SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સદુપદેશ. (૫૩) द्विषतः परकाये मां मानिनो भित्रदर्शिनः भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति २०३ બીજાના શરીરમાં (આત્મારૂપે રહેલા મને દ્વેષ કરનારનું, અભિમાનીનું અને પ્રાણીઓ સાથે વૈર ભાવ કરનારનું, આત્માની એકતાને ન જાણુનારનું મન શાંતિને પામતું નથી. ૨૦૩ “સ્થપઃ ” यस्मात्त्रयोऽप्याश्रमिणो ज्ञानेनानेन चान्वहम् गृहस्थेनैव धार्यन्ते तस्माज्ज्येष्टाश्रमो गृही २०४ ગૃહસ્થાશ્રમ ત્રણે આશ્રમવાળાઓને પ્રતિદિન જ્ઞાનવડે અને અનવડે ઉપકાર કરનાર છે, તેથીજ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ ગણાય છે. ૨૦૪ गृहस्थः पालयेद् दारान् विद्यामभ्यासयेत्सुतान् । गोपायेत् स्वजनान्बन्धून् एष धर्मः सनातनः २०५ ગૃહસ્થ પિતાની સ્ત્રીનું ગ રીતે પાલન કરવું, પુત્રોને વિદ્યાભ્યાસ કરાવે અને સ્વજન-બધુવની રક્ષા કરવી એ ગૃહસ્થને સનાતન ધર્મ છે. ર૦૫ मातरं पितरं चैव साक्षात्प्रत्यक्षदेवताम मत्वा गृही निषेवेत सदा सर्वप्रयत्नतः ગ્રહસ્થાશ્રમી માણસે માતા અને પિતાને સાક્ષાત્રત્યક્ષ દેવતારૂપી માનીને પ્રયાથી તેમની હમેશાં સેવા ભક્તિ કરવી. ૨૦૬
SR No.002467
Book TitleSanskrit Kavyanand Part 02 03
Original Sutra AuthorN/A
AuthorNanchandra Muni
PublisherAjramar Jain Vidyashala
Publication Year
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy