રમ કરીને મે વનસ્પતિને સમૂહ એકઠો કરવો તે નિષ્ફળ છે. ૩૨ तावत्सुखेच्छा विषयादिभोगे, यावन्मनः स्वास्थ्यसुखं न वेत्ति लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा આ સંસારમાં પ્રાણીને વિષયભોગથી પ્રાપ્ત થતા સુખની ઇચ્છા ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી તેનું મન સ્વસ્થપણાના અર્થાત આત્મવરૂપ સ્થિતિપણાના સુખને જાણતું નથી, પણ જ્યારે સ્વસ્થપણાના સુખનો એક લેશ માત્ર પણ તેનું મન પાપ્ત કરે છે ત્યાર પછી ત્રણ લોકનું રાજ્ય મળે તો તેની પણ ઈચ્છા થતી નથી. ૩૩ न देवराजस्य न चक्रवर्तिनस्तद्वै सुखं रागयुतस्य मन्ये यद्वीतरागस्य मुनेः सदात्मनिष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ४८२ સંસારમાં રહેલા રાગદશા સંયુકત એવા ઇદ્ર અને ચક્રવતિઓને પણ તેવું સુખ પ્રાપ્ત થતું નથી કે જેવું સુખ વીતરાગી એવા અને આત્મનિષ્ઠ એવા મુનિના ચિત્તને વિષે સ્થિર થઈને રહે છે. ૩૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) પ્રબોધ પ્રભાકર, यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् तथा तथा तत्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनः ४८३ જેમ જેમ સેક કાર્યમાં વ્યગ્ર રહેવાથી કેઈપણ સ્થાનકે ચિત્ત વિશ્રાંતિને પામતું નથી તેમ તેમ જેના હૃદયમાં સારાસારનો વિચાર નથી એવા પ્રાણીને ખરા તત્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે. જે સારાસારનો વિચાર હોય તે પછી અસારભૂત કાર્યમાં ચિત ન આપતાં સારભૂત કાર્યમાં જ ચિત્ત પરોવે; જેથી ચિત્ત વિશ્રાંતિને પામે અને આત્મહિત થાય. ૩૫. शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता विविधविषयभोगात्यन्तवाच्छाविशेषाः परमपुखमिदं यद्भुज्यतेऽन्तःसमाधौ मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ४८४ ઉપશમ સુખને જે રસ તેના લેશની પણ પ્રાપ્તિ થાય છે તે તેથી વિવિધ પ્રકારના વિષયભોગની જે અત્યંત વાંચ્છા હોય છે તેની ઉપર પબુદ્ધિ અરૂચિ ઉત્પન્ન થાય છે, અને તેથી અંતઃકરણની સમાધિ પ્રાપ્ત થાય છે, એટલે તે પ્રાણી મનને વિષે પરમ સુખને ભોગવે છે. આ બંને વાનાની–ઉપશમ સુખની અને અંતઃકરણની સમા ધિની પ્રાપ્તિ ઉપર કહેલા વાકનું સંપૂર્ણ પ્રકારે મનન કરવાથી થઈ શકે છે. એ ઉપરાંત આ પ્રાણીને બીજું કાંઈ શીખવાનું પણ નથી. એ બે વાત શીખાય એટલેજ બસ છે. માટે તેને સારૂ અહર્નિશ પ્રયત્ન કરે, જેથી આત્મિક સુખની પ્રાપ્તિ થાય. ૩૬ ॥ इति हृदयप्रदीपषत्रिंशिका समाता श्लोकाः ३६ ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ वियाग्रहीय. “ श्री ब्रह्मानन्द प्रणीत विचारप्रदीपः 44 ( १२५ ) 19 सच्छास्त्रतैल विरागवर्तिक श्वेतः सुपात्रच गुरूक्तिपावकः निर्वातहृद्गेहगतः प्रकाशयेत् सर्वेप्सितं वस्तुविचार दीपक : ४८५ જે વિચાર દીપકમાં સત્ શાસ્ત્રોરૂપી તેલ છે, વૈરાગ્યરૂપી જેમાં વાટ છે, મનરૂપી પાત્ર(કાડીયું) છે અને ગુરૂના એધરૂપી જેમાં અગ્નિ છે એવા વિચાર દીપક કુસંગરૂપી પવન વિનાના હૃદયમાં રહેલા સવ` ઇઅેલી વસ્તુને પ્રકાશ કરે છે. ૧ कलौ हि योगो न जप स्तपोन्नतं न चापि यागो न सुरार्चनं तथा प्रयाति सिद्धिं दुरितमभावतस्ततो विचारैकपरायणो भवेत् ४८६ या पुणीयुगमां पापनी अमणताथी, योग, नय, तय, व्रत, યજ્ઞ અને દેવ પૂજા વગેરે કાઈ સિદ્ધિ આપતાંજ નથી, માટે આત્મવિચામાં તપર રહેવું. ૨ आहारनिद्रादि समं शरीरिषु वैशेष्यमेकं हि नरे विचारणम् तेनोज्झितः पक्षिपशूपमः स्मृतः तस्माद्विचारैकपरायणो भवेत् ४८७ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એટલાવાનાં પશુ પક્ષિતે અને માણસાને સરખાંજ છે, પણ માણસામાં વિચાર શક્તિ (જ્ઞાન) એક વધારેછે.વિચારવિનાના માણસ પશુ બરાબરછે,માટેવિચારમાંત પરરહેવું.૩ विचारहीनस्य वने sपिबन्धनं भवेदवश्यं भरतादिवद्यतः गृहेऽपि मुक्तो द्जनकीीदव भवेत् ततो विचारैकपरायणो भवेत् Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) પ્રબંધ પ્રભાકર સર્વિચાર વિના માણસ વનમાં જઈ રહે તોપણ જડભરતાદિની પડે બંધન થાય અને જ્ઞાની ઘેર (ગૃહસ્થાશ્રમમાં) રહે તે પણ જનકરાજાની પેઠે જીવનમુક્તિને પામે માટે સત્યવિચાર કરવામાંતત્પર રહેવું.૪ पठन्तु शास्त्राणि यजन्तु वाध्वरै रटन्तु तीर्थानि तपन्तु तापकैः विन्दंति नात्मानमते विचारणं ततो विचारैकपरायणो भवेत् ४८९ ભલે શાસ્ત્રો ભણે, યજ્ઞો કરે, તીર્થોમાં ભમે, પંચ ધુણી. તાપે, પણ વિચાર સિવાય આત્માનો સાક્ષાત્કાર થતો નથી. માટે વિચારમાં તત્પર રહેવું. ૫ दृष्टवा जराजन्मविपत्तिसंकुलं सर्वजगश्वाम्बुतरंगभङ्गरम् भीतः समागम्य जनोज्झितं स्थलं कच्चिन्मुमुक्षुःसमचिन्तयत्विदम् જન્મ, જરા અને દુઃખેથી ભરેલા, તથા જલના તરંગે જેવા ક્ષિણ ધ્વસી જગતને જોઈ તેથી ભય પામેલ મુમુક્ષુપુરૂષ નિર્જન એકાંત સ્થળે જઈ આત્મા સંબંધિ વિચાર કરે. કે વિચાર કરે તે જણાવે છે. ૬ अहो विचित्राः खलु मोहशक्तयः पाचोदितोयाभिरहं निरन्तरम् जनुजेरादुःखानपीडितोऽपि नो कदापि पश्यामि हितं यदात्मनः - અહે મોહની સત્તા બળવાન છે, જે સત્તાવડે પ્રેરણા કરાય હું ઘણું કાળ સુધી જન્મ, મરણથી, દુઃખ પામે પણ કોઈ વખત આત્માનું હિત ન જોયું. એટલે આત્માના કલ્યાણ માટે મેં કઈ ઉપાય નશો . ૭ बाल्यं मया कलिकलाकलापकै नीतं च नारीनिरतेन यौवनम् वृद्धो ऽधुना किं नु करोमि साधनं मुक्त ईथा मे खलु जीवितं गतम् Page #136 -------------------------------------------------------------------------- ________________ વિચારપ્રદીપ, (૧૭) અરે ! બાલ્યાવસ્થા તે મેં નાના પ્રકારની રમતથી કાઢી અને ધવન સ્ત્રીના સંગમાં ગુમાવ્યું હવે હું વૃદ્ધ થયો મુક્તિનું સાધન શું કરું ? ખરેખર મારી જીંદગી વૃથા ગઇ. ૮ निद्राव्यवायाशनतत्परोऽभवं नित्यं विवेकापगतो यथा पशुः नात्मानमन्तःस्थमपि व्यलोकयं सर्व वृथा मे खलु जीवितं गतम् જન્મથી આરંભીને અત્યાર સુધી વિવેક વિનાના પશુની પેઠે મેં નિંદ્રામાં, ભોજનમાં અને મૈથુનમાં બધો વખત ખેયો પણ હૃદયમાં રહેલા આત્માને મેં જોયો નહિ ખરેખર મારી સર્વ જીંદગી વૃથા ગઈ. ૯ भवापहो नैव सतां समागमः कृतः श्रुता नापि कथाघहारिणी हरे ने तीर्थानि गतानि वै मया वृथाखिलं मे खलु जीवितं गतम् સંસારનો નાશ કરનારા પુરૂષોનો સમાગમ મેં ન કર્યો, તેમ પાપને હરનારી કથા પણ ન સાંભળી, પવિત્ર સ્થળોમાં પણ હું ન રહ્યો. ખરેખર મેં જીંદગી વૃથા ગુમાવી. ૧૦ अघंहरो ज्ञानघनोऽर्तिहा प्रभुः निरञ्जनः सर्वभवार्तिभंजनः स्मृतः कदापीह मयान माधवो वृथाखिलं मेखलु जीवितं गतम्४९५ પાપને હરનારા, જ્ઞાનસ્વરૂપ,નિરંજન, પીડથીમુક્ત કરનાર, જન્મની ફાંસીને તેડનાર, એવા પ્રભુનું સ્મરણ મેં કયારે પણ ન કર્યું માટે મારી જીદગી વૃથા ગઈ. ૧૧ इहांगनातातसुतादिबान्धवैः समागमोऽयं मम किनिबन्धनः सदाचलो वाम्बुतरंगचश्चलो हितावहो मे किमुताहितावहः ४९६ Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮ ) પ્રત્યેાધ પ્રભાકર. આ સંસારમાં સ્રો પિતા, માતા, પુત્ર અને બાંધવે એ બધાની સાથે મારે। સમાગમ કયા નિમિત્તે થયેા હશે ? તે સંબંધ કાયમ રહેશે કે પાણીના તરંગની પેઠે નાશ થશે ? અને વળી તે સંબધ મને હિતકારક છે કે અહિતકારક છે? ૬૨ इमे च दारात्मज सेवकादयः समाश्रिता मामथ कर्म वा निजम् गतिस्तथैषां ननु का भविष्यति मयि प्रयाते परलोकमंतत: ४९७ અને આ સ્ત્રી, નાના છેકરાંઓ તથા નાકરે એ બધાં મારે આધારે રહ્યાં છે કે પેાતાના કર્મને આધારે ? આંહીથી હું જ્યારે પરલોકમાં જઇશ ત્યારે મારાવિના તેએની શી ગતિ થશે ? ૧૩કારણ કે— पापैरनेकै स्तु यदर्थमादरात् वित्तं समानीय करोमि संव्ययम् ते बान्धवा वै मम दुःखभागिनः किं वा भविष्यन्ति गतस्य रौरवम् જે કુટુંબિયા માટે ઘણા પ્રેમથી અનેક પાપે કરી ધન લાવી તેઓનું વસ્ત્રાદિ ખાન, પાનનું પુરૂં કરૂં છું, પણ તે પાપાથી હું જ્યારે રવમાં જઇશ ત્યારે તે મારા દુખમાં ભાગ લેનારા કુટુંબિયા થશે કે કેમ? ૧૪ सायं समत्यैकतरुं विहंगमाः प्रातः प्रयांतीह दिशं स्वकां स्वकाम् त्यक्त्वा यथान्योन्यमगं च तं तथा सर्वे समायांति च यांति बांधवाः સાયકાળે એક ઝાડપર પક્ષિયા ભેગાં થાય છે અને પરાઢીયામાં પાતપાતાની જવાની દિશા તરફ વૃક્ષને મેલીને ઉડી જાય છે તેનેાજ કુટુંબીયાના મેળા છે. સબધે ભેગાં થાય છે, અને તે સંબધ પૂર્ણ યે પોતાના કર્માધીન ગતિને જીવ પામે છે.. ૧૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ વિચારદીપક, (૧૨) यथा कपोतोऽत्रकणाभिवाञ्छया शिचं विशनोत दुरन्तबन्धनम् कुटुम्बजाले विषयाशयाविशं तथा विमुच्येय कथं जगत्पते ५०० જેમ હોલ અનાજના કણની આશાથી જાલમાં પડતાં મોટા બંધનને પામે છે. તેમ હું વિષય સુખની આશાથી કુટુંબ રૂપી જાળમાં પડે, હવે હે પ્રભો! હું કેવી રીતે આમાંથી મુક્ત થાઉ ૧૬ मनु र्मयायं परिपूज्यदेवता लब्धः प्रयत्नेन च वर्धितोऽधुना मामेव मूढः परिशक्षितःखिया दृष्टी त्यहो भाग्यविपर्ययो हि मे५०१ દેવની પુજા-માનતાથી પુત્ર મળ્યો, ઘણું પ્રયત્ન મેટ કર્યો. પણ હવે તે મૂઢ પુત્ર સ્ત્રીની શીખવણીથી મારો ઠેષ કરે છે. અહીં મારા ભાગ્યની અવળાઈ કેવી? ૧૭ अनेकयत्नैः समुपायं सर्वत: सदातिरक्षाक्षतिदुःखदं धनम् व्ययं कुकार्येषु करोम्यहो पदं स्वकं स्वकीयेन करेण हन्यते ५०२ હમેશાં ધન મેળવતાં, ધનનું રક્ષણ કરતાં, અને તેને નાશ થતાં એ ત્રણે વખતે દુઃખને આપનારું ધન મેં ચોતરફથી ઘણા પ્રયત્ન મેળવ્યું છે છતાં તેને ઉપયોગ કુમાર્ગે કરું છું. હે ! આતો મારે હાથેજ મારે પગ કપાય છે. ૧૮ जले स्थले यो ऽपि च शैलमस्तके सदैव पुष्णाति जगच्चराचरम् समेन किं दास्यति विश्वपालकोऽशनं किमर्थ तुगतोऽस्मि दीनताम् જે પરમાત્મા જળમાં, સ્થળમાં, પર્વતની ટોચ ઉપર આખા સચરાચર જગતનું પિષણ કરે છે તે પ્રભુ તુને આહાર શું નહિ આપે અર્થાત તારા પ્રારબ્ધ પ્રમાણે તને નહિ મળે શા માટે દીનતાને પામ્યો છું? Page #139 -------------------------------------------------------------------------- ________________ (930) પ્રાધ પ્રભાકર ध्वाऽपि देवेप्सितमानुषं वपु नतं समस्तं गृहकृत्यकल्पनै: चिन्तामा हस्तगतं विहाय वै क्रीतं मया काचदलं कुबुद्धिना દેવાને દુલભ એવું મનુષ્ય શરીર પામીને પણ સંસારી કામની કલ્પનાએએ કરી બધું ખોયું. ખરેખર પાપમુધ્ધિથી મેં હસ્તમાં રહેલ ચીન્તામણિ તછઈ તેના બદલે કાચના કકડા લીધાછે. ૨૦ इदं सदाभ्यंगसुतैलवासितं वरांगनालिंगनलालितं मुहु: हितान्नपानौषधिवर्धितं वपुः कृतनमो न समं मयैष्यति ५०५ હમેશાં સુગંધી તેલના મનથી સુગધવાળું બનાવેલું, મનેહર કાંતાના આલિંગનથી લાલન કરેલું, પથ્ય ખાન, પાન, પેય પદાર્થોથી પુષ્ટ બનાવેલું આ કૃતઘ્રી શરીર મરણકાળે મારી સાથે આવશે નહિ. ૨૧ मलीमसे ऽनात्मनि नाशशालिनि शुचित्वमात्मत्वमवैमि नित्यताम् 'अनाद्यविद्यातिमिरावृतेक्षणः किमञ्जनं तस्य भवेन्निवर्तकम् ५०६ અનાદિ કાળની અવિદ્યારૂપી અંધારાથી જેની આંખેા અંજાઈ ગઈ છે એવા હું, અત્યંત મલીન અને ક્ષણભંગુર દેહમાં નિત્યપણું, પવિત્રપણું, હુંપણું માની બેઠે છું. આ અજ્ઞાન દૂર કરવા માટે શું અંજન હશે? क्षणं क्षणं दीपशिखोपमा दधत् सरन्ध्रकुंभास्रवदम्बुसन्निभम् प्रयात्यशेषं तु ममायुरुत्तमं न सेक्षणोपीह विलोकयाम्यहम् ५०७ પવનમાં રહેલા દીવાની શિખા સમાન ક્ષક્ષણમાં ચંચળ અને કાણા ઘડામાંથી વીજતા જળ સમાન આયુષ્ય હમેશાં આધુ થતુ જાયછે, તેતી ચક્ષુએ હું જોઇ શકતા નથી. એ કેવી આશ્ચયની બીના છે? ૨૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ વિચારદીપક. ( ૧૩૧) गतामदीयाः पितरो यमालयं प्रयांति चान्ये ऽपि दिनं दिनं प्रति अहं तु पश्यन्नपि तानहो शठ स्तथापि मन्ये स्थितिमात्मनो ध्रुवाम् મારા બાપદાદાઓ મૃત્યુને પામ્યા તથા બીજા કેટલાક હમેશાં મૃત્યુ પામે છે, હું મુખ છું કે જેથી તેઓને જોઉં છું છતાં મારે ઘણું જીવવું છે એમ માનું છું. ૨૪ एते च जिहवेक्षणनासिकादय चौरास्तु शश्चन्मम देहवासिनः लुंपन्ति सर्वात्मधनं प्रमाथिनो नावाप्यवेक्षे मम पश्यताऽज्ञताम् - શરીરમાં રહેનારા જીહા, ચક્ષુ અને નાસિકા વગેરે ઇન્દ્રિઓના વિષયો અત્યંત દુખ આપનારા ચોરો છે. તેઓ મારા નિત્ય શુદ્ધ બુદ્ધ સ્વરૂપને ભુલાવી દે છે છતાં હું જોતો નથી. મારું અજ્ઞાન તે જેવો. ૨૫ यथाहितुण्डे पतितोऽपि मेडकः समीहतेऽत्तुं मशकानचेतनः । तथान्तकास्यांतरितः समंततः तथापि काङ्क्ष विषया नहो जडः જેમ સપના મુખમાં પકડાયેલ છે મછરોને ખાવા યત્ન કરે છે, અ૫ હમણું ગળી જાશે એ તેને ખબર નથી; તેમ આ જડ જે જીવ કાળના મેઢામાં પડ્યો છે છતાં વિષયેની આશા રાખી રહ્યો છે. ૨૬ सितं शिरः संपतिता रदावली मुखं वलिवातवृतं च चक्षुषी गतप्रभे मे शिथिलायते वपु स्तथापि चेतो युवति स्मरत्यहो ५११ મસ્તક ઘોળું થયું, દાંત પડી ગયા, મુખ કાચલીવાળું થઈ ગયું, ચક્ષુઓ તેજહીન થયાં, શરીર શક્તિ વગરનું શીથીલ થયું તોપણ ચિત્ત કામ વિષયને યાદ કરે છે એ મહા ખેદની વાત છે. ૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ ( १३२ ) પ્રમેધ પ્રભાકર. अधः शिरस्केन दुरन्तसंकटे मया यदम्बाजठरे विनिश्चितम् स्मरामि नाद्यापि तदुद्धताशयो मुरारिमाया खलु दुस्तरा यतः ५१२ ઉંધા મસ્તકે મહા સ`કટવાળા માતાના ઉદરમાં જેમેં નિણ ય કર્યા હતા તે વાતને ઉદ્ધૃત બનેલા હું સ`ભારતા નથી. ખરેખર પ્રભુની માયા દુસ્તર છે. करोमि दुष्कर्म सदा प्रयत्नतः फलं तु वाञ्छामि सुखं सुकर्मणः करंजमारोप्य तु केन भुज्यते फलं रसालस्य बतेय मज्ञता ५१३ હમેશાં પ્રયત્નપૂર્વક દુષ્કમ કરૂં છું અને સુક'નું ફળ જે સુખ તેને ઈચ્છું છું. જેમ ક્રાઇ કેરડાના વૃક્ષને વાવીને કેરીની આશા રાખે એવી મારી મૂર્ખાઇ છે. ૨૯ कोऽहं कथं केन कुतः समुद्रतो यास्यामि चेतः क शरीरसंक्षये किं मेस्ति चेहागमने प्रयोजनं वासोऽत्रमे स्या कति वासराणि ५१४ હું કાણુ છું ? શામાટે આવ્યે છું ? કયાંથી ઉત્પન્ન થયા છું ? અને શરીરના લય થયા પછી કયાં જઈશ ? હું મન ! આંહી આવવાનું પ્રત્યેાજન શું છે ? અને આંહી કેટલા દીવસ મારે રહેવાનું હશે ? ૩૦ इत्थं सुधीः शुद्धधिया निरन्तरं संचिन्तयन्नप्यगमन्न निश्रयम् खिनांतरंगस्तु ततः समित्करो गत्वाभ्युवाचात्मविदांवरं गुरुम् ५१५ આવી રીતે પવિત્ર બુદ્ધિવાળા મનુષ્ય સન્મતિથી વિચાર કરતા કાઇ નિષ્ણુ યને ન પામે ત્યારે ખેદપામી હાથમાં ભેટ લઈ આત્મતત્વને જાણનારા શ્રેષ્ટ ગુરૂને શરણે જઈ કહે કે ૩૧ भवार्णवे जन्मजरातिमिंगिले तृषानले मोहविवर्तसंकुले निमज्जतो मे किमुतारकं दृढं वदार्तबन्धों मयि चेदनुग्रहः ५१६ Page #142 -------------------------------------------------------------------------- ________________ વિચાર દ્વીપક. ( ૧૩૩) હૈ દીનબંધુ ! જન્મ મૃત્યુરૂપી મગરમચ્છવાળા, તૃષ્ણારૂપી અગ્નિવાળા અને માહરૂપી ઉર્મિવાળા આ સંસારરૂપ સમુદ્રમાં હું ખુડી જાઉં છું માટે જો મારાપર આપને અનુગ્રઢ છે તે તરવાનું ચેકસ સાધન કહા. જેથી હું તરીતે બચી શકું. ૩૨ संसारदुष्पारमहोदधौ नृणांतुंबी व देवोर्ध्वमधश्च मज्जताम् गोविन्दपादाम्बुरुहैकचिन्तनं पोतं वदन्तीह दृढं विपश्चितः ५१७ ગુરૂ કહે છે—સંસારરૂપી અગાધ સમુદ્રમાં બુડતા માણસાને તુ બડીની પેઠે પરમાત્માના ચરણકમળના ધ્યાનરૂપી ઉત્તમ જહાજ છે એમ જ્ઞાનીયેા કહેછે. ૩૩ sa संत्यज्य गृहं सबान्धवं धनं शरीरं च गतस्य देहिनः भवेदमुत्रास्य सहायकस्तु कः सुहृदेतद्वद वेदविद्विभो ५१८ શિષ્ય હેછે—હે આત્મ સ્વરૂપને જાણનાર ગુરૂ ! જ્યારે આ જીવ આંહીથી ગ્રહાદિકને, બાંધવાને, ધનને, શરીરને છેાડીને ચાલ્યા જાય છે, ત્યારે તેને પરલોકમાં સહાય કરનાર કાણુ તે કહેા. ૩૪ वधू जनित्री जनकः सहोदरः सुतो धनं मित्रममुत्र गच्छता समेति साकं न सहायको sपिको विना स्वधर्मेण नरेण वै कचित् હે શિષ્ય ! જ્યારે પ્રાણી આા લાક ઊંડી મૃત્યુને વશ થઇ પર લાકમાં જાય છે ત્યારે તેની સાથે એક ધ વિના વ્હાલી સ્ત્રી, પિતા, માતા, ભાઇ, પુત્ર, ધન, અને મિત્ર કેાઈ જતા નથી તેમ પોતાના ધર્મ વિના ટ્રાઇ ત્યાં મદદગાર પણ નથી. ૩૫ धर्मस्य मार्गा बहवो महिर्षिभिः सन्दर्शिता भुक्तिविमुक्तिसिद्धये कस्तेषु गम्य स्तु मयात्मशुद्धये निःशेषधर्मैकरहस्यविद् गुरो Page #143 -------------------------------------------------------------------------- ________________ પણ શુદ્ધિ માટે જે તે સંપાન (૧૩૪) પ્રબોધ પ્રભાકર, હે ગુર! મહર્ષિયે ભોગ-સ્વર્ગ અને મેક્ષને માટે ધર્મના માર્ગે પણ કહેલા છે, માટે તે સમગ્ર ધર્મના તત્વને જાણનાર ગુરૂ આપ કહે કે આત્મ શુદ્ધિ માટે હું કયો ધર્મ અંગિકાર કરું. ૩૬ वाचा च चिचेन च कर्मणापि यत् संपालनं नित्यमवेक्ष्य शास्त्रतः सत्यस्य तद्धर्ममिहोचमं बुधाः पाहुस्ततस्तं हि समाश्रयाचिरम् હે શિષ્ય! વાણીથી, મનથી અને કર્મથી હમેશાં સત્યનું પાલન કરવું તેનેજ ડાહ્યા માણસો ધર્મ કહે છે, માટે સત્યને આશ્રય શાસ્ત્રોથી જાણીને જલદી કર. કારણ કે સત્યમાં સર્વ ધર્મો સમાય છે. ૩૭ | | કૃતિ વિદ્યુત વિજ રૂ૭ છે. “નારદપુરાધૃત.” रक्षयेत् सर्वदाऽऽत्मान मात्मा सर्वस्य भाजनम् रक्षणे यत्नमातिष्ट जीवन् भद्राणि पश्यति ५२२ બધી રીતે આત્માનું રક્ષણ કરવું. કારણ કે આત્મા સર્વનું સ્થાન છે, માટે સર્વદા આત્માના રક્ષણમાં પ્રયત્ન કરે. રક્ષાએ આત્માજ કલ્યાણને જુએ છે. ૧ आत्मैव यदि नात्मान महितेभ्यो निवारयेत् कोऽन्योहितकरस्तस्मा दात्मानं तारयिष्यति ५२३ મનુષ્ય પોતેજ પિતાના આત્માને અહિતથી અટકાવ, કેમકે પિતાના સિવાય બીજે હિતૈષી કેણ કે જે પિતાને તે પાપથી તારે? ૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગરૂડ પુરાણું. (१३५) यावत्राश्रयते दुःखं यावत्रायांति चापदः.. याकनेन्द्रियवैकल्यं तावच्छ्रेयः समभ्यसेत् . ५२४ જ્યાં સુધી દુઃખ આવીને ફરીવળે નહિ, જ્યાં સુધી આપત્તિ ઘેરે નહિ, જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ બને નહિ ત્યાં સુધીમાં આત્મહિત री . 3 सम्पदः स्वमसंकाशा यौवनं कुसुमोपमम् ताडिच्चपलमायुष्यं कस्यस्याजानतो धृतिः ५२५ સંપત્તિ સ્વમા જેવી છે, જુવાની ખીલેલા પુષ્પ જેવી છે, આયુષ્ય વીજળી જેવું ચંચળ છે. આવું જાણનાર કયા મનુષ્યને (સંસારસુખમાં) ધીરજ હોય ? ૪ प्रारब्धव्ये निरुद्योगो जागर्तव्ये प्रसुप्तकः विश्वस्तव्यो भयस्थाने हा नरः को न हन्यते ५२६ પુરૂષાર્થ કરવાના વખતેજ આળસુ, જાગૃતિ રાખવાના સ્થળેજ ઉંઘત અને ભયના સ્થાનમાં વિશ્વાસ પામેલ કયો મનુષ્ય હણાત નથી? ૫ श्वः कार्यमय कुर्वीत पूर्वाण्हे चापराण्हिकम् 'नहि मत्युः प्रतीक्षेत कृतं वाप्यथवा कृतम् ५२७ । મનુષ્યોએ કાલ કરવાનું કામ આજે કરવું, સાયંકાળે કરવાનું કામ પ્રાતઃ કાળે કરવું, કારણકે આનું કામ થયું કે નહિ એમ મૃત્યુ તપાસ કરતું નથી. हिताहितं न जानन्तो नित्यमुन्मार्गगामिनः कुक्षिभरणनिष्टा ये ते नराः नरकाः खग ५२८ Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) પ્રબોધ પ્રભાકર, હેગડજી જે માણસે પિતાના હિત અહિતને જાણતા નથી તથા હમેશાં ઉધે રસ્તે જનારા હોય છે અને પેટ ભરવામાં જ કાળજી રાખે છે તે માણસો સર્વે નારકી છે. હું सत्संगश्च विवेकश्च निर्मलं नयनद्वयम् यस्य नास्ति नरः सोऽन्धः कथं न स्यादमार्गगः ५२९ સત્સંગ અને વિવેક એ બે નિર્મલ નેત્ર જેને ન હોય તે મનુષ્ય - ધળે છે. અને જે માણસ આંધળો હોય તે ઉધે રસ્તે કેમ ન જાય? ૮ नाममात्रेण सन्तुष्टाः कर्मकाण्डरता नराः . मंत्रोच्चारणहोमाद्यै भ्रमिताः ऋतुविस्तरैः । ५३० ફક્ત નામ જપવા વડે જ સંતોષ રાખનારા, કર્મકાંડમાંજ આસક્તિવાળા અને મંત્રોચ્ચારણ તથા હોમ, યજ્ઞયાગાદિ કરવાવડે માણસે શ્રેમમાં પડેલા છે. ૯ जटाभाराजिनैयुक्ता दांभिका वेषधारिणः भ्रमन्ति ज्ञानिवल्लोके भ्रामयन्ति जनानापि ५३१ જટાધારી અને હરિના ચર્મથી યુક્ત દંભી, આડંબરી વેષવાળા જ્ઞાનિની પેઠે પતે જગતમાં ભમે છે અને ઈતર મનુષ્યોને ભમાવે છે. ૧૦ गृहारण्यसमालोके गतब्रीडादिगम्बराः चरंति गर्दभाद्याच विरक्तास्ते भवन्ति किम् ५३२ ઘરમાં, ગામમાં અને વનમાં સરખી રીતે શરમવિનાના નગ્ન ફરનારા વૈરાગ્યવાળા કહેવાતા હોય તો ગધેડા વગેરે પશુ કેમવિરતન કહેવાય? Page #146 -------------------------------------------------------------------------- ________________ ગરૂડ પુરાણ. (૧૩૭) मृद्भस्मोदूलनादेव मुक्ताः स्यु यदि मानवाः मृद्भस्मवासो नित्यं श्वास किं मुक्तो भविष्यति ५३३ મનુષ્યો જે ધળ અને ભસ્મ ચોળવાથી મેક્ષ પામતા હોય તે કાયમ ધૂળ અને ભસ્મમાં રહેનારે કુતરો મોક્ષે શું જશે ? ૧૨ तृणतर्पणोदकाहाराः सततं वनवासिनः जम्बुकाः सुमगाद्याश्च तापसास्ते भवंति किम् ५३४ ખડ, પાંદડાં અને પાણીને આહાર કરનારા, કાયમ વનમાં રહેનારા ( જે તપસ્વી ગણાતા હોય તો ) મૃગ શીયાળ વગેરે શું તાપસ બને છે? ૧૩ आजन्ममरणान्तंच गंगादितटिनी स्थिताः मण्डुका मत्स्यप्रमुखा योगिनस्ते भवन्ति किम् ५३५ । જન્મથી છેક મરણાંત સુધી ગંગા આદિ નદીને કાંઠે રહેલાં દેડકાં, માછલાં પ્રમુખ જતુઓ તે શું યોગી બની શકે છે ? ૧૪ पठन्ति वेदशास्त्राणि बोधयन्ति परस्परम् न जानन्ति परं तत्वं दर्वी पाकरसं यथा ५३६ સમજણ વિનાના ઘણા માણસે વેદશાસ્ત્રોને અભ્યાસ કરે છે, પરસ્પર જ્ઞાન ગોષ્ટી કરે છે પણ ખરા તત્વને ઓળખતા નથી. જેમ કડછી દુધપાકના તાવડામાં રહેવા છતાં પાકના સ્વાદને નથી જાણતા. ૧૫ न वेदाध्ययनान्मुक्ति ने शास्त्रपठनादपि ज्ञानादेव हि कैवल्यं नाऽन्यथा विनतात्मज ५३७ Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) પ્રબોધ પ્રભાકર, માત્ર વેદના અધ્યયનથી કે શાત્રો ભણવાથી મેક્ષ થતું નથી. હે ગરૂડ! ફકત જ્ઞાનથી જ મેક્ષ થાય છે, અન્યથા નહિ. ૧૬ नाश्रमः कारणं मुक्त दर्शनानि न कारणम् तथैव सर्वकर्माणि ज्ञानमेव हि कारणम् ५३८ ભિન્નભિન્ન આશ્રમ એ મોક્ષનું કારણ નથી, કઈ દશને પણ મોક્ષનું કારણ નથી, તેમ કઈ જાતના કર્મો પણ નથી; જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૭ मुक्तिदा गुरुवागेका विद्याः सर्वा विडम्बकाः . काष्टभारसहस्रेषु ह्येकं संजीवनं परम् ५३९ જે હૃદયમાં પરણમે તે સદ્ગરનું એક વાકય જ મેક્ષ આપનારું છે. બધી વિદ્યાઓ વિડંબના રૂપ છે, જેમ કાષ્ટના હજારો ભારા કરતાં એક સંજીવની ઐષધી વધારે શ્રેષ્ઠ છે. ૧૮ द्वे पदे बन्धमोक्षाय न ममेति ममेति च ममेति बध्यते जन्तु ने ममेति प्रमुच्यते આ મારું છે, આ મારું નહિ. આ બે પદ બંધન અને મોક્ષ માટે છે. આ મારું છે એમ માને તે પ્રાણી બંધાય છે અને આ મારું નથી એમ માનવાથી પ્રાણી સંસારબંધનથી છુટો થાય છે. ૧૯ तत्कर्म यन्त्रबन्धाय सा विद्या या विमुक्तिदा आयासाय परं कर्म विद्यान्या शिल्पनैपुणम् ५४१ જે બંધન કરે નહિ તે કર્મ (ક્રિયા) અને જે મુક્તિ આપે તે વિદ્યા, તે શિવાયનું કર્મ ફેગટ પ્રયા માટે છે, અને વિદ્યા તે હુન્નર કલાની હોંશીયારી છે. ૨૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગરૂડ પુરાણ. (૧૩૯) धर्मज्ञानप्रसूनस्य स्वर्गमोक्षफलस्य च तापत्रयादिसन्तप्त श्छायां मोक्षतरोः श्रयेत् ५४२ આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિ ત્રણ તાપથી તપેલે મનુષ્ય, ધર્મ અને જ્ઞાન જેનાં પુષ્પ છે તથા સ્વર્ગપ્રાપ્તિ અને મોક્ષ જેનાં ફળે છે, એવા મેક્ષ રૂપી વૃક્ષને આશરે લે. ૨૧ ओमित्येकाक्षरंब्रह्म व्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यनन्देहं स याति परमां गतिम् ५४३ । બ્રહ્મરૂપ એવા કારના એક અક્ષરને બોલતાં અને પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જે પ્રાણી દેહ છેડે છે તે ઉત્તમ ગતિને પામે છે. ૨૨ ज्ञानहृदे सत्यजले रागद्वेषमलापहे यः स्नाति मानसे तीर्थे सवै मोक्षमवाप्नुयात् ५४४ - રાગ દ્વેષરૂપી મેલને હણનારા, સત્યરૂપી જલવાળા, જ્ઞાનરૂપ ધરાવાળા, મનરૂપી તીર્થમાં જે સ્નાન કરે છે તે મોક્ષ પામે છે. ૨૩ पौढवैराग्यमास्थाय भजते मामनन्यभाक् पूर्णदृष्टिः प्रसन्नात्मा सवै मोक्षमवाप्नुयात् ५४५ ગાઢ વિરાગ્યને પામીને પૂર્ણ દૃષ્ટિવાળો પ્રસન્ન આત્મા જે અનન્ય ભાવથી મને પ્રભુને) ભજે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. ૨૪ ॥ इति गरुडपुराणचरमे श्लोकाः २४ ॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) પ્રબંધ પ્રભાકર, “શ્રી મવક્તો મૃત” ગીતા અ૦ ૨ જો એક પપ થી ૬૪, ૬, ૯प्रजहाति यदा कामान् सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ५४६ હે અજુન ! જ્યારે મનુષ્ય પોતાના આત્મવરૂપમાંજ પિતાની મેળે પ્રસન્ન રહે અને મનમાં રહેલી સર્વ વાસનાઓને તજી દે ત્યારે જ સ્થિરબુદ્ધિવાળા કહેવાય છે. ૧ दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीमुनिरुच्यते ५४७ દુઃખમાં ઉગ વિનાને, સુખમાં સ્પૃહા વિનાને અને વળી જેનારાગ, દ્વેષ, ભય અને ક્રોધ નષ્ટ પામ્યા છે તે મુનિ સ્થિરબુદ્ધિવાળે કહેવાય છે. ૨ यः सर्वत्रानभिस्नेह स्तत्तत्माप्य शुभाशुभम् नाभिनन्दति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ५४८ સ્ત્રી, પુત્રે અને ધનમાં જેને સ્નેહ નથી, સારું કે નઠારું પામીને જે હર્ષ કે શોક કરતો નથી તેની બુદ્ધિ સ્થિર થઈ એમ જાણવું. ૩ यदा संहरते चायं कूर्मोङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्य स्तस्य प्रज्ञा प्रतिष्ठिता ५४९ જેમ કાચબા પિતાના દરેક અંગને છુપાવી દે છે તેમ જે પિતાની ઈન્દ્રિયોને વિષય તરફથી ખેંચી લે છે તેની બુદ્ધિ સ્થિર થઈ એમ જાણવું. ૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવદ્ગીતા. विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्ज रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ५५० ઉપવાસાદિ તપથી મનુષ્યના ઇન્દ્રિય સંબંધી વિષય વ્યાપારા મટી જાય છે પણ એના પ્રત્યેની રસવૃત્તિ મટતી નથી. પરંતુ સ્થિર બુદ્ધિવાળા મનુષ્યને તે પ્રભુના દર્શીન થતાંજ વિષય વાસનાએ પેાતાની મેળેજ નષ્ટ થાય છે. પ यततो ह्यपि कौंतेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ( १४१ ) ५५१ હે કુતીના પુત્ર! મોક્ષ માટે યત્ન કરનારા વિદ્વાન પુરૂષના મનને પણ મથન કરનારી ઇંદ્રિયા બલાત્કારે (વિષય તરક) ખેંચી જાય છે. ૬ तानि सर्वाणि संयम्य युक्तआसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता તે બધી ઇક્રિયાને રૂંધીને મારા પરાયણ રહેવું. વા છે તેની પ્રજ્ઞા-બુદ્ધિ સ્થિર છે એમ જાણવુ છ ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ५५२ જેની ઇંદ્રિયા ५५३ વિષયેાનું સ્મરણ કરવાથી પુરૂષની વિષયમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામ ઉપજે છે અને કામમાં વિશ્ર્વ પડવાથી ક્રાધ ઉત્પન્ન થાયછે. क्रोधाद्भवति संमोहः संमोहात्स्मातीर्वभ्रमः स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्मणश्यति ५५४ Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) પ્રબંધ પ્રભાકર, ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે, મેહથી કાર્યકાર્યને વિવેક નાશ પામે. છે વિવેકને નાશ થવાથી બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિને નાશ થવાથી મૃત તુલ્ય માનહીન થાય છે. ૯ रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ५५५ પુરૂષ મનને વશ કરી રાગદ્વેષ રહિત તથા પિતાના મનને આધીન રહેલી ઇકિવડે વિષયોને ભેગવે તો પણ પુરૂષ શાંતિને મેળવે છે. ૧૦ नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना नचाभावयतः शान्ति रशान्तस्य कुतः सुखम् ५५६ - પણ ઈદ્રિયોને આધીન બનેલા પુરૂષને આત્મજ્ઞાન થતું નથી, તે ત્યાં સ્થિર બુદ્ધિની વાત શી કરવી ? અને તે મનુષ્ય પ્રભુ ધ્યાન કરી શકતું નથી તેમ ધ્યાનહીન મનુષ્યને શાંતિ મળતી નથી, શાંતિ રહિત મનુષ્યને સુખ કયાંથી મળે? ૧૧ या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ५५७ સર્વે અજ્ઞાની એને આત્મનિષ્ઠા રાત્રી જેવી લાગે છે, તે આત્મનિષ્કામાં યોગીજને જાગ્રત છે. અને જે રાત્રીમાં એટલે વિષયોમાં સર્વે પ્રાણીયો જાગ્રત રહે છે તે વિષયને આત્મજ્ઞાની મુનિઓ રાત્રી સમાન માને છે. ૧૨ અ. ૩ જો શ્લોક ૩૫ થી ૩૮. श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીતા. (૧૪૩) સારા દેખાતા એવા પરધર્મ પર કર્તવ્ય) થી ઓછા ગુણવાળે પિતાનો ધર્મ આચરવો શ્રેષ્ઠ છે. સ્વધર્મ (પિતાના કર્તવ્ય)ને પાલતાં પાલતાં મૃત્યુ થાય તે પણ શ્રેય છે. પણ પરધર્મ તે નિષિદ્ધ હોવાથી ભયંકર છે.૧૩ अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वाष्र्णेय बलादिव नियोजितः ५५९ અર્જુન કહે છે –હે શ્રી કૃષ્ણ! માણસને અંતરમાં ઈચ્છા ન હોવા છતાં પણ કેઈએ બલાત્કારથી જાણે પ્રેર્યો હોય તેમ પાપ કર્મ કરે છે, તે કાની પ્રેરણાથી કરે છે ? ૧૪ જવાબમાં શ્રી કૃષ્ણ કહે છે – काम एष कोष एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विष्ट्येनमिह वैरिणम् ५६० . રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ કે જેનાથી ક્રોધાદિ પ્રગટે છે એ કઈ રીતે પુરાતા નથી અને ઘણું ભયંકર છે માટે મેક્ષ માર્ગમાં કામને મેટો શત્રુ તું જાણ. ૧૫ धूमेनात्रियते वन्हि यथादर्शो मलेन च । यथोल्वेनावृतो गर्भ स्तथा तेनेदमातृतम् ५६१ જેમ ધૂમાડાથી અગ્નિ ઢંકાય છે, મેલથી જેમ અરીસો ઢંકાય છે, તથા જેમ એળવડે ગર્ભ ટૂંકાય છે તેમ કામ વડે આત્મ ચૈતન્ય ઢંકાયેલ રહે છે. ૧૬ અ. ૪. શ્લોક ૧૯, ૨૦, ૨૧, ૩૩, ૩૭, ૩૮, ૩૦, ૪૦. यस्यसर्वेसमारंभाः कामसंकल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः . ५६२ . Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) પ્રાધ પ્રભાકર જેના સધળા આરભા ફળ અને સંકલ્પની આશા વિનાના છે, અને જ્ઞાન રૂપ અગ્નિથી જેના કર્મો બળી ગયાં છે તેવા મનુષ્યને જ્ઞાનીયેા પતિ કહે છે. ૧૭ त्यक्त्वा कर्मफलासंगं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः ५६३ જે મનુષ્ય કર્મના ફળની આસક્તિને તજીને સ્વસ્વરૂપમાં તૃસ રહે છે અને બીજાના આશરા લેતા નથી તે મનુષ્ય શાસ્ત્રવિહિત ક્રમમાં પ્રવતેલા હાય છતાં કાઇ ક્રમ તે કરતા નથી. કર્મ પણ અક્રમ પણાને પામે છે. ૧૮ निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ५६४ જેની કામનાએ શાંત થયેલી છે અને જેનું મન તથા શરીર નિયમમાં છે તથા જેણે સ` પરિગ્રહ ત્યાગ કર્યો છે, તે પુરૂષ માત્ર શરીર સંબંધી કમ કરે છે તથાપિ દ્વેષને પામતા નથી. ૧૯ श्रेयान्द्रव्यमयाद्यज्ञा ज्ज्ञानयज्ञः परंतप सर्व कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ५६५ હે શત્રુને તપાવનાર અર્જુન ! દ્રષ્યાદિકથી થતાં યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે, કારણ કે સઘળાં કર્મોને સમાવેશ જ્ઞાનયજ્ઞમાં થાય છે. માટે દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ટ છે. ૨૦ यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ५६६ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવદ્ગીતા. (૧૫) હે અર્જુન ! પ્રદીપ્ત થયેલા અગ્નિ જેમ કાષ્ટોને બાળી ભસ્મ કરે છે તેમ જ્ઞાન રૂ૫ અગ્નિ બધાં કર્મોને બાળી ભસ્મ કરી નાખે છે. ૨૧ नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ५६७ : આ લેકમાં તપશ્ચર્યા, યોગ, વ્રત વગેરે કઈ સાધન જ્ઞાન જેવું - વિત્ર કરનારું નથી. તે (જ્ઞાન) ઘણે કાળે યોગસિધ્ધ મનુષ્ય પિતાની મેને પિતાને વિષેજ મેળવી શકે છે. ૨૨ श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेंद्रियः ज्ञानं लब्ध्वा परां शांतिमचिरेणाधिगच्छति ५६८ ગુના ઉપદેશ ઉપર જેને શ્રદ્ધા હોય તથા જે જીતેંદ્રિય હોય તે જ્ઞાન મેળવે છે અને તે જ્ઞાન મેળવીને થોડા વખતમાં પરમ શાંતિને પામે છે. ૨૩ ગાથાશ્રદ્ધધન સાયભિા નિયતિ नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ५६९ અજ્ઞાની અને શ્રદ્ધા વિનાનો તથા સંશયવાળા માણસ વિનાશને પામે છે, સંશયવાળાને આ લેક કે પરલોક સુખકારક નથી. ૨૪ અ૦ ૫મો શ્લોક ૧૪–-૧૫. न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ઈશ્વર જીવના કર્તાપણાને તથા કર્મોને તથા કર્મફળના સંબંધને "ઉત્પન્ન કરતા નથી, પરંતુ તે તો જીવને જ અનાદિકાળનો સ્વભાવ છે એટલે અવિવાજ જીવને કવાદિક રૂપે કર્મ સાથે જોડે છે. ૨૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ પ્રભાકર • नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः अज्ञानेनाटतं ज्ञानं तेन मुह्यान्ति जन्तवः ५७१ ઈશ્વર કેળના પુણ્યને કે પાપને ગ્રહણ કરતા નથી પરંતુ અજ્ઞાનવડે જ્ઞાન ઢંકાયું છે તેથી વાસ્તવિક સમજણના અભાવે પ્રાણી મુંઝાય છે. ૨૬ અ. કઠે શ્લોક ૫ મે, તથા ૩૦ થી ૩૪. उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनोबन्धु रात्मैवरिपुरात्मनः ५७२ વિવેકી મન વડે આત્માને ઉદ્ધાર કરે, પરંતુ આત્માને અધેગતિમાં નાખવો નહિ. આત્મા (મન) એજ આત્માને બધું છે અને આત્માજ આત્માને શત્રુ છે. ૨૭ यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ५७३ જે દરેક પ્રાણીઓમાં મને જુએ છે અને સર્વને મારામાં જુવે છે તે મનુષ્યોને હું દૂર નથી અને તે મને દૂર નથી–અર્થાત આવા જ્ઞાનીને હું પ્રત્યક્ષ દશ ન આપું છું. ૨૮ सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ५७४ જે ગી સર્વ પ્રાણીઓમાં રહેલા મને, જે એકત્વ બુદ્ધિથી ભજે છે તે હમેશાં વ્યવહારમાં રહ્યો છતાં મારા વિષેજ વર્તે છે. ર૯ आत्मौपम्येन सर्वत्र समंपश्यति योऽर्जुन . सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ५७५ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવદ્ગીતા. (૧૪૭) હે અર્જુન ! જે યાગી પોતાને જેમ સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેમ પોતાના સમાન બીજા પ્રાણીઓને પણ સત્ર સમ દૃષ્ટિથી જુએ છે તે યાગી શ્રેષ્ટ છે એમ મારૂં માનવું છે. ૩૦ चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवद्द्रढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ५७६ અર્જુન કહેછે—હે કૃષ્ણ ! મન સ્વભાવથીજ ચચળ છે, ઇંદ્રિયાને ક્ષેાભ પમાડનારૂં છે, અજીત છે, તે માટે તેને રાકવું તે વાયરાની પેઠે બહુ મુશકેલ છે. ૩૧ असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् अभ्यासेन तु कौंतेय वैराग्येण च गृह्यते ५७७ શ્રી ક્રુષ્ણ કહે છે—હે મહાબાહા ! ખરેખર ચંચલ મન રાકવું કહ્યું છે તે વાત તારી સત્ય છે, પરંતુ વિચારપૂર્વક મનેાનિગ્રહને અભ્યાસ કરવાથી તથા વિષય ઉપર વિરક્તિ કરવાથી મન વશ થાય છે. ૩૨ અ ૧૨ મે ક્ષેાક ૧૩ થી ૧૯. 66 પ્રભુને વે! ભક્ત પ્રીય છે તે સાત ક્ષેાકથી કહે છે. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ५७८ સવ પ્રાણીયાને દ્રોહ ન કરનારા, સમાન સાથે મૈત્રી કરનારા, હીન પ્રત્યે દયા કરનારા, મમતાવિનાને, અભિમાન વિનાના અને સુખ દુઃખને સમાન ગણનારા ૩૩ તથા सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धि र्यो मद्भक्तः स मे प्रियः ५७९ Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮). પ્રબોધ પ્રભાકર, સંતોષ વૃત્તિવાળે,ગમાં ગાલ નહિ રહે, મનને નિયમમાં રખનાર, દ્રઢ નિશ્ચયવાળે, અને મારામાં જ મન અને બુદ્ધિને અર્પણ કરનારો જે મારે ભક્ત હોય તેજ મને પ્રિય છે. ૩૪ यस्मानोद्विजते लोको लोकात्रोद्विजते च यः हर्षामर्षभयोद्वेगै र्मुक्तो यः स च मे पियः ५८० જેનાથી લોક ખેદ પામે નહિ અને જે ભક્ત પિતે લોકાથી ખેદ પામતે નથી, વળી હર્ષ કૅધ, ભય અને ઉગથી મુક્ત થયેલ હોય તે મને પ્રિય છે. ૩૫ अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः सर्वारंभपरित्यागी योमद्भक्तः स मे प्रियः જે મારો ભક્ત, કોઈની આશા વગરનો, આભ્યન્તર અને બાહ્ય પવિત્ર, ઉદ્યોગ, આસક્તિ વગરનો, માનસી વ્યથા વિનાને, સર્વ આરંભ (પાપકર્મ") કામ્ય કર્મોનો ત્યાગ કરનારે હોય તે મને પ્રિય છે. ૩૬ यो न हृष्यति न दृष्टि न शोचति न कांक्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ५८२ જે સંસારિક સુખ પામવાથી હર્ષ પામે નહિ, કેઈન દ્વેષ કરે નહિ, શોકના સ્થળે શોક કરે નહિ, તૃષ્ણા રાખે નહિ, શુભ અને અશુભ-પુણ્ય પાપ-ને ત્યાગ કરનારા અને ભક્તિવાળે મને પ્રિય છે. ૩૭ समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः संगविवर्जितः ५८३ तुल्यनिन्दास्तुतिौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ५८४ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવદ્ગીતા. ( ૧૪૯) શત્રુ અને મિત્ર સાથે સમાન ભાવથી વર્તનારે, માન કે અપમાન થતાં ખેદ હર્ષનૂ કરનારે, ટાઢ તડકામાં અને સુખ દુઃખમાં સમભાવી, કેાઈ પ્રત્યે આસક્તિ ન કરનાર, નિન્દા અને સ્તુતિને સરખાં માનનારે, હરકેઈ વસ્તુથી સંતુષ્ટ રહેનાર, હરકેઈ સ્થળે રહી જીવન વ્યતીત કરનારે દ્રઢ બુદ્ધિવાળે ભક્તપુરૂષ મને પ્રિય છે. ૩૮-૩૯. અ. ૧૪ મે ક ૨૨ થી ૨૫ ત્રિગુણાતીત મનુષ્ય કેવો હોય તે કહે છે. प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव नद्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि कांक्षति ५८५ હે અર્જુન ! પ્રકાશ સત્વગુણનું કાર્ય, પ્રવૃતિ રજોગુણનું કાર્ય, અને મોહ તમગુણનું કાર્ય છે તે પ્રકાશ, પ્રવૃતિ કે, મેહ પિતાની મેળે પ્રાપ્ત થયાં હોય તો દુઃખરૂપ માની દ્વેષ કરતો નથી, તેમ તે કાર્ય નિવૃત્ત થયાં હોય તો તેને સુખ બુદ્ધિથી મેળવવા આશા કરતું નથી. ૪૦ उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावर्तन्तइत्येव योऽवतिष्ठति नेगते ५८६ ઉદાસીની પેઠે રહ્યો છતાં ત્રણ ગુણો વડે જે ચલાયમાન થત નથી, રજોગુણાદિજ પિતાના કાર્ય સાથે વર્તે છે તેની સાથે મારે લેવા દેવા નથી એમ માની સ્થિર રહે છે. ૪૧ समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकांचनः तुल्यपियापियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ५८७ જે સ્વસ્વરૂપમાં રહેલો ધીર પુરૂષ હોય છે તે સુખદુઃખ સરખાં ગણે છે, ધૂળનું ટેરું અને કાંચન સમાન જાણે છે, પ્રયિ કે અપ્રયિ સરખું માને છે, પિતાની નિન્દા કે સ્તુતિને તે સમાન જાણે છે. ૪૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) પ્રબોધ પ્રભાકર. मानापमानयोस्तुल्य स्तुल्यो मित्रा रिपक्षयोः सर्वारंभपरित्यागी गुणातीतः स उच्यते ५८८ જેને પોતાનાં, માન, અપમાન બન્ને સરખાં છે, મિત્રપક્ષ અને શત્રુ પક્ષમાં સરખે ભાવ છે, પ્રત્યક્ષ ફલદાયી અને પરાક્ષ ફળદાયી આરંભ ત્યાગ કરનાર જે હોય તે મહાપુરૂષ ગુણાતીત કહેવાય છે. ૪૩ શ્રી કૃષ્ણ અર્જુનને દેવી સંપત્તિના ૨૬ લક્ષણે ગણાવે છે. અ. ૧૬ મો ક ૧ થી પ તથા ૧૭ થી ૨૩. अभयं सत्वसंशुद्वि ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ५८९ અભયપણે નિર્ભયતા),મનને ઉલ્લાસ, આત્મજ્ઞાનના ઉપાયમાં શ્રદ્ધા, દાન,દમ (બાહ્યન્દિન નિગ્રહ), યજ્ઞ, શાસ્ત્રોનું અધ્યયન, તપ અને સરલતા. अहिंसा सत्यमक्रोध स्त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुस्वं मार्दवं हीरचापलम् ५९० મન, વચન અને કાયાથી અહિસા વૃત્તિ, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી ન કરવી તે, પ્રાણી ઉપર દયા, નિર્લોભીપણું, કેમલતા, અકાર્ય કરવામાં અતિ લજજા, અચપળતા. ૪૫ तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता भवान्ति संपदं दैवीमभिजातस्य भारत ५९१ પ્રતાપ, ક્ષમા, ધીરજ, પવિત્રતા, અદ્રોહ અને નિરાભિમાનપણું. હે ભરતવંશી અજુન ! આ છવાશ સંપત્તિ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે. ૪૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવદ્ગીતા. (१५१) ૨૬ દૈવી સમ્પત્તિ ૠહી હવે શ્રી કૃષ્ણે અર્જુનને આસુરી સપત્તિ કહે છે. दंभो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् ५९२ हे अर्जुन! हातमां हल, हर्ष (छा ) अभिमान, हाथ, અને અજ્ઞાન આ પ્રકારના આસુરી સંપત્તિના લક્ષણા છે. ૪૦ देवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता ક્રૂરતા मा शुचः सम्पदं दैवी मभिजातोऽसि पाण्डव ५९३ દૈવીસ’પત માક્ષ માટે છે, આસુરીસપત્તિ બંધન માટે મનાયેલી છે, હું પાંડુરાજાના પુત્ર ! તું શાક ન કર, તુ દૈવીસ'પત્તિને પામ્યા છે. ૪૮ आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः यजन्ते नामयज्ञैस्ते दंभेनाविधिपूर्वकम् ५९४ પોતાની મેળેજ મેાટા બનેલા અને ઉદ્ધૃત થયેલા, ધનના, અભિમાનથી, અને મદથી પરિપૂર્ણ અનેલા તે ફક્ત દંભથી, શાસ્ત્રની વિધિને એક તરફ મેલી, નામના કહેવા માત્ર યજ્ઞેાવર્ડ મને પૂજે છે, ૪૯ अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ५९५ અભિમાનને, બળને, ડાળને અને ક્રાધને વશ થયેલા પોતામાં અને અન્ય પ્રાણીયામાં ચૈતન્યરૂપે રહેલા મતે, તે ઉપર કહેલા ઈર્ષ્યાવાળા દ્વેષ કરે છે. (અર્થાત્ યજ્ઞને બાને હિંસા કરે છે). ૫૦ तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्य जस्रम शुभाना सुरष्जेिव योनिषु ५९६ Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨ ) પ્રમાધ પ્રભાકર પ્રાણીયાને દ્વેષ કરનારા તે ક્રૂર નરાધમોને કાયમ સંસારમાં હલકામાં ઝુલકા રાક્ષસી યોનિમાં હું ફેંકી દઉં છું. ૫૧ आसुरी योनिमापन्ना मूढा जन्मनि जन्मनि माममाप्यैव कौंतेय ततो यान्त्यधमां गतिम् ૧૧૭ રાક્ષસી યેાર્તિને પામેલા મૂલાકા દરેક જન્મમાં મને પામ્યા વિનાજ તે ચેાનિથી પણ હલકી ગતિને પામે છે. પર त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्रयं त्यजेत् . ५९८ કામ, ક્રાધ અને લેાલ એ આત્માને નાશ કરનારાં ત્રણ નરકના દાર છે માટે મનુષ્યાએ તે ત્રણેને! ત્યાગ કરવા જોઇએ. ૧૩ एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयस्ततोयाति परां गतिम् ५९९ હે કુતાના પુત્ર ! એ ત્રણ નરકના દ્વારથી છુટો થયેલા માણસ પોતાનું શ્રેય કરી શકે છે અને ઉત્તમ ગતિને પામે છે. ૫૪ यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ६०० જે મનુષ્ય શાસ્ત્ર વિધિને ત્યાગ કરી મરજી મુજબ વર્તે છે તે કયારે પણ સિદ્ધિને પામતા નથી તથા સુખતે કે સારી ગતિને પામતા નથી. ૫૫ ॥ इति श्री भगवद्गीताध्धृतम् श्लोका: ५५ ॥ इति प्रबोध प्रभाकर प्रथम विभाग. Page #162 -------------------------------------------------------------------------- ________________ परमात्मने नमः संस्कृत काव्यानंद भाग ३ जो अथवा प्रबोध प्रभाकर विभाग २ जो. -● 66 १.५ 'सुभाषित संचयः ' 46 “ मंगलाचरणम् ” श्रेयोनिवासभवनं त्रिजगत्सुपूज्यं दारिद्र्यदूरकरकल्पतरुं दयालुम् अज्ञानगाढ तमसो ऽर्कमनन्तबोधं श्रीमन्तमीश्वरमहं प्रणमामि नित्यम् કલ્યાણના નિવાસ સ્થાન રૂપ, ત્રણ લેાકમાં પૂજનીય, દારિાને નાશ કરવામાં કલ્પદ્રુમ સમાન, દયાળુ, અજ્ઞાનરૂપ અંધકારમાં સૂર્ય સમાન, જ્ઞાનધન, લક્ષ્મીવાન, એવા પ્રભુને હું હમેશાં વંદન કરૂં છું. ૧ अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः જેણે જ્ઞાન રૂપ અજનની સળી વડે કરીને અજ્ઞાનથી અંધ બનેલા (શિષ્યાની) ચક્ષુ ઉઘાડેલ છે તે સદ્ગુરૂને મારા નમસ્કાર હા. ૨ कर्म — कुत्राऽयोध्या का रामो दशरथवचनाद् दण्डकारण्यमागात् क्वासौ मारीचनामा कनक मृगमयः कुत्र सीतापहारः Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેાધ પ્રભાકર सुग्रीवे राममैत्री क्व च जनकतनयान्वेषणे प्रेषितोऽहं योऽर्थोऽसंभावनीयस्तमपि घटयते क्रूरकर्मा विधाता ३ ( ૨ ) શ્રી હનુમાનજી લંકામાં જતી વખતે વિચાર કરે છે કે, અયેાધ્યા નગરી ક્યાં? રામચંદ્રજી ક્યાં? દશરથના વચનથી દંડકારણ્યમાં આવવું ક્યાં? સેનાને માયાવી મૃગ અનેલ મારીચ નામને ( રાક્ષસ ) ક્યાં? સીતાનું હરણ ક્યાં? સુગ્રીવ સાથે શ્રી રામચંદ્રજીની મિત્રતા ક્યાં? અને સીતાજીની તપાસ માટે આજ્ઞા કરાયલા હું (હનુમાન્) ક્યાં? જે અસ ભવિત અ છે તેને પણ અજબ ગજબ કર્મ કરનાર વિધાતા જોડી આપે છે. ૩ नीच - अतिमलिने कर्तव्ये भवति खलानामतीवनिपुणा धीः तिमिरे हि कौशिकानां रूपं प्रतिपद्यते दृष्टि: ४ અત્યંત મલીન કાર્ય માં અધમ મનુષ્યેાની બુદ્ધિ ધણી નીપુણ હાય છે, ધુવડની ષ્ટિ બહુ અંધારામાં રૂપને બહુ સ્પષ્ટ દેખે છે. જ स्नेहः - नहि भवति वियोग: स्नेहविच्छेदहेतु जगति गुणानिधीनां सज्जनानां कदाचिद् घनतिमिरनिरुद्धो दूरसंस्थोऽपि चन्द्रः किमु कुमुदवनानां प्रेमभङ्गं करोति આ જગતમાં ગુણવાન અને સજ્જતાના વિયાગ-(જુદું જુદું રહેવું તે,)–પ્રેમના નાશનું કારણ થતા નથી. જેમકે ઘાટાં વાદળાંએથી ઢંકાચેન્ના અને દૂર રહેલા ચંદ્ર શું કમલાના પ્રેમને! ઉચ્છેદ કરે છે? ૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. भिक्षा — देहीति वचनद्वारा देहस्थाः पञ्च देवताः तत्क्षणादेव नश्यन्ति धीश्रीहीशान्तिकान्तयः ६ એ મને આપેા,આ વચન ખેલવાની સાથેજ દેહમાં રહેલા પાંચ દેવતાमुद्धि, लक्ष्मी, शरभ, शांति ने मुष्मनुं तेन तुरंत नष्ट थाय छे. } भिक्षुः - अनाहूताः स्वयं यान्ति रसास्वादविलोलुपाः निवारिता न गच्छन्ति मक्षिका इव भिक्षुकाः ७ (3) નોતરૂં ન આપ્યું હાય, તે પણ રસલાલુપ ભિક્ષુકા મક્ષિકાઓની પૈઠે પાછા હઠાવ્યા હૈાય તાપણુ જતા નથી. છ तावद् भयाद्विभेतव्यं यावद् भयमनागतम् आगतं तु भयं वीक्ष्य प्रहर्तव्यमनाथवत् જ્યાં સુધી ભય ન આવ્યા હોય ત્યાં સુધી ભયથી ખીહવું, પણ ભય આવે ત્યારે તે નિડર થઈને તે ભય હઠાવવેા. ૮ वाक्यामृतं न तथा चन्दनं चन्द्रो मणयो मालती स्वज: कुर्वन्ति निर्वृतिं पुंसां यथा वाणी श्रुतिप्रिया ९ મનેાહર–કણ પ્રીયવાણી માણસને જેવી શાંતિ આપે છે, તેવી શાંતિ ચંદન, ચંદ્ર, મણિયા કે માલતી પુષ્પની માળા, આપતી નથી. ૯ दुर्वाक् - अपि दावानलप्लुष्टं शाद्वलं जायते वनम् न लोकः सुचिरेणापि जिह्वानलकदर्शितः १० અગ્નિથી બળેલું વન પાછું લીલું થાય છે, પણ જીભની અગ્નિથી બળેલા જનસમૂહ લાંબા વખતે પણ નવાંકુર થતા નથી. ૧૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) પ્રબોધ પ્રભાકર, कुलीनः सम्पूर्णकुंभो न करोति शब्द म? घटो घोषमुपैति नूनम् विद्वान् कुलीनो न करोति गर्व कुलैर्विहीना बहुजल्पयन्ति ११ - જળથી સંપૂર્ણ ભરેલો ઘડો શબ્દ કરતા નથી પણ અધુરો ઘડે ખ ડખ થયા કરે છે, તેમ કુળવાન વિદ્વાન વિદ્યાનો ગર્વ કરતું નથી પણ અકુલીન તે પિતાની પંડિતાઈ બતાવવા બહુ બોલ્યા કરે છે. ૧૧ જેમ दीव्यमाम्ररसं पीत्वा गर्व नायाति कोकिल: पीत्वा कर्दमपानीयं भेको बटबटायते १२ સુંદર આંબાના રસનું પાન કરીને પણ કાયેલ અભિમાન કરતા નથી અને કાદવવાળું પાણી પીને દેડકો બબડાટ કર્યા કરે છે. ૧૨ अभिमानस्तुसर्वेषां मूर्खाणां तु विशेषतः उत्तानः टिटिभः शेते नमः पतनशङ्कया १३ અભિમાન તે દરેકને હોય છે પણ મૂર્ખાઓને વિશેષ હોય છે, જેમ કે આકાશ પડવાની શંકાથી ટીટેડે ઉંચા પગ રાખી સુવે છે, (કદાચ આકાશ પડે તે મારા પગથી થોભી રાખું ) ૧૩ रत्नं-पृथिव्यां त्रीणि रत्नानि जलमनं सुभाषितम् ___ मृद्वैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते १४ ખરી રીતે તો જળ, અન્ન અને સુભાષિત, આ ત્રણ જ રત્નો પૃથ્વીમાં છે, મૂર્ખ લેયે પથ્થરના કકડામાં રત એવી સંજ્ઞા કરી છે. ૧૪ स्नेहः-गिरौ कलापी गगनेषु मेघा जलेषु पद्मं गगने च भानु: द्विलक्षचन्द्रः कुमुदोत्पलानां यो यस्य चित्ते नकदापि दरम् Page #166 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. મયુર પર્વત ઉપર રહે છે ને મેઘ આકાશમાં રહે છે, પદમ કમળ જળમાં છે ને સૂર્ય તે લાખો ગાઉ દૂર છે, તથા પિયણથી લાખગાઉ ચંદ્ર દુર છે પણ જે વ્યક્તિ જેના હૃદયમાં છે તે વ્યક્તિ તેનાથી દૂર નથી.૧૫ पंडितः- प्रस्तावसदृशं वाक्यं सद्भावसदृशीं श्रियम् आत्मशक्तिसमं कोपं यो जानाति स पण्डितः १६ પ્રસંગને વેગ્યે અનુસરતાં વાક્યને, સદ્ભાવના રહી શકે તેના પ્રમાણમાં લક્ષ્મીને, અને પિતાની શક્તિના પ્રમાણમાં ક્રોધને જે સમજી શકે અને તે પ્રમાણે વ્યવહાર કરે તે બુદ્ધિવાન્ ગણાય છે. ૧૬ संगीतं- बालारोदनं मुञ्चति क्रोधं मुश्चन्ति पन्नगाः हरिणाः प्राणान्मुश्चन्ति नास्ति नादसमो रसः १७ ગાયનથી બાળકે રાતાં હોય તે છાના રહી જાય છે, સર્પો ક્રોધને તજી છે, મૃગલાંઓ આધીન થઈ પ્રાણ તજી દે છે. જગતમાં ગાયન સમાન કઈ રસ નથી. ૧૭ सर्पाणां च खलानां च चौराणां तु विशेषतः अभिप्राया न सिध्यन्ति तेनेदं वर्तते जगत् १८ આ જગતમાં સર્પોના, ચોરાના તથા મૂર્ખાઓના મનોરથ સિદ્ધ થતા નથી તેથી જ આ જગત નભે છે નહિતર ઉજડ થઈ જાત. ૧૮ कृतन-मेरुपर्वतो नमे भारो न भाराः सप्त सागराः कृतघ्नश्च महाभारो मारो विश्वासघातकः १९ પૃથ્વી પ્રભુને કહે છેમેરૂ પર્વત મને ભારરૂપ નથી, સાત સમુદ્ર ભારરૂપ નથી, ફક્ત એક કૃતઘી અને બીજે વિશ્વાસઘાતી આ બે બહુજ ભારકારક છે. ૧૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ પ્રભાકર धूर्त:-असती भवतिसलज्जा क्षारं नीरं च निर्मलं भवति . दंभी भवति विवेकी प्रियवक्ता भवति धूर्तजनः २० વેસ્યા ઉપરથી શરમવાળી હોય છે, ખારું પાણી નિર્મળું હોય છે દંભી માણસ બહુવિવેકી હોય છે, અને ધુતાર મીઠું મીઠું બેલનાર હોય છે. ૨૦ दुर्जनः-दुर्जनः प्रियवादी च नैतद्विश्वासकारणम् मधुतिष्टति जिह्वाग्रे हदि हालाहलं विषम् २१ મિ બેલનાર દુર્જન માણસને વિશ્વાસ કરવો યોગ્ય નથી, કેમકે જેની જીભની ટોચ ઉપર મધ હોય છે અને હૃદયમાં તે હલાહલ ઝેર હોય છે. ૨૧ दुर्जनः-पाषाणो भिद्यते टक्कै वज्र वज्रेण भिद्यते सर्पोऽपिभिद्यते मंत्र दुष्टात्मा नैव भिद्यते . २२ પથ્થર ટાંકણુથી ભેદાય છે, વજ વજથી ભેદાય છે, સર્પ પણ મંત્રથી ભેદ પામે છે પણ દુષ્ટ મનુષ્ય તે કેઈથી ભૂદાતો નથી. ૨૨ प्रतिज्ञा-राज्यं यातु श्रियो यान्तु यान्तु प्राणा विनश्वराः परं या स्वयमेवोक्ता वाचा मा यातु शाश्वती २३ યુધિષ્ઠિર કહે છે–ભલે રાજ્ય જાઓ, લક્ષ્મી જાઓ, ફણસી પ્રાણ પણ જાઓ, પરંતુ મારાથી બેલાયેલું વચન વૃથા કદિયે ન થાઓ.૨૩ - सपदि विलयमेतु राज्यलक्ष्मी रुपरिपतन्त्वथवा कृपाणधाराः अपहरतुतरां शिरः कृतान्तो मम तु मतिर्न मनागपैतु धर्मात् २४ રાજ્યની લક્ષ્મી નાશ પામો,મસ્તકના ઉપર તલવારની ધારા પડકાળ ભલે માથું કાપીને લઈ જાઓ. પરંતુ મારી બુદ્ધિધર્મથી ચલિત ન થાઓ.૨૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. दैवम् - छित्वा पाशमपास्य कूटरचनां भक्त्वा बलाद् वागुरां पर्यन्ताग्निशिखाकलाप जटिलान्निःसृत्य दूरं वनात् व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन्मृगः कूपान्तः पतितः करोति त्रिमुखे किंवा विधौ पौरुषम् २५ કાઇ એક મૃગ પાશલે તેાડીને શીકારીની કપટ રચનામાંથી છુટી ને ચેતરફ દાવાનળથી ઘેરાયલા વનમાંથી નાશી ભાગીને પારાધીતા બાણુના ધામાં પણ ન આવતાં ઘણા વેગથી ટૅકતા ઠેકતા અકસ્માત કાઇ વાવમાં પડી મૃત્યુ પામ્યા. ખરેખર જ્યારે નસીબ અવળાં હાય ત્યારે પુરૂષાર્થ શું કરે ? ૨૫ शील :- वरं प्रवेष्टुं ज्वलितं हुताशनं न चापिभग्नं चिरसंचितं व्रतम् वरं हि मृत्युः सुविशुद्वचेतसः न चापि शीलस्खलितस्य जीवनम् જાજણ્યમાન અગ્નિમાં પ્રવેશ કરવા તે શ્રેષ્ટ છે પણ ઘણા વખત પાળેલું વ્રત ભાંગવું તે શ્રેષ્ટ નથી કારણ કે શીલભ્રષ્ટ થયા પછી જીવવું તે કરતાં વિશુદ્ધ મનથી મરણ કરવું તે શ્રેષ્ટ છે. ૨૬ जिहा - रे जिहे कुरुमर्यादां भोजने वचने तथा ( ७ ) वचने प्राणसन्देहो भोजने च त्वजीर्णता २७ હે જીભ ! તુ ખેલવામાં અને જમવામાં મર્યાદા રાખ કારણ કે વધુ ખેલવામાં પ્રાણદિન થવાના સંભવ છે અને ધણું જમવામાં અજીણતાનેા ભય છે. ૨૭ दानम् - वसुधा भरणं पुरुषः पुरुषाभरणं प्रधानतरलक्ष्मीः लक्ष्म्याभरणं दानं दानाभरणं सुपात्रं च २८ Page #169 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રબોધ પ્રભાકર, દુનિયામાં પૃથ્વીનું ભૂષણ પુરૂષ છે, પુરૂષનું ભૂષણ લક્ષ્મી છે, લક્ષ્મીનું ભૂષણે દાન છે અને દાનનું ભૂષણ સુપાત્ર છે. ૨૮ क्रोधः-उत्तमे तु क्षणं क्रोधो मध्यमे घटिकाद्वयम् अधमे स्यादहोरात्रं चाण्डाले मरणान्तिकः .. २९ ઉત્તમ પુરૂષમાં એક ક્ષણ ધ રહે છે, મધ્યમમાં બે ઘડી, અધમ પુરૂષમાં ચોવીસ કલાક ક્રોધ રહે છે, અને ચાંડાલ વૃત્તિવાળામાં મરણ સુધી દૈધ રહે છે. ૨૯ दुर्जनो दोषमादत्ते दुर्गन्धमिव शूकरः सज्जनश्च गुणग्राही हंसः क्षीरमिवांभसा ३० સૂવર જેમ દુર્ગન્ધી પદાર્થને ગ્રહણ કરે છે તેમ દુજન પારકા દેને ગ્રહણ કરે છે, હંસ જેમ પાણીમાંથી દુધને સ્વીકાર કરે છે તેમ સન અવગુણ તજીને ગુણને જ રહે છે. ૩૦ सज्जन:-किं मधुना किं विधुना किं सुधया किं च वसुधयाऽखिलया ___ यदि हृदयहारिचरितः पुरुषः पुनरैति नयनयोरयनम् ३१ જે સજ્જન પુરૂષ દષ્ટિએ ચડે તો પછી મધથી, ચંદ્રથી, અમૃતથી, કે સમગ્ર પૃથ્વીથી શું? કાંઈ કામ નથી, કારણ કે ચિત્તહારી ચરિત્રવાળા સજજન તે સૌથી વધારે શાંતિદાયક છે. ૩૧ सज्जनः दुर्जनवचनांगारैर्दग्धोऽपि न विप्रियं वदत्यायः __ अगरुरपि दह्यमानः स्वभावगन्धं परित्यजे किन्नु ३२ દુર્જનના વચન રૂપ અંગારાથી બળેલ એવે સજજન અપ્રિય વચનને કદિ પણ બેલ નથી, જેમ અગરને અગ્નિમાં બાળે તો પણ પિતાના સ્વાભાવિક સુગધને તજે નહિ. ૩૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. आपद्गतं हससि किं द्रविणान्धमूढ मागत हसास कद्रावणान्धमढ .. ... लक्ष्मीः स्थिरा न भवतीति किमत्रचित्रम् एतान्प्रपश्यसि घटान् जलयंत्रचक्रे रिक्ता भवन्ति भारता भरिताश्चरिक्ताः ३३ હે ધનથી અંધ બનેલ મૂઢા આપત્તિમાં આવેલા મનુષ્યને તું શું કામ હસે છે? લક્ષ્મી કોઈની સ્થિર રહી નથી, આ રેટના ઘડા તરફ તે જો. ભરેલા ખાલી થાય છે અને ખાલી થએલા ભરાય છે. ૩૩ गन्धः सुवर्णे फलमिक्षुदण्डे नाऽकारि पुष्पं खलु चन्दनेषु विद्वान् धनान्यो नृपदीर्घजीवी धातुः पुराकोऽपि नबुद्धिदोऽभूत् ३४ વિધિએ સેનામાં સુગંધી ને કરી, શેરડીને ફળ ન આપ્યા, ચંદન વૃક્ષમાં પુષ્પ ન કર્યો, વિદ્યાવાનને ધનવાન ન બનાવ્યો અને રાજાને લાંબી આયુષ્ય ન આપી તેનું કારણ તે જણાય છે કે બ્રહ્માને કઈ રાલાહ દેનાર હશે નહિ, નહી તે આવી ભૂલ કરે નહી. ૩૪ , मित्र-क्षीरणाऽऽत्मगतोदकाय हि गुणा दचाः पुरातेऽखिला: क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्यात्मा कशानी हुतः गन्तुं पावकमुन्मनस्तदभवद् दृष्ट्वा तु मित्राऽऽपदं युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्तादृशी ३५ આ પહેલાં દુધમાં રહેલા પાણીને દુધે પિતાના બધા ગુણ આપ્યા પછી જ્યારે દુધનું પાત્ર ચૂલે ચડાવ્યું ત્યારે દુધની આપત્તિ જોઈ દુધમાં રહેલ પણ તાપથી બળવા લાગ્યું, જ્યારે પાણી દુધને બચાવા ખાતર બળવા લાગ્યું એટલે મિત્ર (પાણી) ને બળતાં જોઈ દુધ એ Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પ્રબોધ પ્રભાકર, દમ ઉભરાઈ જઈ અગ્નિમાં પડવા તૈયાર થયું એટલે પાછું પાણી રેડ્યું ત્યારે દુધ શાન્ત થયું. આવી સજજન પુરની મિત્રતા હોય છે. ૩૫ विवादो धनसम्बन्धो याचनं स्त्रीषु संगतिः आदानमग्रस्थायित्वं मैत्रीमङ्गस्य हेतवः . ३६ વાદવિવાદ ધનની લેવડ દેવડ, મિત્ર પાસે સારી ચીજ હોય તે માગવી, મિત્રની સ્ત્રીને સંગ, લેવાની સ્પૃહા અને દરેક કામમાં આગળ પડતું થવું એ મિત્રતા તુટવાના હેતુઓ છે. ૩૬ जानन्ति नैव बहवोऽपि परमयासं । ज्ञात्वापि हन्त कुटिला विमतिं भजन्ते ते केचिदेव शशिकान्तमणिस्वभावा येषां मनः परगुणेन द्रवीभवन्ति ३७ ઘણા કે બીજાના પ્રયત્રને જાણતાજ નથી, અને કેટલાક અધમ જો તે પરના પ્રયાસને જાણવા છતાં પણ તેનાથી વિમુખ રહે છે પણ પારકા ગુણેને જે પિતાનું મન ઓગળે એવા ચંદ્રકાંત મણિ જેવા તે વિરલા જ હોય છે. ૩૭ मनो मधुकरो मेघो मानिनी मदनो मरुत् मा मदो मर्कटो मत्स्यी मकारा दंश चंचलाः ३८ મન, મધુકર, મેધ, માનિની, મદન, (કામ) મરત, (પવન) મા (લક્ષી) મદ, મકટ અને માલું આ દશ મકાર ચંચળ હોય છે. ૩૮ जीवन्तु मे शत्रुगणाचसर्वे येषां प्रतापेन विचक्षणोऽहम् । यदा यदाऽहं विकृतिं भजामि तदा तदा मा प्रतिबोधयन्ति ३९ Page #172 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. (૧૧) મારા શત્રુઓ ઘણું જીવા જેઓની મહેરબાનીથી હું સાવચેત રહે છું, જ્યારે જ્યારે હું ભુલ કરૂં છું ત્યારે ત્યારે મને તે આધ કરે છે. ૩૯ જાગૃત કરે છે सुभाषितरसस्वादा लज्जिता स्वर्गता सुधा द्राक्षा संकुचिता भीत्या शर्करा कर्कराम्यते સુભાષીતના રસ સ્વાદથી શરમ પામેલું અમૃત સ્વગમાં જતુ રહ્યું, દ્રાક્ષા સકાચ પામી ગઈ અને સાકર પથરા જેવી કંડાર બની ગઈ. ૪૦ मक्षिका त्रणमिच्छन्ति धनमिच्छन्ति पार्थिवाः नीचाः कलहमिच्छन्ति शान्तिमिच्छन्ति साधवः ४१ માખીયેા ચાઠાંને પાડે છે, રાજાએ ધનને ચાહે છે, દુષ્ટો લેશને પ્રંચ્છે છે અને સાધુ શાંતિને ઇચ્છે છે. ૪૧ बैरिणोऽपि हि मुच्यन्ते प्राणान्ते तृणभक्षणात् तृणाहाराः सदैवैते हन्यन्ते पशवः कथम् જ્યારે મહાશત્રુ પણ મુખમાં તૃણ લે ત્યારે તેને શ્રેષ્ટ માસ અ ભ્રય આપે છે, તેા હમેશાં તૃણુ ખાનારા પશુએ ક્રમ છુમ છે ? (તે સમજાતું નથી.) ૪ર येन केन प्रकारेण यस्य कस्यापि देहिनः सन्तोषं जनयेद्रामस्तदेवेश्वरपूजनम् ४३ હે રામ ! કાઈ પણ પ્રકારથી કાઇ ત્રણ પ્રાણીને સાષ ઉપ આવવા તેજ ઇશ્વરનું ખરૂં પૂજન છે. ( ચેાગવાર્ષિક) ૩૪૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ . प्रया प्रमा३२.' ऐश्वर्यमायुरारोग्यं यशो मानं च वैभवम् पामोति पुरुषो नित्यं जनाराधनपण्डितः ४४ પ્રાણી માત્રને સેવા વડે પ્રસન્ન કરવામાં હોંશીયાર પુરૂષ સદા . श्वय, आयुष, मारे।य, यश, मान भने वैभवने पामेछ. ४४ अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयम् परोपकारः पुण्याय पापाय परपीडनम् . ४५ " અઢાર પુરાણોના સારરૂપ વ્યાસમુનિનાં આ બે વાક્યો છે કે પાપકાર કરે તે પુન્ય એકઠું કરવા માટે છે અને બીજાને દુઃખ દેવું તે પાપને એકઠું કરવા માટે છે. ૪પ सत्यं ब्रूयात् प्रियं बूयात् न ब्रूयात् सत्यमप्रियम् पियं च नानृतं ब्रूया देष धर्मः सनातनः ४६ । આ સનાતન ધર્મ છે કે સત્ય અને પ્રિય બલવું, પણ સત્ય છતાં અપ્રિય અને પ્રિય છતાં અસત્ય એવું કદી બોલવું નહિ. ૪૬ -सुराज्यसम्पदोभोगाः कुलेजन्मसुरूपता.. । पाण्डित्यमायुरारोग्यं धर्मस्यैतत्फलंविदुः ४७... વિદ્વાનો કહે છે કે–શ્રેષ્ટ રાજ્ય, સંપત્તિ, સુખભેગ, ઉત્તમ કળમાં જન્મ, સારું રૂપ, વિદ્વત્તા, દીર્ધાયુ, અને નીરોગીપણું, આ સઘળાં ધર્મનાં ફળે છે. ૪૭ , भमाबलमशक्तानां शक्तानां भूषणं क्षमा क्षमा वशीकतिर्लोके क्षमया किं न साध्यते ४८ Page #174 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. (૧૩) ક્ષમા એ નબળાઓના ખળરૂપ છે તથા બળવાનના ભૂષણ રૂપ છે. એટલુંજ નહિ પણ લેાકમાં વશીકરણ રૂપ ક્ષમા *ઇ ઇષ્ટ સિદ્ધિ થવી બાકી રહે છે ? ૪૮ છે, ક્ષમા વડે सत्यं मृदु प्रियं वाक्यं धीरो हितकरं वदेत् आत्मोत्कर्ष तथा निन्दां परेषां परिवर्जयेत् ४९ વાક્ય ખેલવું ધીર પુરૂષે સત્ય, મૃદુ—કામળ, પ્રિય, અને હિતકર તેમજ આત્મશ્લાઘા તથા પરિન દાને ત્યાગ કરવા. ૪૯ नासत्यवादिनः सख्यं न पुण्यं न यशो वि दृश्यते नापि कल्याणं कालकूटमिवाश्नतः ५० અસત્ય ખેલનાર પુરૂષને પૃથ્વી પર કાઇની સાથે મિત્રતા થતી કે રહેતી નથી, તેમ તેને યશ, પુણ્ય કે કલ્યાણ કરશું થતું નથી. ટુકામાં એજ કે કાલકૂટ ઝેરનું ભક્ષણ કરનારની પેઠે તેનું અનિષ્ટ થાય છે. ૫૦ धर्म्यं यशस्यमायुष्यं लोकद्वयरसायनम् अनुमोदामहे ब्रह्मचर्यमेकान्तनिर्मलम् ५१ મહાત્માએ કહે છે કે બ્રહ્મચય ધર્મના મૂળ રૂપ, યશ આપનાર, આયુષ્ય વધારનાર, આલાક તથા પરલેાકમાં રસાયનની પેઠે હિત કરનાર અને અત્યંત નિર્મળ હાવાથી અમે તેને વખાણીયે છીએ. ૫૧ एकतश्चतुरो वेदान् ब्रह्मचर्यं तथैकतः तोलयित्वा ब्रह्मचर्यमधिकं मेनिरे सुराः ५२ દેવાએ એક તરફ ચાર વેદ્દાને અને એક તરફ બ્રહ્મચય ને રાખી તુલના કરી ત્યારે તેમને બ્રહ્મચય અધિક છે એમ જણાયું. પર Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રોધ પ્રભાકર, आदानं परं दानं विद्यादानं ततः परम् । अयन क्षणिका तृप्तिः यावजीवं तु विद्यया ५३ અન્નદાન એ સર્વથી શ્રેષ્ટ છેતેમાં પણ વિદ્યાદાન તેથી પણ શ્રેષ્ઠ છે, કેમકે અન્નથી થતી તૃપ્તિ ક્ષણિક છે, પણ વિવાવડે થતી તૃમિ જીવન પર્યંત રહે છે. ૫૩ गतेऽपिवयसि ग्राह्या विद्या सर्वात्मना बुधैः यदीह स्यात्रफलदा सुलभा साऽन्यजन्मनि । ५४ . મેટી અવસ્થામાં પણ ડાહ્યા માણસે સર્વ પ્રકારે વિદ્યાનું પ્રહણ કરવું છલી અવસ્થામાં ભણાયેલી વિદ્યા કદાચ આ જન્મમાં ફલ ન આપે તેપણ તે બીજા જન્મમાં થોડી મહેનતેજ સિદ્ધ થાય છે. ૫૪ गौरवं प्राप्यते दानात् न तु विचस्य संचयात् स्थितिरुच्चैः पयोदानां पयोधीनामधः स्थितिः ५५ ધનને સંચય કરવાથી નહિ પણ દાન દેવાથીજ મહત્તા પમાય છે. જેમકે જળ સંચય કરનારા સમુદ્રનું સ્થાન નીચું હોય છે અને જળ આપનારા મેનું સ્થાન ઉંચું હોય છે. ૫૫ सद्भिस्तुलीलयाप्रोक्तं शिलालिखितमक्षरम् असद्भिः शपथेनोक्तं जले लिखितमक्षरम् ५६ હસવા સરખી સાધારણ વાતચીતમાં પણ સજ્જનોનું બેલેલું શિલાલેખની પેઠે ફરતું નથી અને દુર્જન સેગન ખાઇને બેલ્યા હોય છે તે પણ જળમાં લખેલા અક્ષરની પડે ભુંસાઈ જાય છે. પ૬ Page #176 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. मनश्यकं वस्येकं कर्मम्पेकं पहात्मनाम मनस्यन्यद् वचस्यन्यत् कर्मण्यन्यद् दुरात्मनाम् ५७ મહાત્માઓના મનમાં જે હોય છે, તે જ તેમના દેલવામાં હોય છે, અને બેલવા પ્રમાણેજ તેઓ વર્તે છે, પણ દુરાત્માઓના મનમાં એક હોય છે, બોલવામાં બીજું હોય છે અને તેઓના વર્તનમાં જુદુજ હૈયછે. ૫૭ गुणेषु क्रियतां यत्नः किमाटोपैः प्रयोजनम् । विक्रीयन्ते न घंटाभि र्गावः क्षीरविवर्जिताः ५८ ગુણવાન થવાને યન કરે, આઇબરનું શું પ્રયોજન છે દુધ વગરની ગાયો હોય તે કાંઈ ટેકરીયે બાંધવાથી વેચાઈ જતી નથી. ૫૮ चिहीनोऽपि नाकार्य न द बलवानपि न दुःखितोऽपि सन्तापं भजते यः स पण्डितः ५९ .. જે પુરષ આજીવિકા વગરને છતાં ન કરવાનું કામ કરતું નથી, બળવાન છતાં ગર્વ કરતા નથી અને દુઃખ છતાં તેને સંતાપ કરતે નથી તે પંડિત કહેવાય છે. ૫૯ मंत्रे मतिर्भये धैर्य व्यवहारे प्रगल्भता पाण्डित्यमेतदुदितं शुकपाठस्ततोऽन्यथा આવશ્યક કાર્યના વિચારમાં અઠિત બુદ્ધિ, ભયના વખતે હૈ અને વ્યવહારમાં નિપુણતા; એને પાંડિતય (વિદ્વાનપણું) કહેલ છે. બાકી આ શિવાયનું પાંડિતય તો પિટીયું જ્ઞાન સમજવું. ૬૦ गुणानुरागो विनतिर्विवेकः साधुसङ्गमः असंमोहश्च कार्येषु स्वभावोऽयं विपश्चिताम् Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પ્રબોધ પ્રભાકર, ગુણ ઉપર પ્રતિ વિનય, વિવેક, સત્સંગ અને કાર્યો કરવામાં મુંઝવણને અભાવ—આ સઘળું પંડિતોમાં સ્વાભાવિક હોય છે. ૬૧ માત્મને હિતમારિષ્ટને ધ્યાશી વિનિત્તેજિક कायवाङ्मनसां चेष्टाः प्राक् श्रमाद् विनिवर्तयेत् ६२ । પિતાના હિત ઉપર નજર રાખીને પદ્ય (હિતાર) ભોજન કરવું તથા જીતેંદ્રિય રહી, કાયા, વાણી અને મનની ચેષ્ટાઓને થાક લાગ્યા પહેલાંજ નિવૃત્ત કરવી. દર युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ... युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ६३ આહાર અને વિહારમાં સમતલ રહેનાર, કામ કરવામાં પણ યોગ્ય રીતે વર્તનાર અને નિદ્રા કરવામાં તથા જાગવામાં પણ નિયમસર રહેનાર પુરૂષની એ રોગ સાધના જેવી વર્તણુક દુઃખને હણનારી છે. ૩ यान्ति न्यायप्रवृत्स्य तिर्यश्चोऽपि सहायताम् अपन्थानन्तुगच्छन्तं सोदरोऽपि विमुञ्चति ६४ ન્યાય-નીતિને રસ્તે ચાલનારને પશુ પક્ષિઓ પણ મદદ કરે છે (જેમ રામને સુગ્રીવ અને જટાયુ સરખા સહાયક થયા હતા ) અને અવળે રસ્તે ચાલનારને તેને સગે ભાઈ પણ છોડી દે છે (જેમ રાવણને વિભીષણે છોડી દીધા.) ૬૪ आपदां प्रथितः पन्था इन्द्रियाणामसंयमः तज्जयः सम्पदां मार्गो येनेष्टं तेन गम्यताम् .. ६५ ના રસ્તે ચાલનારા અને જરા સરખા એિ પણ મદદ Page #178 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સચય. ( ૧૭ ) ઇંદ્રિયાને ફ્રુટ મુકી દેવી એ આપત્તિના પ્રસિદ્ધ માગ છે, અને ઇન્દ્રિયાને કબજે રાખવી એ સમ્પત્તિના માગ છે. જે માગ ગમે તે માર્ગે ચાલે. ૬૫ अकृत्वा परसन्तापमगत्वा खलमन्दिरम् अक्शयित्वा चात्मानं यदल्पमपि तद् बहु ६६ ખીજાતે હેરાન કર્યા વગર, નીચ લેાકાને ઘેર ગયા વગર, અને પોતાના આત્માને કલેશ આપ્યા વગર જે કાંઇ થેાડા લાભ મળે તે પણ ણા સમજવા જોઇએ. ૬૬ अप्रार्थितानि दुःखानि यथैवायान्ति देहिनाम् सुखान्यपि तथाऽऽयान्ति दैन्यमत्रातिरिच्यते ६७ પ્રાણિયાને દુઃખે! જેમ વગર માગણીએ આવે છે તેમ સુખા પણ તેવીજ રીતે આવે છે. તે છતાં એ બાબતમાં દીનતા બતાવવી તે વધારામાં રહે છે. અર્થાત્ કે નકામી છે. ૬૭ देहीति वक्तुकामस्य यद्दुःखमुपजायते दाता चेत् तद्विजानीयात् दद्यात्स्वपिशितान्यपि ६८ મને આપે! એમ યાચનાનું વચન ખેલનાર ( લાયક માણસને ) જે દુ:ખ થાય છે તે દુઃખને જોદાતા (આપનાર) પુરૂષ જાણી શકતા હાય તા તે પેાતાનું માંસ કાઢીને પણ આપી દે. ૬૮ स्वगुणान् परदोषश्च वक्तुं प्रार्थयितुं परान् याचितारं निराकर्तुं सतां जिह्वा जडायते ६९ ૬ ... પેાતાના ગુણ તથા બીજાના દોષ ખેલવામાં, ખીજાની પાસે યાચના કરવામાં, અને યાચના કરનારને ના પાડવામાં સજ્જતાની જીભ થંભીજ જાય છે. ૬૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પ્રબોધ પ્રભાકર, दुर्जनस्य विशिष्टत्वं पोपद्रवकारणम् व्याघ्रस्य चोपवासेन पारगं पशुमारणम् ७० દુર્જનનું ઉંચે દરજે ચવું તે બીજાને ઉપદ્રવ થવાના હેતુ ૫છે. જેમકે વાઘ ઉપવાસ પછી પારણુ કરે તેમાં પશુનું મરણ થાય છે, शमो दमस्तपः शौचं शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ७१ . શમ, દમ, તપ, શોચ, ક્ષમા, સરલતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ બ્રાહ્મણનું સ્વાભાવિક કર્મ છે. ૭૧ ગીતા. शौर्य तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् શરપણું, તેજસ્વીપણું, ધીરજ, ચતુરાઈ, યુદ્ધમાં પાછીપાની ન દેવી, દાન દેવું અને મેટાઈ રાખવી એ ક્ષત્રિયનું સ્વાભાવિક કર્મ છે. ૭૨ ગીતા. षट्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता निद्रा मान्धं भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ७३ આ સંસારમાં સંપત્તિને ઈચ્છનારા પુરૂષે નિદ્રા, મંદતા, બીક, ધ, આળસ અને દીર્ઘત્રીપણું એ છ ષથી દૂર રહેવું જોઈએ. ૭૩ द्वाविमौ पुरुषौ लोके शिरःशूलसमौ मतौ गृहस्थश्च निरारंभो यतिश्च सपरिग्रहः ७४ લેકમાં આ બે વ્યક્તિઓ ડાહ્યા માણસના મસ્તકમાં શૂળ ઉપજાવ. નારી મનાય છે, એકતે ગૃહસ્થ છતાં ઉદ્યોગ ન કરતે હેય તે અને બીજો સંન્યાસી છતાં સંપત્તિ માટે વલખાં મારતે હેય તે. ૭૪ ૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. दीपो भक्षयते ध्वान्तं कज्जलं च प्रसूयते यदत्रं भक्षयेन्नित्यं जायते तादृशी प्रजा ७५ જેમ દીવે અધકારને ખાય છે અને કાજળતે ઉત્પન્ન કરે છે, તેમ માણસ જેવા ખોરાક ખાય છે તેવી પ્રજા ઉત્પન્ન થાય છે. ૭૫ एकोऽहमसहायोऽहं कृशोऽहमपरिच्छदः (१७) ७६ स्वप्येवंविधा चिन्ता मृगेन्द्रस्य न जायते હું એકલા છું, સહાય વિનાના છુ, દુબળા છું, સાધનહીન છું,આવી ચીંતા સિંહને ( કે સિંહ જેવા માણસને) સ્વમામાં પણ થતી નથી. ૭૬ अदचदोषेण भवेद् दरिद्री दारिद्र्यदोषेण करोति पापम् पापमभावान्नरकं प्रयाति पुनर्दरिद्री पुनरेव पापी ७७ ૐાઇને ન આપવું. આવા કંજુસપણાના દેષથી માણસ દરિદ્રી થાય છે, દારિાપણાથી પાપ કરે છે, પાપ કરવાથી નરકમાં જાય છે, ત્યાંથી નિકળીને પાછા દરિદ્રી અને પાપી થાય છે. ૫૭ मांसं मृगाणां दशनौ गजानां मृगद्विषां चर्म फलं द्रुमाणाम् स्त्रीणां स्वरूपं च नृणां हिरण्य मेतेगुणा वैरकरा भवन्ति ७८ भुगोनुं भांस, हाथीना हांत, वावनुं याभडु, वृक्षोना इजा, स्त्रीयोनुं ३५ भ्याने पुषोनी संपत्ति, आटला पोताना गुण। वैर (हुःअ) १२नारा थायछे. ७८ इलीका भ्रमरीध्यानाद् भ्रमरी जायते यथा वीतराग तव ध्यानाद् वीतरागो भवेद् भवी ७९ હે પ્રભુ ! એળ જેમ ભમરીનું ધ્યાન કરવાથી ભમરી બની જાયછે, તેમ હૈ વીતરાગ પ્રભુ! તમારૂં ધ્યાન કરવાથી ભવ્ય જીવ વીતરાગ બની જાયછે, Page #181 -------------------------------------------------------------------------- ________________ ( २० ) પ્રમેાધ પ્રભાકર दुष्प्राप्यं प्राप्य मानुष्यं हा मुधा जन्म हारितम् दुष्टेन मनसा ध्यातं रामा रामा धनं धनम् ખેદ થાછે કે—દુલ ભ મનુષ્ય ભવને પામીને, અને ધનને વારંવાર વિવલતાથી ઝંખતા જ धर्मरागः श्रुतौचिन्ता दाने व्यसनमुत्तमम् इन्द्रियार्थेषु वैराग्यं सम्प्राप्तं जन्मनः फलम् ८० ચિત્તથી શ્રી વૃથા ખાયા. ૮૦ ८१ ધમ માં પ્રેમ, શાસ્ત્ર સંબંધિ ચિન્તા, દાન આપવામાં ઉત્કંઠા, ઇંદ્રિ ચૈાના વિષયેામાં વૈરાગ્ય, આટલાવાના જેણે પ્રાપ્ત કર્યો તેણે જન્મની સફ્ળતા કરી છે. એમ સમજવું. ૮૧ रे चित्त खेदमुपयासि वृथा कथं त्वं रम्येषु वस्तुषु मनोहरतां गतेषु पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वांछा पुण्यं विना नहि भवंति समीहितार्थो: "( દુષ્ટ ८२ હે ચિત્ત ? મનને મેાહ પમાડનારી (પારકાની) સુંદર વસ્તુઓ નિમિત્તે તું ખેદ શા માટે કરે છે ? તે ચીજોમાં જો તુને માતુ હાય તો ધમ કર કારણ કે ધમ' વિના ઇચ્છેલા પદાર્થો મળતા નથી. ૮૨ વિદ્યાભ્યાસ કરવામાં દશ સાધનેાની જરૂર છે તે બતાવે છે आचार्यपुस्तकनिवाससहायवासो बाह्या इमे पठनपंचगुणा नराणाम् Page #182 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. आरोग्यबुद्धिविन योद्यमशास्त्ररागा आभ्यन्तराः पठनसिद्धिकराभवंति ८३ ગુરૂ, પુસ્તક,રહેવાનુ સ્થાન, મદદ, અને અન્નવસ્ત્રાદિ, આ પાંચ બાહ્ય સાધના છે, આર્ાગ્યતા, બુદ્ધિ, વિનય, ઉદ્યમ, અને શાસ્ત્ર ઉપર પ્રેમ, આ પાંચ સાધના વિદ્યાભ્યાસ સિદ્ધ કરવામાં આંતરિક સાધના છે, ૮૩ मूर्ख :- मूर्खत्वं हि सखे ममापि रुचिरं यस्मिन्यदष्टौ गुणाः મૂવેઃ निश्चिन्तो बहुभोजनोऽपमना नक्तंदिवा शायकः कार्याकार्यविचारणान्धवधिरो मानापमाने समः प्रायेणामयवर्जितो दृढवपुर्मूर्खः सुखं जीवति ८४ હું મિત્ર ? મૂખ પણું મને પણ પસંદ છે કેમકે જેમાં આઠ તેા ગુણ છે પ્રથમતો નિશ્ચંત હાય, ઘણા આહાર કરનારા હાય, શરમ વિનાના હાય, રાત દિવસ ઉધનાર હોય, ત્ય અકૃત્યને વિચાર કરવામાં અધ અને બધીર હાય, તથા માન અને અપમાન જેને સરખાં ાય છે, ઘણે ભાગે નિરાગી અને મજબુત શરીર હાય છે. આવે। મૂખ સુખે જીંદગી કાઢેછે. ૮૪ वरं सरवे सत्पुरुषापमानितो न नीचसंसर्गगुणैरलंकृतः वराव पादेन हतोऽपि शोभते न रासभस्योपरिसंस्थितो नरः ८५ હે મિત્ર ? સજ્જન પુરૂષોથી માનભંગ થવું શ્રેષ્ટ છે, પણ નીચ જ તેના સમાગમથી શાલવું તે ઠીક નથી; જેમ ઘેાડાની લાતથી તાડ ન કરાયલા શેાભ છે પણ ગધેડા ઉપર બેઠેલા નથી શેાભો. ૮૫ न दुर्जन: सज्जनतामुपैति बहुप्रकारैरपि सेव्यमानः अत्यन्तसिक्तः पयसा घृतेन न निम्बवृक्षो मधुतामुपैति ८६ ( ૨૧ ) Page #183 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પ્રબોધ પ્રભાકર. ઘણે પ્રકારે સેવ્ય હેય તેપણુ દુર્જન માણસ સજજન થતું નથી, દુધ અને ઘીથી સારી રીતે ઉછેરેલે લોબડે મધુરતાને પામતે નથી. ૮૬ कृशोऽपिसिंहोनसमो गजेन्द्रैः सत्वं प्रधानं न तु मांसराशि: अनेकवृन्दानि बने ममानां सिंहस्य नदेन मदं त्यजन्ति ८७ દુર્બળ એવા પણ સિંહના સમાન હાથી ન કહેવાય, કારણ કે બળ પ્રધાન છે, માંસને જ પ્રધાન નથી; વનમાં હાથીયોનાં ટેળાં હોય છે, પરંતુ સિંહની એક ગજેનાથી હાથીએ મદને છોડી દે છે. ૮૭ जठराग्निः पचत्यत्र फलं कालेन पच्यते कुमंत्रैः पच्यते राजा पापी पापेन पच्यते ८८ અનાજ જઠરાગ્નિથી પચે છે, ફળ કાળે (સમય આવે) પાકે છે. રાજા ખરાબ સલાહ કારકથી પચાય છે અને પાપી પાપથી પચાય છે. ૮૮ न वेचि यो यस्य गुणप्रकर्ष सतं सदा निन्दति नानचित्रम् विहाय मुक्तां निजभूषणाय विभर्ति गुञ्जां विपीने किराती ९९ જે માણસ જે ચીજની કીમત ન જાણે તે માણસ તે ચીજની નિન્દા કરે તેમાં શું આશ્ચર્ય ? જેમ જંગમાં ભીલડી પિતાના હાર માટે ગજમોતી ને તજી દઈને ચણેકીને ધારણ કરે છે. કારણ કે તે ખેતી કરતાં ચણોઠીને વધારે શ્રેષ્ઠ ગણે છે. ૮૯ छायां कुर्वन्ति चान्यस्य स्वयं तिष्ठन्ति चातपे फलन्ति च परस्यार्थे नात्महेतोमहा द्रुमाः ९० વૃક્ષે પિતે તકે ઉભા રહે છે ને બીજાઓને છાયા કરે છે વળી ને છે તે પણ પરાર્થે કારણ કે મહાન વૃક્ષનું જીવન પરોપકારના માટેજ હોય છે. ૯૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય. (२३) विधामित्रं प्रवासेषु भार्या मित्रं गृहेषु च न्याषितस्यौषधं मित्रं धर्मों मित्रं मृतस्य च ९१ દેશાટન કરવામાં વિદ્યા મિત્ર સમાન છે, ગૃહકાર્યમાં સ્ત્રી મિત્ર છે, રોગીઓને દવા મિત્ર છે, અને મરણ પામનારને મિત્ર ધર્મ છે. ૯૧ गीतशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् व्यसनेन तु मूखाणां निद्रया कलहेन च ९२ .. બુદ્ધિવાન મનુષ્યને જીવનકાળ સંગીત તથા શાસ્ત્રવિદથી પ્રસાર થાય છે, અને મૂર્ખાઓનાં જીવનકાળ વ્યસન, નિદ્રા અને છાયા કરવામાં જાય છે. ૯૨ सस्करस्य कुतो धर्म: दुर्जनस्य कुतः क्षमा वेश्यानां च कुतः स्नेहः कुतः सत्यं च कामिनाम् ९३ ચોરી કરનારા ચોરને ધર્મ ક્યાંથી હોય ? દુર્જનને ક્ષમાં કયાંથી હાય ? વેશ્યાને સ્નેહ ક્યાંથી હોય? અને વ્યભીચારીને સત્ય ક્યાંથી હોય? न डॉय. ८3 अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये समाना जीविताकांक्षा समं मृत्युभयं द्वयोः ९४ વિઝામાં પડેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા દિને જીવવાની આશા બનેને સરખી છે તેમ મૃત્યુનો ભય પણ બેઉને સરખે છે.૯૪ ये शान्तदान्ताः श्रुतिकर्णपूर्णा जितेन्द्रियाःमाणवधे निवृत्ताः परिग्रहे संकुचिता निरीहा स्ते ब्राह्मगास्तारयितुं समर्थाः ९५ Page #185 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પ્રમેાધ પ્રભાકર. જે બ્રાહ્મણેા શાંત, દાંત, વેદજ્ઞ, જીતેત્રિય, હિંસા ન કરનાર, પરિગ્રહમાં જેનું મન સકાય પામ્યું હોય, આશાવિનાના હાય તે બ્રાહ્મણો સંસાર સમુદ્રમાંથી તારવાને સમર્થ છે. ૯૫ अपमानं पुरस्कृत्य मानं कृत्वा च पृष्ठतः स्वकार्यं साधयेद् धीमान् कार्य भ्रंशो हि मूर्खता ९६ બુદ્ધિવાન મનુષ્ય અપમાનને આગળ રાખી માનને પાછળ મુકતે પોતાનું કાર્ય પારપાડે છે કારણ કે લોકાપવાદ ખાતર, કાયા ભ્રંશ કરવા તે મુર્ખાઇ ગણાય છે. ૯૬ नमन्ति फलिनो वृक्षा नमन्ति गुणिनो जनाः शुष्कं काष्टं च मूर्खश्च न नमन्ति कदाचन ९७ થતાં નથી. ફળવાળાં વૃક્ષ જેમ નીચાં નમે છે, તેમ ગુણી જતા પણ નમ્ર ટાય છે, સુકું લાકડું અને મૂખ કાઇ દીવસ નરમ ( જોરથી નમાડતાં બટકી જાય છે. ) ૯૭ प्रकोपितस्यापि मनो नो याति विक्रियाम् नहि तापयितुं शक्यं सागरांभस्तु णोल्कया ९८ સાધુ જનનું મન ખીજવવા છતાં પણુ વિકાર પામતું નથી, જેમ બ્રાંસના અગ્નિથી સમુદ્રનુ પાણી ગરમ કરી શકાતુ નથી. ૯૮ जास्तपोभिः शमयन्ति देहं बुधा मनश्चापि विकारहेतुम् श्वा मुक्तमस्त्रं दृशतीति कोपात् हन्तारमुदिश्य हिनस्ति सिंह: ९९ જડ માણસો તપ વડે શરીરને શાન્ત ( કૃષ ) કરે છે, અને ડાહ્યા માણસા વિકારનું કારણ શોધી તેના હેતુને શાંત કરેછે જેમ શ્વાન ફૂકેલા અધ્ન (પથરા) તે કરડે છે અને સિંહતા હણનારનેજ હણે છે. ૯૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત સંચય (૨૪) बलिभिर्मुखमाकान्त पलितैरत सिस गात्राणि शिथिलायन्ते तृष्णैका तरुणायते १ અરેરે મુખ તે કાચલીથી ઘેરાઈ ગયું, મસ્તક શ્વેત વાળથી વરાઇ ગયું અને અવયવ સર્વે શિથિલ થઈ ગયા તોપણ તૃષ્ણ તે હજી તરણને તરણજ રહી. ૧૦૦ वापी वम विहार वर्ग वनिता वाग्मी वनं वाटीका वैद्या वाडव वारि वादि विबुधा वेश्या वर्णिम् वाहिनी . विद्या वौर विवेक विच विनया वाचयमा वल्लिका ૨૪ ૨૫ ૨૬ ૨૭ . वस्त्र वारण वाजि वेशर वरा राज्यं ववैः शोभते १०१ વાવ, કિલ્લે, બગીઓ, બ્રાહ્મણદિવણે, સ્ત્રીઓ, વાચાલ, (વકીલ) વન, પુલવાડી, વૈદ, વિદ્વાન બ્રાહ્મણ, જલ, નદી) સત્યાસત્યને નિર્ણય કરનાર, જ્ઞાનીઓ, વેશ્યા, વાણીયાઓ, સેના, વિદ્યા, (કલાનુસાર) થરવીર, વિવેક, ધન, નમ્રતા, મનવૃતીઓ, વિવિધ લતાએ, વો, હાથીઓ, ઘડાઓ, ને ખચ્ચર, આ ૨૭ વવાથી રાજ્ય શેભે છે. ૧૦૧ निर्गुणेष्वपि सत्वेषु दयां कुवन्ति साधवः .. नहि संहरते ज्योत्स्ना चन्द्रश्चांडालवेश्मनः .. १०२ ગુણ વિનાના પ્રાણીઓમાં પણ સજ્જન પુરૂષો દયા કરે છે, ચંદ્ર ચાંડાલના ગૃહ ઉપરથી પિતાના કીરણને પાછા ખેંચતું નથી. ૧૦૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ - પ્રબંધ પ્રભાકર " दुर्जननिंदा." . . तक्षकस्य विषं दन्ते मक्षिकाया विषं शिरः वृश्चिकस्य विषं पुच्छे सर्वांगे दुर्जनो विषम् १०३ સપના દાંતમાં ઝેર છે, માખીનું મસ્તક ઝેરમય છે, વીંછીને આંકડામાં ઝેર છે અને દુર્જનને તે આખા શરીરમાં ઝેર છે. ૧૦૩ दह्यमानाः सुतीवेण नीचाः परयशोग्निना अशक्तास्तत्पदं गन्तुं ततो निन्दां प्रकुर्वते १०४ . બીજાની કીર્તિરૂપી અગ્નિથી બળી જતા નીચ માણસે તેના જેવી પદવને પામવા તે અશક્ત હોય છે, પણ નિન્દા કરી સન્તોષ પામે છે. ૧૦૪ वयसः परिणामेऽपि यः खलः खल एव सः संपक्वमाप माधुर्य नोपयातीन्द्रवारुणम् १०५ જેમ ઈન્દ્રવર્ણાનું ફળ પાકે તો પણ મીઠું થતું નથી, તેમ જે, ખળ પુરૂષ હેય તે પાકી ઉમર થવા છતાં ખળજ રહે છે. ૧૦૫ कर्पूरधूलेरचितालवाल: कस्तूरिकाकुङ्कमलिप्तदेहः सुवर्णकुंभैः परिषिच्यमानो निजं गुणं मुश्चति किं पलाण्डुः १८६ કપૂરના ભુકાથી કયારે બનાવ્યો સ્તુરી અને કંકુ ચોપડી વાવ્યો હોય, પછી સુવર્ણના કુંભથી પાણી પાયું હોય તેય પણ શું ડુંગળી પિતાના જાતિ સ્વભાવને છોડે છે? ૧૦૬ परिपूर्णेऽपि तटाके काकः कुंभोदकं पिबति अनुकूलेऽपि कलत्रे नीचः परदारलम्पटो भवति १०७... Page #188 -------------------------------------------------------------------------- ________________ દુજનનિંદા. (૨૭) તળાવ ભર્યું હોય તો પણ તે તજી દઈ જેમ કાગડો ઘાના પાણીને પીએ છે, તેમ પોતાની સ્ત્રી અનુકુળ હોવા છતાં નીચ જને પરસ્ત્રીમાં લંપટ બને છે. ૧૦૭ अकरुणत्वमकारणविग्रहः परधने परयोषिति च स्पृहा खजनबन्धुजनेष्वसहिष्णुता प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम् १०८ નિર્દયપણું, નિમિત્ત વિના કો, પારકાના ધનમાં અને પર બીમાં ઈચ્છા, મિત્ર તથા કુટુંબીમાં ઈષ્યપણું, એ દુર્જનનું સ્વભાવિક વર્ણન છે. ૧૦૮ मृगमीनसज्जनानां तृणजलसन्तोषविहितचीनाम् लुब्धकधीवरपिशुना निष्कारणवैरिणो जगति १०९ . જગતમાં ઘાસ, જલ અને સતિષથી નિર્વાહ કરનારા મૃગ, માછલાં અને સર્જન, તેઓના પારાધી, મચ્છીમાર અને ચાડીયાઓ, વગર કારણે શત્રુ બને છે. ૧૦૯ मुखं पद्मदलाकारं वाचाचन्दनशीतला हृदयं क्रोधसंयुक्तं त्रिविधं धूर्तलक्षणम् જેનું મુખ પદ્મના પત્ર જેવું દેખાય, વાણું ચંદનના જેવી શીતળ બેલે, છતાં હૃદય નિબુર ક્રોધથી ભરેલ હોય એ ત્રણ પ્રકારના લક્ષણ ધૂતારાના જાણવા. ૧૧૦ न विना परवादेन रमते दुर्जनो जनः काकः सर्वरसान् भुक्त्वा विनामध्यं न तृप्यति १११ દુર્જન માણસ પરનિંદા કર્યા વિના આનંદ પામતા નથી, જેમ કાગડો સારા પદાર્થો ખાઈને પણ વિષ્ટા વિના સતોષ પામતા નથી. ૧૧૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ (૨૮). પ્રબોધે પ્રભાકર, સંપ જ વર શ્રા ત ત વસ્ત્ર मंत्रेण शाम्यते सर्पः खलः केन न शाम्यते ११२ જેમ સર્ષ પૂર છે તેમ ખળ છે, પણ સર્ષ કરતાં ખળ વધારે દૂર છે કારણકે મંત્રથી સર્પશાંત થાય છે પણ ખળ કેઈ ઉપાયે શાંત થતો નથી.૧૧ર योक्नं धनसम्पचिः प्रभुत्वमविवेकिता होकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ११३ ૧ યવન, ર ધન સંપત, સમેટાઈ અગર અધિકારીપણું, ૪ અને વિવેક. આ અકેક હોય તો પણ અનર્થકારી છે, તે પછી ચારે વસ્તુ એક સ્થળે હોય તે શું બાકી રહે ? અર્થાત બહુ અનિષ્ટ કરે. ૧૧૩ निष्णातोपि च वेदान्ते वैराग्यं नैति दुर्जनः । चिरं जलनिधौ मग्नो मैनाक इव मार्दवम् ११४ ઘણા સમય થયા સમુદ્રમાં ડુબેલે મૈનાક (પર્વત) જેમ કામલ થત નથી તેમ વેદાંતના રસમાં પ્રવીણ (ડુબેલે) હોય તો પણ દુર્જન માણસ કદિ પણ વૈરાગ્યને પામતો નથી. ૧૧૪ कुचिमासाद्य कुतोऽर्थसंचयः कुपुत्रमासाद्य कुतश्च भक्तिः कुगहिनीं प्राप्य गृहे कुतः सुखं कुशिष्यमध्यापयतः कुतो यशः ११५ દુષ્ટ આચરણવાળા વ્યાપાર વડે ધન ક્યાંથી મળે? દુષ્ટ પુત્ર પામીને સેવા ભક્તિ ક્યાંથી મળે? દુષ્ટ સ્ત્રી પામ્યા પછી ઘરમાં સુખ ક્યાંથી ? કુશિષ્યને ભણાવનાર કીતિ ક્યાંથી મેળવે ? ન જ મેળવે. ૧૧૫ तेष्वशान्तेषु मृढेषु खण्डितात्मस्वसाधुषु संग न कुर्याच्छोच्येषु योषित्क्रीडामृगेषु च ११६ Page #190 -------------------------------------------------------------------------- ________________ સૂજબ પ્રશંસા, શાંતિ વગરના, મૂઢ, ભ્રષ્ટ ચારિત્ર્યવાળા અને શહેર તથા આમાં વા થયેલા શોચનીય જનને કદિ પણ સંપૂન કર, હ .. || તિ કુવંર નિા -- - “સન પસં.” विकृति नैव गच्छन्ति सङ्गदोषेण साधवः . आवेष्टितं महासर्पे अन्दतं न विषायते ११७ સંગષથી સાધુ પુરૂષ તિકાર પામતા નથી, જેમ મેટા સર્ષોથી ચંદનવૃક્ષ વિંટાયેલું હોય છે છતાં ઝેર જેવું થતું નથી. ૧૧૭ सुजनो न याति वैरं परहितकार्ये विनाशकालेऽपि छेदेऽपि चन्दनतरुः सुरभीयति मुखं कुठारस्य ११८ મરણ વખતે પણ સજજન પોતાનું બુરું કરનારના હિતકાર્યોમાં આ આવતો નથી, જેમકે ચંદનનું વૃક્ષ કપાતું હોય તે પણ કહાડાના મુખને સુગંધિદાર બનાવે છે. ૧૧૮ शरदि न वर्षति गर्जति वर्षति वर्षासु निःस्वनो मेघः नीचो वदति न कुरुते वदति न साधुः करोत्येव ११९ જેમ શરદરતુમાં મેઘ ગાજે છે પણ વરસ નથી અને ચોમાસામાં વગર ગાજે પણ જેમ વરસે છે, તેમની માણસ બેલે ઘણું પણ તેમ કરતું નથી અને સજજન બેલ્યા વિના પણ કરી દેખાડે છે. ૧૧૯ गवादीनां पयोन्येयुः सद्यो वा जाग्रते दधि क्षीरोदधेस्तु नाद्यापि महतां विकृतिः कुतः १२४ Page #191 -------------------------------------------------------------------------- ________________ (30) પ્રમાથ પ્રભાકરે ગાયાનું કે ભેંસાનું દુધ ખીજે દીવસે બગડી જાય છે અથવા દહિં થઇ ાય છે, પણુ ક્ષીરસાગરનું દુધ હજી તેવું ને તેવું છે તેનું કારણ ? મોટાઆને વિકાર ક્યાંથી હાય ? ૧૨૦ इहानेके सन्तः सततमुपकारिण्युपकृर्ति कृतज्ञाः कुर्वन्तो जगति निवसन्तोऽपि सुधियः कियन्तस्ते सन्तः सुकृतपरिपाकप्रणयिनो विना स्वार्थं येषां भवति परकृत्यव्यसनिता १२१ આ જગમાં એવા કૃતજ્ઞ અને સુબુદ્ધિવાળા માણસે ઘણા ડેાય છે કે જે ઉપકારીના ઉપર ઉપકાર કરે છે. પણ સત્કમ ના ફળમાં પ્રેમી, અને કાંઇ પણ સ્વાર્થ વિના પરહિત કરવામાં વ્યસનવાળા સજ્જતા તે ક્રાઇ વિલાજ હેાય છે. ૧૨૧ ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो ज्ञानस्योपशमः कुलस्य विनयों विचस्य पात्रे व्ययः अक्रोधस्तपसः क्षमा वलवतां धर्मस्य निर्व्याजताम् सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् १२२ પ્રભુતાનું ભૂષણ સુજનતા, શૈાર્યનું ભૂષણ વાણીનેા સયમ, જ્ઞાનનું જૂ॰ શાંતિ, કુલનું ભૂ॰ વિનય, વિત્તનું ભૂ॰ સત્પાત્રદાન, તપનું ભૂ ક્રોધ ન કરવા તે, બળવાનેાનું ભૂ॰ ક્ષમા, ધમનું ભૂ॰ નિષ્કપટણ અને સવ સદ્ગુણાનું સદા ભુષણ ઉત્તમ શીલ છે. केनाञ्जितानि नयनानि मृगाङ्गनानां को वा करोति रुचिराङ्गरुहान् मयूरान् ૧૨૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ સજ્જન પ્રશસા. (39.) कश्चोत्पलेषु दलसंनिचयं करोति को वा करोति विनयं कुलजेषु पुंसु १२३४५ १२३ . મૃગલીયાની આંખો કાણે આંજી છે ? મારેાના પીંછાને કાણુ ચિત્રેલાં બનાવે છે ? કમલામાં પાંખડીયેાને કાણ ગાઠવે છે ? કુળવાન પુરૂષામાં વિનય કાણ કરે છે? આ બધું કુદરતીજ બને છે. प्रियान्याय्यावृत्ति मलिनमसुभङ्गेऽप्यसुकरम् वसन्तोनाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः विपद्युचैः स्थेयं पदमनुविधेयं च महतां सतां के नोद्विष्टं विषममसिधाराव्रतमिदम् १२४ ન્યાયપુરઃસર વતન રાખવું, પ્રાણ જતાં સુધી પણ નીચ કૃત્ય ન કરવું, શશ્ન પુરૂષોની પાસે લાચારી ન કરવી, પોતે નિધન હોય તાપણ મિત્ર પાસે ન માગવું, આપત્તિમાં પણ ઉચ્ચ સ્થાને રહેવું, મહાપુરૂષોના પદને અનુસરવું, આવું તલવારની ધારા જેવું આકરું વ્રત સત્પુરૂષોને કાણે શીખાવ્યું હશે ? ૧૨૪ मदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः अनुत्सेको लक्ष्म्यां निरभिभवसाराः परकथाः सतां नो द्विष्टं विषम प्रसिधारा व्रतमिदम् સત્પુરૂષો દાન આપ્યુ હાય તે ગુપ્ત રાખે, અતિથિ ઘેર આવે તે હર્ષથી १२५ ઉભરાઇ જાય, સારૂં કામ કરી માન રહે, સમાજમાં કરેલા ઉપકારને કહી Page #193 -------------------------------------------------------------------------- ________________ * * * * * *- પ્રબોધ પ્રભાર, ન બનાવે, લક્ષ્મી સંબંધિ મદ ન કરે અને રામે પરાભવ પણ તેવી પારકી વાત ન કરે. આવું અસિધારાના જેવું વ્રત તેણે શીખાવ્યું હશે ? આ બધું તેઓના સ્વભાવમાં જે હેય છે. ૧૨૫ सत्संगाद् भवति हि साधुता खलानां साधूनां नहि खलसंगमात्खलत्वम् आमोदं कुसुमभवं मृदेवधचे मृद्गन्धं नहि कुसुमानि धारयन्ति १२६ સત્સંગથી ખળ પુષે સાધુ બને છે, પણ ખળના સમાગમથી સાધુ પુરૂષ ખળ થતું નથી, જેમ પુષ્પના સુગંધને મૃત્તિકા ગ્રહણ કરે છે પણ મૃત્તિકાના ગંધને પુષ્પ ધારણ કરતા નથી. ૧૨૬ मलयाचलगन्धेन विन्धनं चन्दनायते तथा सज्जनसङ्गेन दुर्जनः सज्जनायते १२७ મલયાચળમાં ચંદનની સુગંધથી સામાન્ય કાષ્ટ તે પણ ચંદન જેવા બને છે, તેમ સજજનના સંગથી દુર્જન પણ સજજન બને છે. ૧૨૭ दायादादुर्जनाश्चौरा आयंपश्यन्तिनोव्ययम्। आयव्ययंचमध्यस्था व्ययमेकंचसज्जनाः १२८ કુટુંબી, દુર્જન અને ચેર આત્રણ જણ આવકને લક્ષમાં રાખે છે, ખર્ચાને જતા નથી. મધ્યસ્થ પુરૂષ આવક અને ખર્ચ એ બન્નેને જુએ છે. સજજન પુષે કેટલું(સન્માર્ગે) ખરચાયું તેનો હિસાબ રાખે છે. ૧૨૮ करे श्लाव्यस्त्यागः शिरसि गुरुपादप्रणयिता मुखे सत्या पाणी विजति भुजयो वीर्यमतुलम् Page #194 -------------------------------------------------------------------------- ________________ સજ્જન મૂળ સા हृदि स्वच्छाद्दचिः श्रुतमधिगतंचश्रवशयो विनाप्यैश्वर्येण प्रकृतिमतां मण्डनमिदम् १३९ સત્પુરૂષોને ઐશ્વય (ઉપરના સાધનેા) વિના પણ વખાણવા જેવા ત્યાગ તે હાથનું ભ્રષણ છે, ગુરૂચરણમાં ભક્તિ તે મસ્તકનું ભૂષણ છે, સત્ય વાણી તે મુખનુ ભૂષણ છે. અતુલ પરાક્રમ તે હસ્તનુ ભૂષણ છે. શુદ્ધત્તિ તે હૃદયનું અને શાસ્રશ્રવણ એ કાનના આભૂષણેા છે. ૧૨૯ अर्था न संति नच मुञ्चति मां दुराशा दानान्नसंकुचति दुर्ललितं मनो मे याचा हि लाघवकरी स्ववधे च पापं प्राणः स्वयं व्रजतु किं प्रविलम्बितेन ૨૦ યાચકાને આપતાં કાંઇ ન રહ્યું ને ખીજા યાચકૢ માગણી કરી ત્યારે ઉદાર કવિ માત્ર વિચારે છે કે—મારી પાસે પૈસા નથી તેમ બીજાને આ પવાની દુષ્ટ આશા મને છેડતી નથી, લાલચુ ું મન દાન આપવાના વ્યસનથી સંક્રાચાતું નથી, યાચના એ લઘુતા કરાવનારી છે, અને આત્મઘાતમાં પાપ છે, માટે હવે તા જીવ પેાતાની મેળે વગર વલખે ચાલ્યા જાય તા ીક. એમ વિચાર કરતાં કવિને પ્રાણ નીકળી ગયા. ૧૩૦ वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि लोकोचराणां चेतांसि को हि विज्ञातुमईति १३१ કષ્ટ સહવામાં વજ્રથી પણ કાણુ અને પરના દુઃખે દુઃખી થઈ દ્રવી પડનારા પુષ્પથી પણ કામળ, એવા શ્રેષ્ટ પુરૂષોના ચિત્તોને જાણવા માટે ક્રાણુ લાયક છે? ૧૩૧ (૩૩) Page #195 -------------------------------------------------------------------------- ________________ (२४) 'प्रथा 3. गुणिनि गुणज्ञो रमते नाऽगुणशीलस्य गुणिनि परितोषः अलिरेति वनात्कमलं न दर्दुरस्त्वेकवासोऽपि १३२ ગુણવાન મનુષ્યમાં ગુણ રમે છે. સગુણ વિનાના અને શીલહીનને ગુણિમાં સંતોષ થતું નથી, ભ્રમર વનમાંથી કમલ પાસે જાય છે, પણ કમલ પાસે રહેનારે દેડકે કમલના ગુણને કાંઈ જાણતું નથી. ૧૨ अब्धौ विधौ वधूमुखे फणिनां निवासे स्वर्गे सुधा वसति वै कवयो वदन्ति क्षारं क्षयः पतिमृतिर्गरलं निपातः कंठे सुधा वसति वै भगवज्जनानाम् १३३ કવિ કહે છે કે—અમૃત સમુદ્રમાં છે. સુંદર યુવતિનાં મુખમાં છે, સર્પ લેકમાં છે, સ્વર્ગમાં છે, પણ જે એ બધું સાચું હોય તો સમુલું પાણી ખારું કેમ રહે? સ્ત્રીના મુખમાં હોય તે તેને પતિ કેમ મરે? સર્પ લોકમાં હોય તે સપમાં ઝેર કેમ રહે? સ્વર્ગમાં હોય તો ત્યાંથી દે પતિત કેમ થાય? માટે તે કઈ સ્થળે અમૃત નથી. પરંતુ પરમાત્માના ભક્તોને કંઠમાં અમૃત છે કે જેની વાણીથી અમર પદ મળે છે. ૧૩૩ नागो भाति मदेन के जलरुहै: पूर्णेन्दुना शर्वरी वाणी व्याकरणेन हंसमिथुनैर्नयः सभा पण्डितैः शीलेन प्रमदा जवेन तुरगो नित्योत्सवैर्मन्दिरं सत्पुत्रेण कुलं नृपेण वसुधा लोकत्रयं धार्मिकैः १३४ . Page #196 -------------------------------------------------------------------------- ________________ . (૩૫ ) સજજન પ્રશંસા. હાથી મદથી શોભે છે, જલ કમલોથી શોભે છે પૂનમના ચંદ્રથી રાત્રી શોભે છે, વાણી વ્યાકરણથી શોભે છે, હંસેથી નદી શેભે છે, સભા પતિથી શેભે છે, સુશીલથી સ્ત્રીઓ શોભે છે, અ વેગથી શેભે છે, હમેશાં ઉત્સવોથી ગૃહ (દેવ ગ્રહ) શોભે છે, સુપુત્રથી મુળ શેભે છે, વ્યાયી રાજાથી પૃથ્વી શેભે છે, અને ધાર્મિક (પુરૂષ) વડે ત્રણ લેક શેભે છે. ૧૩૪ धवलयति समग्रं चन्द्रमा जीवलोकं किमिति निजकलंकं नात्मसंस्थं प्रमार्टि भवति विदितमेतत्मायशः सज्जनानाम् परहितनिरतानामादरो नात्मकार्ये ચંદ્ર સકળ વિશ્વને પ્રકાશિત કરે છે તો શામાટે પિતામાં રહેલા કાળા ડાઘને દૂર કરો નહિ હોય ? અમને એમ માલુમ છે કે પારકાના હિતમાં તત્પર બનેલા સજનોને ઘણે ભાગે પોતાના કાર્યમાં આદર હોતો નથી.૧૩૫ प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः शिरसि निहितभारा नालिकेरा नराणाम् उदकममृतकल्पं दाराजीवितान्तम् नहि कृतमुपकारं साधवो विस्मरन्ति . १३६ નાળીયેર પ્રથમ અવસ્થામાં રાખ્યું તે વખતે) પીધેલા થોડા નીરના સ્મરણવડે સ્વમસ્તકપર પાણીના ભારને વહન કરીને શ્રીફળ–અંદગી પ. યન્ત માણસને અમૃત જેવું જ આપે છે, કારણ કે બીજાએ કરેલા ઉપકારને સજન પુરૂષો ભુલી જતા નથી. ૧૩૬ Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રાધ સભા गुणायन्ने दोषाः सुजनबदजे दुर्जनमुखे गुणा दोषायन्ते किमिति जगतां विस्मयपदम् यथा जीमूतोऽयं लक्णजलधेरि मधुरं फणी प्रीता क्षीरं वमति गरलं दुःसहतरम् १३७ સજીન મનુષ્યોના મુખમાં દે ગુણરૂપ થાય છે, અને દુર્જનના મુખમાં ગુણે દેષરૂપ થાય છે, તે જગતમાં કાંઈ નવાઈ નથી. જેમ મેધ ખારા સમુદ્રના જલને પીને પૃથ્વી પર મીઠું-મધુર જલ વરસાવે છે અને સર્પ દુધનું પાન કરીને ઝેર વરસાવે છે. ૧૩૭ विचे त्यागः क्षमा शक्ती दुःखे दैन्यविहीनता निर्दभता सदाचारे स्वभावोऽयं महात्मनाम् १३८ વિત્તમાં દાન બુદ્ધિ, શક્તિમાં ક્ષમા, દુઃખમાં ધીરજ અને સદાચારમાં દંભ રહિતપણું, આ મહાત્મા પુરને સ્વભાવ છે. ૧૩૮ ते कन्याः पुण्यभाजस्ले तैस्तीर्णः क्लेशसागरः जगत्संमोहजननी यैराशाशीर्विषा जिता १३९ જગતને મોહ પમાડનારી આશાપી નાગણી જેણે કબજે કરી છે તેઓ ધન્ય છે અને તેઓ જ સંસાર સમુદ્રને તરી ગયા છે. ૧૩૯ स्वभावं न जहात्येव साधुरापद्गतोऽपि सन् कर्पूरः पावकस्पष्टः सौरभ लभतेतराम् આપત્તિમાં આવેલ સજ્જન્ પુરૂષ પિતાની સાધુતાને છોડતો નથી. જેમકે અગ્નિને સ્પર્શેલું કપુર અધિક સુગંધીને આપે છે. ૧૪૦ ॥ इति सज्जन प्रशंसा. ॥ १४० Page #198 -------------------------------------------------------------------------- ________________ " मूर्ख वर्णन " अक्षः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषतः ज्ञानलवदुर्विदग्धं ब्रह्माऽपि तं नरं न रञ्जयति १४१ તંદન અભણ માણસ સહેલાઈથી સમજાવી શકાય, વિશેષ સમજદાર તે ઘણીજ સહેલાઈથી આરાધિ શકાય, પણ અધદગ્ધ (દાધારીગા)ને તો બ્રહ્મા પોતે પણ રંજન કરી શકે નહિ. ૧૪૧ लभेत सिकतासु तैलमपि यत्नतः पौंडयन् पिच मृगणिकासु सलिल पिपासादितः केदाचिदपि पर्यटञ्छशविषाणमासादयेत् । नतुं प्रतिमिविष्ट मूर्खजनविचमाराधयेत् १४२ કોઈ માણસ મહા પ્રયત્નથી કદાચ રેતીમાંથી પોલતાં તેલ મેળવી શકે, કદાચ તૂષિત માણસ ઝાંઝવામાંથી જલ પી શકે કદાચ જંગલમાં કરતા સસલાનું શીંગડું મેળવે પણ મૂર્ખને રજન કેઈ કરી શકે નહિ. ૧૪૨ शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रेण सूर्यातपो नागेन्द्रो निशितांकुशेन समदो दण्डेन गोगर्दभौ न्याधि भैषजसंग्रहैश्च विविधै मंत्रप्रयोगै विषम् सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् १४३ જલથી અગ્નિ ઠારી શકાય, છત્રીથી તડકે નિવારી શકાય, તીક્ષ્ણ અંકુશથી મર્દોન્મત્ત હાથી જ થાય, લાકડીથી પશુઓ વશ થાય, ઓષ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૩૮) પ્રબોધ પ્રભાકર ઘાથી રોગો દૂર કરી શકાય, મંત્ર પ્રયોગથી ઝેર ઉતારી શકાય, આ દરેક ના પ્રતિકાર છે પણ મૂખને સુસ બનાવવાનું કાંઈ ઓષધ નથી. ૧૪૩ साहित्यसंगीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविपाणहीनः तृणं न खादत्रपि जीवमानः तद्भागधेयं परमं पशूनाम् १४४ સાહિત્યશાસ્ત્ર, ગાયનવિદ્યા અને કળા એ ત્રણ વિનાનો માણસ પુંડા વિનાને પશુ છે. એ નરપશુ ખડ નથી ખાતા એ પશુઓનું હતું ભાગ્ય છે, નહિ તે પશુઓ બિચારાં શું ખાત? ૧૪૪ येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्म: ते मृत्युलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्वरन्ति १४५ જેઓમાં વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, સદ્દગુણ અને ધર્મ નથી; તે પૃથ્વી ઉપર ભારભૂત મનુષ્યરૂપે વનચર પશુઓ (સમાન) છે. ૧૪૫ मुक्ताफलैः किं मृगपक्षिणां च मिष्टानपानं किमु गर्दभानाम् अन्धस्यदीपो बधिरस्यगीतं मूर्खस्य किं धर्मकथाप्रसंगः १४६ મૃગ અને પક્ષીને સાચા મોતીથી શું? ગધેડાને મિષ્ટાન્ન મધુર જલની, કદર શું? જેમ આંધળાને દીવ અને બેહેરાને ગીત નકામું છે, તેમ મૂખને ધર્મ કથાને પ્રસંગ નકામે છે. ૧૪ | કૃતિ પૂર્વ વર્ણન. Page #200 -------------------------------------------------------------------------- ________________ નિધન પ્રકરણ () “વનિ વન વિના કારણ” वरं हालाहलं पीतं सद्यः प्राणहरं विषम् न द्रष्टव्यं धनान्यस्य भ्रूभङ्गकुटिलं मुखम् १४७ એકદમ પ્રાણ હરી લે એવું હલાહલ ઝેર પીવું સારું છે (પણ) ભૃકુટી ચઢાવવાથી વાંકું થયેલું પૈસાવાનનું મુખ જેવું સારું નથી. ૧૪૭ धनमर्जय काकुत्स्थ धनमूलमिदं जगत् अंतरं नैव पश्यामि निर्धनस्य मृतस्य च १४८ . હે કાઉસ્થ! જે જગતમાં વસવું હોય તે તું ધન ભેગું કર. કારણકે જગતનું મૂળ ધન છે, નિર્ધન માણસમાં અને મરેલા માણસમાં (મુડદામાં) ઝાઝો ફેર હું જેતે નથી. ૧૪૮ ब्रह्मनोऽपि नरः पूज्यो यस्यास्ति विपुलं धनम् शशिना तुल्यवंशोऽपि निर्धनः परिहीयते १४९ જેની પાસે ઘણું ધન છે તે બ્રહ્મહત્યારો હોય તે પણ (અંધ દુનિયામાં) પૂજાય છે, અને ચંદ્ર જેવો શુદ્ધ વંશ હોય તે પણ ધન વિનાને માણસ પરાભવ પામે છે. ૧૪૯ त्यजन्ति मित्राणि धनविहीनं पुत्राश्च दाराश्च सुहृज्जनाश्च तमर्थवन्तं पुनराश्रयन्ति ह्यर्थो हि लोके पुरुषस्य बन्धुः १५० નિર્ધન માણસને મિત્રો, પુત્રો, સ્ત્રીઓ અને કુટુંબી ત્યાગ કરે છે, જ્યારે વળી પૈસે પાછે પ્રાપ્ત થાય છે ત્યારે તે બધાં સગપણ બતાવી માન આપે છે. મને એ જગતમાં પુરુષને બધુ છે. ૧૫૦ Page #201 -------------------------------------------------------------------------- ________________ (6) પ્રબોધ પ્રભાકર. अहो कनकमाहात्म्य वक्तुं केनापि शक्यते नामसाम्यादहोचित्रं घचूरोऽपि मदप्रदः १५१ અહ કનકનું મહામ્ય કોણ કહેવા શક્તીમાન છે, સરખા નામથી ધતુર પણ કેફ ચડાવે છે (કનક એટલે સોનું તથા ધતુરો પણ થાય છે). ૧૫૧ वेधा द्वेधा भ्रमं चक्रे कान्तातु कनकेषु च। तासु तेष्वप्यनासक्तः साक्षाद् भर्गो नराकृतिः १५२ બ્રહ્મા (વિધિ) એ આ સંસારમાં બે પ્રકારના ભ્રમ કર્યા છે. એક ત્રિીયોમાં, બીજો સેનામાં. તે બન્ને ભ્રમમાં ન ફસાય એટલે જે આસક્ત નથી થતા તે પુરૂષ માણસની આકૃતિમાં સાક્ષાત પ્રભુ છે. ૧૫ર धाभ्रमंतुवेधा चक्रकान्तास्वापचकनकेषु यदिकान्तासाध्वीस्यात् कनकंसुततंभवाब्धिपोतंतत् १५३ બ્રહ્માએ, સ્ત્રીઓમાં અને સુવર્ણમાં એમ બે ભ્રમ ઉત્પન્ન કર્યા છે પણ જે સ્ત્રી સાધ્વી મળે અને સુવર્ણ સુપાત્રમાં અપાતું હોય તે તે બને પદાર્થો સંસારમાં ડુબાડવાને બદલે પુરૂષને તરવામાં મદદ કરે. ૧૫૩ वाणी दरिद्रस्य शुभा हिताऽपि ह्यर्थेन शब्देन च संप्रयुक्ता न शोभते विचवतः समीपे भेरीनिनादोपहतव वीणा १५४ નિર્ધન માણસનું વચન હિતકર હોય, શુભ હેય, અર્થ અને શબ્દથી અલંકૃત હોય તો પણ ધનવાન પાસે શોભતું નથી. નગારાના શબ્દ પાસે જેમ પંપુડીને ધ્વનિ ન સંભળાય તેમ. ૧૫૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ ધનિધન પ્રકરણ हेतुप्रमाणयुक्तं वाक्यं न श्रूयते दरिद्रस्य अप्यतिपरुषमसत्यं पूज्यं वाक्यं समृद्धस्य १५५ અક્સાસની ખીના છે કે હેતુ અને પ્રમાણવાળું નિનનું વચન સાંભળવામાં આવતુ નથી (પ્રમાણિક ગણાતુ નથી) પણ ધણું ઠાર અને અસત્ય ભરેલું ધનવાનનું વાક્ય પૂજનીય ગણાય છે. ૧૫૫ पतन्ति खङ्गधारासु विशन्ति मकरालयम् किं न कुर्वन्ति सुभगे कष्टमर्थार्थिनो जनाः १५६ હું સુભગે.! ધન. માટે મનુષ્યા તલવારાની ધારાપર ચાલે છે, સમુદ્રમાં ઉતરે છે. ધનની અભિલાષાવાળા મનુષ્યા ધનને માટે કયું કષ્ટ નથી સહન કરતા–સ્વીકારતા ? ૧૫૬ बधिरयति कर्णविवरं वाचं मूकयति नयनमन्धयति विकृतयति गात्र यष्टिं सम्पद्रोगोऽयमद्भुतो राजन् ( ४१ ) १५७ કાઇ કવિ કહેછે કે હે રાજા ! આ સ ંપત્ રૂપી રાગ અજબ પ્રકારને છે, રાગની પેઠે કાનને બહેરા બનાવે છે, વાણીને મુંગી બનાવે છે, ચક્ષુને गांधणी जनावे छे, भने शरीरने मेडोज मनावे. छे. १५७. द्रव्यज्वरातुराणां तु शान्तये नौषधाद्यपि नहि दृष्टिशतेनाऽपि पाषाणादङ्कुरोदयः १५८ ધનના` જ્વરથી વ્યાકુળ બનેલાને શાંતિ માટે ક્રાઇ ઓષધ નથી, જેમ સેા વરસાદ વરસે તાપણુ પત્થરમાંથી અંકુર છુટતા નથી. ૧૫૮ ॥ इतिधनिधननिन्दाप्रकरणम् ॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ (४२) પ્રબોધ પ્રભાકર "सन्तोषप्रशंसा" वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः सममिहपरितोषो निर्विशेषो विशेषः । स हि भवति दरिद्रो यस्य तृष्णाविशाला मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः १५९ એક ત્યાગી રાજાને કહે છે–અમે આંહી (વનમાં) વલ્કલેથી સંતોષ માનીયે છીએ અને તું કીમતી વસ્ત્રોથી સંતુષ્ટ છે. ઉભયમાં વિશેષતા રહિત સમાન સંતોષ છે. જેની તૃષ્ણાવિશાલ હેય તેજ દરિદ્ર છે. મન જ્યારે સન્તુષ્ટ થાય છે ત્યારે કેણ ધનવાન ને કોણ દરિદ્રી ? ૧૫૯ सन्तोषामृततृप्तानां यत्सुखं शान्तचेतसाम् कुतस्तद्वनलुब्धाना मितश्चेतश्च धावताम् १६० સતેષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા શાંત ચીત્તાવાળાઓને જે સુખ હોય છે તે સુખ ધનમાં લુબ્ધ થયેલા તથા ધન માટે આમ તેમ દેડા કરનારાને કયાંથી મળે ? ૧૬૦ सोः सम्पत्तयस्तस्य सन्तुष्टं यस्य मानसम् उपानद्गूढपादस्य ननु चाटतेव भूः १६१ જેનું મન સતિષ પામેલું છે તેને બધીએ સંપત્તિ છે, જેના પગ મોજડીથી રક્ષિત હોય છે, તેને પૃથ્વી સર્વે ચામડાથી મઢેલી છે. ૧૬૧ अर्थीकरोति दैन्यं लब्धार्थो गर्वपरितोषम् नष्टधनश्च सशोकः सुखमास्ते नि:स्पृहः पुरुषः १६२ Page #204 -------------------------------------------------------------------------- ________________ સન્તોષપ્રશંસા. (૪૭), પૈસા મેળવવા ખાતર માણસ દીનતા કરે છે, પૈસા મળે ત્યારે ગર્વમાં મસ્ત થાય છે અને ધન નષ્ટ થતાં શોક કરે છે. એ ત્રણે અવસ્થા દુઃખરૂપ છે, માત્ર નિસ્પૃહી માણસજ શ્રેષ્ઠ સુખ ભોગવે છે. ૧૬૨ इभतुरगरथैः प्रयान्ति मूढा धनरहिता विबुधाः प्रयांति पद्भ्याम् गिरिशिखरगताऽपि काकपाङि नहितुलनामुपयाति राजहंसैः १६३ મૂખ હાથી, રથ કે ઘડાઓ પર બેસીને વિહાર કરે, (ફરે) અને નિધન એવા ડાહ્યા માણસે પગ વડે ચાલે તેથી મૂર્ખાઓ ડાહ્યાથી મહાન થઈ શક્તા નથી. પર્વતના શિખર પર બેઠેલું કાગડાનું ટોળું તે કઈ નીચે બેઠેલા હંસની તુલ્યનામાં આવતું નથી. ૧૬૩ पूर्णोऽहमथैरिति मा प्रसीद रिक्तोऽहमथैरिति मा विषीद रिक्तं च पूर्ण भरितं च रिक्तं करिष्यतो नास्ति विधे विलम्बः १६४ હું દ્રવ્યથી પૂર્ણ છું એમ માની હર્ષથી જુલાઈન જા. તેમ હું નિધન છું એમ માની ખેદ પણ ન કર, કેમકે પુણને ખાલી અને ખાલીને પૂર્ણ કરનાર નસીબને કશી વાર નથી. ૧૬૪ विपचौ कि विषादेन सम्पचौ हर्षेण किम् भवितव्यं भवत्येव कर्मणो गहना गतिः १६५ વિપત્તિમાં ખેદ વડે શું, અને સંપત્તિમાં આનંદ વડે શું, જે થવાનું હોય તે તે થાય છેજ માટે કર્મની ગહન ગતિ સમજી સંતોષ રાખવો.૧પ लोकः पृच्छति मे वार्ता शरीरे कुशलं तव कुतः कुशलमस्माकं गलत्यायु दिने दिने १६६ Page #205 -------------------------------------------------------------------------- ________________ (૪૪) પ્રમેધ પ્રભાકરે. માણસા મને પૂછે છે કે કેમ તમારા શરીરે કુશળ છે ? પણ અમારૂં માયુષ્ય પ્રતિદિન ક્ષય પામે છે ત્યાં ક્ષેમકુશળ તે ક્યાંથી ? ।। કૃતિ સંતોષ માસા ।। ૧૬૬ सामान्य धर्मः धर्मो मातेव पुष्णाति धर्मः पाति पितेव च धर्मः सखेव मिणाति धर्मः स्निह्यति बन्धुवत् १६७ ધ માતાની પેઠે પોષણ કરે છે, ધમ પિતાની પેઠે રક્ષા કરે છે, ધમ મિત્રની પેઠે રજત કરે છે અને ધમ બધુઓની પેઠે સ્નેહ રાખે છે. ( હૈમચંદ્રસૂરી. ) ૧૬૭ धृतिः क्षमा दमोsस्तेयं शौचमिन्द्रियनिग्रहः १६८ घी विद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ધેય, ક્ષમા, દમ, ચોરી ન કરવી તે, પવિત્રતા, ઇંદ્રિયોનો નિગ્રહ, ચ્યાત્મજ્ઞાન સંબંધી બુદ્ધિ, સદ્વિદ્યા, સત્ય, અક્રોધ. આ દશ ધર્મના લક્ષણ છે. (મનુસ્મૃતિ) ૧૬૮ पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् १६९ આ પાંચ વાના દરેક ધમ માં વિચરનારાને પવિત્ર કરનારાં છે. જ અહિંસા, ૨ સત્ય, ૩ અસ્તેય, ૪ પેાતાને જરૂરની વસ્તુ સિવાયના ત્યાગ, ૫ બ્રહ્મચયનું પાલન. (હરિભદ્ર સૂરી) ૧૬૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય ધર્મ, (૫) कथमुत्पद्यते धर्मः कथं धर्मो विवर्धते कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यति १७० ધર્મ શી રીતે ઉત્પન્ન થાય છે? ધર્મ શી રીતે વધે છે? ધર્મ શી રીતે સ્થિર થાય છે ? અને ધર્મ શી રીતે નાશ પામે છે? આ પશ્નોનો ઉત્તર નીચે આપે છે. ૧૭૦ सत्येनोत्पद्यते धर्मो दया दानेन वर्धते क्षमया स्थाप्यते धर्मः क्रोधाल्लोभाद्विनश्यति १७१ . સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે, અને દયા તથા દાનથી વધે છે, ક્ષમાથી ધર્મ સ્થપાય છે, અને ક્રોધ તથા લોભથી નાશ પામે છે, (મહાભારત ૧૭ ) ૧૧૧ छिनमूलोयथाक्षो गतशीर्षोयथाभट : धर्महीनोधनीतद्वत् कियत्कालंललिष्यति १७२ છેદાઈ ગયેલા મુળીયાંવાળું વૃક્ષ, લડાઈમાં માથું કપાઈ ગયેલ સુભટ અને ધર્મ વગરને ધનવાન એ ત્રણે કેટલો વખત રહેવાના અને સુખ જોગવવાના ? ૧૭૨ याति कालो गलत्यायु विभूतिरतिचश्चला। पियेषु क्षणिकं प्रेम केयं धर्मेऽवधारणा १७३ વખત ચાલ્યા જાય છે, આયુષ્ય ગળી જાય છે, સંપ અતિ ચંચળ છે, વહાલાઓમાં પ્રેમ ક્ષણિક છે, છતાં ધર્મમાં બેદરકારી કરવી એ કેવી વાત ? ૧૭૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ४१ ) પ્રત્યેાધ પ્રભાકર संतपुरुषो अने तेमनो उपदेश. प्रत्याख्याने च दाने च सुखदुःखे प्रियाप्रिये आत्मौपम्येन पुरुषः प्रमाणमधिगच्छति १.७४ સત્પુરૂષ, ક્રાઇને માન ભંગ કરવામાં, દાન આપવામાં, સુખ દુઃખ આપવામાં અને ઇષ્ટ અનિષ્ટ કરવામાં પોતાના આત્મા પ્રમાણેજ ખીજાને માને છે અને એજ પ્રમાણુને અનુસરે છે. (મહાભારત) ૧૭૪ ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે— जयेत्कदर्यं दानेन जयेत् सत्येन चानृतम् अक्रोधेन जयेत् क्रोध मसाधुं साधुना जयेत् १७५ ક્રોધને શાંતિથી જીતવા, ખળ પુરૂષને સાધુતાથી જીતવે, ક જીસને દાન આપી વશ કરવા, અને અસત્યને સત્યથી જીતવું. ૧૭૫ जीवितं यः स्वयं चेच्छेत् कथं सोऽन्यं प्रघातयेत् यदात्मनि चेच्छेत तत्परस्यापि चिन्तयेत् १७६ જે મનુષ્ય પાતે જીવવા ઇચ્છતા હાય તે બીજા પ્રાણીને કેમ હશે, પાતા વિષે જેવું ઇચ્છે તેવુંજ બીજા પ્રત્યે ઇચ્છે તે માણુસ ગણાય. ૧૭૬ तदेवहि तपः कार्यं दुर्ध्यानं यत्र नो भवेत् येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च १७७ તપશ્ચર્યા એવી કરવા યેાગ્ય છે કે જેમાં દુર્ધ્યાન ન થાય કે જેનાથી યેાગના નાશ ન થાય અને ઇંદ્રિયાક્ષીણ ન થાય. (યશેાવિજયજી) ૧૭૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ. (૪૭) ज्ञानस्य ... सः क्रियायाः प्रयोजनं खल्विदमेकमेव चतःसमाधौ सति कर्मलोप विशोधनादात्मगुणप्रकाशः १७८ જ્ઞાનનું, ભક્તિનું, તપનું અને ક્રિયાનું એટલુંજ પ્રોજન છે કે તેઓથી ચિત્તની સમાધિ થાય અને સમાધિથી કર્મક્ષય અને તેથી ચિત્ત શુદ્ધિ થઈ છેવટે આત્મ પ્રકાશ થાય. ( અધ્યાત્મ તત્વ.) ૧૭૮ नन्दन्ति मंदाः श्रियमाप्य नित्यं परं विषीदन्ति विपद्गृहीताः विवेकदृष्टया चरतां जनानां श्रियो न किश्चिद् विपदोन किश्चित् મંદબુદ્ધિવાળા પુરૂષો લક્ષ્મીને પામોને આનંદમાં ઉછળે છે, અને વિપત્તિમાં ખેદ કરી રડે છે, પણ વિવેક દ્રષ્ટિથી વિચરનારને તો લક્ષ્મી મળે તે પણ શું? અને વિપત આવે તો પણ શું ? બધું સમાન છે. ૧૭૯ नवे वयसि यः शान्तः स शान्त इति मे मतिः धातुषु क्षीयमाणेषु कस्य शान्ति ने जायते १८० પહેલી અવસ્થામાં જે શાંત રહી શકે તે શાંત કહેવાય એમ મારું માનવું છે કેમકે શરીરમાં રહેલી સાત ધાતુ ક્ષય પામે ને વૃદ્ધ થાય ત્યારે તે કેણુ શાન્ત થતું નથી ? ૧૮૦ आपदांकथितः पन्था इन्द्रियाणामसंयमः तज्जयः सम्पदा मार्गो येनेष्टं तेन गम्यताम् १८१ ઈનિ (અસંયમ) નિગ્રહ ન કરે એજ આપદાઓને માર્ગ છે, અને ઇદિને જય કરે તે સંપ-સુખને માર્ગ છે, માટે તે બેમાંથી જે ઈષ્ટ હોય તે માર્ગે જવું ૧૮૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૪૮) પ્રબોધ પ્રભાકર, कस्यादेशात्क्षपयति तमः सप्तसप्तिः प्रजानाम् छायाहेतोः पथिविटपिनामञ्जलिः केन बद्धः अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा दृष्टिहेतोः जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः १८२ કેના હુકમથી સૂર્ય માણસના અંધારાને દૂર કરે છે ? રસ્તામાં છાયો કરવા માટે વૃક્ષને કેણે વિનતિ કરી છે? વરસવા માટે વરસાદને કેણ પ્રાર્થના કરે છે? એ તે પુરૂષોને એ સ્વભાવ છે કે જેથી તેઓ પરહિતમાં હમેશાં તૈયાર રહે છે. ૧૮૨ तावद्भयं द्रविणगेहसुहनिमिचं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्यसदवग्रह आर्तिमूलं यावन तेऽघ्रिमभयं प्रणीत लोकः १८३ હે પ્રભુ! જ્યાં લગી સંસારના દુઃખને કાપનારું તમારું ચરણ માણસ મહણ કરતું નથી ત્યાં લગી, ધન, ગ્રહ અને મિત્ર નિમિત્ત ભય છે. ત્યાં સુધીજ તૃષ્ણ, શક, હાનિ અને વિપુલભ છે, તથા હું અને મારું આવે છેટે આગ્રહ પણ ત્યાં સુધી જ થાય છે. (ભાગવત) ૧૮૩ ભાગવતમાં કપિલદેવ, માતા પ્રત્યે– संगो यः संसते हेतु रसत्सु विहितो धिया स एव साधुषु कृतो निःसंगत्वाय कल्पते १८४ અજ્ઞાની મનુષ્યમાં કરેલ સંગ સંસાર વધવાનું કારણ છે અને સત્પષમાં કરેલા સમાગમ સંસારમાંથી છુટવા માટે થાય છે. ૧૮૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ. नेह यत्कर्म धर्माय न विरागाय कल्पते न तीर्थपदसेवायै जीवनपि मृतो हि सः १८५ આ જગતમાં જેનું કર્મ ધર્મ માટે ન હોય, વૈરાગ્ય માટે ન હોય, કે સપુરની સેવા માટે ન હોય તે મનુષ્ય જીવતા છતાં મરેલા જેવો છે. ૧૮૫ चेतः खल्वस्य बन्धाय मुक्तये चात्मनो मतम् गुणेषु सक्तं बंधाय रतं वा पुंसि मुक्तये १८६ ખરેખર મન એજ આ આત્માને બંધન અને મુક્તિનું કારણ છે. વિષયમાં આસક્તિવાળું હોય તો બંધન માટે છે અને પ્રભુમાં લીન થાય તો મેક્ષ માટે છે. (ભાગવત) ૧૮૬ ऐकान्तिनो हि पुरुषा दुर्लभा बहवो नृप यद्यैकान्तिभिराकीर्ण जगत्स्यात्कुरुनन्दन १८७ अहिंसकैरात्मविद्भिः सर्वभूतहिते रतैः भवेत्कृतयुगप्राप्ति राशिःकर्मविवर्जिता १८८ હે યુધિષ્ઠર ! જગતમાં નિષ્પક્ષપાત મનુએ બહુ થોડા છે, જે નિપક્ષપાતી અને નિષ્કપટી દયાળુ, આત્મજ્ઞાની અને સર્વ પ્રાણીના ભલા કરવામાં પ્રેમી, એવા મનુષ્યોથી જગત પૂર્ણ હોય તો સત્કર્મ તથા અન્યના આશીર્વાદ વિના સત્યયુગ વર્તાય. (ભાગવત) ૧૮૭–૧૮૮ न जातु कामः कामानामुपभोगेन शाम्यति हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते કામ વિષય ભોગવવાથી કામનષ્ટ થતું નથી, પણ ધૃતથી જેમ અગ્નિ વધારે સળગે છે, તેમ કામના સેવનથી કામ અધિક વૃદ્ધિ પામે છે. (ભાગવત ). ૧૮૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૫૦) પ્રમાધ પ્રભાકરે. शरदम्बुधरच्छाया गत्वर्यो यौवनश्रियः आपातरम्या विषयाः पर्यन्तपरितापिनः १९० શરદતુના વાદળાની છાયા જેવી ચંચળ જુવાનીની શાલા છે, અને વિષયે! આરંભમાં સુખદાયી છે, પરિણામે પરિતાપ કરનારા છે, (ભારવી). ૧૯૦ श्रद्धेया विप्रलब्धार: प्रिया विप्रियकारिणः सुदुस्त्यजास्त्यजन्तोऽपि कामाः कष्टा हि शत्रवः १९१ વિષયે। કામીજનને વિશ્વાસ કરવા યાગ્ય જણાય છતાં ઠગારા ઉપરથી પ્રીય જણતા છતાં અપ્રીય કરનારા છે, માણસ ત્યાગ કરવા ધારે તાપણુ ન તજાય એવા વિષયા ખરેખર કષ્ટકર દુશ્મને છે. (ભારવી) ૧૯૧ देहापत्यकलत्रादिष्वात्मसैन्येष्वसत्स्वपि तेषां प्रमत्तो निधनं पश्यन्नपि न पश्यति १९२ અનિત્ય એવાં દેહ, પુત્ર અને સ્ત્રી વગેરે પોતાના પિરવારમાં માહુ પામેલા જીવ તેઓના મરણને જોતા છતા પણ આ મિથ્યા છે એમ જોતા નથી. ૧૯૨ નારદ વ્યાસજી પ્રત્યે— किं प्रमत्तस्य बहुभिः परोक्षै हीयनैरिह १९३ वरं मुहूर्तं विदितं घटेत श्रेयसे यतः પ્રમાદી માણસને અજ્ઞાનતામાં ગયેલા ધણા વર્ષોથી આ ભવમાં શું ? જ્ઞાનથી એક મુહૂત માત્ર વિચાયું હાય તા કલ્યાણ માટે તે થાય છે. ૧૯૩ ભાગવતમાં—શુકદેવ પ્રરિક્ષિત પ્રત્યે Page #212 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ. सत्यां क्षितौ किं कशिपोः प्रयासै वही स्वसिद्धे ग्रुपबर्हणैः किम् सत्यञ्जलौ किं पुरुधान्नपात्र्या दिग्वल्कलादौ सति किं दुकूलैः १९४ પૃથ્વીરૂપી પથારી છે તે ગાદલાની મહેનતવડે શું ? હાથ છે તે ઓશીકાની શું જરૂર છે ? હાથની હથેળી છે તેા થાળીની શી જરૂર છે ? દિશા અને વલ્કલરૂપી વસ્ત્રો છે તે! રેશમી વસ્રોનું શું કામ છે ? अहंममाभिमानोत्यैः कामलोभादिभि र्मलैः ૧૯૪ ( ५१ ) वीतं यदा मनः शुद्धमदुःखमसुखं समम् १९५ હું અને મારૂં એવા અભિમાનથી ઉત્પન્ન થયેલા કામ અને લાભ વગેરે મેલાથી વત શુદ્ધ મન થાય ત્યારે તેને સુખ કે દુઃખ સરખાંજ લાગે. ૧૯૫ तदा पुरुष आत्मानं केवलं प्रकृतेः परम् निरन्तरं स्वयंज्योतिरणिमानमखंडितम् ज्ञानवैराग्ययुक्तेन भक्तियुक्तेन चात्मना परिपश्यत्युदासीनं प्रकृतिं च हतौजसम् १९७ અને જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભક્તિવાળા મુમુક્ષુ આત્માને માયાથી જુદા, જ્ઞાનધન, સ્વયંન્ત્યાતિ, સૂક્ષ્મ અને અખંડ દેખે છે અને પ્રકૃતિને બળહીન બનેલી જુએ છે. ૧૯૬-૧૯૭ 66 સાધુ પુરૂષો કેવા હેાય તે સંબંધમાં કપિલજી માતાને જણાવે છે.’ तितिक्षवः कारुणिकाः सुहृदः सर्वदेहिनाम् अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणाः १९६ १९८ Page #213 -------------------------------------------------------------------------- ________________ (૫૨) પ્રબોધ પ્રભાકર मय्यनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये द्रढाम् मत्कृते त्यक्तकर्माणस्त्यक्तस्वजनबान्धवाः १९९ मदाश्रयाः कथा मृष्टाः शृण्वन्ति कथयन्ति च तपन्ति विविधास्तापानेतान् मद्गतचेतसः २०० સહનશીલતા વાળા, દયાળુ, દરેક જીવોમાં ભ્રાતૃ ભાવ રાખનારા, જેને કોઈ શત્રુ નથી એવા, શાંત, સાધુતાના શણગારરૂપી, આવા સાધુઓ હોય છે. મારા વિષે અનન્ય ભાવે જે દ્રઢ ભક્તિ કરે છે, મારે માટે પ્રભુ અર્થે) જેણે કર્મો છોડયાં છે તથા સ્વજન બાંધો. પરની આસક્તિ તજી છે, મારે આશ્રયે રહેલા મારીજ કથાઓ સાંભળે છે ને બીજાને કહે છે તથા વિવિધ પ્રકારના તપ કરે છે, એવા સાધુ પુરૂષને (હે માતા) તમે ઓળખે. ૧૯૮–૧૯૨૦૦ *अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम् २०१ હું (પ્રભુ) સર્વ પ્રાણીમાં જીવ રૂપે રહ્યો છું તેને બેદરકાર કરીને માણસે મૂર્તિપુજા રૂપી વિડંબના કરે છે. ર૦૧ यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् हित्वाचा भजते मौढ्याद् भस्मन्येव जुहोति सः २०२ જે માણસ દરેક પ્રાણીઓમાં રહેલા આત્મારૂપી પ્રભુને મુકીને અજ્ઞાનથી મૂર્તિપુજા કરે છે, તે ભસ્મમાં ઘી હોમે છે. ૨૦૨ * આ ગ્લેમાં હું અને મમ એ પ્રભુ વાચક જાણવા. Page #214 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ. (૫૩) द्विषतः परकाये मां मानिनो भित्रदर्शिनः भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति २०३ બીજાના શરીરમાં (આત્મારૂપે રહેલા મને દ્વેષ કરનારનું, અભિમાનીનું અને પ્રાણીઓ સાથે વૈર ભાવ કરનારનું, આત્માની એકતાને ન જાણુનારનું મન શાંતિને પામતું નથી. ૨૦૩ “સ્થપઃ ” यस्मात्त्रयोऽप्याश्रमिणो ज्ञानेनानेन चान्वहम् गृहस्थेनैव धार्यन्ते तस्माज्ज्येष्टाश्रमो गृही २०४ ગૃહસ્થાશ્રમ ત્રણે આશ્રમવાળાઓને પ્રતિદિન જ્ઞાનવડે અને અનવડે ઉપકાર કરનાર છે, તેથીજ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ ગણાય છે. ૨૦૪ गृहस्थः पालयेद् दारान् विद्यामभ्यासयेत्सुतान् । गोपायेत् स्वजनान्बन्धून् एष धर्मः सनातनः २०५ ગૃહસ્થ પિતાની સ્ત્રીનું ગ રીતે પાલન કરવું, પુત્રોને વિદ્યાભ્યાસ કરાવે અને સ્વજન-બધુવની રક્ષા કરવી એ ગૃહસ્થને સનાતન ધર્મ છે. ર૦૫ मातरं पितरं चैव साक्षात्प्रत्यक्षदेवताम मत्वा गृही निषेवेत सदा सर्वप्रयत्नतः ગ્રહસ્થાશ્રમી માણસે માતા અને પિતાને સાક્ષાત્રત્યક્ષ દેવતારૂપી માનીને પ્રયાથી તેમની હમેશાં સેવા ભક્તિ કરવી. ૨૦૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ (૫૪) પ્રબંધ પ્રભાકર, श्रावयेन्मृदुला वाणी सर्वदा प्रियमाचरेत् पित्रोराज्ञानुसारी स्यात् स पुत्रः कुलपावनः २०७ જે પુત્ર હમેશાં માતા પિતાને મળવાણીથી શ્રવણ કરાવે, તેઓને પ્રિય લાગે તેમ વર્તે અને મા બાપની આજ્ઞામાં રહી સેવા કરે તે પુત્ર કુળને પવિત્ર કરનાર ગણાય. ૨૦૭ गुरुणां चैव सर्वेषां माता परमेको गुरुः माता गुरूतरा भूमेः जनकश्वोचतरस्तथा २०८ સર્વ પ્રકારના ગુરૂઓમાં માતા શ્રેષ્ઠ ગુર છે, માતા પૃથ્વી કરતાં પણ વધારે ગોરવવાળી છે અને પિતા પણ વધારે શ્રેષ્ઠ છે. ૨૦૮ માતપિતા પ્રત્યે પુત્રનું કર્તવ્ય – यं मातापितरौ क्लेशं सहेते संभवे नृणाम् न तस्य निष्कृतिः शक्या कर्तुं वर्षशतैरपि २०९ બાળકને ઉછેરી મેટે કરવામાં માતા પિતા જે કષ્ટોને સહન કરે છે તેને બદલે પુત્રથી સે વર્ષે પણ વાળી શકાય તેમ નથી. ૨૦૯ आशंसते हि पुत्रेषु पिता माता च भारत यशः कीर्तिमथैश्वर्य प्रजाधर्म तथैव च तयोराशान्तु सफलां यः करोति स धर्मवित् २१० છે યુધિષ્ઠિર ! પિતા અને માતા પુત્રને વિષે યશ, કીર્તિ, ઐશ્વર્ય, પ્રજા અને ધર્મની આશા કરે છે, માટે જે માણસ, પિતા માતાની તે આશા સફળ કરે છે તેજ ગૃહસ્થ ધર્મને જાણનાર છે. ૨૧૦ * Page #216 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ ધર્મ. मातापितृभ्यां यामीभित्रा पुत्रेण भार्यया दुहित्रा दासवर्गेण विवादं न समाचरेत् २११ માતા, પિતા, ભાઈઓ અને તેની સ્ત્રીઓ, પુત્ર, સ્ત્રી, દીકરી અને નોકરે એઓની સાથે સમજુ અને વાદવિવાદ (ઝગડ) ન કરે. ૨૧૧ ऊढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः विष्टामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य सद्य स्त्रातः पुत्रः कथमपि यया स्तूयतां सैव माता २१२ . જેણે ગર્ભ ધારણ કર્યો, પ્રસૂતિ સમયે તાત્ર ળ સહન કર્યું, પથ ખેરાવો, સ્નાન વિધિવડે, સ્તન પાનવડે, વિષ્ટા મૂત્ર વગેરે મલિન પદાથેંથી શુદ્ધ કરવાવડે, ઘણું દુઃખ સહન કરીને પુત્રને ઉછેર્યો, તે પુત્રે માતાની યાવત જીદગી ભક્તિપૂર્વક સેવા કરવી તે તેનું કર્તવ્ય છે. ૨૧૨ कनिष्टास्तं नमस्येरन् सर्वे छन्दानुवर्तिनः तमेव चोपजीवेरन् तथैव पितरं तथा ૨૬૩ હે ધર્મરાજા! નાના ભાઈઓએ મેટા ભાઈને નમવું જોઈએં અને મોટા ભાઈની આજ્ઞા મુજબ રહેવું જોઈએ અને પિતાની માફક તેની સેવા કરવી જોઈએ. ૨૧૩ भ्रातु ज्येष्टस्य भार्या या गुरुपत्न्यनुजस्य सा यवीयसस्तु या भार्या स्नुषा ज्येष्टस्य सा स्मृता २१४ - મેટાભાઈની શ્રી નાનાભાઈને ગુરૂપતી બરોબર છે, અને નાના ભાઈની સ્ત્રી મેટાભાઈને દીકરાની વહુ તુલ્ય છે. ૨૧૪ ' , Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પ્રબોધ પ્રભાકર વનમાં જતાં લક્ષ્મણને માતાની ભલામણ– रामं दशरथं विद्धि मां विद्धि जनकात्मजाम् अयोध्यामटवीं विद्धि गच्छ तात यथासुखम् २१५ હે તાત? તું સમને દશરથ (તુલ્ય) માનજે, સીતાને મારા સમાન માનજે, જંગલને અયોધ્યા જાણજે, સુખેથી રામ સાથે વનમાં જો. અને તેમની સેવા કરી કૃતાર્થ થા. ૨૧૫ પતિ પત્નિના પરસ્પર કર્તવ્ય – अर्ध भार्या मनुष्यस्य भार्या श्रेष्टतमः सखा भार्या मूलं त्रिवर्गस्य भार्यामूलं तरिष्यतः २१६ ભા પુરૂષનું અરધું અંગ છે, ભાર્યા (ત્રી) ઉત્તમ મિત્ર છે, ભાર્યા એ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પદાર્થોનું મૂળ છે, અને ભાર્યા સંસાર તરવાનું સાધન છે. માટે પુરુષ સ્ત્રીનું સન્માન જાળવવું ૨૧૬ देववत्सततं साध्वी भर्तारमनुपश्यति शुश्रूषां परिचर्या च देवतावत् प्रकुर्वती २१७ वश्याभावेन सुमनाः सुव्रता सुखदर्शना अनन्यचिचा सुमुखी सा नारी धर्मचारिणी २१८ । જે સ્ત્રી પોતાના પતિને નિરંતર દેવ સમાન જાણે છે, અને દેવતાની પેઠે તેની સેવા ભક્તિવડે પતિને આધીન રહેનારી, સારા મનેભાવવાળી, સારાં વ્રત કરનારી, કુટુંબને સુખ આપનારી, એક પતિમાંજ ચિત્ત રાખનારી, તથા પ્રસન્ન વદનવાળી જે હોય તે ધર્મચારિણી અને પ્રશંસનીય સ્ત્રી છે. ૨૧–૨૧૮ Page #218 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ ધર્મ (५७) सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रजावती मनोवाकभिः शुद्धा पत्यादेशानुवर्तिनी २१९ ભાર્યા તેજ કહેવાય, કેજે ગૃહકાર્યના ભારને વહન કરવામાં કાળ હેય, પ્રજાને કેળવનારી હેય, મન, વાણી અને કર્મથી શુદ્ધ વર્તનવાળી હેય, તથા પતિની આજ્ઞા પ્રમાણે વર્તનારી હેય. ૨૧૯ उत्पादनमपत्यस्य जातस्य परिपालनम् प्रत्यहं लोकयात्रायाः प्रत्यक्षं स्त्रीनिबन्धनम् २२० સંતાનની ઉત્પત્તિ, સંતાનનું પાલન અને પ્રતિદિન લે વ્યવહારનું સાવ કાર્ય એ બધું સ્ત્રી વિના થતું નથી. એટલા માટે ગૃહમાં માનું माधि स्थान छे. २२० यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः यौतास्तु न. पूज्यंते सर्वास्तत्राफलाः क्रियाः २२१ જે કુળમાં સ્ત્રીઓનું સન્માન થાય છે તે કુળમાં દેવતાઓ પ્રદાન રહે છે, જ્યાં તેઓનું સન્માન થતું નથી તે કુળમાં થતી બીજી રાવ અણક્રિયાઓ નિષ્ફળ થાય છે. ૨૨૧ . या प्रत्ये भामार्नु तयानोव भार्या केतन्या नविक्रेया कथंचन ये च क्रीणन्ति दासी च विक्रीणन्ति तथैव च भवेषां तथानिष्टा लुब्धानां पापचेतसाम् २२२ Page #219 -------------------------------------------------------------------------- ________________ (૫૮) પ્રમેાધ પ્રભાકર. કાઇ રીતે ખરીદવાને કે વેચવાને લાયક નથી, દાસી તરીકે વેચવાની કે ખરીદવાની દુષ્ટબુદ્ધિ તેવાજ માણસની હાય છે, કે જે ધમ અતિ લુબ્ધ તે પાપાત્મા ડ્રાય છે. ૨૨૨ न कन्यायाः पिता विद्वान् गृह्णीयाच्छुल्कमण्वपि गृह्णन् शुल्कं हि लोभेन स्यान्नरोऽपत्यविक्रयी २२३ બુદ્ધિવાન પિતાએ કન્યાનું કાંઇ પણ મૂલ્ય લેવું નહિ, અને જે લેાભી પિતા કન્યાવિક્રય કરે તે તે સતાનને વેચનારા મહાપાપી ગણાય છે, ૨૨૩ कुलंचशीलंचसनागताच विद्याचवितंचवपुर्वयश्च 'वरेगुणाः सप्तविलोकनीया स्ततः परं भाग्यवश्याहिकन्या २२४ કન્યાનું સગપણ કરતાં વ્હેલાં સુકુળ, સ્વભાવ, બહેાળું કુટુંબ, વિદ્યા, ધન, શરીર સપત્તિ અને યેાગ્ય ઉમર, આ સાતવાના વરમાં જોવાં. પછી તો કન્યાના ભાગ્યની વાત છે. ૨૨૪ मूर्खनिर्धनदूरस्थ शूरमोक्षाभिलाषिभ्यः त्रिगुणाधिकवर्षेभ्यः नहि देया तु कन्यका २२५ મૂખતે, નિધનને, પરદેશમાંજ રહેનારને, વારંવાર યુદ્ધમાં ઉતરનારને, મોક્ષની ઈચ્છાવાળા (વિરક્ત) ને તથા કન્યાના કરતાં ત્રણગણા વ વાળાને કાઈ દીવસ ન્યા ન દેવી. ૨૨૫ અતિથિ સત્કાર— अरावप्युचितं कार्यं आतिथ्यं गृहमागते छेत्तुः पार्श्वगतां छायां नोपसंहरते तरुः २२६ Page #220 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ ધ ( ૫ ) જેમ વૃક્ષ પોતાને કાપનાર મનુષ્ય ઉપરથી પોતાની છાયાને ખેંચી લેતું નથી તેમજ શત્રુ છતાં પણ અતિથિ થઇ પોતાને ઘેર આવે ત પણ તેને સારા સત્કાર કરવા તે ગૃહસ્થ ધર્મ છે. ૨૨૬ अतिथीनां च सर्वेषां प्रेष्याणां स्वजनस्य च सामान्यं भोजनं भृत्यैः पुरुषस्य प्रशस्यते २२७ અતિથિઓ, સવ આશ્રિતા, સબધિએ અને નાકરા, એમને જે ભેાજન જમાડયું હાય તેજ ભાજન ગૃહસ્થને જમવું યેાગ્ય છે. અર્થાત્ પક્તિભેદ કરવા નહિ. ૨૨૭ सन्तुष्टो भार्यया भर्ता भर्त्रा भार्या तथैव च यस्मिन्नेव कुले नित्यं कल्याणं तत्र वै ध्रुवम् २२८ જે કુળમાં સ્વામી ભાર્યાથી તેમજ ભાર્યા સ્વામીથી નિત્ય પ્રસન્ન રહે તે કુળમાંજ નિરતર કલ્યાણ થાય છે એ નક્કી છે. अनुकूला सदा तुष्टा दक्षा साध्वी विचक्षणा एभिरेव गुणैर्युक्ता श्रीरेव स्त्री न संशयः ૨૨૮ २२९ પોતાના પતિને સાનુકુળ, હમેશાં સતાષવાળી, ઉદ્યોગી, (ડાહી) સદચારીણી અને વિવેકી, આવા ગુણવાળી સ્ત્રીને સાક્ષાત લક્ષ્મીરૂપજ માનવી તેમાં કાંઇ શક નથી. ૨૨૯ न कामेषु न भोगेषु नैश्वर्ये न सुखे तथा स्पृहा यस्या यथा पत्यौ सा नारी धर्मभागिनी २३० . જે સ્ત્રી કામ, ભાગ, અશ્વય અને સુખની અધિક ઈચ્છા ન રાખતાં કેવળ સ્વામીને ચાહે છે, તે ખરેખર નારીના ધમ ને રોાભાવનારીછે. ૨૩૦ Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રખાધ પ્રભાકરે कार्येषु मंत्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रंभा धर्मानुकूला क्षमयाधरित्री भार्या च षाड्गुणवतीह दुर्लभा २३१ ગૃહકાય માં દિવાન સમાન, આજ્ઞામાં દાસી સમાન, જમાડવામાં માતા સમાન, શયનમાં રભાસમાન, ધમ કાય માં અનુકૂલ વનારી, ક્ષમામાં તે પૃથ્વીસમાન, આ છ ગુણવાળી આ દુર્લભ છે. ૨૩૧ कुलवधु-भक्तिः प्रेयसि संश्रितेषु करुणा श्वश्रूषु नम्रं शिरः ('$ ) प्रीतिर्यातृ गौरवं गुरुजने क्षान्तिः कृतागस्यपि अम्लाना कुलयोषिताव्रतविधिः सोऽयं विधेयः पुन मद्भतुर्दयिता इति प्रियसखीबुद्धिः सपत्नीष्वपि २३२ પેાતાના પતિમાં ભક્તિ, આશ્રિતામાં દયા, સાસુ ચરણે નમ્ર મસ્તક રાખવું, દેરાણી જેઠાણીયામાં પ્રેમી, ગુરૂજતામાં ગોરવતા, દાસ દાસીના અપરાધમાં પણ ક્ષમા રાખવી, પ્રસન્ન મુખે રહેવું, આ કુલીન વહુઓને ત્રવિધિ છે. વિશેષ એ કે શાકય ઉપર પણ પોતાના પતિની વહાલી છે એમ જાણી પ્રેમ બુદ્ધિ રાખવી. ૨૩૨ सुपुत्रः - एकोऽपि गुणवान् पुत्रो निर्गुणैः किं शतेन तैः एकचन्द्रो जगचक्षुर्नक्षत्रैः किं प्रयोजनम् २३३ ગુણવાન એક પણ પુત્ર શ્રેષ્ટ છે, સા મૂખ હાય તે। શું? એક ચંદ્ર આાખા જગતી ચક્ષુરૂપ છે, લાખા તારાએથી શું પ્રયેાજન છે ? ૨૩૩ एकेनापि सुपुत्रेण सिंही स्वपिति निर्भया गर्दभी दशपुत्रैश्व भारंवइति सर्वदा २३४ એક પરાક્રમી પુત્ર વડે સિંહણ સુખે નિર્ભયપણે સુવે છે, અને ગધેડી દશ પુત્રને જન્મ આપવા છતાં જીંદગી સુધી ભારથી મુક્ત થતી નથી. ૨૩૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ .. . . . ગૃહસ્થ ધર્મ. कुपुत्रः-कोटरान्तः स्थितो वन्हिस्तमैक दहेत्खलु । कुपुत्रस्तु कुले जातः स्वकुलं नाशयत्यहो २३५ વૃક્ષની પિલમાં રહેલા અગ્નિ ફક્ત એક વૃક્ષને બાળે છે, (૫ણ) કુળમાં જન્મેલ કુપુત્ર આખા કુળનો નાશ કરે છે. ૨૩૫ सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता मृदुभाषिणी सन्मित्रं सधनं स्वयोषिति रति श्वाऽऽज्ञापराः सेवकाः आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे सांघोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः २३६ આનંદવાળું ગૃહ, સારી બુદ્ધિવાળા પુત્રો, મધુર બોલનારી સ્ત્રી, ધનવાળે સન્મિત્ર, પોતાની સ્ત્રીમાં સંતોષ, નોકરી આજ્ઞામાં રહેનારા, મીજમાનેને સત્કાર, પ્રભુભજન, હમેશાં પવિત્ર ખોરાક અને સાધુપુરૂષનો સમાગમ, આટલી બાબત એગ્ય હેય તે તેજ ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. ૨૩૬ क्रोशन्तः शिशवः सवारिसदनं पङ्कावृतं चाङ्गणं शय्या दंशवती च रूक्षमशनं धूमेनं पूर्ण गृहम् भार्यानिष्ठुरभाषिणी प्रभुरपि क्रोधेन पूर्णः सदा स्नानं शीतलवारिणा हि सततं घिधिग्गृहस्थाश्रमम् २३७ છોકરાંઓ રડેરાડો પાડતાં હેય,ભેજવાળું મકાન, કાદવવાળું આંગણું, માકડવાળી શખ્યા, રાક લુખો, ધુમાડાથી વ્યાપ્ત ગૃહ, કઠેર બેલનારી બી, ઘરધણી પણ કામ ક્રોધાબે રહેતા હોય અને હમેશાં ઠંડા જલેથી જાવાનું હોય તો તેવા ગૃહસ્થાશ્રમને ધિક્કાર (૨) છે. ૨૩૭ ॥ इति गृहस्थाश्रम धर्मः॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રમાધ પ્રભાકર दारिद्र्यविषयः કાર્ય એક નિર્ધન માણસ મુદ્દા પ્રત્યે કહે છેउचिष्ट क्षणमेकमुद्धह सखे दारिद्र्यभारं गुरुम् श्रान्तस्तावदहं चिरं मरणज सेवे त्वदीयं सुखम् - इत्युक्त्वा धनवर्जितेन सहसा गत्वा श्मशाने शवं दारिद्र्यान्मरणं वरं वरमिति ज्ञात्वैव तूष्णीं स्थितम् २३८ ૐ ભાઇ ! તુ' ઉઠે અને આ દારિદષી મોટા ભારને તુ ઉપાડ, હું થાકી ગયો છું, માટે ઘણા વખતનું તારૂં સુખ હું ભાગવું. આ પ્રમાણે નિર્ધન માણસે સ્મશાનમાં જઇને કહ્યું પણ મુડદે જાણી લીધું કે નિતતાથી મૃત્યુ સારૂં છે એમ માની મુડદું ખેલ્યુંજ નહિ. ૨૩૮ इहलोकेऽपि धनिनां परोऽपि स्वजनायते स्वजनोऽपि दरिद्राणां तत्क्षणात् दुर्जनायते २३९ આ જગમાં ધનવાળાઓને પર હાય તે પોતાના બનીને રહે છે, અને દરિદ્ર મનુષ્યને પોતાના ડાય તે પર થાય છે. ૨૩૯ “ નિધન દમ્પતીને વાર્તાલાપ. ” ક્રાઇ નિર્ધન માણસે બાળકને પોતાની ભેગે સુવાડેલા પણ પાગરણ ન હેાવાથી સ્ત્રીને કહે છે, कन्थाखण्डमिदं प्रयच्छ यदि वा स्वांके गृहाणार्भकम् रिक्तं भूतलमत्र नाथ भवतः पृष्ठे पलालोच्चयः दम्पत्योति जल्पतोर्निशि यदा चोरः प्रविष्टस्तदा लब्धं कर्पटमम्यतस्तदुपरि क्षिप्त्वा रुदन्निर्गतः २४० (१२) Page #224 -------------------------------------------------------------------------- ________________ દારિદ્યવિષય. (૬૩) હે સ્ત્રી ! એક ગોદડીને કટકે આપ અથવા પુત્રને તારા ખોળામાં લે, ત્યારે સ્ત્રી કહે છે કે હે નાથ ! આંહીતે સાવ ઉઘાડી પૃથ્વી છે તમારી ૫છવાડે પરાળને ઢગલો છે, તેની પાથરી કરી પુત્રને સુવાડે. આવી રીતે રાત્રે સ્ત્રી પુરૂષ પરસ્પર વાર્તા કરે છે, તે વખતે ઘરમાં આવેલા કેઈ ગેરે તેઓની વાત સાંભળી ત્યારે દયાથી ઉલટું બીજે સ્થળેથી ચોરેલું વસ્ત્ર તે નિર્ધન ઉપર ફેંકી દીલગીર થતા ચોર ઘર બહાર નીકળી ગયો. ૨૪૦ वृद्धो नः पतिरेष मञ्चकगतः स्थूणावशेष गृहम् कालोऽभ्यर्णजलागमः कुशलिनी वत्सस्य वार्ताऽपि नो. यत्नात्संचिततैलबिन्दुघटिकाभग्नेति पर्याकुला दृष्टवा गर्भभराऽऽकुलां निजवळू श्वश्रूश्चिरं रोदिति २४१ । પતિ વૃદ્ધ છે ને વળી ખાટલાવશ છે, ઘરમાં સંપત્તિરૂપ એક ખેડેલો થાંભલોજ છે, વરસાદનો સમય નજીક આવ્યો છે, પરદેશ ગયેલ પુત્રના કશા સમાચાર નથી, મહામહેનતે ટીપે ટીપું ભેગું કરી એક તેલની કુલડી ભરી હતી તે ફુટી ગઈ, તેથી વ્યાકુળ બનેલી સાસુ સગર્ભા પુત્ર વધુને જોઈ રૂદન કરવા લાગી કે સુવાવડીને ખાવાની કે પીવાની સવડ તે નથી પણ કદાચ રાત્રીએ બાળકને જન્મ થશે તો દીવો કયાંથી કરવો ? ૨૪૧ एको हिं दोषो गुणसनिपाते निमज्जतीन्दोरिति यो बभाषे न तेन दृष्टं कविना समस्तं दारिद्यमेकं गुणकोटिहार २४२ ઘણા ગુણોમાં ચંદ્રને એક ડાઘારૂપ દોષ તે ઢંકાઈ જાય છે એમ જે કવિઓ લે છે તેણે પુરેપુરું વિચારપૂર્વક જેવું નથી જાણતું. જુઓ કે એક દારિદ્યરૂપી દેષ કોડે ગુણોને કેવા ઢાંકી દે છે ? ૨૪૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ (१४) પ્રબોધ પ્રભાકર, दारिद्य भो त्वं परमं विवकि गुणाधिके पुंसि सदानुरक्तम् विद्याविहीने गुणवर्जिते च मुहूर्तमात्रं न रतिं करोषि २४३ હે દારિદ્ર! તું અત્યંત વિવેકી છે. ગુણવાન પુરુષમાં સદા તું પ્રેમી B, dulaनाना भने गुडानमा तुडी ५९१ २२ २तु नथा. २४३ अयं पटो मे पितुरङ्गभूषणं पितामहाचैरुपभुक्तयौवनः अलंकरिष्यत्यथ पुत्रपौत्रकान मयाधुना पुष्पवदेव धार्यते २४४ આ વસ્ત્ર મારા બાપના બાપે પહેરેલ હતું, ત્યાર બાદ મારા પિતાના શરીરનું ભૂષણ થયું હવે પછી મારા પુત્રના પુત્રોને આ વસ્ત્ર શણગારશે. હાલમાં હું પુષ્પની માફક ચળ્યા વિના ધારણ કરું છું, (એટલે એક વસ્ત્ર પાંચ પેઢી લગી પંચાડવું. કેવી સાચવણી નિર્ધનતા शामवे. २४४ __ इति दारिद्यवर्णनम्. ___“ आशातृष्णाविषयः " भ्रान्तं देशमनेकदुर्गविषमं प्राप्तं न किंचित्फलम् त्यक्त्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फला भुक्तं मानविवर्जितं परगृहेश्वाशंकया काकवत् । तृष्णे जंभासि पापकर्मनिरते नाद्यापि सन्तुष्यसि २४५ ઘણા વન પર્વવાળા વિષમ દેશમાં ભ્રમણ કર્યું છતાં કોઈ પણ ધન મળ્યું નહિ, જ્ઞાતિ અને કુળનું અભિમાન છોડી દાસવૃત્તિ કરી તે પણ અકળ ગઈ, માનવિના પરચહે શ્વાનની આશંકાવડે કાગડાની પેઠે ભજન Page #226 -------------------------------------------------------------------------- ________________ આશાતૃષ્ણાવિષય. કર્યું તે પણ હે પાપી તૃષ્ણા તું સંતુષ્ટ થઈ નહિ અને ઉલટી વધવા લાગી. निवृचा भोगेच्छा बहुपुरुषमानो विगलितः । समानाः स्वयाताः सपदि सुहृदो जीवितसमाः शनैर्यष्टयुत्थानं घनतिमिररुद्धे च नयने अहो दुष्टः काय स्तदपि मरणापायचकितः २४६ ભેગેની ઈચ્છા નષ્ટ થઈ, ઘણા મનુષ્યમાં આદર હતો તે પણ ધટ, સમાન ઉમરવાળા સ્વર્ગે ગયા, હમણું મારા પ્રાણ સમાન મિત્ર પણ ગયા, ધીમેથી લાકડીના આધારે માંડ ઉભું થવાય છે, ચહ્ન અં. ધારાથી છવાઈ ગઈ છે, તેપણ હજી આ દુષ્ટ કાયા મૃત્યુની બીકથી ત્રાસ પામે છે. ૨૪૬ खलोल्लापाः सोढाः कथमपि तदाराधनपरै निगृह्यान्तर्बाष्पं हसितमपि शून्येन मनसा कृतश्चिचस्तंभः प्रतिहतधियामंजलिरापि त्वमाशे मोघाशे किमु परमितो नर्तयसि माम् २४७ હે આશા! હવે તે કૃપણની સેવામાં તત્પર રહી રહી ખળાના દુર્વચને ખુબ સહન કર્યો, આંસુને અંતરમાં રાખીને શન્ય મનથી સ્મિત કર્યું, ચિત્ત સ્થિર કર્યું, અકલના દુશ્મનને નમસ્કાર કર્યા, પણ સર્વ નિષ્ફળ ગયું. હે આશા ! હવે આથી વધારે અને કેટલુંક નચાવવા ઈચ્છે છે? ૨૪૭ निःस्वो वाष्टि शतं शती दशशतं लक्षं सहस्त्राधिपो लक्षेशः क्षितिराजतां क्षितिपतिश्चक्रेशतां वाञ्छति Page #227 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રત્યેાધ પ્રભાકર चक्रेशः सुरराजतां सुरपति ब्रह्मास्पदं वाञ्छति ब्रह्मा शैवपदं शिवो हरिपदं तृष्णावधिं को गतः २४८ નિન મનુષ્ય સો રૂપીયાને ઇચ્છે છે, સેા રૂપીયાવાળા હારને, હજારવાળા લાખને, લાખવાળા નાના રાજાપણાને ઇચ્છે છે, રાજા ચક્રવર્તી થવાનું ઇચ્છે છે, ચક્રવર્તી ઇન્દ્રપદને,ઇંદ્ર બ્રહ્મલેાકને,બ્રહ્મા શંકરનાપદને, શંકર વિષ્ણુના પદને ઇચ્છે છે, આ પ્રમાણે તૃષ્ણાના અંતને કાણુ પામ્યું છે? અર્થાત્ તૃષ્ણાના છેડેજ આવતા નથી. ૨૪૮ यौवनं जरयाग्रस्त मारोग्यं व्याधिभिर्हतम् जीवितं मृत्युरभ्येति तृष्णैका निरुपद्रवा २४९ યુવાવસ્થા ઘડપણથી ગળાયલી છે, આરેાગ્યતા રોગોથી હણાયેલી છે. આયુષ્ય કાળથી ગળાયેલું છે, ફક્ત એક તૃષ્ણા ઉપદ્રવ રહિત નિબંધછે. ૨૪૯ तृष्णा भुजंगीदंशेन भूरि विभ्रान्तचेतसाम् नौषध्यो न च मंत्राः स्युः शमाय मणयोऽपि न २५० તૃષ્ણારૂપી નાગણીના ડંસવડે અતિ ભ્રમિત મનવાળા પ્રાણીઓની શાંતિ માટે ઓષધા, મંત્રા કે મણિયેા નકામા છે. ૨૫૦ तृष्णयैवाखिला दोषास्तच्छित्त्यैवाखिला गुणाः मोदाः सर्वे विद्ययैव शोकाः सर्वेप्यविद्यया २५१ તૃષ્ણાથીજ બધા દેાષા છે અને તૃષ્ણાના નાશથી બધા ગુણા છે, વિજ્ઞા (જ્ઞાનથી) સત્ર આ નંદ છે તે અવિદ્યાથી સવ`ત્ર શાકા છે. ૨૫૧ ।। રૂતિ તૃષ્ણા વિષયઃ || Page #228 -------------------------------------------------------------------------- ________________ શુકબોધ. “ વ ” “રંભા નામની અસરા શુકદેવનું તપ ભ્રષ્ટ કરવા આવી તે વખત રજાને શુકદેવજ્ઞાન સંભળાવે છે.” રંભાના વિષ વાકયો લખ્યાં નથી. मार्गे मागे जायते साधु संगः संगे संगे श्रूयते कृष्ण कीर्तिः कीतों कीतौ नस्तदाकारचिचौ वृत्तौ सच्चिदानन्दभासः २५२ દરેક માર્ગમાં સાધુપુરુષને સત્સંગ થાય છે, સત્સંગમાં કૃષ્ણને યશ સંભળાય છે, યશમાં અમારી તદાકારવૃત્તિ થાય છે, અને તદાકારવૃત્તિ થયેથી “સચ્ચિદાનન્દ ” ના આભાસ થાય છે. ઉપર तीर्थे तीर्थे निर्मलंब्रह्मवन्दं वन्दे वृन्दे तत्वचिन्तानुवादः वादे वादे जायते तत्वबोधो बोधे बोधे भासते चन्द्रचूडः २५३ દરેક તીર્થોમાં શુદ્ધ રૂષિના વૃંદ છે, દરેક છંદમાં તત્વ ચિન્તન ચર્ચાય છે, અને ચર્ચાઓમાં તત્વજ્ઞાન થાય છે, તત્વજ્ઞાન થયા બાદ પરમાત્મ સ્વરૂપ ભાસે છે. ૨૫૩ “રંભા કહેવા લાગી કે હે શુકદેવજી ! જેણે અનંગવૈભવ સેવ્યો નથી તેનું જીવન વૃથા છે. તેના ઉત્તરમાં શુકદેવજી કહે છે કે પ્રભુભજન વિના જીવન વૃથા છે. ” કેવા પ્રભુ તે કહે છે– अचिन्त्यरूपो भगवात्रिरञ्जनो विश्वंभरो ज्ञानमयश्चिदात्मा विशोधितो येन हृदि क्षणं नो वृथा गतं तस्य नरस्य जीवनम् २५४ જેનું સ્વરૂપ અચિત્ય છે, નિરંજન છે, વિશ્વનું પિષણ કરનાર, જ્ઞાનમય, આત્મસ્વરૂપ, એવા પ્રભુ ક્ષણ પણ હૃદયમાં જેણે સ્થિર કર્યા નથી તે પુરુષનું જીવન વૃથા છે. ૨૫૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧ વૃથા લૂમ (૬૮) પ્રબોધ પ્રભાકર. आनन्दरूपो निजबोधरूपो दिव्यस्वरूपो बहुनामरूपः तपः समाधौ कलितो न येन वृथा गतं तस्य नरस्य जीवनम् २५५ જે આનંદ સ્વરૂપ છે, પોતાના જ્ઞાનરૂ૫, દિવ્ય સ્વરૂપ, અનેક નામ વાળા એવા પ્રભુને જેણે તપ કરી સમાધિમાં જોયા નથી તે નરનું જીવન વૃથા છે. ૨૫૫ तपोमयो ज्ञानमयो विजन्मा विद्यामयो योगमयः परात्मा चिचे धृतो नो तपसि स्थितेन वृथा गतं तस्य नरस्य जीवनम् २५६ જેનું સ્વરૂપ તમય છે, (વળી) જ્ઞાનમય, જન્મરહિત, વિદ્યામય, ચોગમય, એવા પરમાત્મા જેણે તપસ્યામાં સ્થીર થઈ હૃદયમાં ધારણ કર્યા નથી તે નરની જીદગી નકામી છે. ૨૫૬ पल्यार्जतं सर्वसुखं विनश्वरं दुःखप्रदंकामिनिभोगसेवितम् एवं विदित्वा न धृतो हि योगोथागतं तस्य नरस्य जीवनम् २५७ શ્રીથી મેળવેલું સુખ બધું ક્ષણિક છે, ભાગથી સેવેલું સુખ કામિ પુરૂષને દુઃખ આપનારું છે, એમ જાણીને જેણે યોગ લિધો નથી તેનું જીવન વૃથા છે. ૨૫૭ मायाकरण्डी नरकस्य इण्डी तपो विखण्डी सुकृतस्य भण्डी राणां विखण्डी चिरसेविता चेत् वृथा गतं तस्य नरस्य जीवनम्२५८ આ માયા પ્રપંચના કરંડીયા સમાન, નરકના હાંડલા સમાન, તપને ખંતિ કરનારી,ધર્મને ભાંગનારી, પુરૂષને ખંડન કરનારી એવી સ્ત્રીના મેહમાં જેણે ઘણે અમૂલ્ય વખત ગાળ્યો તેણે ઈદગીને વૃથા ગુમાવી છે. ૨૫૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ શુક્રોધ. उन्मत्तवेषा मदिरासुमचा पापमदा लोकविडम्बनी या योगच्छला येन विभाजिता सा वृथा गतं तस्य नरस्य जीवनम् २५९ ઉદ્દત વેષવાળી, મદિરાથી ઉન્મત્ત બનેલી, પાપ આપનારી, જનસમૂહ તે ઠગનારી, યાગમાં બ્લુ પાડનારી એવી આ જેણે સેવી તેનું જીવન વૃથા.૨૫૯ अशौचदेहा पतितस्वभावा वपुः प्रगल्भा बललोभशीला मृषावदन्ती कलिता च येन वृथा गतं तस्य नरस्य जीवनम् २६० મલીન દેહવાળી, ક્ષુદ્ર સ્વભાવવાળી, શરીરથી ઉદ્ધૃત બનેલી,બળવાનમાં લુબ્ધ સ્વભાવવાળી, અસત્ય ખેલનારી, એવી આ જેણે સ્વીકારી તેનું वन वृथा. ૨૬૦ પ્રતિ શુધ. અગ્નિમાં હામાતા બકરા બુદ્ધ ભગવાનન્દ્વારા હામનારને કહે છે.—— रसातलं यातु तवात्र पौरुषं कुनीतिरेषा शरणोादोषवान् महन्यते यद् बलिनातिदुर्बलो हाहा महाकष्टमराजकं जगत् २६१ અરે તારૂં પરાક્રમ પાતાળમાં જાએ, આ ભારેઅનિતિ છેકે નિરા ધાર, અને નિર્દાષી પ્રાણી બળવાનેાથી હણાયછે. જગતમાં આવી આરાજહતા એ મહા દુઃખની બીના છે. ૨૬૧ (१६) હામનાર કહેછે કે તને આથી સ્વર્ગ મળશે. જવાબમાં બકરા કહેછે. नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः २६२ Page #231 -------------------------------------------------------------------------- ________________ (૭૦) પ્રબોધ પ્રભાકર, હું સ્વર્ગના ફળ ભોગવવાની તૃષ્ણા કરતું નથી, તું મને અગ્નિમાં ફકીદે એમ હું તુને વિનતિ પણ કરતું નથી, હું તૃણના રાકથી હમેશાં સંતુષ્ટ છું, માટે મને મારો પ્યું નથી, તારાથી મરેલા છજો સ્વર્ગમાં ખરેખર જતાજ હોય તે પછી તારા માતા, પિતા, પુત્રો કે ભાઈઓ વડે કેમ તું યજ્ઞ કરતા નથી. ? પણ–૨૬૨ यूपं च्छित्वा पशून्हत्वा कृत्वा रुधिरकर्दमम् यद्येवं गम्यते स्वर्गे नरके केन गम्यते २६३ અરે ભલા માણસ! યુપ(ખીલા)ને કાપીને,પશુઓને હણીને, લોહીના કાદવને કરીને જે સ્વર્ગમાં જવાતું હોય તે પછી નરકમાં કેણિ જાય૨૬૩ માખ્ય વિષય यः सुन्दरस्तद्वनिता कुरूपा या सुन्दरी सा पतिरूपहीना यत्रोभयं तत्र दरिद्रता च विघविचित्राणि विचेष्टितानि २६४ જે રૂપવાન હોય તેની સ્ત્રી કદરૂપી હોય, જે સ્ત્રી રૂપવતી હોય તેનો પતિ કદરૂપે હોય, જે રૂપમાં સરખું હોય તે નિર્ધન દશા ય, વિધિની ગતિ ન્યારી છે. ૨૬૪ मज्जलंभासि यातु मेरुशिखरं शत्रुञ्जयत्वाहवे वाणिज्य कृषिसेवनादिसकला विद्याः कलाः शिक्षतु आकाशं सकलं प्रयातु खगवत्कृत्वा प्रयत्नं परं नो भाव्यं भवतीह कर्मवशतो भाग्यस्य नाशः कुतः २६५ ભલે જલમાં પ્રવેશ કરે કે મેરના શીખર પર ચઢી જા લડાઈમાં સત્રઓને છત, વ્યાપાર કર, ખેતી, નેકરી, વગેરે વિલા, કળા શીખકે, Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય વિષય. (૭૧) મહા મહેનતે પક્ષીની પેઠે આકાશમાં ઉડ પણ જે ભાવિ બનવાનું છે તે તે બનવાનુંજ. ભાગ્યનો નાશ ક્યાંથી થાય? ૨૬૫ गजभुजंगमयोरपि बन्धनं शशिदिवाकरयोग्रहपीडनम् मतिमतां च विलोक्य दरिद्रतां विधिरहो बलवानिति मे मतिः હાથી અને સર્પોના બંધનને, ચંદ્ર અને સૂર્યની રાહુ ગ્રહથી થતી પડાને તથા બુદ્ધિવાળાની નિધન દશાને જોઈને મને એમ નિશ્ચય થાય છે કે ભાગ્યેજ બલવાનું છે. ૨૬૬ स्वयं महेशः श्वशुरो नगशः सखा धनेशस्तनयो गणेशः । तथापि भिक्षाटनमेव शंभो बलीयसी केवलमीश्वरेच्छा २६७ પિતેજ મહાદેવ, સાસરે હિમાલય, કુબેર મિત્ર અને ગણપતિ પુત્ર છે તે પણ શંકરને ભિક્ષાટન કરવું પડ્યું છે. ખરેખર ઈશ્વર ઇચ્છા બલવાન છે. ૨૬૭ देव:-अग्रे व्याधः करधृतशरः पार्थतो जालमाला पृष्टे वहिर्दहति नितरां सन्निधौ सारमेयाः एणीगर्भादलसगमना बालकैरुद्धपादा। चिन्ताविष्टा वदति हि मृगं किं करोमि क. यामि २६८ આગળ પારાધી હાથમાં ધનુષ લઈ ઉભો છે બેઉ પડખાં તરફ જાળ બાંધી છે, પાછળના ભાગમાં દાવાનળ સળગ્યો છે, કુતરા નજીક આવ્યા છે. આવી આપત્તિથી ચાલવામાં અશક્ત એવી સગર્ભા હરિણીનાં પગમાં બચ્ચાંઓ બીકથી ભરાયા છે એટલે ચીંતાકુળ થતી મૃગને કહે છે કે હે નાથ! હું શું કરું હવે કયાં ભાગી જવું? ત્યાં અચાનક શું થયું તે કહે છે. ૨૬૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨) પ્રમેાધ પ્રભાકર मध्ये ज्या त्रुटिता शरासनमहो भग्नं दवाग्नेर्भयात् निर्यातः शबरः शुनासह गतो दग्धाच पाशास्ततः ।। मेघस्तत्र समागतो विधिवंशाचेनातिशान्तं वनं श्रीकृष्णस्य कृपालवो यदि भवेत्कः कं निहन्तुं क्षमः २६९ તીર ચઢાવતાં કમાન તુટી ગઇ, કામઠું ભાંગી ગયું, અગ્નિના ભયથી પારાધી અને કુતરા નાશી ગયા, પાશલા બળી ગયા, તેટલામાં દૈવગતિથી વરસાદ આવ્યેા. અગ્નિ ઠરી વન શાંત થયું. જો શ્રીકૃષ્ણ (પ્રભુ) ની જરાપણુ કૃપા હાય તો કાણુ કાને હણવા સમર્થ છે? ૨૬૯ यच्चिन्तितं तदिह दूरतरं प्रयाति यच्चेतसा न गणितं तदिहाभ्युपैति प्रातर्भवामि वसुधाधिपचक्रवर्ती सोऽहं व्रजामि विपिने जटिलस्तपस्वी શ્રી રામ કહે છે કે—જે ધાયું હતુ. તે દૂર જાય છે અને જે મનમાં ધાયું નહાતું તે પ્રાપ્ત થાય છે, પ્રાતઃકાળે ચક્રવર્તી રાજા થવાના હતા તે હું જટાધર તપસ્વી બની વનમાં જાઉં છું. ભાગ્યની અજબ વાત છે. ૨૭૦ सत्यं - सुतारा विक्रीता स्वजनविरहः पुत्रमरणम् विनीतायास्त्यागो रिपुबहुलदेशे च गमनम् ॥ हरिश्चन्द्रो राजा वहति सलिलं प्रेतसदने अवस्थाप्येकाहोप्यहह विषमाः कर्मगतयः २७१ ક'ની વિચિત્ર ગતિને લઇને તારા નામની સ્ત્રીનું વેચાણુ, કુટુંબને વિયેાગ, પુત્રનું મરણ, અનેા ત્યાગ, શત્રુવાળા દેશમાં જવું અને મસાણમાં રહી ચંડાળનું પાણી ભરવું. આ બધી દુર્દશા વેઠતાં છતાં હરિશ્ચંદ્ર રાજાઓ પોતાની ધાર્મિક અવસ્થા (સ્થીતિ) તો એકની એકજ રાખી. . ૨૦૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ મિત્ર પ્રેમ. (७३) " न्यारे साता अमिमा प्रवेश रे छे, ते मत भने हे थेसतीत्वम् मनसि वचसि काये जागरे स्वममार्गे यदि मम पतिभावो राघवादन्यसि तदिह दह शरीरं मामकं पावकेदं सुकृतविकृतभाजां देव लोकेषु साक्षी २७२ હે અગ્નિ! મન, વચન, કાયાયે જાગ્રત અવસ્થામાં કે સ્વમામા પણ જે, મારા રામ શિવાય બીજા પુરૂષમાં પતિભાવ થયો હોય, તો આ મારા શરીરને બાળી નાખ, હે દેવ ! આ લેકમાં સુક્ત દુષ્કૃતને તું સાક્ષી છે. ર૭ર मित्रप्रेम-हंसो यथा मानसपाखंडं विन्ध्याचलं वापि यथा गजेन्द्रः योगी यथाध्यायति मुक्तिसौख्यं स्मरामि चिचेऽप्यनिशं तथा त्वाम् હે મિત્ર ! જેમ હંસ માનસરોવરના કમલને સંભાર, હાથી જેમ વિધ્યાચલ પર્વતને સંભારે, યોગી જેમ મેક્ષ સુખને યાદ લાવે, તે પ્રમાણે હું તુને ચિત્તમાં સંભારું છું. ૨૭૩ मित्रप्रेम-नित्यं ब्रह्म यथा स्मरन्ति मुनयो हंसा यथा मानसं सारंगा जलदागमं वनगजा ध्यायन्ति रेखां यथा युष्मद् दर्शनलालसाः प्रतिदिनं युष्मान् स्मरामो वयं धन्यः कोऽपि न वासरः खलु भवेद्यत्रावयोः सङ्गमः २७४ જેમ હમેશાં મુનિ બ્રહ્મનું સ્મરણ કરે છે, હંસે માનસરોવરનું આન કરે છે બાપયા વરસાદને જેમ ચાહે છે, વનના હાથી ન Page #235 -------------------------------------------------------------------------- ________________ (૭૪) પ્રમાધ પ્રભાકર મદાને જેમ સ`ભારે છે, તેમ તમારા દર્શનના અભિલાષી અમે તમને ઢમેશાં સંભારીયે છીએ, એકે દીવસ એવા ભાગ્યવાન ન થયા કે જે દીવસે આપણુ બન્નેને સમાગમ થાય. ૨૭૪ . मनोयोगो बलीयांश्च भाषितो भगवन्मते यः सप्तमीं क्षणार्धेन नयेद्वामोक्षमेवच શ્રીવીતરાગના મતમાં મનને યાગ—મનને કબજે છે. જે મન અવળાઈથી ક્ષણમાં સાતમી નરકે સવળું થતાં મેક્ષ પ્રાપ્ત કરાવે છે. ૨૭૪ कर्मणो हि प्रधानत्वं किं कुवन्ति शुभाग्रहाः वसिष्टदत्त लग्नोऽपि रामः प्रत्रजितो वने २७५ કરવું-તેજ શ્રેષ્ટ કહેલ નાંખે છે તેજ મન २७६ પ્રાણી માત્રને કમનું પ્રધાનપણું છે, શુભ અડા શું કરવાના હતા ? કેમકે વશીષ્ટ મુનિયે શ્રીરામને રાજ્યાભિષેકનું જે મૂર્હુત આપેલ તેજ વખતે રામને વનમાં જવાનુ થયું. ૨૭૬ शय्या वस्त्रं चन्दनं चारुहास्यं वीणा वाणी सुन्दरी या च नारी न भ्राजन्ते क्षुत्पिपासातुराणां सर्वारंभास्तण्डुलाः प्रस्थमूलाः પથારી, વસ્ત્ર, ચંદન, સુંદર હાસ્ય, વીણાના મધુર સ્વર, સુંદર સ્ત્રી, આ બધા વાના હોવાં છતાં ક્ષુધા તથા તૃષાતુરને તે ગમતા નથી. મતલબકે સવના વ્હેલાં પેટ પુજા॰ તે સિવાય ઉપરનાં બધા નકામા છે. ૨૭૭ वेश्या: - एता हसन्ति च रुदन्ति च विचहेतोविश्वासयन्ति पुरुषं न च विश्वसंति Page #236 -------------------------------------------------------------------------- ________________ વિવિધપદેશ. (૭૫) तस्मात्ररेण कुलशीलसमन्वितेन वेश्याः श्मशानघटिका इव वर्जनीयाः . २७८ મનુષ્ય પાસે વસ્યાઓ પૈસા માટે હાસ્ય કરે છે, ક્ષણમાં રહી પડે છે, પુરૂષને વિશ્વાસુ બનાવે છે છતાં તે વિશ્વાસ વગરની હોય છે, તેથી સારા કુળવાળા શીલવાળા પુરૂષને સ્મશાનના ઘડાની પિકે નાલાયક એવી વેશ્યાઓનો ત્યાગ કરે. ર૭૮ वरं बाल्ये मृत्युनं पुनरधनं यौवनमिदं वरं भार्या वेश्या न पुनरविनीता कुलवधूः वरं देशत्यागो न पुनरविवकिप्रभुपुरं वरं देहत्यागो न पुनरधमागारमटनम् २७९ બાલપણામાંજ મૃત્યુ સારું પણ નિર્ધનતામાં જીવન ગાળવું તે સારું નહિ, વેશ્યા સ્ત્રી સારી પણ અવનીત અને હલકા આચરણવાળી સ્ત્રી સારી નહિ. દેશનો ત્યાગ કરવો સારો પણ અવિવેકી રાજાના રાજયમાં રહેવું ઠીક નથી. શરીર છોડવું એ સારું પણ નીચ અને અધમ માણસની લાચારી કરી તેના ઘેર લટકવું સારું નહિ. ૨૭૯ क्व गताः पृथिवीपालाः ससैन्यबलवाहनाः वियोगसाक्षिणी येषां भूमिरद्यापि तिष्टति. २८० ચતુરંગી સેનેવાળા મહા પૃથ્વીપાળ રાજાઓ ક્યાં ગયા તેને પત નથી, પણ તેઓના વિયોગની સાક્ષીરુપ પૃથ્વી હજી સ્થીર રહી છે. ૨૮ यथा हि पथिकः कश्चिच्छायामाश्रित्य तिष्टति विश्रम्य च पुनर्गच्छेचद्वभूतसमागमः २८१ Page #237 -------------------------------------------------------------------------- ________________ (૭૬) પ્રબોધ પ્રભાકર, જેમ કઈ મુસાફર વૃક્ષની છાયામાં વિસામો લઈને પાછો પિતાને રસ્ત થાય છે તેમજ સંસારમાં પ્રાણીને સમાગમ મળે છે અને જુદો પડી જાય છે. ૨૮૧ आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्थं गतं तस्यास्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः शेष व्याधिवियोगदुःखसहितं सेवादिभिर्नीयते . जीवे वारितरंगचञ्चलतरे सौख्यं कुतः प्राणिनाम् २८२ માણસનું આયુષ્ય સે વર્ષનું કલ્પેલું છે, તેમાંથી અર્ધ ભાગ રાત્રીને ગયો અને બાકીના અર્ધ ભાગમાંથી બાળપણ અને વૃદ્ધપથાને અર્થે ભાગી જતાં બાકી રહેલાં વર્ષો રોગ, શોક, વિગ અને પરાધીનતામાં ગુમાવાય છે. આવા જળના તરંગ જેવા ચંચળ જીવનમાં પ્રાણીઓને સુખ ક્યાંથી ? ૨૮૨ वाणी रसवती यस्य भार्या पुत्रवती सती लक्ष्मीनिवती यस्य सफलं तस्य जीवितम् २८३ જેની વાણી રસવાળી હોય, ભાર્યા પુત્રવતી અને સતી હેય, લામી દાનવાળી હોય, તે પુરુષનું જીવન સફળ છે. ૨૮૩ पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः न पापफलमिच्छति पापं कुर्वन्ति यत्नतः २८४ અફસ! મનુષ્યો પુન્યના ફળની આશા રાખે છે, પરંતુ પુન્ય નથી કરતા. તેમ પાપના ફળને નથી ઈચ્છતા છતાં પાપ પ્રયતથી કરે છે. ૨૮૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ વિવિધપદેશ. (૭૭) प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चारित्रमात्मनः किं नु मे पशुभिस्तुल्यं किं नु सत्पुरुषैरित २८५ ડાહ્યા માણસે હમેશાં પોતાનું વર્તન તપાસવું જોઈએ કે મારા આચાર વિચાર પશુના જેવો છે કે સજજનના જેવો છે ? ૨૮૫ प्रतापो गौरवं पूजा श्रीर्यशः सुखसम्पदः तावत्कुले प्रवर्धन्ते यावनोत्पद्यते कलिः २८६ જ્યાં સુધી કુટુંબકલેશ થતો નથી ત્યાં લગી કુળમાં પ્રતાપ, મેટાઈ, આબરૂ, ધન, કીર્તિ, સુખ, સભ્ય અને માન વૃદ્ધિ પામે છે. પણ જ્યારથી કલેશ શરૂ થયો કે તે બધી આબાદી નષ્ટ થવા માંડે છે. ૨૮૬ मुदं विषादः शरदं हिमागमस्तमो विवस्वान्सुकृतं कृतघ्नता प्रियोपपचिः शुचमापदं नयः श्रियःसमृद्धा अपि हन्ति दुनयः २८७ ખેદ હર્ષને હણે છે, શીયાળે શરદરતુને, સૂર્ય અંધકારને કૃતઘીપણું ધમને, વહાલાનો સમાગમ શેકને, ન્યાય આપદને અને અનીતિ લક્ષ્મીને હણે છે–નાશ કરે છે. ૨૮૭ उत्साहसम्पन्नमदीर्घसूत्रं क्रियाविधिज्ञं व्यसनेष्वसक्तम् शूरं कृतज्ञं दृढसौहृदं च लक्ष्मीः स्वयं याति निवासहेतोः २८८ ઉત્સાહી, ઉદ્યમી, ક્રિયામાં કુશળ, નિર્વ્યસની, શુરવીર, કતા, અને દ્રઢ સહૃદ ધર્મવાળો આવાગુણ યુક્ત માણસના ઘરે લક્ષ્મી પિતાની મેળે સ્થિર રહેવા માટે આવે છે. ૨૮૮ दानाय लक्ष्मीः सुकृताय विद्या चिन्ता परब्रह्मविनिश्चयाय ... परोपकाराय वचांसि यस्य वन्यस्त्रिलोकीतिलकः स एव २८९ Page #239 -------------------------------------------------------------------------- ________________ (૭૮) પ્રબોધ પ્રભાકર, છે જેની લક્ષ્મી દાન માટે હોય, વિદ્યા સુક્ત માટે, મનવૃતિ બ્રહ્મચિંતન માટે, અને વચને પોપકાર માટે હોય તે વંદનીય અને ત્રિલેકના તીલક સમાન છે. ૨૮૯ सुकुलजन्म विभूतिरनेकधा प्रियसमागमसौख्यपरम्परा नृपकले गुरुता विमलं यशो भवति पुण्यतरोः फलमीदृशम् . २९० આટલી બીના પુણ્યરૂપી વૃક્ષનાં ફલ છે. ૧ સારા કુળમાં જન્મ, ૨ થન સપત, ૩ સ્નેહીને સમાગમ, ૪ સુખની-પરમ્પરા, ૫ રાજમાં માન, ૬ શુદ્ધ નિર્મલ કીર્તિ. ૨૯૦ अर्था हसन्त्युचितदानविहीनलुब्धं भूम्यो हसन्ति मम भूमि रिति ब्रुवाणम् जारा हसन्ति तनयानुपलालयन्तं मृत्युईसत्यवनिपं रणरंगभीरुम् २९१ ઉચિત દાન નહિ આપનારા લેભીને ધન હસે છે, પૃથ્વી મારી છે એમ બોલનારને પૃથ્વી હસે છે, જાર પુત્રને રમાડનાર પિતાને જારલક હસે છે, લડાઈમાં મૃત્યુની બીકે ભાગનાર રાજાને મૃત્યુ હસે છે. ર૯૧ दरिद्रता धीरतया विराजते कुरूपता शीलतया विराजते कुभोजनं चोष्णतया विराजते कुवस्त्रता शुभ्रतया विराजते २९२ દારિદ્ર ધીરજથી શોભે છે નઠારું રૂપ શીલથી શોભે છે, હલકે આહાર (લુખ) ઉનાપણથી શોભે છે, હલકુંવસ્વચ્છતાથી શોભે છે. ૨૨ यत्रास्ति लक्ष्मीविनयो न तत्र अभ्यागतो यत्र न तत्र लक्ष्मीः उभौ च तौ यत्र न तत्र विद्या नैकत्र सर्वो गुणसनिपातः २९३ Page #240 -------------------------------------------------------------------------- ________________ વિવિધોપદેશ. (૭૯) જ્યાં લક્ષ્મી છે ત્યાં વિનય હેત નથી, જ્યાં અતિથિ સત્કાર છે ત્યાં લક્ષ્મી નથી, જયાં બન્ને વસ્તુ છે ત્યાં વિદ્યા ન હોય, એ પ્રકારે એક માણસમાં બધાં ગુણોનો સમુદાય એકત્ર રહેતો નથી. ર૯૩ विदुषां वदनाद्वाचः सहसा यान्ति नो बहिः याताक्षेत्र परांचन्ति द्विरदानां रदा इव २९४ સુન અને વિચારશીલ માણસના મુખમાંથી (હું અમુક કામ કરીશ–આવી ) વાણું એકદમ નીકળતી નથી, કદાચ નીકળી જાય હાથીના દાંતની પેઠે અંદર પેસે નહિ પણ જે બોલે તે પાળી આપે છે. ર૯૪ एक एव सुहृद्धर्मो निधनप्यनुयाति च शरीरेण समं नाशं सर्वमन्यद्धि गच्छति २९५ પ્રાણીને સાચો મિત્ર ધર્મજ છે કે જે મરણ વખતે સાથે જ રહે છે, બાકીની બધી વસ્તુઓ શરીરની સાથેજ નાશ થાય છે. ર૯૫ राजा तुष्टोऽपि भृत्यानां मानमात्रं प्रयच्छति ते तु सन्मानमात्रेण प्राणैरप्धुपकुर्वते २९६ પ્રસન્ન થયેલ રાજા નોકરોને ફક્ત માન આપે છે પણ માનથીજ પ્રસન્ન થયેલા નેકરે પિતાના પ્રાણવડે રાજાને ઉપકાર કરે છે. ર૯૬ जिते च लभ्यते लक्ष्मीप्र॒ते चापि सुरांगना । क्षणविध्वंसिनी काया काचिन्ता मरणे रणे २९७ ક્ષત્રિયનેઉપદેશ––લડાઈમાં જીત થાય તે લક્ષ્મી મળશે અને મરણ થાય તે દેવાંગના વરશે. આ શરીર ક્ષણભંગુર છે તે લડાઈમાં ઉતર્યા પછી મરણની ચિતા શું? ર૯૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ ( ८० ) પ્રત્યેાધ પ્રભાકર. वरं प्राणपरित्यागो मामानपरिखंडनम् मृत्युस्तु क्षणिका पीडा मानखंड पदेपदे २९८ પ્રાણના ત્યાગ સારા પણ માનભંગ થવું ઢીક નહિં, મરણ તે ઘડીકની પીડા છે, પણ માનભગ તેા ડગલે ડગલે પીડા કરેછે. ૨૯૮ 66 राज्ञामुपदेशः " ( वाल्मिकिः ) सक्तं ग्राम्येषु भोगेषु कामवृत्तं महीपतिम् लुब्धं न बहुमन्यन्ते श्मशानाग्निमिव प्रजा: २९९ ગ્રામ્ય ભાગેામાં આસક્તિવાળા, સ્વછંદચારી, અને લેાભી, રાજાને સ્મશાનના અગ્નિની પેઢુ રૈયત બહુમાનપૂર્વક જોતી નથી, ૨૯૯ स्वयं कार्याणि यः काले नानुतिष्टति पार्थिवः स तु वै सहराज्येन तैश्वकार्यैर्विनश्यति ३०० જે રાજા સમય પ્રમાણે પોતાને કરવા યેાગ્ય પ્રજાના સુખ દુઃખને વિચાર, તથા ન્યાયાન્યાયને તપાસ કરતા નથી તે રાજા રાજ્યસહિત પ્રમાદવાળા કાર્યોથી નાશ પામે છે. ३०० ३०१ अयुक्ताचारं दुर्दर्शमस्वाधीनं नराधिपम् वर्जयन्ति नरा दूरान्नदीपङ्कमिव द्विपा: ગેરવત ણુકવાળા, ક્રૂર, નેાકરને આધીન બનેલા એવા રાજાને, પ્રમાણીક માણસા છેટેથી તજે છે જેમ હાથી નદીના કાદવને તજી દે તેમ. ૩૦૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ રાણા મુપદેશ. ये न रक्षन्ति विषयमस्वाधीनं नराधिपाः । ते न वृद्धया प्रकाशन्ते गिरयः सागरे यथा ३०२ જેમ સમુદ્રમાં ડુબેલા પહાડ શોભતા નથી તેમ રાજાઓ સ્વાથી નાકરાને આધીન થઈ પિતાની વસ્તીનું રક્ષણ નહિ કરવાથી શોભતા નથી.૩૨ उद्वेजनीयोभूतानां नृशंसः पापकर्मकृत् । त्रयाणामपिलोकाना मीश्वरोऽपि न तिष्टाति ३०३ દરેક પ્રાણીને ઉગ કરનારે, ક્રૂર અને પાપી માણસ ત્રણ લોકને રાજા હોય તો પણ વધારે સ્થિર રહી શકતો નથી. ૩૦૩ विक्रान्ता बलवन्तो वा ये भवन्ति नरर्षभाः कथयन्ति न ते किंचि तेजसा चातिगर्विताः ३०४ - પરાક્રમી, બલવાન, અને શ્રેષ્ટપુરૂષો અત્યન્ત ગર્વ યુક્ત થતા નથી તથી પિતાની પ્રશંસા પોતે કદીયે કરતા નથી. ૩૦૪ येषां चाराश्वकोशाच नयश्च जयतां वर अस्वाधीना नरेन्द्राणां प्राकृतैस्ते जनैः समाः ३०५ જે રાજાઓના ગુમ બાતમીદાર માણસે તથા ખજાને અને ન્યાય, પારકાને આધીન હોય તે રાજા પ્રાકૃત મનુષ્યની પંક્તિમાં ગણાય છે. ૩૦૫ तीक्ष्णमल्पप्रदातारं प्रमचं गर्वितं शठम् व्यसने सर्व भूतानि नाभिधावन्ति पार्थिवम् ३०६ પ્રધાન તથા પ્રજા ઉપર કૂરવર્તન કરનારા, લોભી, પ્રમાદી, ઉદ્ધત અને શઠ રાજાને સંકટમાં પ્રજા મદદ કરતી નથી. ૩૦૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ ( ८२ ) પ્રાધ પ્રભાકરે. अप्रमत्तथ यो राजा सर्वज्ञो विजितेन्द्रियः कृतज्ञो धर्मशीलच स राजा तिष्ठते चिरम् ३०७ જે રાજા પ્રમાદી ન હોય, તે દ્રિય હાય,રાજ્ય વ્યવસ્થાને જાણતા હાય, કૃતજ્ઞ (કદર કરનાર) હાય, તે રાજા લાંખા વખત રાજ ચલાવી શકેછે.૩૦૭ नयनाभ्यां प्रसुप्तो वा जागर्ति नयचक्षुषा व्यक्तक्रोधप्रसादश्च स राजा पूज्यते जनैः ३०८ જે રાજા નિદ્રામાં પણ ન્યાયરૂપી આંખથી દેખતા હાય, અને જેના ક્રાધનું કે મહેરબાનીનું ફળ તુરત મળતુ હોય તે રાજા પ્રજાથી પૂજાય છે. श्रुतिर्विभिन्ना स्मृतयश्च भिन्ना नैको मुनिर्यस्य वचः प्रमाणम् धर्मस्य तत्वं निहितं गुहायां महाजनो येन गतः स पन्थाः ३०९ શ્રુતિએ (વેટ્ઠા) ભિન્ન કહે છે અને ૧૮ સ્મૃતિયા પણુ ભિન્ન પ્રતિ પાદના કરનારી છે, તેમ જેનું વચન પ્રમાણજ ગણાય એવા એક રૂષિ नथी, धर्मनुं स्व३५ गुडामां (गुप्त) रहेल छे. भाटे महापुरषो मे रस्ते ગયા હોય તેજ માગ સમજી તે માગે ચાલવું. ૩૦૯ तृणं ब्रह्मविदः स्वर्गः तृणं शूरस्य जीवितम् जिताक्षस्य तृणं नारी निःस्पृहस्य तृणं जगत् ३१० બ્રહ્મવેત્તાને સ્વગ તૃણ સમાન છે, શૂરવીરને જીવન તૃણ તુલ્ય છે, જી તેંદ્રિય પુરૂષને સ્ત્રી ભૃણુ સમાન છે અને નિ:સ્પૃહીને જગત તૃણુ સમાન છે. नोभूषा पूषा कमलवनभूषा मधुकरो वचोभूषा सत्यं वरविभवभूषा वितरणम् Page #244 -------------------------------------------------------------------------- ________________ शुभाषित. मनोभूषा मैत्री मुनिवरविभूषा वरक्षमा सदोभूषा सूक्तिः सकलगुणभूषा च विनयः ३११ આકાશનું ભૂષણ સૂર્ય, ક્રમલના વનનું ભૂષણ ભમરા, વાણીનું ભૂષણ સત્ય, ધનનું ભ્રષણ સુપાત્રદાન, મનનુ ભૂષણ મિત્રતા, મુનિવરનું ભૂષણ ઉત્તમ ક્ષમા, સભાનુ ભૂષણ સમયેાચિત ખેલવું તે અને દરેક સદ્ગુણાનું ભ્રષણુ વિનય છે. ३१ : अयि बत गुरुगर्व मास्म कस्तूरि यासी रखिलपरिमलानां मौलिना सौरभेण गिरिगहनगुहायां लीनमत्यन्तदीनं स्वजनकममुनैव प्राणहीनं करोषि ( ८३ ) ३१२ હે કસ્તુરી ! સવ` સુગંધના અગ્રગણ્ય તારા ગંધવડે મોટું અભિમાન કર નહિ. કેમકે, પહાડના વનની ઘટામાં છુપાયલા અને ધણા ગરીબ કસ્તુરીયા મૃગને તું તારી ગથીજ પ્રાણહીન બનાવે છે. ૩૧૨ वरं वनं वरं भैक्ष्यं वरं भारोपजीवनम् पुंसां विवेकहीनानां सेवया न धनार्जनम् ३१३ વિવેક વિનાના નાદાન પુરૂષની સેવા કરી ધન મેળવવું તે કરતાં જંગલમાં વસવું, અથવા ભિક્ષાથી જીવન ચલાવવું કે મજુરી કરી નિર્વાહ કરવા તે શ્રેષ્ટ છે. ૩૧૩ असत्यं -असत्यमप्रत्ययमूलकारगं कुवासनास समृद्धिवारणम् विपन्निदानं परवञ्चनोर्जितं कृतापराधं कृतिभिर्विवर्जिर्तम् Page #245 -------------------------------------------------------------------------- ________________ ( ८४ ) પ્રમાથ પ્રભાકર. અસત્ય એ અવિશ્વાસનું મૂલ કારણ, છે. દુષ્ટ વાસનાનું ઘર છે. સપત્ને વિદેનુ સ્થાન, અન્યને ઠગવામાં હુશીયાર, અપરાધથી ભરેલું આવુ ડાહ્યા માણસાએ ધિક્કારેલું અસત્ય વચન કદીયે ખાલવુ નહિ. ૩૧૪ कर्म - कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ३१५ કરાડા કલ્પે) જવાથી પણ કરેલ કર્મોને નાશ થતા નથી, શુભ કે અશુભ જેવાં કમ કર્યા હાય તેવાં ભાગવવાંજ પડે છે. ૩૧૫ त्रिभिर्वषैस्त्रिभिर्मासै स्त्रिभिः पक्षैस्त्रिभिर्दिनैः अत्युग्रपुण्यपापानामिहैव फलमश्नुते . ३१६ મનુષ્ય ત્રણ માસમાં કે ત્રણ વર્ષમાં, ત્રણ પખવાડીયામાં કે ત્રણ દીવસમાં મોટા પુણ્યના ' મોટા પાપના ફળને આ લામાંજ ભાગવે છે. दानं - अनादरो विलम्बश्व वैमुखं विप्रियं वचः पश्चात्तापश्च पञ्चामी सद्दानं दूषयन्त्यहो ३१७ भुपगाउनु, उठोर वथन हेषु नाहर वो भाषतां विसरवो, આપીને પશ્ચાતાપ કરવા, આ પાંચ બાબતા દાનને દૂષણ લગાડે છે. ૩૧૭ आनन्दाश्रुणि रोमाञ्च बहुमानं प्रियं वचः किं चानुमोदनाकाले दानभूषणपञ्चकम् ३१८ આનદથી આંસુ આવે,રામાંચ ઉભાં થાય, ઘણા સત્કાર,મધુર વચન અને આપવા વખતે આગ્રહ કરવા, આ પાંચ બાબતો દાનનાં ભૂષણછે. दानानुसारिणी कीर्तिर्लक्ष्मी: पुण्यानुसारिणी प्रज्ञानुसारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी ३१९ Page #246 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત, (૮૫) યા દાનને અનુસરે છે, લક્ષ્મી પુણ્યને અનુસરે છે, વિલા બુદ્ધિને અનુસરે છે અને બુદ્ધિ કર્મોને અનુસરે છે. ૩૧૯ यस्मिन्देशे यदाकाले यन्मुहूर्ते च यददिने हानिदृद्धियशोलाभस्तथा भवति नान्यथा ३२० જે દેશમાં, જે મુહૂર્તમાં અને જે દિવસે, હાનિ, વૃદ્ધિ, લાભ અને યશ, (ભાગ્યથી થવા નિર્માણ થયું હોય) તે પ્રમાણેજ થાય છે, તેથી બીજું થતું નથી. ૩૨૦ दातारं कृपणं मन्ये मृतोप्यर्थं न मुञ्चति अदाता पुरुषस्त्यागी सर्व त्यक्त्वा च गच्छति ३२१ હું તે માનું છું કે દાતારજ કુપણ છે કેમકે દાતાર મૃત્યુ પાછળ પૈસે મુકી જતું નથી. પણ કંજુસ ખરેખર ત્યાગી છેકેમકે જ્યારે કાળ દબાવે ત્યારે બધું અકબંધ તજીને બીચારો ચાલ્યો જાય છે. ૩૨૧ शास्त्रं सुनिश्चितधिया परिचिन्तनीयमाराधितोऽपि नृपतिः परिशङ्कनीयः अङ्केस्थिताऽपि युवतिः परिरक्षणीया शास्त्रे नृपे च युवतौ च कुतः स्थिरत्वम् ३२२ શાસ્ત્ર હમેશાં સ્થિર બુદ્ધિથી વિચારવું, (નહિ તે ભુલી જવાય) સેવાથી વસ કરેલ રાજમાં પણ શંકા રાખવા એગ્ય છે, બળામાં બેઠેલી સ્ત્રી પણ રક્ષણીય છે કારણ કે શાસ્ત્રમાં, જુવાન સ્ત્રીમાં અને રાજામાં નિશ્ચલતા હેતી નથી. એ ત્રણે બહુ ચંચળ છે. ૩૨૨ वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा स्वेनैव वेद्यं नतु पण्डितेन चन्द्रस्वरूपं निजचक्षुषैव ज्ञातव्यमन्यैरवगम्यते किम् ३२३ Page #247 -------------------------------------------------------------------------- ________________ (८५) પ્રમાધ પ્રભાકરે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ચક્ષુથી પોતાની મેળેજ જાણવા યેાગ્ય છે, ૫: ચિંતાવડે નહિ. જેમ ચંદ્રનુ બિમ્બ પેાતાનીજ ચક્ષુથી જોવાય પણ પારકી ચક્ષુથી કાંઇ ચંદ્ર જોઇ શકાય છે? ૩૨૩ उपेक्ष्य लोष्टक्षेप्तारं लोष्टं द्रष्टवातिमण्डलः सिंहस्तु शरमप्रेक्ष्य शरक्षेप्तारमीक्षते ३२४ કુતરા પથ્થર ફેંકનારને છેાડી દઇ પત્થરને કરડવા દોડે છે, અને સિ તે ખાણને છેાડી દઇ બાણુ મારનારને વળગે છે. ૩૨૪ न रम्यं नारम्यं प्रकृतिगुणतो वस्तु किमपि प्रियत्वं यत्र स्यादितरदपि तद् ग्राहकवशात् रथांगाद्द्वानानां भवति विधुरंगारशकटी पटीरांभः कुंभः स भवति चकोरीनयनयोः ३२५ સ્વભાવથી કે ગુણથી કોઇ વસ્તુ સુંદર કે અસુંદર નથી, પ્રિય કે અપ્રિયપણું તે ગ્રાહકને આધીન છે, જેને જેમાં પ્રેમ તે વસ્તુ તેને પ્રિય લાગે અને ખીજી વસ્તુ અપ્રિય લાગે. જેમકે-ચક્રવાક પક્ષીને ચંદ્રમા અંગારાની ભરી જેવા કલેશદાયી લાગે છે, અને ચારપક્ષીને તે ચંદ્રમા તેત્રાને આલાદકારક ચંદનના કુંભ જેવા થાય છે. ૩૨૫ - चिंतनं चिरं ध्याता रामा क्षणमपि न रामप्रतिकृति: परं पीतं रामाऽधरमधुन रामांघिसलिलं नता रुष्टा रामा यदरचि न रामाय विनति र्गतं मे जन्माग्र्यं न दशरथजन्मा परिगत: ३२६ Page #248 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત. (૮૭) ઘણે વખત સ્ત્રી હદયમાં ધારણ કરાઈ પણ એક ક્ષણ રામની મૂર્તિનું ધ્યાન કર્યું નહિ, સ્ત્રીના અધરામૃતનું પાન કર્યું પણ રામના ચરણમૃતનું પાન ન કર્યું, રીસાયેલી સ્ત્રીને પ્રણિપાત કર્યો પણ રામને પ્રણામ ન કર્યો, યુવાવસ્થા ચાલી ગઈ પરંતુ રામને પ્રાપ્ત ન કર્યા. ૩૨૬ वपुः कुब्जीभूतं गतिरपि तथा यष्टिशरणा विशीर्णा दन्ताली श्रवणविकलं श्रोत्रयुगलम् शिरः शुक्लं चक्षुस्तिमिरपटलैरातमहो मनो मे निर्लज्ज तदपि विषयेभ्यः स्पृहयति ३२७ શરીર વાંકું (કુન્જ) થયું, ચાલવામાં પણ લાકડીનું શરણું લેવું પડે છે. દાંત પડી ગયા, શ્રવણ બહેરા થયા, મસ્તક ઘળું થયું, ચક્ષુ અંધારાથી ઘેરાવા લાગી તે પણ શરમ વિનાનું મારું મન વિષને ઇચ્છે છે. ૩૨૭ रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः एवं विचिन्तयति कोशगते द्विरफे हा हन्त हन्त नलिनींगजउजहार ३२८ કેઈ એક મધુકર કમલનારસમાં મુગ્ધ બની બેઠે બેડો વિચાર કરતે હતું કે, રાત્રી જશે ને સુંદર પ્રભાત થશે, સૂર્ય ઉદય પામશે, કમલેની શોભા ખીલશે, ત્યારે હું ઉડી જઈશ, આમ વિચાર કરતાં કરતાં વનના હાથીયે આવીને તેજ કમળને મૂળથી ઉખેડી ભમરા સહિત ચાવી ગયો. અને મનના મનોરથ મનમાં જ રહી ગયા. ૩૨૮ Page #249 -------------------------------------------------------------------------- ________________ (૮૮) પ્રબોધ પ્રભાકર कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो वणीपूयोद्गीर्णः कृमिकुलशतैराततनुः क्षुधा क्षामः क्षुण्णः पीठरककपालापिततनुः शुनीमन्वेतिचा हतमपि निहन्त्येव मदनः ३२९ કામની પ્રબળતા તે જુઓ! દુર્બલ, કાણે, લંગડે, કાન ને પુંછ વિનાને ઘારાં અને પરથી વ્યાપ્ત થયેલે, આખા શરીરમાં જીવડાથી પીડાતા, ગળામાં હાંડલાના કાંઠા વાળે, ભૂખ્યો, મરણ તુલ્ય થયેલ છતાં પણ કુતરો કુતરીને ખળે છે. ખરેખર કામદેવ મરેલને પણ મારે છે. ૩૨૯ हेहेमकार परदुःखविचारमूढ . कि मां मुहुः लिपसि वारशतानि वन्ही दग्धे पुनयि भवेच्चगुणातिरेको । लाभः परं खलु मुखे तव भस्मपातः ३३० સોનું સનીને કહે છે ! પારકા દુઃખને ન જાણનારા હે મૂઢ ! વારંવાર અગ્નિમાં મને શામાટે તું નાખે છે, હું તે જેમ જેમ અગ્નિમાં તપીશ તેમ તેમ મારામાંના ગુણ અને કોંમત વધશે પરંતુ તુને તે લાભ એજ છે કે તારા મુખપર રાખ પડશે. ૩૩૦ द्यूतेन धनमिच्छन्ति मानमिच्छंति सेवया भिक्षया भोगामिच्छन्ति ते देवेन विडंबिताः ३३१ જુગાર ખેલી ધનની ઈચ્છા કરે, નેકરી વડે માનની ઈચ્છા કરે, ભીખ માગી વૈભવની ઈચ્છા કરે, તે ત્રણ શખ્સો નસીબથી વિબના પમાયેલા છે. ૩૩૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ શુભાષિત. बहुभिर्न विरोद्धव्यं दुर्जयो हि महाजन: स्फुरन्तमपि नागेन्द्रं भक्षयन्ति पिपीलिकाः ३३२ ધણાઓ સાથે વિરાધ કરવા નહિ, જન સમુદાય મુશકેલીથી જીતી શકાય છે. જેમ કાડા મારતા સર્પને પણ કીડીયા ખાઇ જાય છે. ૩૩૨ बलवानपि निस्तेजाः कस्य नाभिभवास्पदम् (૮૯) निःशङ्कं दीयते लोकैः पश्य भस्मोच्चये पदम् ३३३ માસ ખલવાન્ હાવા છતાં પણ તેજ વગરને જો હાય તે કાના પરાભવનું પાત્ર થતા નથી? અગ્નિ ની*ળી ગયા પછી રાખનાં ઢગલાપર માણસો પગ નિઃશંક મુકે છે. કેમકે તેજ હતુ. તે ઉડી ગયું છે. ૩૩૩ हस्ती स्थूलतनुः सचांकुशवशः किं हस्तिमात्रोऽङ्कशों वज्रेणाभिहताः पतन्ति गिरयः किं शैलमात्रः पविः दीपे प्रज्वलिते विनश्यति तमः किं दीपमात्रं तमः तेजो यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः ३३४ C હાથી જાડા શરીરવાળા છે છતાં અંકુશને આધીન રહે છે, તા શું અકુના હાથી જેવ ું છે? વજ્રના પ્રહારથી મોટા પતા તુટી પડે છે, તાવશું પવત જેવડું છે? દીપકના પ્રકાશથી અંધારૂં ઉડી જાયછે, તે શું ધારૂં દીવા જેટલું છે? પણ જેનું તેજ-અક્ષય શક્તિ-પરાક્રમ અધિક ઢાય તેજ બલવાન, માત્ર ખાલી જાડાઇ હાવાથી શું? ૩૩૪ गीर्भिर्गुरूणां परुषाक्षराभिः संतर्जिता यान्ति नरा महत्वम् भलब्धशाणोत्कषणा नृपाणां न जातु मौलौ मणयो वसन्ति ३३५ કઢાર અક્ષરવાળી ગુરૂની વાણીથી ઠપકા અપાયેલા પુરુષા માટા Page #251 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પ્રત્યેાધ પ્રભાકર. મેળવે છે. જુઓ કે ! શરાણે ચડાવી વ્હેલ પાડ્યા વિનાના હીરા રાજાના મુગટમાં સ્થાન પામતા નથી. - ૩૩૫ असाधुः साधुर्वा भवति खलु जात्यैव पुरुषो न संगाद् दौर्जन्यं नहि सुजनता कस्यचिदपि प्ररूढे संसर्गे मणिभुजगयोर्जन्मजनिते मणिर्नाहेर्दोषान् स्पृशति नहि सर्पो मणिगुणान् ३३६ માલુસ સર્જન કે દુર્જન જાતિથીજ થાય છે, ક્રાઇની દુનતા અગર સુજનતા સંગથી થતી નથી. જન્મકાળથીજ સપ અને તેના મણિના સહવાસ છે છતાં મણિ સપના દોષને સપ` મણિના ગુણાનો સ્પર્શ કરતા નથી. ૩૩૬ लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते ऋषीणां पुनराधानां वाचमर्थोऽनुधावति અડતા નથી અને ३३७ સાધારણ સાધુઓના અને વાણી અનુસરેછે, પરતુ આદ્ય ઋષિયામુનિઓની વાણીને અર્ધ અનુસરે છે. ૩૩૭ यदि भवति धनेन धनी क्षितितलनिहितेन भोगरहितेन तस्माद्वयमपि धनिनः तिष्ठति नः काञ्चनो मेरुः ३३८ જે પૃથ્વીમાં દાટેલા અને ઉપભાગ વિનાના ધનવડે પૈસાવાન કહેવાતા હાય તે! અમે પણ ધનવાન છીએ કેમકે સુવર્ણ ને મેરૂ (કજીસના ધન જેવા અનેાગ્ય) તેને પણ અમે અમારા માનીયે છીએ. मधुरं रसमाप्य स्यन्दते रसनायां रसलोभिनां जलम् परिभाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशि जलम् ३३९ Page #252 -------------------------------------------------------------------------- ________________ • સુભાષિત. (૯) રસ લંપટની જીભ મધુર રસને મેળવીને પાછું મેલે છે, અને તેજ રસના માઠા પરિપાકને જોઈ ત્યાગીની આંખમાં પાણી છુટે છે. ૭૩૯ निरीहस्य निधानानि प्रकाशयति काश्यपी बालकस्य निजांगानि न गोपागति कामिनी ३४० પૃથ્વી ધનની ઇચ્છા વિનાના ત્યાગીને ધનના નિધાને બતાવે છે. પણ તૃષ્ણવાળાને બતાવતી નથી. જેમ-જુવાન સ્ત્રી નિર્વિષયી એવા નાના બાળક પાસે પોતાના અને છુપાવતી નથી. ૩૪૦ लब्ध्वापि संपदो दीनो हीनत्वं नैव मुञ्चति शिरःछेदेऽपि वीरस्तु धीरत्वं नैव मुञ्चति ३४१ પામરજન અઢળક સંપત મેળવે તે પણ પામરતા છોડતા નથી અને વીરપુરૂષ મસ્તક કપાઈ જાય તો પણ શરવીરપણું ધૈર્ય છોડતો નથી. ૩૪૧ .. प्रतिकूले विधौ किं वा सुधापि हि विषायते - रज्जुः सीभवेदाशु बीलं पातालतां व्रजेत् ३४२ જ્યારે નશીબ અવળાં થાય છે ત્યારે અમૃત પણ એરપ થાય છે, દેરડું સપપ થાય છે અને ભયરૂં પાતાળ તુલ્ય બની જાય છે. જર दुर्जनदृषितमनसां पुंसां सुजनेऽपि नास्तिविश्वास: पाणी पायसदग्धे तकं फुल्क य पामरः पिबति ३४३ દુર્જનોએ જેનું મન દુભેલું હોય એવા પુરૂષોને વિશ્વાસ સજનઉપર પણ હેત નથી, જેમકે ઉષ્ણ દુધથી જેનો હાથ દાઝ હોય તે મૂખ શાને પણ ઝુકી ફંકીને પીએ છે. ૩૪૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ (૯૨) પ્રમેાધ પ્રભાકરે. भोगा मेघवितानमध्यविलसत्सौदामिनीचंचला आयुर्वायुविघट्टिताभ्रपटलीलीन बुवभरम् कोला यौवनलालसास्तनुभृतामित्याकलय्यद्भुतम् योगे धैर्य समाधिसिद्धिसुलभे बुद्धिं विदूध्वं बुधाः ३४४ સંસારના ભાગા વૈભવેા વાદળામાં ચમકતી વીજળી જેવા ચચળ છે, પવનથી વિખેરાઈ જતા વાદળાના ગોટામાં રહેલા પાણી જેવું રાષ્ટ્રધ્વંસી આયુષ્ય છે, કૈવનદશાની આશાએ નશ્વર છે, એમ સમજીને ધીરજ અને સમાધિથી સુલભ એવા યાગમાં, હે બુદ્ધિમાના ! બુદ્ધિને પ્રેરા जिह्वायाः खण्डनं नास्ति तालुको नैव भिद्यते अक्षरस्य क्षयो नास्ति वचने का दरिद्रता ३४५ માણસને મધુરૂં ખેલવામાં વાનાં ખડ થતા નથી તેમ તાળવું ભેદાતુ નથી. અક્ષરાને કાંઇ દુકાળ નથી તેા પછી સારૂં ખેલવામાં દારિદ્રય સા માટે ? ૩૪૫ मन्निन्दया यदि जनः परितोषमेति नवप्रयत्नल भोऽयमनुग्रहो मे श्रेयोऽर्थिनोऽपि पुरुषाः परतुष्टिहेतोः दुःखार्जितान्यपि धनानि परित्यजन्ति ३४६ જો મારી નિંદાથી માણસને સ ંતોષ થતો હાય તો વગર મહેનતે ગારા અનુગ્રહ છે. કલ્યાણની ઈચ્છાવાળા પુરૂષો બીજાના સતાષ માટે દુ:ખથી મેળવેલા ધનનેા ત્યાગ કરે છે. ( તે મને આમાં વગર ખસે સહજ લાભ મળે એમાં ખાટું શું.) ૩૪૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત. ( 3) 'नो वैद्या न च भेषजं न च पिता नो बान्धवा नो सुताः नोऽभीष्टाकुलदेवता न जननी स्नेहानुबन्धान्विताः नार्थो न स्वजनो न वा परिजनः शारीरिकं नो बलं नोशक्ताखुटितं सुरासुरनराः संघातुमायुर्बलम् ३४७ तुरेसी माहाने सांधा मारे 32, औषधे, पिता, श्राता, पुत्र, ४ पुरता, माता, स्लेटीवर्ग, पैसा, भायो, ना४२१, शरीखें બળ, કે કઈ દેવ દાનવ માનવ એ કઈ શક્તિવાન નથી. ૩૪૭ ओमिति पण्डिताः कुर्यु रश्रुपातं च मध्यमाः अधमाः शिरसः स्फोटं शोके पुण्यं विवोकिनः ३४८ હાલાના મૃત્યુ જેવા શોક પ્રસંગે પંડિત ઓમ્ એટલું બેલે, મધ્યમ મનુષ્યો દન કરે,અધમ માથા પછાડે-કુટે, અને વિવેકી મનુષ્ય પુણ્ય કરે. एके गायन्ति नृत्यन्ति रुदन्त्यन्ये सुदु:खिताः . क्रीडन्त्येके हसन्त्येके चित्राः संसारचयः ३४९ આ સંસારમાં કેટલાક ગાય છે, કેટલાક નાચે છે, કેટલાક દુઃખીયે દિનકર છે, કેટલાક રમે છે, કેટલાક હસે છે. આવી સંસારની વૃત્તિ વિચિત્ર છે.૩૪૯ माक्रोशन्तं स्तुवन्तं वा तुल्यं पश्यन्ति ये नराः शान्ता दान्ता जितात्मानस्ते नराः स्वर्गगामिनः ३५० જે પુષે અપશબ્દ કહેનારને તથા સ્તુતિ કરનારને એક સરખા જુએ છે, એવા શાન્ત, દાન અને જીવિય પુરજ સ્વર્ગમાં જઈ શકે છે. ૩પ૦ अधमजातिरनिष्टसमागमः पियवियोगभयानि दरिद्रता अपयशोऽखिललोकपराभवो भवति पापतरोः फलमीदृशम् ३५१ Page #255 -------------------------------------------------------------------------- ________________ शिमं भवेत (૯૪) પ્રબોધ પ્રભાકર, - નીચ કુળમાં જન્મ, નીચને સમાગમ, વહાલાને વિયોગ, અનેક , નિધન સ્થિતિ, અપકીર્તિ અને દરેક મનુષ્યથી અપમાન, આ . સાત બાબતે પાપપી વૃક્ષનાં ફળે છે., ૩૫૧ यथा नेत्रं तथा शीलं यथा नासा तथार्जवम् यथा रूपं तथा विचं यथा शील तथा गुणाः ३५२ જેવી આંખ તે સ્વભાવ જેવી નાસિકા તેવી સરલતા જેવું ૨૫ તેવું થન, જેવો સ્વભાવ તે પ્રમાણે સગુણ ઘણા ભાગે મનુષ્યમાં હોય છે. या मतिर्जायते पश्चात् सा यदि प्रथमं भवेत् न विनश्येचदाकार्य न हसकोऽपि दुर्जनः २५३ । કાર્ય બગડ્યા પછી જે બુદ્ધિ સુઝે તે બુદ્ધિ જો આરંભ પહેલાં સુઝી હોય તે આપણું કાર્ય બગડે નહિ અને દુર્જને હાંસી પણ ન કરે. ૩૫૩ यदाविनाशो भूतानां दृश्यते कालनोदितः तदा कार्ये प्रमायन्ति नराः कालवशंगताः ३५४ સીતાજી રાવણ પ્રત્યે વિચારે છે કે-દૈવગતિથી જ્યારે પ્રાણીનું મૃત્યુ નજીક દેખાય છે ત્યારે કાળવશ બનેલા મનુષ્યો સત્યમથી ભ્રષ્ટ થાય છે અને નીચય આચરે છે. ૩૫૪ दाने तपसि शौर्ये च विज्ञाने विनये नये विस्मयोहि न कर्तव्यो बहुरत्ना वसुंधरा ३५५ કઈ માણસ દાનમાં, તપમાં, પરાક્રમમાં, શાનમાં, વિનયમાં કે નીતિમાં જયારે અધિક છે ત્યારે આશ્ચર્ય ચકીત ન થવું કેમકે બક 'રાવાળી પૃથ્વી છે. ૩૫૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ વિવિધપદેશ. (૯૫), कस्य दोषः कुले नास्ति व्याधिना को न पीड्यते व्यसनं केन न प्राप्तं कस्य सौख्यं निरन्तरम् ३५६ કોના કુળમાં દોષ નથી ? રોગથી કેણ પીડાતું નથી ? દુઃખ કેનાથી અનુભવાયું નથી? અને કાયમ સુખ કેને રહ્યું છે : ૩૫૬ वस्त्रहीना अलंकारा घृतहीनं च भोजनम् स्वरहीनं च गान्धर्व भावहीनं च मानसम् ३५७ વલ વિના જેમ ઘરેણાં શેભતાં નથી, ઘી વિના જમણ મીઠાઇ આપતું નથી, રાગ વિના સંગીત શોભતું નથી, એમ ભક્તિભાવ વિનાનું મન સામાને બહુ અગમે ઉપજાવે છે. નિરસ લાગે છે).૩૫૭ यस्मिन्कुले यः पुरुषः प्रधानः स सर्वयत्नेन हि रक्षणीयः तस्मिंन्विनष्टे सकलंविनष्टं न नाभिभङ्गे हरका वहन्ति ३५८ જે કુળમાં જે પુરૂષ અગ્રણી હેય તેનું રક્ષણ થયોથી કુટુંબીયો કરવું, કેમકે તે નષ્ટ થવાથી કુળ આખું નાશ પામે છે. જેમ પૈડાની નાભી (વચલો ભાગ) ભાંગ્યા પછી પડાના આરા ચાલતા નથી. ૩૫૮ पश्य लक्ष्मण पम्पायां बकः परमधार्मिकः शनैः शनैः पदं धत्ते जीवानामनुकम्पया રામ કહે છે કે–હે લક્ષ્મણ તું જે, પંપા સરોવરમાં આ ધર્મપરાયણ બગલો! જાણે જીવની દયાથીજ ધીમેધીમે પગ મુકતો હોય તેમ જણાય છે. सहवास्येव जानाति सहवासिविचोष्टितम् अनेन धृतव्रतेनमत्कुलं नकुलीकृतम् ३६० Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ પ્રભાકર. એટલામાં જળની અંદરથી કઈ છવડો બોલ્યો કે–હે રામ! સા રહેનારાજ સહચારીનાં કામ જાણે છે, આ ધાર્મિક બગલાવી મારું ફળ જડમૂળથી હણી નખાયું છે. ૩૬૦ * - हितं न किंचिद्विहितं परस्य दचनविचंन च सत्यमुक्तम् यस्मिन्दिने निष्फलतां प्रयात मायुःसकाल परिखेदनस्य ३६१ હે પ્રાણી ! તેં કેઈનું હિત કર્યું નહિ, કેઈને દાન તરીકે ધન આપ્યું નહિ, સત્ય બોલાયું નહિ, પણ જે વખતે આયુષ્ય પૂર્ણ થશે તે વખતે, આ બધાને ખેદ થશે માટે અગાઉથી ચેતાય તે સારું છે. ૩૬ कर्तव्यमेवकर्तव्यं प्राणैःकण्ठगतैरपि अकर्तव्यनकर्तव्यं प्राणै:कण्ठगतैरपि । ३६२ કંઠે પ્રાણ આવ્યા હોય તે પણ કરવા યોગ્ય કાર્ય કરવું, અને ન કરવા યોગ્ય કામ મરણાંત સુધી પણ ન કરવું. ૩૬૨ कोऽन्धो योऽकार्यरतः को बधिरो यः शृणोति नैतानि । को मूको यः काले पियाणि वक्तुं न जानाति ३६३ આંધળે કેણ! અકૃત્યમાં પ્રેમી હોય તે, બહેરો કેણ? જે સાંજળવાને વચન સાંભળે તે, મૂગો કેણ? સમય આવ્યે સારું ન બેલી જાણે તે અંગે. ૩૬૩ दारिद्रान्भर कौंतेय मा प्रयच्छेश्वरे धनम् व्याधितस्यौषधं पथ्यं निरूजस्य किमौषधैः ३६४ હેતાના પુત્ર ! પૈસાવાળાને ધન ન દે પણ નિધનને ધન આપ, કારણ કે રાગીને એસડ હિતકારક છે નિરોગીને ઓસડ શું કામનું છે ?૩૬૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ विविधोपदेश. अद्भिर्गात्राणि शुध्यन्ति मनः सत्येन शुध्यति विद्यातपोभ्यां भूतात्मा बुद्धिर्ज्ञानेन शुध्यति ( ८७.) ३६५. પાણીવડે શરીરનાં અવયવા શુદ્ધ થાય છે. સત્ય ખેલવાથી મન શુદ્ધ થાય છે. વિદ્યા અને તપથી આત્મા શુદ્ધ થાય છે,અને મુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ થાયછે. ૩૬૫ अनाचारेण मालिन्य मत्याचारेण मूर्खता विचाराचारयोर्योगः सदाचारः स उच्यते ३६६. આચાર ન પાળવાથી મલીનતા કહેવાય અને બહુ આચારથી મૂખતા માય, પણ આચાર અને વિચારતા ઉપયેગ તેજ સદાચાર કહેવાયછે. ૩૬ ૬ कूटसाक्षी सुहृद्रोही कृतघ्नो दीर्घरोषण: चत्वारः कर्मचाण्डालाः पञ्चमो जातिसंभवः ३६७ १ पोटी साक्षी पुरनाश, २ भित्रनेो द्रोह ४२नारे। उ कृतधी, ४ નાંખે કાળ રાષ (કાપ) રાખનારા, આ ચાર ક્રમ ચાંડાળ અને પાંચમા જાતીના ચાંડાળ જાણવા. ૩૬૭ अस्यदग्धोदरस्यार्थे किंनकुर्वन्तिपंडिता: वानरीमिव वाग्देवीं नर्तयन्ति गृहे गृहे ३६८ અરેરે આ દગ્ધ ઉદર માટે પિતા શું શું નથી કરતા ? મદારી એમ વાંદરીને નચાવે છે તેમજ શ્રીમાને ઘરે ઘરે વાણીના (માખણ आ) उपयोग रे ४. ३६८ मानुष्यं वरवंशजन्मविभवो दीर्घायुरारोग्यता सन्मित्रं सुसुतः सती प्रियतमा भक्तिच नारायणे Page #259 -------------------------------------------------------------------------- ________________ (८८) પ્રબોધ પ્રભાકર, विद्वत्वं सुजनत्वमिन्द्रियजयः सत्पात्रदाने रति स्ते पुण्येन विना त्रयोदशगुणाः संसारिणां दुर्लभाः ३६९ ... मनुष्या, उत्तमणमा म, पेसो, आयुष्य, नीj, સજન મિત્ર, સુપુત્ર, સતી સ્ત્રી, પ્રભુમાં ભક્તિ, વિદ્વાનપણું, સાનપણે ઈન્દ્રિોનો નિગ્રહ, સુપાત્રમાં દાન કરવાની પ્રોતિ, આ તેર ગુણે જગતમાં રહેનારાઓને પુણ્યવિના મળવા મુશ્કેલ છે. ૩૬૯ શાકુંતલ નાટકના વખણાયેલા ચાર લે " शतदा सासरे गाय छे त समये ४।२५५३५। वियारे ." : यास्यत्यद्य शकुन्तलेति हृदयं संस्पृष्टमुत्कंठया कंठः स्तंभितबाष्यदृचिकलुषचिन्तानई दर्शनम् वैक्लव्यं मम तावदीदृशमिदं स्नेहादरण्यौकसः पीड्यन्ते गृहिणः कथं न तनयाविश्लेषदुखैनवैः ३७० આજે શકુંતલા સાસરે જશે, એ કારણથી હૃદય ઉત્કંઠા (અફસ) થી સ્પર્શ કરાયેલું છે, અને આંખમાં રોકેલાં અશ્રુથી કંઠ રૂંધાય છે, દ્રષ્ટિ ચિતાથી જડ થઈ જાય છે, આવી દીલગીરી વનમાં રહેનારા મને થાય છે, તે દીકરીના તાજા વિયોગથી સંસારી મનુષ્ય કેવાં પીડાતા હશે? ૩૭૦ पातुं न प्रथमं ब्यवस्यति जलं युष्मास्वपीतेषु या नादचे प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम् आये वः कुसुमप्रसूतिसमय यस्या भवत्युत्सवः सेयं याति शकुन्तला पतिगृहं सर्वैरनुज्ञायताम् ३७१ Page #260 -------------------------------------------------------------------------- ________________ શાકુંતલ, (૯૯) કાશ્યપ મુનિ આશ્રમના વૃક્ષ પ્રત્યે કહે છે કે હે ! તમેને પાણી પાયા વિના જે પાણી પીતી નહિ, જે સ્નેહને લીધે પિતાના અલંકાર માટે તમારું પાંદડું પણ તેડતી નહિ, અને તમારા નવા પુલની ઉત્પત્તિ વખતે જેને આનંદ થતો તે શકુંતલા સાસરે જાય છે, માટે તમે બધાં શીખ આપે. ૩૭૧ કાશ્યપ મુનિ શકુંતલાના પતિ (બંત રાજા) પ્રત્યે કહેવરાવે છે– अस्मान्साधु विचिन्त्य संयमधनानुच्चैः कुलं चात्मन स्त्वय्यस्याः कथमप्यबान्धवकृतां स्नेहपटाचं च ताम् सामान्यप्रतिपचिपूर्वकमियं दारेषु दृश्या त्वया भाग्यायचमतःपरं न खलु तद्वाच्यं वधुबन्धुभिः ३७२ સંયમરૂપી ધનવાળા અમે, વળી શ્રેષ્ઠ તારું કુળ તથા શકુંતલાએ અમારાથી છુપી રીતે કરેલી સ્નેહવૃત્તિ, તે બધાનો વિચાર કરી સાધારણ ગોરવતાપૂર્વક પણ તારી રાણીની બરોબર શકુંતલાને ગણજે, આથી વિશેષ તો તેનાં ભાગ્ય હોય તેમ રહે, આથી વિશેષ તે પરણેલી સ્ત્રીના માવતરેયે કહેવું ન જોઈએ. ૩૭૨ “કાશ્યપ મુનિ પુત્રોને બેધ આપે છે કે સાસરામાં આમ વર્તવું.” शुश्रूषस्व गुरून्कुरु रियसखीटाचं सपत्नीजने भर्तुर्विप्रकृताऽपि रोषणतया मास्म प्रतीपं गमः भूयिष्टं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी यान्त्येवं गृहिणीपदं युवतयो वामाः कुलस्याधयः ३७३ હે પુત્રી ! સાસુ સસરાની સેવા કરજે, શોકય વર્ગમાં વહાલી બેનપણ જેવું વર્તન રાખજે, વખતે તારા પતિથી અપમાન પામી છે તે પણ Page #261 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) પ્રમાથ પ્રભાકર ક્રાષથી પતિ વિરૂદ્ધ ચાલીશમાં, નાકરવર્ગમાં ડાહાપણવાળી થજે, સદ્ ભાગ્યમાં (ગૃહસ’પત્ જોઇ) ગવ` કરીશમાં, કેમકે આમ વનારી ચે ગૃહીણીના પદને યાગ્ય છે. આથી ઉલટુ વનારી માતા પિતાને ખેદ કરાવનારી નીવડે છે. ૩૦૩ भवन्ति नम्रास्तरवः फलागमै र्नवाम्बुभिर्दुरविलम्बिनो घनाः अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् જેમ ક્ળાના આવાગમનથી વૃક્ષે નમે છે, નવા જલવર્ડ વાદળાં નીચા આવેછે તેમ ઘણી દેાલતવડે પણ સજ્જના ઉદ્ધૃત નહિં બનતા નમ્રજ રહે છે, કારણ કે પરાપકારી પુરૂષોના તે સ્વભાવ છે. ઇતિ શાકુંતલ अश्वत्थामा हत इति पृथासूनुना स्षष्टमुत्तवा स्वैरं शेषे गज इति किल व्याहृतं सत्यवाचा तच्छ्रुत्वासौ दयिततनयः प्रत्ययाचस्य राज्ञः शस्त्राण्याजैौ नयनसलिलं चापि तुल्यं मुमोच ३७५ અશ્વત્થામા લડાઈમાં મરાયા એમ ધમ રાજા પ્રથમ અસત્ય ખેલી ને પાછળથી ન સાંભળે તેમ ખેલ્યા કે અશ્વત્થા નામનેા હાથી મરાયા, પણ દ્રોણે ધર્મરાજાના વચનપર વિશ્વાસ રાખી પુત્ર મરણના ભારે રોકથી આંખમાંથી અશ્રુઓ વરસાવતાં હથીયારને ફેંકી દીધાં. ૩૭૫ ધરાજા ખાટુ ખાલ્યા તે માટે અશ્વત્થામા ઠપકા દે છે.’' आजन्मनो न वितथं भवता किलोक्तम् न द्वेक्षि यज्जनमतस्त्वमजातशत्रुः Page #262 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧). = . સુભાષિત .ताते गुरौ द्विजवरे मम भाग्यदोषात सर्व तदेकपद एव कथं निरस्तम् ३७६ હે યુધિષ્ઠિર ! તું તારા જન્મથી આરંભાને કઈ દિવસ હું બેજ નથી, વળી તું કાઈનો ઠેષ પણ કરતા નથી માટેજ તું “અજાત શત્રુ” કહેવાય છે, પણ મારા ભાગ્યના દેષથી તે એ બધું પિતા સમાન શ્રેષ્ઠ વિદ્યાગુરૂના પર એક પગલે તેં તારું સત્યવ્રત કેમ છોડી દીધું ૩૭૬ माप्तन्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा भूतानां महति कृतेऽपि हि प्रयत्ने નામાર્ચ મતિ ન મારિનોવસ્તિ નારા રૂ૭૭ " ભાગ્યની ગતિથી જે પદાર્થ મળવાનો છે તે શુભ હે, વા અશુભ હે પણ જરૂર મળે છે, અને જે નથી જ થવાનું તે મહા મહેનતથી પણ પ્રાણીઓને પ્રાપ્ત થતું નથી અને જે થવાનું છે તે મટતું નથી. ૩૭૭ यदा पूर्व नासीदुपरि च तथा नैव भविता तदा मध्यावस्थाक्षणपरिचयो भूतनिचयः अतः संयोगेऽस्मिन् परिणतिवियोगे च सहजे किमाधारः प्रेमा किमधिकरणा वै वदसखे ३७८ . - હે મિત્ર! જન્મ પહેલાં કઈ કઈને મેહ છવને નહોતો, અને પણ રહેવાને નથી, આ વચલી અવસ્થામાં ક્ષણિક પરિચયવાળે પ્રાણી વર્ગ છે, તે પરિણામે વીંખાઈ જનારા આ પ્રાણી સમાગમથી પ્રગટેલા Page #263 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) પ્રમેાધ પ્રભાકર પ્રેમને આધાર કાના? તથા કહા કે પ્રેમને ઉત્પન્ન થવાનું એવું શું (નમિત્ત છે? કે જેના ભરાઞા કરવા? ૩૭૮ पूर्णे तटाके तृषितस्सदैव भृतेऽपिगेहे क्षुधितस्स मूढः कल्पद्रुमे सत्यपि हा दरिद्रो गुर्वादियोगेऽपि हि यः ममादी ३७९ સરેાવર જળથી ભર્યું હાવા છતાં તરથ્યા રહે, ધર ભયું હાવા તાં જે મૂઢ ભૂખ્યા રહે, અને કર્ફ્યુમ મળ્યા છતાં પણ્ દરિદ્ર ડે તેમજ સદ્ગુરૂએને જોગ મળ્યા હતાં જે પ્રમાદી રહે અહા ! તેની મૂખતા કેટલી? यस्यागमांभोदरसैर्न धौतः प्रमादपंकः स कथं शिवेच्छुः रसायनैर्यस्य गदाः क्षता नो सुदुर्लभं जीवितमस्य नूनम् ३८० ઉત્તમ રસાયણેાથી જેને રાગ મટયા નથી તેનું જીવતર રહેવુ જેમ સંદેહ યુક્ત છે, તેમ સત્શાોપી વરસાદના જળથી જેને પ્રમાદ રૂપ કાદવ ધાવાયા નિહ તેને કલ્યાણની આશા રાખવી તે નિષ્ફળ છે. " कलि महिमा न देवे देवत्वं कपटपटवस्तापसजना जनो मिथ्यावादी विरलतनुवृष्टिर्जलधरः प्रसङ्गो नीचानामवनिपतयो दुष्टमनसो जना भ्रष्टा नष्टा अडह कलिकालः प्रभवति ૩૮o કલિકાળમાં દેવમાં દેવપણું ન રહ્યું, યેગીયા કપટી થયા, જનસમાજ અસત્યવાદી થયા, વરસાદ થેાડા અને પ્રતિકુળ-પાંગળા યે, નીચેાના પ્રસંગ, વધી પડ્યા રાજાએ દુષ્ટ ચિત્તવાળા થયા, માણ્યો ભ્રષ્ટ અને પત્તિત થયા. આ કલિકાળના મહીમા ખેદકારક છે. ૩૮૧ 35 Page #264 -------------------------------------------------------------------------- ________________ કલિમહિમા. (१०3) निर्वीर्या पृथिवी निरौषधिरसा नीचा महत्वं गता भूपाला निजकर्मधर्मरहिता विप्राः कुमार्गे रताः भार्या भर्तृविरोधिनी पररता पुत्राः पितुषिणो हा कष्टं खलु वर्तते कलियुगे धन्या नराः सन्जमाः ३८२ પૃથ્વી વીરપુરૂષ વિનાની, ઓષધિ રસ વિનાની, શુદ્રો મોટાઈ પામ્યા રાજાઓ પોતાના કર્મધમથી ભ્રષ્ટ થયા, બ્રાહ્મણ હલકે રસ્તે પ્રેમી થયા સ્ત્રી પોતાના પતિનો વિરોધ કરનારી તથા પરપુરુષમાં આસક્ત થઈ, પુરો પિતાના શત્રુઓ થયા. આ દુખપ્રદ કલિયુગના વખતમાં પણ જે સર્જન હોય તેને ધન્ય છે. ૩૮૨ दातादरिद्री कृपणोधनान्यः पापीचिरायुः सुकृतिर्गतायुः कुले च दास्यं अकुले च राज्यं कलौ युगे षड्गुणमावहन्ति ३८३ દાતા હોય તે નિર્ધન, કૃપણ ધનવાન, પાપી લાંબા આયુષ્યવાળા, ધમાં થોડી આયુષ્યવાળો, ખાનદાન પુરૂષમાં દાસપણું, અધમકુળમાં રાજ્ય, આવાં વિપરીત છ લક્ષણને કલિયુગ ધારણ કરે છે. ૩૮૩ " संकीर्णान्योक्तयः" .काकस्य गात्रं यदि काश्चनस्य माणिक्यरत्नं यदि चञ्चुदेशे एकैकपले ग्रथितं मणीनां तथापि काको न तु राजहंस: ३८४ કાગડાનું શરીર સેનાનું બનાવ્યું હોય, તેની ચાંચમાં મણિ જોવું હેય, પીંછે પીંછે મોતીઓ ગુંચ્યા હોય તે પણ કાગડો રાજહંસ બનતું નથી. मुश्च मुश्च सलिलं दयानिधे नास्ति नास्ति समयो विलम्बने अद्य चातककुले मते पुनर्वारि वारिधर किं करिष्यास ३८५ Page #265 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) પ્રબોધ પ્રભાકર. હે દયાળુ વરસાદ! જેલ વરસાવ, વિલંબનો વખત નથી, આજે બારૈયા પાણી વિના મરણ વશ થશે તે પછી તારું જ શું કામનું ૩૮૫ आघातं परिचुम्बितं परिमुहुलीढं पुनश्चर्वितं त्यक्तं वा भुवि नीरसेन मनसा तत्र व्यथां माकृथाः हे सद्रत्न तवैतदेवकुशलं यद्वानरेणादरा दन्तः सारविलोकनव्यसनिना चूर्णीकृतं नाऽश्मना ३८६ : કઈ વાંદરાને રત્ન જડ્યું. વાંદરે પ્રથમ સુંબું, ચુંબન કર્યું, ચાટયું, ચાવ્યું, પણ કાંઈ સ્વાદ ન જણાવાથી રત્નને પૃથ્વી પર ફેંકી દીધું તેથી હે રત્ન! તું રડ નહી. તું કુશળ રહ્યું તેટલુંજ ભાગ્ય. તારી અંદર શું છે તે જોવાને આતુર બનેલા વાંદરે પથ્થરથી તારો ભુક્કો ન કર્યો તેજ મેટે લાભ માન. ૩૮૬ कुद्धालेन विदारिता वसुमती पश्चात्वरारोहणम् तत्पापिष्ट कुलालपादहननं दंडेन चक्रभ्रमः रज्वा छेदन तापताडनमथो ह्येतद्विषोढंमया कामिन्याः करटंकणं बहुकृतं ह्येतद्धि दुखंमहत् ३८७ ઘડો કહે છે–પાત્ર થવા પહેલાં કુંભારે કેદાળીથી પ્રથમ પૃથ્વી પેદી, તે માટીને ગધાડા પર ચડાવી, ઘરે લાવી પલાળી, પાટુના પ્રહારથી હું, વાળી કરી, પોંડા બનાવી, ચાકડે ચડાવી ઘાટ ઘડ્યો, દેરડીથી છેલા, ટપલાથી ટીપ્યા, નીભાડામાં પકાવ્યા, એટલું દુઃખ સહન કર્યા ઉપરાંત સ્ત્રીઓ આંગળીના ટેકેરા મારે છે તે મને ભારે દુઃખ થાય છે. ઈતિ અન્યક્તયઃ ૩૮૭ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી રવાકર પંચવિંશતિ. (૧૫) “શ્રી રાજર વંશતિઃ” यात्रियांमंगलकेलिसद्म, नरेंद्रदेवेंद्रनतांघिपद्म सर्वज्ञसर्वातिशयप्रधान, चिरंजयज्ञानकलानिधान । ३८८ મેક્ષરૂપ લક્ષ્મીના મંગળ ક્રીડાભુવન સમાન રાજેન્દ્રો અને બે જેના ચરણને નમેલા છે, ચોત્રીશ અતિશયો વડે શ્રેષ્ટ, કેવલજ્ઞાન અને સર્વ કળાના ભંડાર૩૫, એવા હે સર્વશ પ્રભુ ! તમે ચિરકાળ જય પામે. ૧ जगत्त्रयाधारकपावतार, दुर्वारसंसारविकारवैद्य भीवीतरागत्वयिमुग्धभावा, विज्ञपभोविज्ञपयामिकिंचित् ३८९ હે ત્રણ જગતના આધારભૂત, કરણના અવતાર, દુષ્ટ સંસારરૂપ રાગને નાશ કરવામાં વૈઘ૨૫, હે સર્વજ્ઞ વિતરાગ પ્રભુ ! અજ્ઞાનભાવથી છે આપને કાંઈક અરજ કરું છું. ૨ किंबाललीलाकलितोनबालः, पित्रोःपुरोजल्पतिनिर्विकल्प: तयायथार्थकथयामिनाथ, निजाशयंसानुशयस्तवाये ३९० હે નાથ ! બાળક્રીડા કરતે બાળક ભેદભાવ વિનાનો મા બાપની પાસે શું કાલેલું નથી બેલત અર્થાત બોલે છે તેમ હે પ્રભુ! હું મારા આશયને—વિચારને આપ સમક્ષ કહું છું. ૩ रचनदानंपरिशीलितंच, नशालिशीलंनतपोभितप्तम् शुभोनभावोऽप्यभवद्भवेस्मिन् ,विभोमयाभ्रांतमहोमुधैव ३९१ - હે પ્રભુ ! મેં દાન દીધું નથી તેમ સુંદર શીલ પાળ્યું નથી, તપ પણ સારી રીતે તો નથી, તેમ ભાવના પણ ભાવી નથી. અહો! આ સંસારમાં હું નકામોજ ભટકયો છું. ૪ - Page #267 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પ્રબોધ પ્રભાકર दग्धोऽग्निनाकोषमयेनदष्टो, दुष्टेनलोभाख्यमहोरगेण प्रस्तोऽभिमानाजगरेणमाया, जालेनबदोस्मिकथंभजेत्वां ३९२ હે પ્રભુ ! આ સંસારમાં આવી હું ધરૂ૫ અગ્નિથી બળી ગયે છું, ભરપી સર્ષથી શા છું, અને અભિમાનરૂપી અજગરથી ગળી જવાય છું, માયારૂપી જાળથી બંધાઈ ગયો છું, તે તમારું ભજન હું શી રીતે કરે છે कृतंमयाऽमुत्रहितंनवेह, लोकेऽपिलोकेशसुखंनमेऽभूत् अस्मादृशांकेवलमेवजन्म, जिनेशज भवपूरणाय ३९३ - હે લેકના ઈશ ! આગલા જન્મમાં મેં સુકૃત કરેલ નથી, તેથી આ જન્મમાં મને સુખ ન થયું. હે પ્રભુ ! મારા જેવા પામરને જન્મ તે કેવળ નરભવને પૂર્ણ કરવા માટે જ થયો. ૬ मन्येमनोयनमनोज्ञZचं, त्वदास्यपीयूषमयूखलाभात् द्रुतमहानंदरसंकठोर, मस्मादृशांदेवतदस्मतोऽपि ३९४ કે હે પ્રભુ! તમારા મુખાવદથી ઝરતા અમૃતના લાભવડે મારા ખરાબ વર્તનવાળા ચિત્તમાં આનંદ રસ દ્રવ્યો જ નહિ, માટે હે દેવ ! મારું મન પથ્થરથી પણ કઠોર છે, એમ હું માનું છું. ૭ त्वचासुदुःभापमिदंमयाप्त, रत्नत्रयंभूरिभवभ्रमेण प्रमादनिद्रावशतोमतंतत् , कस्याग्रतोनायकपूत्करोमि ३९५ . | હે પ્રભુ ! મહા મુશ્કેલીથી મળે એવું (જ્ઞાન-દર્શન–ચારિત્ર) આ રત્રય આપ પાસેથી ઘણું સંસારમાં ભમીને મેળવ્યું, પણ તે તેનાથી આળસ અને નિદ્રાથી ગુમાવ્યું હવે કેની આગળ પિકાર કરું? ૮ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી રવાકર પંચવિંશતિ. वैराग्यरंगः परवंचनाय, धर्मोपदेशोजनरंजनाय बादायविद्याध्ययनंच मेऽभूत् , कियवहास्यकरखमीश ३९६ હે ઈશ! મારે વૈરાગ્યનો રંગ તો અન્યને ઠગવા માટે જ ધારણ થયે, ધમને ઉપદેશ માણસને ખુશી કરવા માટે થયો, વિદ્યાનો અભ્યાસ બીજા સાથે વાદવિવાદ માટે થયે, આવું મારું હાસ્યકારક વર્તન કેટલું કહુી ૯ परापवादेनमुखंसदोषं, नेत्रपरस्त्रीजनविक्षणेन चेतः परापायविचिन्तनेन, कृतं भविष्यामिक विमोऽहं ३९७ હે વિભુ! પારકી નિંદા કરવાથી મારું મુખ દોષવાળું થયું, પર બી જેવાથી નેત્ર દૂષિત થયાં, પારકા દેષ વિચારવાથી હૃદય દુષિત થયું, તે હું કેવી રીતે કૃતાર્થ થઈશ અને મારું શું થશે ? ૧૦. विडंबितंयत्स्मरयस्मरार्ति, दशावशात्स्वंविषयांधलेन .. प्रकाशितं तद्भवतोहीयैव, सर्वज्ञ सर्वे स्वयमेववेसि . ३९८ હે સર્વજ્ઞ ! વિષયાંધ બનેલા મેં કામદેવરૂપી રોગથી પીડીત દશાને વશ થઈ, આત્માને વિડંબના પમાડી, તે બધું આપની પાસે લજજાથી મેં પ્રકાશીત કર્યું છે કે જે આપ સર્વ જાણો છે. ૧૧ ध्वस्तोऽन्यमंत्रै परमेष्टिमंत्रः, कुशास्त्रवाक्यै निहतागमोक्तिः कर्तुथाकर्मकुदेवसंगा दवांछिहिनाथमतिभ्रमोम હે નાથ! બીજાં કામ્ય મંત્રમાં ભરમાઈને પરમેષ્ટી મંત્ર મેં છેડી દીધો, કુશાસ્ત્રોના વાવડે મેં સિદ્ધાંતનો અનાદર કર્યો, કુદેવના સંથી નિષ્કળ માથાડ કરવા મને ઈચ્છા થઈ, આ બધા મારી હિતે વિશ્વમજ છે. ૧૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮ ) પ્રમાધ પ્રભાકરે. विमुच्यदृग्लक्ष्यगतंभवंतं, ध्यातामयामूढधियाहृदंतः कटाक्षवृक्षोजगभीरनाभी, कटीतटीयाः सुदृशांविलासा: ૪૦૦ મૂઢ બુદ્ધિવડે મેં દ્રષ્ટિ પથમાં આવેલા આપના દનીય સ્વરૂપને તજીને, એના કટાક્ષા સ્તના, નાભિપ્રદેશ, કટીવિભાગ અને મહિ વાના વિલાસાનું ધ્યાન કર્યું. ૧૩ लोलेक्षणावऋनिरीक्षणेन, योमान सेरागलवो विलग्नः नशुद्धसिद्धांत पयोधिमध्ये, धौतोप्यगाचारककारणांक ४०१ હે તારક પ્રભુ ! ચપળ નેત્રવાળી સ્રીયાના મુખ જોવાથી જે ગાઢ સ્નેહ-મનની સાથે આતપ્રાત થઈ બધાઇ ગયા છે, તે રાગ સિદ્ધાંતપ સમુદ્રમાં ધાયા છતાં જતેા નથી તેનું શું કારણ હશે ? ૧૪ अंगंनचंगंमगणोगुणानां ननिर्मल: कोपिकलाविलासः स्फुरत्प्रधान प्रभुताचकापि, तथाप्यहंकारकदर्थितोऽहं ४०२ હું વિભુ ! મારૂં અંગ સુંદર નથી, તેમ કાઇ સદ્ગુણ મારામાં નથી, કુળાનું વિજ્ઞાન નથી, તેમ ઝુરાયમાન પ્રભાવાળી ક્રાઇ માટાઇ નથી તાપણુ અભિમાનથી હું ભરપૂર છું. ૧૫ आयुर्गलत्याशुनपापबुध्धि, र्गतंव योनोविषयाभिलाषः यत्नश्वभैषज्यविधौनधर्मे, स्वामिन्महामोहविडंबनामे ४०३ હૈ સ્વામી ! મારૂં આયુષ્ય ગળતું જાય છે પણ પાપમુદ્ધિ ગળી નથી, અવસ્થા જાય છે. પણ કામવિકાર જતા નથી, શારીરિક આર.ગ્યતા માટે ઓષાપચાર કર્યા, પણ આત્મિક આરગ્યતા માટે ધમમાં લેશપણ કાળજી ન રાખી. આ મારી માહ વીઢબના છે. ૧૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નાકર પંચવિંશતિ. (૧૯) नात्मानपुण्यंनभवोनपापं, मयाविटानांकटुगीरपीयं, अधारिकर्णेत्वयिकेवलार्के, परिस्फुटेसत्यपिदेवधिग्मां ४०४ હે દેવ! આત્મા-પરમાત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી, પુનર્ભવ નથી, આવી નાસ્તિક લેકેની કડવી વાણી મેં કેવળજ્ઞાન૨૫ સૂર્ય સમાન . આપ છતાં શ્રવણમાં ધારણ કરી–સાંભળી–માટે મને ધિક્કાર છે. ૧૭ नदेवपूजानचपात्रपूजा, नश्राद्धधर्मश्चनसाधुधर्मः, . लब्वापिमानुष्यमिदंसमस्तं, कृतंमयाऽरण्यविलापतुल्यं ४०५ મેં અમૂલ્ય માનવ દેહ પામીને દેવસેવા ન કરી તેમાં કોઈ સુપાત્રની ભક્તિ ન કરી, સાધુધર્મ ન પાળે, તેમ ગૃહસ્થ ધર્મ પણ ન પાળ્યો, ફક્ત આખી જીંદગી જંગલમાં રૂદન કરવા સમાન ગુમાવી. ૧૮ चक्रेमयासरस्वऽपिकामधेनु, कल्पद्रुचिंतामणिषुस्पृहार्ति, नजैनधर्मेस्फुटशर्मदेऽपि, जिनेश मे पश्यविमूढभावं ४०६ હે જીનેશ્વર ! અસત્ય એવાં કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રન વગેરેમાં તૃષ્ણા રાખી, પરંતુ પ્રત્યક્ષ કલ્યાણ કરનાર જૈનધર્મમાં wહા ન કરી. હે પ્રભુ ! મારી મૂઢતા તે જુઓ ? ૧૯ सद्भोगलीलानचरोगकीला, धनागमोनोनिधनागमश्च, दारानकारानरकस्यचिचे, व्यचिंति नित्यंमयकाऽधमेन ४०७ હે પ્રભુ! અધમ એ હું હમેશાં વિષયભેગની લીલાનું ચિતવન કરતે રહ્યો પણ તેમાં રાગરૂપે ખીલા છે એમ ન વિચાર્યું, ધનની પ્રાપ્તિ ચાહી પણ મરણ નજીક છે એમ ન વિચાર્યું, સુંદર પ્રિયાની ઈચ્છા કરી પણ તેના વિષે નરકનું ગ્રહ છે એમ ન વિચાર્યું. ૨૦ Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રમાધ પ્રભાકર. स्थितंनसाधोर्हृदिसाधुवृत्तात्, परोपकारान्नयशोऽज्जतंच, कृतंनतीर्थोद्वरणादिकृत्यं, मयामुधाहारितमेवजन्म (૧૧૦) ૪૦૮ હું! સારા આચારનું પાલન કરી સાધુપુરૂષના હૃદયમાં રહ્યો નહિ અર્થાત્ સદાચારથી સાધુઓનું ચીત મેં પ્રસન્ન ન કયું તથા પુરેપકાર કરી કીર્તિ મેળવી નથી તેમ તીર્થોના ઉદ્ધાર કર્યો નહી. ખરેખર મેં મારા જન્મ નૃથા ગુમાવ્યેા છે. ૨૧ बैराग्यरंगोनगुरुदितेषु, नदुर्जनानांवचनेषुशांतिः, नाध्यात्मलेशोममकोऽपिदेव, तार्यः कथंकारमयं भवाब्धिः ४०९. '' હે દેવ ! ગુરૂના ઉપદેશથી વૈરાગ્ય ન થયા, દુર્જનની વાર્તાઓથી ધરાયા નહી, અધ્યાત્મ જ્ઞાનનો લેશ પણ મને ન થયા તેા મારે આ ભવસાગર કેમ તરવા ? ૨૨ पूर्वेभवेऽकारिमयानपुण्य, मागामिजन्मन्यपिनोकारिष्ये, यदीदृशममतेननष्टा, भूतोभवद्भाविभवत्रयीश ४१० પૂર્વભવમાં મે પુણ્ય કર્યું નથી જેથી આવે થયા, હવે આવતા લવ માટે કરતા નથી, હું આવે! પાપી છું જેથી હું ઇશ ! મારા ભૂત, ભવિષ્ય અને વર્તમાન તે ત્રણે ભવા થા થયા. ૨૩ किंवामुधाऽबहुधासुधाभुक्, पूज्यत्वदग्रे चरितंस्वकीयं, जल्पापियस्मात् त्रिजगत्स्त्ररूप, निरूपकस्वकियदेतदत्र ४११ અથવાતા હૈ અમૃતભાતા પૂજ્ય ! આપની આગળ મારા પેાતાનાં શરમાવા જેવા વનને શું કહું ? કારણકે ત્રણલાકના સ્વરૂપને નિરૂપણ કરનાર આપજ છે, એટલે મારે મારૂં ચરિત્ર તે શું કહેવું ૨૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના પંચવિંશતિ. दीनाध्धारधुरंधरस्त्वदपरोनास्तेमदन्याकपा, पानात्रजनजिनेश्वर तथा प्येतांनयाचेश्रियं किंवईबिदमेवकेवलमहोसबोधिरनंशिव, श्रीरत्नाकरमंगलैकनिलयश्रेयस्करपार्थये - ૪૨ હે જીનેશ્વર ! દીનને ઉદ્ધાર કરવામાં ધુરંધર તમારા સિવાય બીજે આ જગતમાં કોઈ નથી અને મારા જેવો બીજે કૃપાપાત્ર કેઈ નથી, તોપણ આ સંસારની લક્ષ્મીને હું આપ પાસે માગતો નથી, પણ છે અરિહંત ! હે મેક્ષ લક્ષ્મીના સમુદ્ર ! હે મંગલના સ્થાનરૂપ ! હું તે ફત મેક્ષને આપનાર કલ્યાણકારી સમ્યકત્વ રને જ માગું છું. ૨૫ ॥ इति रत्नाकर पञ्चविंशतिः श्लोकाः २५ ॥ “રાર્થના પવિંશતિઃ” सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम्, माध्यस्थभावं विपरीतचौ, सदा ममात्मा विदधातु देव ४१३ હે દેવ ! હમેશાં મારો આત્મા દરેક જીવમાં મિત્રતાને ધારણ કરે, ગુણવાનમાં પ્રેમને ધારણ કરે, દુ:ખી જીવમાં દયાને ધાણું કરે અને શત્રુ ઉપરે ઉદાસીન વૃત્તિને ધારણ કરે એવું ઈચ્છું છું. ૧ शरीरतः कर्तुमनन्तशक्तिं, विभिन्नमात्मानमपास्तदोषम्, जिनेन्द्र कोषादिव खडु यष्टिं, तव प्रसादेन ममास्तु शक्तिः ४१४ હે જીનેન્દ્ર ! માનમાંથી જેમ તલવારને જુદી કરી શકાય છે તેમ તમારી કૃપાથી-નિર્મળ અને અનંતુ શક્તિવાળા મારા આત્માને શરીરથી જુદો હું અનુભવી શકે એવી શક્તિ અને પ્રગટ થાઓ. ૨ Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રોધ પ્રભાકર. दुःखे सुखे वैरिण बन्धुवर्गे, योगे वियोगे भवने बने वा, निराकृताशेषममत्वबुद्धेः, समं मनो मेऽस्तु सदापि नाथ ४१५ હે નાથ ! હમેશાં સુખમાં । દુઃખમાં, શત્રુમાં કે બવગ માં, સયેાગમાં ૐ વિયેાગમાં, ગૃહમાં કે વનમાં, કાઇ પણ જાતની મમત્વ બુદ્ધિ (રાગદ્વેષ) રહિત મારૂં મન સમાન ભાવવાળું સરલ થાએ. ૩ यः स्मर्थ्यते सर्व्वमुनीन्द्रवृन्दैः यः स्तूयते सर्वनरामरेन्द्रैः, यो गीयते वेदपुराणशास्त्रैः, सं देवदेवो हृदये ममास्ताम् ४१६ જે પ્રભુ દરેક મુનિયેાવડે હૃદયકમળમાં સ્મરણ કરાય છે, જે સકલ નરના અને દેવના ઇંદ્રોવડે સ્તુતિ કરાય છે,જેનું વેદપુરાણુ અને શાઓગુણગાન કરે છે તે દેવાધિદેવ મારા હૃદયકમળમાં સ્થિર રહેા. (નિવાસ કરેા.) ૪ यो दर्शनज्ञानसुखस्वभात्रः, समस्त संसारविकारबाह्यः, समाधिगम्यः परमात्मसंज्ञः, स देवदेवो हृदये ममास्ताम् ४१७ જે પ્રભુ ! જ્ઞાન, દર્શન અને પરમસુખનાં સ્વભાવવાળા છે. સ'સારના વિકારાથી રહિત છે, સમાધિદૂ રા પ્રાપ્ત થાય એવા છે તે પરમાત્મા મારા હૃદયમાં નિવાસ કરી રહેા. ૫ निषूदते यो भवदुःखजालम्, निरीक्षते यो जगदन्तरालम्, योऽन्तर्गतो योगिनिरीक्षणीयः, स देवदेवो हृदये ममास्ताम्, ४१८ જે પ્રભુ જન્મ મરણના દુ:ખાતી જાળને કાપી નાખે છે, અને જગના ભીંતરના ભાગને પણ દેખી રહ્યા છે, જે ચેગીયાવડે અંતર દ્રષ્ટિથી જોઇ શકાય છે, તે દેવના દેવ મારા હૃદયમાં રહેા. ૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના પંચવિંશતિ. (૧૩) विमुक्तिमार्गप्रतिपादको यो, यो जन्ममृत्युव्यसनावतीतः, त्रिलोकलोकी विकलोऽकलकः, स देवदेवो हृदये ममास्ताम् ४१९ જે દેવ મેક્ષના માર્ગને પ્રતિપાદન કરનારા છે, જે જન્મ મરણથી રહિત છે, જે ત્રણલકને જ્ઞાનથી જેનાર છે, નિરંજન અને નિષ્કલંકી છે તે દેવના દેવ મારા હૃદયમાં રહે. ૭ . कोडीकताशेषशरीरिवर्गा, रागादयो यस्य न सन्ति दोषाः, निरिन्द्रियो ज्ञानमयोऽनपायः, स देवदेवो हृदये ममास्ताम् ४२० જેણે સકલ પ્રાણિ સમૂહને ખોળામાં (પિતાના કરી) રાખેલ છે, જેને રાગદ્વેષાદિ દોષો નથી, જે ઇતિઓ તથા મનરહિત જ્ઞાનસ્વરૂપ છે, તે દેવાદેવ મારા હૃદયમાં રહે. ૮ यो व्यापको विश्वजनीनटचेः सिद्धो विबुद्धो धुतकर्मबन्धः, ध्यातो धुनीते सकलं विकारं, स देवदेवो हृदये ममास्ताम् ४२१ જગતમાં (જ્ઞાનની અપેક્ષાએ) જે વ્યાપક છે, વિશ્વને હિતકર છે, સિદ્ધ છે, બુદ્ધ છે, કમના બંધ જેણે તેડી નાખ્યા છે, જેનું ધ્યાન ધરવાથી માણસેના વિકારે ગળી જાય છે તે દેવના દેવ મારા હૃદયમાં નિવાસ કરીને રહે. ૯ नस्पृश्यते कर्मफलदायों भान्तसंचैरिव तिग्मरश्मिः, निरञ्जनं नित्यमनेकमेकं, तं देवमाप्तं शरणं प्रपद्ये ४२२ જેમ ગાઢ અંધકાર સૂર્યને સ્પર્શ કરી શકતા નથી તેમ જેને કર્મોરપી કલંકે સ્પર્શ કરી શકતા નથી, જે નિરંજન,નિત્ય એક અને અપે. સાથી અનેક પણ છે, તે હિતકર દેવને હું પ્રાપ્ત થાઉં. ૧૦ विभासते यत्र मरीचिमाली, न विद्यमाने भुवनावभासी, ... स्वात्मस्थितं बोधमयप्रकाशं तं देवमातं शरणं प्रपये ४२ Page #275 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પ્રબોધ પ્રભાકર, સૂર્યના પ્રકાશવિના પણ જે સકલભુવનને પ્રકાશિત કરે છે, જે : આત્મામાં સ્થીર થયેલા જ્ઞાનસ્વરૂપી, પ્રકાશમય છે, તે આત (સત્યસ્વરૂપી) પરમાત્માના શરણને હું પ્રાપ્ત કર્યું. ૧૧ विलोक्यमाने सति यत्र विश्वं, विलोक्यते स्पष्टमिदं विविक्तम् शुद्धं शिवं शान्तमनाद्यनन्तं, तं देवमाप्तं शरणं प्रपद्ये ४२४ જેને જોવાથી આખું જગત સ્પષ્ટ રીતે જોવાય છે, અને શુદ્ધ, કલ્યાણકારી, શાન્ત, આદિ અને અન્ત વિનાના તે પરમાત્માનાં શરણમાં હું જાઉં છું. ૧૨ येन क्षता मन्मथमानमूर्छा, विषादनिद्राभयशोकचिन्ता, क्षयाऽनलेनेव तरुणपश्च स्तंदेवमाप्तं शरणं प्रपद्ये ४२५ અગ્નિવડે જેમ વૃક્ષ સમૂહ નાશ પામે તેમ જેણે કામદેવ, અભિમાન મૂચ્છ, મેદ, નિદ્રા, ભય, શોક અને ચિંતા વગેરે સર્વે જેણે નષ્ટ કર્યા છે, તે આમ પ્રભુના શરણને હું પ્રાપ્ત થાઉં. ૧૩ - (પ્રતિવમળ) ને સ્વાલ્મિચિંત્વન विनिन्दनालोचनगर्हणैरहं, मनोवचःकायकषायानिमितम्, निहन्मि पापं भवदुःखकारणं, भिषग्विषं मन्त्रगुणैरिवाखिलम् ४२६ મન, વચન, કાયા અને કષાયોથી ઉત્પન્ન થયેલું અને સંસારના દુખે નું કારણરૂપ એવું જે પાપ મેં કર્યું હોય તે સર્વને હું મારી નિંદા, આલોચના વિચાર અને ગ (તિરસ્કાર) વડે ગારડી જેમ મંત્રથી ઝેરને ઉતારે છે તેમ મારા પાપનો હું નાશ કરીશ. ૧૪ अतिक्रमं यं विमतेव्यतिक्रम, जिनातिचारं सुचरित्रकर्मणः, व्यधादनाचारमपि प्रमादतः, प्रतिक्रमं तस्य करोमि शुद्धये ४२७. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના પંચવિંશતિ. (૧૧૫) હે છનિશ્વર ! મેં વિકાર બુદ્ધિથી મારા શુદ્ધ ચારિત્રમાં પ્રમાદવડે અતિકમ, વ્યતિક્રમ, અતિચાર કે અણાચાર જે સેવ્યા હોય તે સર્વની સદ્ધિ માટે હું પ્રતિક્રમણ (પાપનો પશ્ચાતાપ) કરું છું. ૧૫ नसंस्तरोऽश्मान तृणं न मेदिनी, विधानतोनो फलको विनिर्मितम्, यतो निरस्ताक्षकषायविद्विषः, सुधीभिरात्मैव सुनिर्मलो मतः ४२८ આત્માની સમાધિ માટે પથ્થરના, ઘાસનાકે લાકડાના સંસ્તર (આસન) ની ખાસ જરૂર નથી પણવિદ્વાનોએ નિર્મળ આત્મા એજ આસન માન્યું છે કે જેમાંથી વિષય કષાયરૂપ શત્રુ નાશ થયેલ છે. ૧૬ न संस्तरो भद्रसमाधिसाधनं, न लोकपूजा न च संघमेलनम्, यतस्ततोऽध्यात्मरतोभवानिशं,विमुच्य सामपिबाह्यवासनाम् ४२९ હે ભદ્ર! વાસ્તવમાં સમાધિનું સાધન સંસ્તર કે લોક પૂજા કે સંઘ મેળે એવી બાહ્ય વસ્તુ કાંઈ નથી. માટે તું સર્વ બાહ્ય વાસનાઓને ત્યાગ કરી નિરંતર આત્મામાં જ લીન રહે. ૧૭ न सन्ति बाह्या मम केचनार्थाः, भवामि तेषां न कदाचनाहम्, इत्थं विनिश्चित्य विमुच्य बाह्य, स्वस्थः सदात्वं भव भद्र मुक्त्यै ४३० હે ભદ્ર ! જગતના કેાઈ પદાર્થો મારાં નથી, અને હું તેઓને (કેઈન) નથી, એમ નિશ્ચય કરી બાહ્ય વસ્તુ પરથી મમત્વ તજીને મોક્ષ માટે આત્મ સ્વભાવમાં સ્થીર થા. ૧૮ आत्मानमात्मन्यविलोक्यमान-स्त्वं दर्शनज्ञानमयो विशुद्धः, . एकाग्रचिचः खलु यत्र तत्र, स्थितोपि साधुर्लभते समाधिम् ४३१ જ્ઞાન દર્શનમય વિશુદ્ધ તું પતે પિતામાં જ જોવા યોગ્ય છું, જ્યારે કેબી સાધુ મનને પિતામાં એકરૂપ સ્થીર કરે છે ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે. ૧૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) પ્રત્યેાધ પ્રભાકર एक: सदा शाश्वतिको ममात्मा, विनिर्मलः साधिगमस्वभावः, बहिर्भवाः सन्त्यपरे समस्ताः, न शाश्वताः कर्मभवाः स्वकीया: ४३२ હું એકજ છું, મારે! આત્મા અજર, અમર, નિમલ અને સ્વ સ્વભાવી છે. દૃશ્યમાન સ` પદાર્થો નાશવંત અને પેાત પેાતાના ક્રમથી બનેલા અશાસ્વત છે, એમ તુ વિચાર. ૨૦ यस्यास्ति नैक्यं वपुषापि सार्द्धं, तस्यास्ति किं पुत्रकलत्रमित्रैः पृथकृते चर्मणि रोमकूपाः कुतो हि तिष्ठन्ति शरीरमध्ये ४३३ જે દેહની સાથે ઐકયતાનો સબંધ નથી તેને પુત્ર, સ્ત્રી, મિત્રો, સાથે ઐકયતાના સબંધ કેમ હાય? જેમકે દેહ પરની ચામડી જુદી કરે ના પછી રૂંવાડા દેહ પર કેમ રહી શકે? ૨૧ संयोगतो दुःखमनेकभेदं यतोऽश्नुते जन्म वने शरीरी, ततस्त्रिधासौ परिवर्जनीयो, यियासुना निरृतिमात्मनीनाम् ४३४ પૂર્વોક્ત પદાર્થોમાં સ્નેહ બાંધવાથી આ વ જન્મ મૃત્યુ પ અટવીમાં કમ સયેાગે ઘણા પ્રકારના દુ:ખાને ભાગવે છે, હવે જો મેક્ષની ઇચ્છા હાય તો દરેક પદાર્થામાં મન, વચન, કાયાથી બંધાવું નહિ. ૨૨ सर्व निराकृत्य विकल्पजालं, संसारकान्तारनिपातहेतुम् विविक्तमात्मानमवेक्ष्यमानो, निलीयसे त्वं परमात्मतस्त्रे ४३५ સંસારરૂપ અટવીમાં ભટકાવનારીવાસનાની જાળને તજી દૃષ્ટને સવ થી જુદા એવા આત્મ સ્વરૂપને જોતાંથકા તું પરમાત્મ તત્વમાં લીન થા. ૨૩ स्वयं कृतं कर्म यदात्मना पुरा, फलं तदीयं लभते शुभाशुभम्, परेण दत्तं यदि लभ्यते स्फुटं, स्वयंकृतं कर्म निरर्थकं तदा ४३६ પૂર્વ ભવે પાતે જે કમ કયું છે તેનું સારૂં નારૂં મૂળ જીવ પોતેજ ભાગવે છે, બીજાએ કરેલું કમ જો આત્માને મળતુ હાય તા પાતે Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના પચવિંશતિ. (૧૧૭) કરેલું કર્મ નિષ્ફળ નીવડે. માટે તારાં કરેલા કર્મો તારે ભોગવી નાખેજ છુટકે છે. ૨૪ विमुक्तिमार्गप्रतिकूलवर्चिना, मया कषायाक्षवशेन दुर्धिया, चारित्रशुद्धेर्यदकारि लोपन,तदस्तु मिथ्या मम दुष्कृतं प्रभो ४३७ હે પ્રભુ! મેક્ષમાર્ગથી પ્રતિકુળ થનારા મેં કષાય અને ઇકિએને આધીન થઈ શુદ્ધ ચારિત્રને લેપ કર્યો હોય તે તે મારું દુષ્કર્મ ખોટું થજે. એટલે માફ કરશે. એવી મારી છેલી પ્રાર્થના છે. ૨૫ છે રૂતિ વાર્થના પશિતા જ ૨૫. શંવાર વાર્યત ટપંગરિમ" मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् यल्लभसे निजकर्मोपाचं विचं तेन विनोदय विचम् , . भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते४३८ હે મૂઢા ધન મેળવવાની તૃષ્ણાને છેડી દે, તૃષ્ણા વિનાની સમૃદ્ધિ મનમાં રાખ, ભાગ્ય યોગથી જે ધન મળે તેથી સંતેષ રાખીને તારા, ચિત્તને રંજન કર, અને હે મૂઢ! ગોવિંદ પ્રભુને ભજ. ૧ अर्थमनर्थ भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा शिहिता रीति: भजगो०४३९ પસે અનર્થકારી છે એમ હમેશાં માન, ધનથી જરાયે સુખ નથી, ધનવાળાઓને દીકરાથી પણ બીક હોય છે. એ વ્યવહાર દરેક સ્થળે છે, માટે પ્રભુને ભજ. ૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ११८) પ્રમાધ પ્રભાકર का ते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्र: कस्य त्वं वा कुत आयात स्तत्वं चिन्तय तदिदं भ्रातः भ० ४४० તું કાણુ! તારી સ્ત્રી કાણુ! તારા પુત્ર કાણુ! આ સંસાર ઘણાજ विभित्रछे. भाटे हे भाई! तु ज्यांना? यांथी आयो ? या मधु वियार. 3 मा कुरु जनधनयौवनगर्न हरति निमेषात्काल : सर्वम् मायामयमिदमखिलं हित्वाब्रह्मपदं स्त्रं प्रविश विदित्वा भ० ४४१ હું ભાઇ! કુટુંબને, ધનના અને યુવાવસ્થાના ગવ ન કર, તે બધાને કાળ એક ક્ષણમાં હરી જાય છે, આ બધું જગત્ માયા પ્રપચરૂપ છે, તેને તજી, આત્માને ઓળખીને પ્રભુ પદમાં પ્રવેશ કર્. જ कामं क्रोधं मोह लोभं त्यक्वात्मानं भावय कोऽहम् आत्मज्ञानविहीना मूढा स्ते पच्यन्ते नरकनिगूढाः भ० ४४२ કામ, કાધ, મોહ, અને લાભના ત્યાગ કરી આત્મ વિચારણા કર કે હું કાણુ છું, આત્મજ્ઞાન વગરના મૂઢ જતા નરકમાં દુઃખ ભાગવેછે. ૫ शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहसंधौ भव समचित्तः सर्वत्र त्वं वांछस्यचिराद्यदि विष्णुत्वम् भ०४४३ જો થોડા વખતમાં વિષ્ણુ સ્વરૂપ પામવાને ઇચ્છા હાય તા, શત્રુમાં, મિત્રમાં, પુત્રમાં, અને કુટુંબમાં કલેશ વા સ્નેહ બધન કરવામાં યત્ન કર નહિં, અને સત્ર સમાન ચિત્તવાળા થા. नलिनीदलगतसलिलं तरलं तद्वज्जीवितमतिशयचपलम् विद्धि व्याध्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तम्, भज० ४४४ ક્રમલના પત્ર ઉપર રહેલા જળબીંદુ જેવું આ શરીર ધણુંજ અ Page #280 -------------------------------------------------------------------------- ________________ ચપષ્ટપ‘જરિકા. (૧૯) સ્થિર છે, વળી સકલ જગત અભિમાનરૂપ વ્યાધિ તથા શાકથી ઘેરાચેલ છે એમ તું જાણુ. અને પ્રભુને ભજ. ૭ गुरुचरणाम्बुजनिर्भर्रभक्तः संसारादचिराद्भवमुक्तः सेन्द्रियमानसनियमादेवं द्रक्ष्यसि निजहृदयस्थं देवम् भज०४४५ સદ્ગુરૂના ચરણ કમળની અનન્ય ભક્તિ કરીને જલદી જલદી કરી તું સંસારથી મુક્ત થા, દશ ઇંદ્રિયા સહિત મનને કબજે કરવાથી તું તારા–પેાતાના હૃદયમાં પ્રભુને દેખીશ. ૮ दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायु स्तदपि न मुंचत्याशावायुः भ० ४४६ દિવસ, રાત્રી, સંધ્યાકાળ, પ્રભાત, હેમન્ત રંતુ, વસંત રંતુ, એમ અનુક્રમે આવાગમન કર્યોજ કરે છે અને કાળની ક્રીડામાં આયુષ્ય આખું થાય છે. તાપણ જીવ આશારૂપ વાયરા (તરંગા) ને બ્રેડતા નથી. ૯ यावद्वित्तोपार्जनसक्त स्तावन्निजपरिवारो रक्तः पश्चाध्धावति जर्जरदेहे वार्ता पृञ्छति कोऽपि न गेहे, भज० ४४७ જ્યાં સુધી ધન મેળવવાને શક્તિમાન છે ત્યાં સુધીજ કુટુંબી પ્રેમથી ચાહે છે, પણ શરીર ખળભળ્યા બાદ તારી દોડાદોડ તરફ ધરમાં કાઈ ધ્યાન આપવાનું નથી. માટે પ્રભુને ભજ પ્રભુને. ૧૦ जटिलो मुंडी लुंचितकेशः काषायांबरबहुकृतवेषः पश्यन्नपि च न पश्यति मूढ उदरनिमित्तं बहुकृतवेषः भज०४४८ કાઇ મસ્તકપર જટા ધારે છે, કાઇ મુંડ કરાવે છે, કાઈ વાળને ખેચી નાંખે છે, કાઇ ભગવાં વઓ પહેરે છે, એમ અનેક વષો સજેછે, પણ મૂઢ જ્ઞાનના અભાવે છતી આંખે જોઇ શકતા નથી કે આ પેટ ભરવાના ચાળા છે. ૧૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦) પ્રબોધ પ્રભાકર, अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् वृध्धो याति गृहीत्वा दण्डं तदपि न मुंचत्याशापिण्डम् भज०४४९ શરીર ખળભળ્યું મસ્તક ઘેળું થયું, મુખ દાંત વિના બેખું થયું અને લાકડીના ટથી ચલાય તે વૃદ્ધ થયો તે પણ આશાના પીઠ (હગલા) ને છોડતા નથી. ૧૨ बालस्तावस्क्रीडासक्त स्तरुणस्तावचरुणीरक्तः दस्तावचिन्तामग्नः परे ब्रह्मणि कोऽपि न लग्नः भज० ४५० બાળક હતો ત્યાં સુધી રમતમાં લુબ્ધ રહો, યુવાન થયો ત્યારે ગીમાં આસક્ત થશો, વૃદ્ધ થયો ત્યારે ચિન્તામાં ડુબે પણ પ્રભુને ભજવાને વખત તો કઈ આજ નહિ. ૧૩ वयसि गतेकः कामविकारः शुष्के नीरे कः कासारः नष्टे द्रव्ये कः परिवारो, ज्ञाोतसे कः संसारः भजगो० ४५१ જોબન ગયા પછી કામ વિકારમાં મજા શું? જલ સુકાયા પછી ચરિવરની મજા શું? દ્રવ્ય ગયા પછી કુટુંબની મજા શી? તેમ તત્વ જાણ્યા પછી સંસારની મજા કેવી ? ૧૪ पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीनठरे शयनम् इह संसारे खलु दुस्तारे कृपयाऽपारे पाहि मुरारे, भजगो. ४५२ * વારંવાર જન્ન, વારંવાર મરણ, વારવાર માતાના ઉદરમાં આવવું આઘેર અપાર સંસારમાં હે ભગવાન! મહેરબાની કરી મને બચાવ.૧૫ | તિ ટાંની ઋો ? Page #282 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી નાનચંદ્રજી વિરચીત, તથા તેમણે સંગ્રહ છે. કરી સુધારી આપેલ સસ્તું સાહિત્ય, આવૃતિ. કિં. તે સુબોધ સંગીતમાળા ભા. 1-2-3 પાકું પૂંઠું. બીજી રૂા. 1 સદર ( સ્ત્રી ઉપયોગી) ભાગ ત્રીજો ચોથી 0) સામાયિક સ્વરૂપ સંસ્કૃત સ્તોત્રો સહિત......બીજી 0) જૈન પ્રશ્નોત્તર કુસુમાવળી.....................ત્રીજી 0) સુબોધ કુસુમાવળી (નીત્ય પાઠ કરવા લાયક) ત્રીજી 6) રેસીટેશન (ભાષણો-સંવાદ-ગાયનો ) ભાગ-૧ ) | રસીટેશને................ ભાગ 2-3 દરેકના 0) સંસ્કૃત કાવ્યાનંદ (ઘણા ઉપયોગી કાવ્યોનો સંગ્રહ) ભા. 1 0)= છે. સદર ભાગ 2-3 જે (ચુંટી કાઢેલા જ્ઞાનવૈરાગ્યના 9 હજાર શ્લોકાનો સંગ્રહ) મૂળ તથા અર્થ સહિત...ના * સદર ભાગ 2-3 જે ફક્ત મૂળ........................ 2. આદર્શ શ્રી રતો ત્રણ પુસ્તક સાથેની કિંમત......... વાત 3 ઇંદુમતિ-સુહાસીની-હૈમવતી ત્રણે જુદા જુદાના બબે આના તે આધ્યાત્મિક ભજન પદ પુષ્પમાળા આવૃતિ બીજી મા પૃષ્ટ 368 પાકા પુઠાની સળંગ હોંટની....... 1 આધ્યાત્મિક પ્રબ” કરતાં લગભગ 94cf Bud- Serving JinShirsan | ોઝના એ પાંચે મણકા 6 00) રૂ. 1 છેદ સંગ્રહ આ9 II .......0 gyanmandir@kobatirth.org સામાયિક પ્રતિક્રમણ અય અનું વાવ સા હતા......... ! સામાયિક અર્થ સહિત તથા પ્રતિક્રમણ મૂળ.........૧)= ઠેકાણુંનાગરદાસ રઘુભાઇની કું૦ લીંબડી– કાઠિયાવાડ. સુખી ( જી ઉ 082354