________________
( १२ )
પ્રત્યેાધ પ્રભાકર
ભ્રમણાને તજી પોતાના શરીરમાં રહેલા ઉત્કૃષ્ટ ચૈતન્યરૂપ તારા પોતામાં પ્રવેશ કર અને મુક્તિના સ્વરૂપને જો. ૯
॥ इति अनित्यभावना श्लोकाः ९ ॥
६ अशुचित्व भावना. निसर्गगलिनं निन्द्यमनेकाशुचिसंभृतम् शुक्रादिवीज संभूतं घृणास्पदमिदं वपुः
. २४७
પ્રાણીનું શરીર મલ મૂત્રાદિ અસ્પૃશ્ય પદાર્થોથી ભરેલું, સ્વભાવથીજ નિંદ્ય પિત્ત, કફ્ વિગેરે અપવિત્ર પદાર્થા ઝરતું, વીય અને લાહીથી ઉત્પન્ન થયેલું છે માટે પ્રથમ તે પોતાનુંજ શરીર ગ્લાનિનું સ્થાન છે. ૧ अम्मांसवसाकीर्ण शीर्ण कीकसपिंजरम्
ܕ
शिरानद्धं च दुर्गन्धं क शरीरंप्रशस्यते
२४८
या शरीर, लोणी, भांस, न्यरणीथी लरेसुं डाउअनुं यांनई, नाडीयो રૂપી દારડીથી બાંધેલું દુધવાળું એ શરીરમાં વખાણવા ચાગ્ય શું ? ૨ प्रस्रवन्नवभिर्द्वारैः पूतिगंधान्निरंतरम्
क्षणक्षयं पराधीनं शश्वन्नरकलेवरम्
२४९
શરીરના નવ છિદ્રોમાંથી નિરતર દુર્ગન્ધ ઝર્યા કરે છે તથા ક્ષણ इसी छे, तथा ने शरीर अयम मोरा पाणीने खाधीन छे. उ कृमिजालसमाकीर्णे रोगप्रचयपीडिते जराजर्जरिते काये कीदृशी महतां रतिः
२५०