________________
( ६४ )
પ્રમેાધ પ્રભાકર.
સમજણ પૂર્વક જેણે શરીરને કષ્ટ આપી પોતાના સ્વા` સાધ્યા છે. ॥ इति अशुचिभावना श्लोकाः ८ ॥
66
७ आस्रव भावना.
मनस्तनुवचः कर्म योग इत्यभिधीयते स एवास्त्रव इत्युक्तस्तत्त्वज्ञान विशारदैः
ܕ
२५५
મન, વચન, શરીરનું કાઇ પદાર્થ સાથે જોડાવું તેને જ્ઞાનીજતા યેાગ કહે છે અને તે યાગજ આશ્રવ કહેવાય છે. ૧ बारन्तः समादते यानपात्रं यथा जलम् छिद्रैर्जीवस्तथा कर्मयोगरन्यैः शुभाशुभम्
२५६
જેમ દિરયામાં રહેલુ વહાણુ પાતાના છિદ્રથી જલનું ગ્રહણ કરે છે તેમ જીવ–મન,વચન, અને કાયાથી શુભાશુભ કમ તેએકઠાં કરેછે મેળવેછે.૨ यमप्रशमनिर्वेदतत्त्वचिन्तावलम्बितम्
मैत्र्यादिभावना रूढं मनः स्रुते शुभास्रवम्
२५७
यभ - ( व्रत- भहावत) प्रथम - उषायोनी महता, निर्वेध वैराग्य તથા તત્વનું ચિન્તવન–એ ચાર આલંબન તથા સવભૂતમાં મૈત્રી, ચિત્તમાં પ્રસન્નતા, દયા તથા સર્વત્ર સમાન ભાવ–આ ચાર મનની ભાવના જેતે હાય તેનું મન હમેશાં શુભ આસ્રવને ઉત્પન્ન કરે. ૩ कषायदहनोदी विषयैर्व्याकुलीकृतम्
संचिनोति मनः कर्म जन्मसम्बन्धसूचकम्
२५८