________________
(७२)
પ્રબોધ પ્રભાકર,
पर्जन्यपवनार्केन्दु धराम्बुधिपुरन्दराः अमी विश्वोपकारेषु वर्तन्तेधर्मरक्षिताः २८७
धमपी २६॥ ४२।२८भेव, पवन, स्य, यद्र, पृथ्वी, समुद्र, मने ઈદ્ર એ બધા અખિલ વિશ્વના ઉપકારમાં રહેલા છે. ૬ न तत् त्रिजगतीमध्ये भुक्तिमुक्त्योर्निबन्धनम् प्राप्यते धर्मसामर्थ्या त्रयद्यमितमानसैः
या त्रयघामतमानसेः २८८ ત્રણ જગતમાં ભેગનું કે મોક્ષનું એવું કોઈ કારણ નથી કે જેને ધર્મા ત્યા પુરૂષ ધર્મની સત્તાથી ન મેળવી શકે.ધર્મ મનવાંછિત પદને આપે છે. ૭ धर्मोगुरुश्चमित्रंच धर्मः स्वामी च बान्धवः . अनाथवत्सलः सोऽयं संत्राता कारणं विना २८९
धर्म, ४३ छ, भित्र छ, खामी छ, मधु, धर्म तु विना २५નાથને રક્ષા કરનાર છે. ૮
नरकांधमहाकूपे पततां प्राणिनां स्वयम् धर्म एव स्वसामर्थ्या इचे हस्तावलम्बनम् २९०
પિતાની મેળે નરકરૂપી કુવામાં પડતાં પ્રાણીઓને ધર્મજ પિતાના સામર્થથી હાથનું આલંબન આપી પાછા ખેંચી લે છે. ૯ महातिशयसम्पूर्ण कल्याणोदाममन्दिरम् । धर्मो ददाति निर्विघ्नं श्रीमत्सर्वज्ञवैभवम् २९१
ધર્મ મહા અતિશયથી પૂર્ણ અને કલ્યાણનું ઉત્કટ સ્થાન છે, અને વિધ રહિત શ્રી સર્વાના વૈભવને, પણ ધર્મ આપે છે. ૧૦