________________
શ્રી રવાકર પંચવિંશતિ. वैराग्यरंगः परवंचनाय, धर्मोपदेशोजनरंजनाय बादायविद्याध्ययनंच मेऽभूत् , कियवहास्यकरखमीश ३९६
હે ઈશ! મારે વૈરાગ્યનો રંગ તો અન્યને ઠગવા માટે જ ધારણ થયે, ધમને ઉપદેશ માણસને ખુશી કરવા માટે થયો, વિદ્યાનો અભ્યાસ બીજા સાથે વાદવિવાદ માટે થયે, આવું મારું હાસ્યકારક વર્તન કેટલું કહુી ૯ परापवादेनमुखंसदोषं, नेत्रपरस्त्रीजनविक्षणेन चेतः परापायविचिन्तनेन, कृतं भविष्यामिक विमोऽहं ३९७
હે વિભુ! પારકી નિંદા કરવાથી મારું મુખ દોષવાળું થયું, પર બી જેવાથી નેત્ર દૂષિત થયાં, પારકા દેષ વિચારવાથી હૃદય દુષિત થયું, તે હું કેવી રીતે કૃતાર્થ થઈશ અને મારું શું થશે ? ૧૦. विडंबितंयत्स्मरयस्मरार्ति, दशावशात्स्वंविषयांधलेन .. प्रकाशितं तद्भवतोहीयैव, सर्वज्ञ सर्वे स्वयमेववेसि . ३९८
હે સર્વજ્ઞ ! વિષયાંધ બનેલા મેં કામદેવરૂપી રોગથી પીડીત દશાને વશ થઈ, આત્માને વિડંબના પમાડી, તે બધું આપની પાસે લજજાથી મેં પ્રકાશીત કર્યું છે કે જે આપ સર્વ જાણો છે. ૧૧ ध्वस्तोऽन्यमंत्रै परमेष्टिमंत्रः, कुशास्त्रवाक्यै निहतागमोक्तिः कर्तुथाकर्मकुदेवसंगा दवांछिहिनाथमतिभ्रमोम
હે નાથ! બીજાં કામ્ય મંત્રમાં ભરમાઈને પરમેષ્ટી મંત્ર મેં છેડી દીધો, કુશાસ્ત્રોના વાવડે મેં સિદ્ધાંતનો અનાદર કર્યો, કુદેવના સંથી નિષ્કળ માથાડ કરવા મને ઈચ્છા થઈ, આ બધા મારી હિતે વિશ્વમજ છે. ૧૨