________________
સુભાષિત સંચય.
दीपो भक्षयते ध्वान्तं कज्जलं च प्रसूयते यदत्रं भक्षयेन्नित्यं जायते तादृशी प्रजा
७५
જેમ દીવે અધકારને ખાય છે અને કાજળતે ઉત્પન્ન કરે છે, તેમ માણસ જેવા ખોરાક ખાય છે તેવી પ્રજા ઉત્પન્ન થાય છે. ૭૫ एकोऽहमसहायोऽहं कृशोऽहमपरिच्छदः
(१७)
७६
स्वप्येवंविधा चिन्ता मृगेन्द्रस्य न जायते હું એકલા છું, સહાય વિનાના છુ, દુબળા છું, સાધનહીન છું,આવી ચીંતા સિંહને ( કે સિંહ જેવા માણસને) સ્વમામાં પણ થતી નથી. ૭૬ अदचदोषेण भवेद् दरिद्री दारिद्र्यदोषेण करोति पापम् पापमभावान्नरकं प्रयाति पुनर्दरिद्री पुनरेव पापी
७७
ૐાઇને ન આપવું. આવા કંજુસપણાના દેષથી માણસ દરિદ્રી થાય છે, દારિાપણાથી પાપ કરે છે, પાપ કરવાથી નરકમાં જાય છે, ત્યાંથી નિકળીને પાછા દરિદ્રી અને પાપી થાય છે. ૫૭
मांसं मृगाणां दशनौ गजानां मृगद्विषां चर्म फलं द्रुमाणाम् स्त्रीणां स्वरूपं च नृणां हिरण्य मेतेगुणा वैरकरा भवन्ति ७८
भुगोनुं भांस, हाथीना हांत, वावनुं याभडु, वृक्षोना इजा, स्त्रीयोनुं ३५ भ्याने पुषोनी संपत्ति, आटला पोताना गुण। वैर (हुःअ) १२नारा थायछे. ७८ इलीका भ्रमरीध्यानाद् भ्रमरी जायते यथा वीतराग तव ध्यानाद् वीतरागो भवेद् भवी
७९
હે પ્રભુ ! એળ જેમ ભમરીનું ધ્યાન કરવાથી ભમરી બની જાયછે, તેમ હૈ વીતરાગ પ્રભુ! તમારૂં ધ્યાન કરવાથી ભવ્ય જીવ વીતરાગ બની જાયછે,