________________
तविस्मक भावन १
વિષયનિન્દા પ્રકરણ
(33) જે પુરૂષને સિંહાસન પર બેઠેલા જોઈ આનંદ પામે છે, તે જ્યારે મૃત્યુ વશ થાય ત્યારે તેને જોઈ શકથી આંખમાંથી આંસુ વષવે છે.ર૬
एवंविधमतिमलिनं देहं यत्सत्तया चलति तंविस्मृत्य परेशं वहत्यहंतामनित्येऽस्मिन् १३३
આવો મલિન દેહ–જેની સત્તાથી ચાલે છે, તે પરમાત્માને ભુલી જઈને અનિત્ય દેહમાં અહંકાર કરે છે. ૨૭ क्वात्मा सचिद्रूपः कमांसरुधिरादिनिर्मितो देहः इति यो लज्जति धीमा नितरशरीरं स किंमनुते १३४
ક્યાં સત્ય ચિતન્યરૂ૫ આત્મા, અને માંસ ધિરથી બનેલે દેહ કયાં ? આમ સમજી બુદ્ધિવાળો પોતાના શરીરમાં અભિમાન કરતા समाय छे तो भी शरीराने तो शुं माने. २८ . ..
॥ इति देहनिन्दा प्रकरणम् श्लोकाः २८ ॥ .
२ ३ ४ निर्मिती देह
अथ विषयनिन्दा प्रकरणम् इच्छांमूढःकुरुतेविषयजकर्दमसंमर्दने मिथ्या दुरदृष्टदृष्टिविरसो देहो गेहं पतत्येव
१३५ મૂઢ માણસ વિષયરૂપી કાદવને ખુંદવાની ઈચ્છા કરે છે, જ્યારે કાળરૂપી વરસાદની વૃષ્ટિ થઈ કે તરત શરીરરૂપી પડી પડી જાય છે. માટે ક્ષણભંગુર દેહને સ્વલ્પ સુખ માટે દુઃખમાં નાખવા ગ્ય નથી. ૧ . भार्या रूपविहीना मनसः क्षोभाय जायते पुसाम् अत्यंतं रूपान्या सा परपुरुषैर्वशीक्रियते १३६