________________
સૂજબ પ્રશંસા, શાંતિ વગરના, મૂઢ, ભ્રષ્ટ ચારિત્ર્યવાળા અને શહેર તથા આમાં વા થયેલા શોચનીય જનને કદિ પણ સંપૂન કર, હ ..
|| તિ કુવંર નિા
--
- “સન પસં.” विकृति नैव गच्छन्ति सङ्गदोषेण साधवः . आवेष्टितं महासर्पे अन्दतं न विषायते ११७
સંગષથી સાધુ પુરૂષ તિકાર પામતા નથી, જેમ મેટા સર્ષોથી ચંદનવૃક્ષ વિંટાયેલું હોય છે છતાં ઝેર જેવું થતું નથી. ૧૧૭ सुजनो न याति वैरं परहितकार्ये विनाशकालेऽपि छेदेऽपि चन्दनतरुः सुरभीयति मुखं कुठारस्य ११८
મરણ વખતે પણ સજજન પોતાનું બુરું કરનારના હિતકાર્યોમાં આ આવતો નથી, જેમકે ચંદનનું વૃક્ષ કપાતું હોય તે પણ કહાડાના મુખને સુગંધિદાર બનાવે છે. ૧૧૮ शरदि न वर्षति गर्जति वर्षति वर्षासु निःस्वनो मेघः नीचो वदति न कुरुते वदति न साधुः करोत्येव ११९
જેમ શરદરતુમાં મેઘ ગાજે છે પણ વરસ નથી અને ચોમાસામાં વગર ગાજે પણ જેમ વરસે છે, તેમની માણસ બેલે ઘણું પણ તેમ કરતું નથી અને સજજન બેલ્યા વિના પણ કરી દેખાડે છે. ૧૧૯ गवादीनां पयोन्येयुः सद्यो वा जाग्रते दधि क्षीरोदधेस्तु नाद्यापि महतां विकृतिः कुतः १२४