SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ वियाग्रहीय. “ श्री ब्रह्मानन्द प्रणीत विचारप्रदीपः 44 ( १२५ ) 19 सच्छास्त्रतैल विरागवर्तिक श्वेतः सुपात्रच गुरूक्तिपावकः निर्वातहृद्गेहगतः प्रकाशयेत् सर्वेप्सितं वस्तुविचार दीपक : ४८५ જે વિચાર દીપકમાં સત્ શાસ્ત્રોરૂપી તેલ છે, વૈરાગ્યરૂપી જેમાં વાટ છે, મનરૂપી પાત્ર(કાડીયું) છે અને ગુરૂના એધરૂપી જેમાં અગ્નિ છે એવા વિચાર દીપક કુસંગરૂપી પવન વિનાના હૃદયમાં રહેલા સવ` ઇઅેલી વસ્તુને પ્રકાશ કરે છે. ૧ कलौ हि योगो न जप स्तपोन्नतं न चापि यागो न सुरार्चनं तथा प्रयाति सिद्धिं दुरितमभावतस्ततो विचारैकपरायणो भवेत् ४८६ या पुणीयुगमां पापनी अमणताथी, योग, नय, तय, व्रत, યજ્ઞ અને દેવ પૂજા વગેરે કાઈ સિદ્ધિ આપતાંજ નથી, માટે આત્મવિચામાં તપર રહેવું. ૨ आहारनिद्रादि समं शरीरिषु वैशेष्यमेकं हि नरे विचारणम् तेनोज्झितः पक्षिपशूपमः स्मृतः तस्माद्विचारैकपरायणो भवेत् ४८७ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એટલાવાનાં પશુ પક્ષિતે અને માણસાને સરખાંજ છે, પણ માણસામાં વિચાર શક્તિ (જ્ઞાન) એક વધારેછે.વિચારવિનાના માણસ પશુ બરાબરછે,માટેવિચારમાંત પરરહેવું.૩ विचारहीनस्य वने sपिबन्धनं भवेदवश्यं भरतादिवद्यतः गृहेऽपि मुक्तो द्जनकीीदव भवेत् ततो विचारैकपरायणो भवेत्
SR No.002467
Book TitleSanskrit Kavyanand Part 02 03
Original Sutra AuthorN/A
AuthorNanchandra Muni
PublisherAjramar Jain Vidyashala
Publication Year
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy