________________
પ્રમાધ પ્રભાકર.
ઉધાડી
उरगग्रस्तार्धतनुर्भेकोऽश्नातीह माक्षिकाः शतशः एवं गतायुरपिसन् विषयान् समुपार्जयत्यन्धः १६१ દેડકાનું અરધું શરીર સપનાં મેઢામાં હાય છતાં મેઢુ સેકડા મક્ષિકાઓને દેડકા ગળે છે, કેમકે તેને ખબર નથી કે હું સપના મુખમાં પકડાયા છું. તેમ વિવેકહીન આંધળા મનુષ્ય પોતે કાળના મુખમાં ગળાવા છતાં વિષયામાં તૃષ્ણાને વધારે છે. ૧૦ ।। કૃત વિષય નિપ્રદ જોષ્ઠા ? ।।
(૪૦)
*
अथ वैराग्य प्रकरणम्परगृहगृहिणीपुत्र द्रविणागमे विनाशे वा कथितौ हर्षविषादौ किंवा स्यातां क्षणं स्थातुः
१६२ જેમ પ્રાકૃત માણસને કાઇનું ઘર, સ્ત્રી, પુત્ર તથા ધન મળે તે આનંદ થાય અને તે બધું નાશ પામે તેા ખેદ થાય. પણ તેમ વિવેકી પુરૂષને થતું નથી. કેમકે પોતે તેના ખરા અને સમજે છે. ૧ दैवात्स्थितं गतंवा किंचिद्विषयं ह्यनल्पमल्पंवा नो तुष्यन्नवसीदन् वीक्ष्य गृहेष्वतिथिवन्निवसेत् १६३
દૈવ ઇચ્છાથી વ્યાદિ ઝાઝા કે થેાડા વૈભવ મળ્યો હાય તે તેમાં વિવેકી પુરૂષ આસક્ત થતા નથી અને તે નાશ પામે તેા કલેશને પામતા નથી. કેમકે વિવેકો પેાતાનું જીવન અતિથિની પેંડૈ ગાળે છે. ર विषयाणां वैरस्याद् यस्त्यागवान् भवेत्स वर:
उपदेशात्स च मध्यः स्मशानवैराग्यतो हीनः १६४