________________
પ્રાર્થના પંચવિંશતિ. दीनाध्धारधुरंधरस्त्वदपरोनास्तेमदन्याकपा, पानात्रजनजिनेश्वर तथा प्येतांनयाचेश्रियं किंवईबिदमेवकेवलमहोसबोधिरनंशिव, श्रीरत्नाकरमंगलैकनिलयश्रेयस्करपार्थये - ૪૨
હે જીનેશ્વર ! દીનને ઉદ્ધાર કરવામાં ધુરંધર તમારા સિવાય બીજે આ જગતમાં કોઈ નથી અને મારા જેવો બીજે કૃપાપાત્ર કેઈ નથી, તોપણ આ સંસારની લક્ષ્મીને હું આપ પાસે માગતો નથી, પણ છે અરિહંત ! હે મેક્ષ લક્ષ્મીના સમુદ્ર ! હે મંગલના સ્થાનરૂપ ! હું તે ફત મેક્ષને આપનાર કલ્યાણકારી સમ્યકત્વ રને જ માગું છું. ૨૫
॥ इति रत्नाकर पञ्चविंशतिः श्लोकाः २५ ॥
“રાર્થના પવિંશતિઃ” सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम्, माध्यस्थभावं विपरीतचौ, सदा ममात्मा विदधातु देव ४१३
હે દેવ ! હમેશાં મારો આત્મા દરેક જીવમાં મિત્રતાને ધારણ કરે, ગુણવાનમાં પ્રેમને ધારણ કરે, દુ:ખી જીવમાં દયાને ધાણું કરે અને શત્રુ ઉપરે ઉદાસીન વૃત્તિને ધારણ કરે એવું ઈચ્છું છું. ૧ शरीरतः कर्तुमनन्तशक्तिं, विभिन्नमात्मानमपास्तदोषम्, जिनेन्द्र कोषादिव खडु यष्टिं, तव प्रसादेन ममास्तु शक्तिः ४१४
હે જીનેન્દ્ર ! માનમાંથી જેમ તલવારને જુદી કરી શકાય છે તેમ તમારી કૃપાથી-નિર્મળ અને અનંતુ શક્તિવાળા મારા આત્માને શરીરથી જુદો હું અનુભવી શકે એવી શક્તિ અને પ્રગટ થાઓ. ૨