________________
જ્ઞાનાર્ણવ.
( ૫ )
કામ, ક્રાધ વગેરે અગ્નિથી જેનું મન બળતું હાય તથા ઇંદ્રિયાના . વિષયાથી વ્યાકુળ રહેતુ હાય ! તે, મન, સંસારને ધનને સુક્ષ્મ વનાર અશુભ કર્મોના સંચય કરે છે એમ જાણવું. ૪ विश्वव्यापारनिर्मुक्तं श्रुतज्ञानावलम्बितम् शुभास्त्रवाय विज्ञेयं वचः सत्यं प्रतिष्टितम्
२५९
જ્યારે મન સ`સારને વધારનારા વ્યાપારની ચેષ્ટા ન કર, પાત્રતા અને જ્ઞાનને આશા લે, સાચું અને પ્રમાણિક વચન લે ત્યારે શુભાસ્રવની નિશાની જાણવી. ૫ अपवादास्पदीभूत मसन्मार्गोपदेशकम् पापात्रवाय विज्ञेय मसत्यं परुषं वचः
૨૬૦.
જગતમાં નિદાય, ખાટા રસ્તાના ઉપદેશ આપે, ખાટ અને કાર વચન ખેલે તે મન અશુભ આસવને ઉત્પન્ન કરે છે.
सुगुप्तेन सुकायेन कायोत्सर्गेण वानिशम् संचिनोति शुभं कर्म काययोगेन संयमी
.२६१
કાર્યાત્સવર્ડ અથવા નિયમમાં રાખેલા શરીરવડે મહાત્મા પુછ્યા કરી. ના વ્યાપારથી અહર્નિશ શુભ કર્મોને એકઠાં કરે છે, ૭ सततारंभयोगैश्च व्यापारै जन्तुघातकैः शरीरं पापकर्माणि संयोजयति देहिनाम् २६२ નાનાવિધ આરબ સમારભાવ અને જીવ હિંસાવાળા વ્યાપારાવડે સરીરરૂપ સાધન જીવને પાપ ક્રમમાં જ છે.