________________
સુભાષિત સંચય.
(૧૧)
મારા શત્રુઓ ઘણું જીવા જેઓની મહેરબાનીથી હું સાવચેત રહે છું, જ્યારે જ્યારે હું ભુલ કરૂં છું ત્યારે ત્યારે મને તે આધ કરે છે. ૩૯
જાગૃત કરે છે
सुभाषितरसस्वादा लज्जिता स्वर्गता सुधा
द्राक्षा संकुचिता भीत्या शर्करा कर्कराम्यते
સુભાષીતના રસ સ્વાદથી શરમ પામેલું અમૃત સ્વગમાં જતુ રહ્યું, દ્રાક્ષા સકાચ પામી ગઈ અને સાકર પથરા જેવી કંડાર બની ગઈ. ૪૦ मक्षिका त्रणमिच्छन्ति धनमिच्छन्ति पार्थिवाः
नीचाः कलहमिच्छन्ति शान्तिमिच्छन्ति साधवः ४१
માખીયેા ચાઠાંને પાડે છે, રાજાએ ધનને ચાહે છે, દુષ્ટો લેશને પ્રંચ્છે છે અને સાધુ શાંતિને ઇચ્છે છે. ૪૧
बैरिणोऽपि हि मुच्यन्ते प्राणान्ते तृणभक्षणात् तृणाहाराः सदैवैते हन्यन्ते पशवः कथम्
જ્યારે મહાશત્રુ પણ મુખમાં તૃણ લે ત્યારે તેને શ્રેષ્ટ માસ અ ભ્રય આપે છે, તેા હમેશાં તૃણુ ખાનારા પશુએ ક્રમ છુમ છે ? (તે સમજાતું નથી.) ૪ર
येन केन प्रकारेण यस्य कस्यापि देहिनः
सन्तोषं जनयेद्रामस्तदेवेश्वरपूजनम्
४३
હે રામ ! કાઈ પણ પ્રકારથી કાઇ ત્રણ પ્રાણીને સાષ ઉપ આવવા તેજ ઇશ્વરનું ખરૂં પૂજન છે. ( ચેાગવાર્ષિક) ૩૪૩