________________
શાનાર્ણવ.
(૮૧) ધ્યાન કરનાર, ધ્યાન, ધ્યાન કરવા યોગ્ય વસ્તુ અને ધ્યાનમાં મળ, આ ચાર પદાર્થો ભેદ સહિત સંક્ષેપથી કહેવાય છે. ૧ मुमुक्षुर्जन्मनिर्विणः शान्तचिचो वशी स्थिरः जिताक्षः संवृतो धीरो ध्याता शास्त्रे प्रशस्यते ३२५
ધ્યાન કરનાર પ્રથમ મુમુક્ષમણની તીવ્ર ઈચ્છાવાળે હેલ, વળી સારથી તીવ્ર વૈરાગ્ય પામેલે, શાન્ત ચિત્તવાળે, મનવશ કરનાર, ઇંદિર છે દમનાર, તૃષ્ણવિના અને ધીરપુરહાયતે ધ્યાનને લાયક ગણાય. ૨ इतंज्ञा क्रियाशून्यं हता चाज्ञानिनः क्रिया धावनप्यन्धकोनष्टः पश्यन्नपि च पङ्गुकः ३२६ ।
કિયા રહિત જ્ઞાન છે. અને જ્ઞાનવિના દિયા ગટ છે અંધનું દેવું અને પાંગળાનું દેખવું જોગટ છે તેમ. ૩ यस्य प्रज्ञा स्फुरत्युबैरनेकान्तेऽच्युतभ्रमा । ध्यानसिद्धि विनिश्चेया तस्य साध्वी महात्मनः ३२७
જે પુરૂષની બુદ્ધિ અનેકાંતમાં બ્રમવિનાની અતિશય સુરતી હોય તે પુરુષની, ધ્યાન સિદ્ધિ ઉતમ પ્રકારની નિ થાય છે. ૪ यत्कर्मणि न तद्वाचि वाचि यतन्त्र चेतसि यतेर्यस्य स किं ध्यानपदवीमधिरोहति ३२८
જે ક્રિયામાં હોય તે બેલવામાં ન હેય ને બોલવામાં હોય તે મનમાં નહાય ને મનમાં હોય તે વર્તનમાં ન હોય આવા માયાવી સાતને પણ ખાન પદવી પ્રાપ્ત થતી નથી. ૫