________________
(૧૬)
પ્રબોધ પ્રભાકર, ગુણ ઉપર પ્રતિ વિનય, વિવેક, સત્સંગ અને કાર્યો કરવામાં મુંઝવણને અભાવ—આ સઘળું પંડિતોમાં સ્વાભાવિક હોય છે. ૬૧ માત્મને હિતમારિષ્ટને ધ્યાશી વિનિત્તેજિક कायवाङ्मनसां चेष्टाः प्राक् श्रमाद् विनिवर्तयेत् ६२ ।
પિતાના હિત ઉપર નજર રાખીને પદ્ય (હિતાર) ભોજન કરવું તથા જીતેંદ્રિય રહી, કાયા, વાણી અને મનની ચેષ્ટાઓને થાક લાગ્યા પહેલાંજ નિવૃત્ત કરવી. દર युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ... युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ६३
આહાર અને વિહારમાં સમતલ રહેનાર, કામ કરવામાં પણ યોગ્ય રીતે વર્તનાર અને નિદ્રા કરવામાં તથા જાગવામાં પણ નિયમસર રહેનાર પુરૂષની એ રોગ સાધના જેવી વર્તણુક દુઃખને હણનારી છે. ૩ यान्ति न्यायप्रवृत्स्य तिर्यश्चोऽपि सहायताम् अपन्थानन्तुगच्छन्तं सोदरोऽपि विमुञ्चति ६४
ન્યાય-નીતિને રસ્તે ચાલનારને પશુ પક્ષિઓ પણ મદદ કરે છે (જેમ રામને સુગ્રીવ અને જટાયુ સરખા સહાયક થયા હતા ) અને અવળે રસ્તે ચાલનારને તેને સગે ભાઈ પણ છોડી દે છે (જેમ રાવણને વિભીષણે છોડી દીધા.) ૬૪
आपदां प्रथितः पन्था इन्द्रियाणामसंयमः तज्जयः सम्पदां मार्गो येनेष्टं तेन गम्यताम् .. ६५
ના રસ્તે ચાલનારા અને જરા સરખા એિ પણ મદદ