SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાર્ણવ. ( ૧૦૯ ) ક્રોધ રૂપી શત્રુ માણસના આલાક અને પરલેાકના વિનાશ માટે છે, તથા પાપ અને અધાતિ માટેજ એનું નીરમાણુ થયું હાય તેમ પરનું તથા પોતાનું અનિષ્ટ કરવામાં મુખ્ય પાઠ ભજવે છે. ૪ चिराभ्यस्तेन किं तेन शमेनास्त्रेण वा फलम् व्यर्थीभवति यत्कार्ये समुत्पन्न शरीरिणाम् ४३२ જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય તે વખતે જો તેને કબજે ન રાખી શકે તે ઘણા વખતથી અભ્યાસ કરેલા શમ, દમાદિ ગુણાનું શું ફળ ? જેમકે શસ્ત્ર ચલાવાના અભ્યાસ કર્યા છતાં શત્રુ સામે આવે અને તેને મારી ન શકાય તે શસ્ત્રો બાંધવાનું ફળ શું ? ધૃતિ ક્રોધ કષાય. પ 44 ,, मानकषायवर्णनम् कुलजातीश्वरत्वादि मदविध्वस्तबुद्धिभिः सद्यः संचीयते कर्म नीचैर्गतिनिबन्धनम् ४३३ કુળ, જાતિ, એય, રૂપ, બલ, તપ, વિદ્યા, અને ધન, આ આઠ પ્રકારના મદથી જેની બુદ્ધિ બગડી ગઇ હોય તે માણસ તેવાજ પ્રકારના નીચ ગતિના કારણરૂપ કમને બાંધે છે. ૬ मानग्रन्थिर्मनस्युच्चै यविदास्ते दृढस्तदा तावद्विवेकमाणिक्यं प्राप्तमव्यपसर्पति ४३४ ચાલ્યું જવાનું. છ હું મુનિ ! જ્યાં સુધી તારા મનમાં અભિમાનની ગાંઠ મજબુત છે, ત્યાં સુધી વિવેકરૂપી રભ તુને પ્રાપ્ત થયેલું પણ लुप्यते मानतः पुंसां विवेकामललोचनम् प्रच्यवन्ते ततः शीघ्रं शीलशैलाग्र संक्रमात् ४३५
SR No.002467
Book TitleSanskrit Kavyanand Part 02 03
Original Sutra AuthorN/A
AuthorNanchandra Muni
PublisherAjramar Jain Vidyashala
Publication Year
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy