SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાર્ણવ. ( ૫ ) સમજતા તેનું કારણ એ છે કે, પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, તથા જ્ઞાનરૂપી ચક્ષુ બંધ પડી છે. ૬ यदैक्यं मनुते मोहादयमर्थेः स्थिरेतरैः तदा स्वं स्वेन बध्नाति तद्विपक्षैः शिवी भवेत् २३६ જ્યારે આ જીવ માહ મમતાથી ચૈતન્યવાળા કે જડ પદાર્થોમાં હું છું કે મારાં છે એવી એકતા માને તે નિશ્ચે બધન થાય છે. હું સવથી ભીન્ન છું, આ દ્રશ્ય પદાર્થો કેદેહ મારાં નથી આવી સમજથી મેાક્ષ પામે. ૭ एकाकित्वं प्रपन्नोऽस्मि यदाहं वीतविभ्रमः तदैव जन्मसम्बन्धः स्वयमेव विशीर्यते २३७ જ્યારે આ વ ભ્રાંતિ વિનાનો બની એવું ઉપરોક્ત ચિત્તવન કરે કે હું એક હું મારે આ પદાર્થો સાથે કાંઇ સંબંધ નથી તે મારાં નથી હું તેને નથી. આમ મેહ છુટી જાય તે તેજ વખતે જન્મ મરણની ફ્રાંસી તુટી જાય છે. ૮ ।। રૂતિ હત્વમાત્રના જોશા: ૮ ।। (6 13 ५ अन्यत्व भावना अयमात्मा स्वभावेन शरीरादेर्विलक्षणः चिदानन्दमयः शुद्धो बन्धं प्रत्येकवानपि २३८ જો ! આત્મા કર્મ બંધન રૂપ દ્રષ્ટિથી જોવાય તા બંધન રૂપ છે અને સ્વાભાવિક દ્રષ્ટિથી જોઈએ તે શરીર તથા ઇંદ્રિયે!થી જુદા છે. અને ચિદાનંદમય શુદ્ધ છે.
SR No.002467
Book TitleSanskrit Kavyanand Part 02 03
Original Sutra AuthorN/A
AuthorNanchandra Muni
PublisherAjramar Jain Vidyashala
Publication Year
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy