Page #1
--------------------------------------------------------------------------
________________
ભેટ !
પરોપકારાયે તાં વિભૂિતય
શ્રીજેન હિતોપદેશ
ભાગ ૨–૩ જો.
નીતિ અને વૈરાગ્યના વિષયથી ભરપુર. શાંતમૂર્તિ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રષ્ટશિષ્યાણુ મુનિ કપૂરવિજયજી વિરચિત.
સ્વધમી ભાઇએ હેનાને વાંચવા ભણવા નિમિત્ત,
છપાવી પ્રસિદ્ધ ક.
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ–હેસાણા.
અમદાવાદ
સત્યવિજય પ્રિન્ટીંગ પ્રેસમાં શા. ગીરધરલાલ હુકમચૂકે છાપ્યું,
વીર સંવત્ ૨૪૩૫. સને ૧૯૦૯. વિક્રમ સંવત્ ૧૯૬૫.
કીમત. ૦
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
આજ કાલ દુનિયામાં બહુધા જનસ્વભાવનું વલણ સ.. કૃત અને માગધી ભાષામાં લખાયેલા કઠીન શાસ્ત્રીય વિષ તરફ્ ન દોરાતાં વભાષામાં લખાયેલા સરલ વિષયા તરફ દો રાવા લાગ્યુ છે: તેથી કરીને દિવસે દિવસે શાસ્ત્ર સંબધી ઉચ્ચ જ્ઞાન હીન, હીનતર થતુ જાય છે. જ્યાં સુધી ગુજરાતી ભાષામાં અનેક ગ્રંથા બહાર પડયા નહાતા, ત્યાં સુધી ઉચ્ચ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉમેદ્ય ધરાવનારાઓ સસ્કૃત તથા પ્રાકૃત ભાષાઓને અભ્યાસ કરી તે દ્વારા ઉચ્ચજ્ઞાન મેળવતા હતા; પણુ તેવા મનુ ચૈા સંખ્યામાં થાડા અને કાઈક ઠેકાણે જોવામાં આવતા. જ્યારે ગુજરાતી ભાષામાં કથારૂપે, નાટકરૂપે, કે તત્ત્વજ્ઞાનરૂપે અનેક ગ્રંથા બહાર પડયા, ત્યારે લેાકેાનુ શાસ્રીય કઠીન ભાષા તરફ દુર્લક્ષ થયુ અને તેથી તે દ્વારા ઉચ્ચ તત્ત્વજ્ઞાન મળતુ હતુ... તે અંધ થયું તેથી શાસ્ત્ર સ`બધી શુઢ રહસ્યાને સ્વભાષામાં બહાર પાડવા જરૂર જણાઇ. વાંચવાના શોખ વધતા ગયા તેમ તેમ ભિન્ન ભિન્ન વિષયાના પુસ્તકો બહાર પડતા ગયા. પણ તેમાં ધર્મનું સ્વરૂપ સમજાવવાને ચાગ્ય ગ્રથા બહુજ થાડા છે. તેથી જમાનાને અનુસરતી ભાષામાં વધારે પુસ્તકા બહાર પડવાની આવશ્યકતા જણાયાથી અમારા તથા બીજા સજ્જનાના આગ્ર હુથી સુનિ મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજીના શિષ્ય શાંતમુર્તિ મુનિ મહારાજ શ્રી કરવિજયજીએ મધ્યમ તથા કનિષ્ટ પ*ક્તિના અભ્યાસીયાને અલ્પ શ્રમે ધર્મતત્ત્વના બેાધ થાય એવા હેતુથી જૈન હિતેાપદેશ નામના પુસ્તકની રચના સરલ અને રસીલી ભાષામાં કરી છે. જેના પહેલા ભાગ અમારા તરફથી અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવ્યે છે. તે પુસ્તક વિશેષ પ્રકારે જનપ્રિય થઈ પડયું છે: જેના પરિણામે, આ બીજા તથા ત્રીજા ભાગનું
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક અમારા વાચકવર્ગ સમક્ષ મૂકવા અમે ભાગ્યશાળી થયા છીએ.
આ જેન હિતેપદેશનું પુસ્તક પિતાના નામ પ્રમાણે પિતાનું ગાંભીર્ય મહત્વ અને બેધકત્વ જણાવે છે. વળી આ પુસ્તકને ક્રમ એવી તે સરલતાથી ગોઠવવામાં આવ્યું છે કે ઉ. તમ, મધ્યમ અને કનિષ્ટ એ ત્રણે વર્ગના વાંચક અધિકારીએ સ્વસ્વ બુદ્ધિ અનુસારે નિઃશંકપણે તેને લાભ લઈ શકશે એ નિર્વિવાદ છે; સિદ્ધાંતરૂપ સમુદ્રને પાર ઉતારવા માટે તૈકા તુ. ય આ ગ્રંથ રત્નનું એકજવાર અવેલેકન કરવાથી તેની ખરી ઉપગીતા સજજને સહેજે સમજી શકશે.
શ્રી જેન હિતેપદેશ ભાગ ૨ જાની શરૂઆતમાં મગલાચરણરૂપે સાંપ્રતકાળમાં વિચરતા શ્રી સીમંધર જીનની સ્તુતિ કઠિણ શબ્દની પુટનેટ સાથે આપ્યા બાદ શ્રી ગણેદ્ર મુનિ વિરચિત સુભાષિત રત્નાવલી ગ્રંથમાંથી ધર્મ નીતિ અને શુભ વ્યવહારને ઉપયોગી જુદા જુદા ૪પ વિષય ઉપર પુટપણે વિવે. ચન કર્યું છે. ઉક્ત વિષયનું અત્ર દિગદર્શન કરવા કરતાં એકજ વખત તેને વાંચી મનન કરવાનું કામ અમે વાંચકવૃંદનેજ સેંપીએ છીએ. ત્યાર પછી સુમતિ અને ચારિત્ર રાજના સુખદાયક સંવાદમાં પતિત ચારિત્ર ધારીને પંચ મહાવ્રતમાં પુનઃ સ્થિર કરવા માટે કરેલે રસિક બે નેવેલરૂપે આપેલ છે. પછી “ મની કુંચી” એ વિષયમાં ધર્મરત્નને લાયક જીવના ગુણાનું પ્રથમ સામાન્યથી અને પછી વિશેષથી વિવેચન આપ્યું છે અને અંત માં પરમાત્મા છત્રીસી અને અમૃતવેલીની સઝાય આપવામાં આવી છે.
શ્રી જેન હિતેપદેશ ભાગ ત્રીજામાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય વિરચિત શાસન નાયક વીરાધિવીર શ્રી વર્ધ્વમાન જીનના સ્તંત્રને સારાંશ, મંગલાચરણરૂપે આપીને પ્રથમ જ્ઞાનસાર સૂત્ર (અષ્ટકજી)ના મૂળ લેક તેના રહસ્યાથે સાથે આપેલ છે જે એવી તે સરલતાથી ફુટપણે લખાયેલ છે કે સાધારણ જ્ઞાનવાળાને
Page #4
--------------------------------------------------------------------------
________________
પણ તે સહજ રીતે સમજમાં આવી શકે તેમ છે. પછી વૈરાગ્ય સાર અને ઉપદેશ રહસ્ય એ નામના વિષયમાં વિરાગ્ય અને ઉ. પદેશમય બાબતને સારે સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આધ્યાત્મિક વિષયની પુષ્ટીકારક અધ્યાત્મ ગીતા, સંયમ, બત્રીસી અને ક્ષમા છત્રીશીકઠીન શબ્દની કુટનેટ સાથે આપી ગ્રંથની સમાણી કરવામાં આવી છે.
દરેક જૈનશાળાના બાળકને કમસર વાંચનમાળા ચલાવવાની આવશ્યકતા આપણી કોન્ફરન્સ તરફથી જે સ્વીકારવામાં આવી છે તે વાંચનમાળાની ગરજ આ પુસ્તકને પહેલેથી કમસર અને ભ્યાસ કરવાથી કેટલાક અંશે સરશે એમ અમારૂં નિષ્પક્ષપાત. પણે માનવું છે. તેથી તેને ઘટતે ઉપગ કરવા અમે સહુ સજજનેને સાગ્રહ વિજ્ઞપ્તિ કરીએ છીએ. - આ ગ્રંથની પ્રથમાવૃત્તિની દેઢ હજાર નકલ છતાં છ માસમાં તે ખપી જવાથી આ બીજી આવૃત્તિ છપાવવાની અમારે જરૂર પડે છે. ઘણીજ ટુંક મુદતમાં પુસ્તકની મેટા જથામાં માગણી થવી એ પુસ્તકની મહત્વતા પ્રગટ દર્શાવે છે. આ ગ્રંથ ભારતવર્ષીય સર્વ મતાનુયાયી જનોને અત્યંત ઉપયોગી થઈ પડે છે તે તેની પ્રથમ આવૃત્તિ ઉપરથી જણાઈ આવેલ છે.
- પૂજ્ય મુનિશ્રીના પ્રયાસ માટે અમે અંતઃકરણથી આભાર માનવા સાથે ઉક્ત ગ્રંથરત્નને લાભ લે તેઓ સાહેબના પરિ. શ્રમને સર્વ ભવ્યાત્માઓ સાર્થક કરે એમ ઇચછી અત્ર વિરમીએ છીએ.
આ ગ્રંથ છપાવવાને આશ્રયદાતા, સદ્ગતને અંતઃકરણથી આભાર માની તેમનું અનુકરણ કરવા અન્ય ધનિકોને નઐવિજ્ઞપ્તી કરીએ છીએ. ઈતિશમ લી. પ્રસિદ્ધ કર્તા
Page #5
--------------------------------------------------------------------------
________________
:
૫
અનુક્રમણિકા,
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. ૧ સભાષિતાવળી. ... ... ... ૫ થી ૧૦૮
૧ શિષ્ટ સેવિત સન્માર્ગનું સેવન કર .... ૨ શિષ્ટ નિદિત પાપ કાર્યને પરિહાર કર... ૩ નિર્મળ શ્રદ્ધાન કર ... ... ૪ મિથ્યાત્વને ત્યાગ કર... .. ૫ સમ્યગ જ્ઞાનનું સેવન કર ૬ સદાચારનું સેવન કર... ૭ ઈદ્રિયનું દમન કર . ૮ સ્ત્રીને સંગ–પરિચય તજ ..... ૯ વિષય રસને ત્યાગ કર.... ••• ૧૦ શ્રી વીતરાગ દેવની ભકિત કર.. ૧૧ સદ્દગુરૂનું સેવન કર .... . ૧૨ તપ કરવામાં યથાશકિત પ્રયત્ન ૧૩ અને વશ કર .... ૧૪ રાગ દ્વેષને ત્યાગ કર... .... ૧૫ ક્રોધાદિક કષાયને દૂર કરી ૧૬ અહિંસા વ્રતનો આદર કર .
૩૫ ૧૭ સત્ય વસ્તુનું પાલન કર .
'. ૩૭ ૧૮ અદત્તને ત્યાગ કરી
Page #6
--------------------------------------------------------------------------
________________
૪
૪ર
૧૯ બ્રહ્મચર્યનું સેવન કર.... ૨૦ પરિગ્રહ મૂર્છાના પરિહાર કર.... ૨૧ વૈરાગ્ય ભાવ ધારણ કર.... ૨૨ ગુણી જનાના સંગ કર... ૨૩ શ્રી વીતરાગને ઓળખી વીતરાગનુ' સેવન કર.
૪૪
૪
૪૭.
૪૯
૨૪ પાત્રાપાત્રને સમજી સુપાત્રે દાન દે. ૨૫ જરૂર જણાય ત્યાંજ જિનાલય જયણાથી કરાવવુ. ૫૦
પર
૫૪
પર
૫૭
....
....
૨૬ નિર્મળ ભાવના ભાવ ૨૭ રાત્રીભાજનના ત્યાગ કર ૨૮ માહ માયાને તજીને વિવેક આદર ૨૯ ખાટી મમતાના ત્યાગ કર
....
....
....
૩૦ સ’સારસાયરના પાર પામવા પ્રયત્ન કર.... ૩૧ ધૈર્યને ધારણ કર. ૩૨ દુ:ખદાયી શાકના ત્યાગ કર..... ૩૩ મનના મેલ દૂર કર, ૩૪ માનવ દેહની સફળતા કરી લે ૩૫ પ્રાણાન્તે પણ વ્રત ભગ કરીશ નહિ.... ૩૬ મરણુ વખતે સમાધિ સાચવવા ખૂબ લક્ષ રાખજે. ૩૭ આ ભવ પરભવ સમધી ભાગાશ'સા કરીશ નહિ. ૩૮ સ્વકર્તવ્ય સમજીને સ્વપરહિત સાધવા તત્પર રહે. ૩૯ પંચ પરમેષ્ઠિ મહામત્રનુ નિરંતર સ્મરણ કર ૪૦ ધમ રસાયણુનુ સેવન કર ૪૧ વૈરાગ્ય ભાવથી લક્ષ્મી વિગેરે
ના માઢુ તજી દે
....
....
....
....
....
....
....
....
****
....
ક્ષણિક પદાર્થોં—
....
૫૯
૬૧
૬૫
૬૭
૭૧
૭૩
૭૬
૭૮
૮૦
૮૬
..
O
Page #7
--------------------------------------------------------------------------
________________
૪૨ સારભૂત એવા સદ્વિવેકનું જ સેવન કર.... ૪૩ ધરૂપી સબલ અને તેટલુ` સાથે લઇ લે. ૪૪ મનુષ્ય ભવ ફ્રી ફ્રી મળવા મુશ્કેલ છે એમ સમજી શીઘ્ર સ્વહિત સાધિ લે
૪
૫
૪૫ પુરૂષાર્થ વડેજ સર્વ કાર્ય સિદ્ધ થાય છે માટે પુરૂષાર્થનેજ અ'ગીકાર કર.
ગ્ય ગુણા અથવા ધર્મની ખરી કુંચી
ધર્મની દશ શિક્ષા
પરમાતમ છત્રીશી અમૃતવેલીની સડ્ડીય
....
૧૦૩
૨ સુમતિ અને ચારિત્ર રાજના સુખદાયક સવાદ. ૧૦૯ થી ૧૪૫ ૩ ધર્મરત્નની પ્રાપ્તિને માટે અવશ્ય પ્રાપ્ત
કરવા ચેક
૧૪૬ થી ૧૫૭
૧૫૮
૧૬૦
૧૬૩
....
....
....
....
....
....
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો.
૧ હેમચ’દ્રાચાર્ય વિરચિત મહાવીર જીનસ્તત્ર....
જ્ઞાનસાર સૂત્ર દર વૈરાગ્ય સારને ઉપદેશ રહસ્ય
૪ અધ્યાત્મ ગીતા ક્ષમા છત્રીશી
૬ યતિ ધર્મ બત્રીશી
....
....
....
0.00
9000
....
****
....
9400
....
....
....
....
02
6800
૯૯
૧૦૦
૧ થી ૬
૭ થી ૧૨૧
૧૩૨
૧૬૦
૧૬૬
૧૭૦
Page #8
--------------------------------------------------------------------------
________________
૪. લીંટી.
૧૦
૧૨
२०
૨૩
૩૭
૩૯
૯૫
97
૧૪૩
૧૪૭
* ૨૪ ૭ ૪ * *
સ
me, my
૯૧
૧૦૫
૨૦
៥៩ ៩៩៩
૧૫૩ ૨૩
૧૫૧
૨૩
૧૦
૨૧
૧૬
ૐ હૈં ટબ છે ક
.
૧૧
શુદ્ધિપત્રક-ભાગ ખીએ.
અશુદ્ધ त्यज
दोषोभितः
મમમાં
લાકમાં
તથા
શુદ્ધ. त्यज
दो पोशितः
દરવાના
કરવાના
ચરાચર જ્યોતિષુ ચક્ર) તીચ્છા
શલ
आत्म
वेष्मनि
કાયા
અનુકૂ शक्रोति
મમમાં
લાકમાં
તેથી
એક
જેવા
ન્ય‘તરવાણુન્યતર
દેનારા
સામ્ય
સેવાવાળા
તેથી
જૈન હિતાપદેશ ભાગ ત્રીજો,
ववतु
मज्जत्यज्ञ
લાકમાંજ એમના સમાવેશ થાય છે એમ સમજવુ
દેનારાકર્મ
સામ્ય
સેવવાવાળા
તેની
वक्तु
मज्जत्यज्ञः
શૈલ
आत्मा
वेश्मनि
क्रिया
અનુકૂલ इक्नोति
એકતા
જેવી
Page #9
--------------------------------------------------------------------------
________________
मंगलाचरणरूप.
શ્રી સીમંધર જિન–સ્તુતિ. પ્રભુ નાથ તું તિલકને, પ્રત્યક્ષ ત્રિભુવન ભાણ; સર્વજ્ઞ સર્વદશ? તમે, તમે શુદ્ધ સુખની ખાણ જિન”.
વિનતી છે એહ. ૧ પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુઝ જીવન પ્રાણ; તાહરે દર્શને સુખ લહું, તુંહિ જગત સ્થિતિ . જિ. ૨ તુજ વિના હું બહુ ભવ ભયે, ધર્યા વેશ અનેક, નિજ ભાવને પરભાવને, જાણે નહી સુવિવેક. જિ૦ ૩ ધન્ય તેહ જે નિત્ય પ્રહસને, દેખે જે જિન મુખ ચંદ; તુજ વાણું અમૃત રસ લહી, પામે તે પરમાનંદ, જિ. ૪ એક વચન શ્રી જિનરાજને, નયગમભંગ પ્રમાણ જે સુણે રુચિથી તે લહે, નિજ તત્વ સિદ્ધિ અમાન. જિ. પ જે ક્ષેત્ર વિચરે નાથજી, તે ક્ષેત્ર અતિ સુપથ્થ; તુજ વિરહ જે ક્ષણ જાય છે, તે માની અકથ્થ. જિ૬ શ્રી વીતરાગ દર્શન વિના, વીયે જે કાલ અતીત; તે અફળ મિચ્છા હુકકડ, તિવિહં તિવિહિની રીત. જિ. ૭ પ્રભુ વાત મુજ મનની સહ, જાણે જ છે જિનરાજ;
૧ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા જિનવર. ૨ ત્રણ લોકનો. ૩ સર્વ વરતુને સર્વથા સાક્ષાત દેખવાવાળા. ૪ પ્રભાત સમયે. ૫ નગમાદિક સાત . ન. ૬ સુંદર મંગલકારી. ૭ અકૃતાર્થ-નિફળ. ૮ ગયેલે કાળ.
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૨ )
જિ॰ ૯
જિ॰ ૧૦
જિ॰૧૧
જિ॰૧૨
જિ॰૧૩
સ્થિર ભાવ જો તુમચા' લહુ, મિલે શિવપુર સાથ.જિ૦ ૮ પ્રભુ મિળે સ્થિરતા લહુ, ં, તુજ વિરહે ચંચળ ભાષ; એકવાર જો તન્મય રમું, તે કરૂ અચલ સ્વભાવ. પ્રભુ અછા ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરત મઝાર; તે પણ પ્રભુના જીણુ વિષે, રાખુ સ્વચેતન સાર. જો ક્ષેત્ર ભેદ ટળે પ્રભુ, તે સરે સઘળાં કાજ; સન્મુખ ભાવ અભેદતા, કરી વરૂ આતમરાજ પર પુંઠ ઈંડાં જેહની, એવડી જે છે સ્વામ;" હાજર હજૂરી તે મળે, નીપજે તે કેટલા કામ. ઇંદ્ર ચંદ્ર નરેદ્રના, પદ ન માગું તિલ માત્ર; માણુ" પ્રભુ મુજ મનથકી, ન વીસરા ક્ષણુ માત્ર. જયાં પૂર્ણ સિદ્ધ સ્વભાવની, નવી કરી શકુ નિજ દ્ધ; ત્યાં ચરણુ શરણુ તુમારો, એહિજ મુજ નવનિધ, જિ૦ ૧૪મ્હારી પૂર્વ વિરાધના, ચાગે પડયા એ ભેદ; પણ વસ્તુ ધર્મ વિચારતાં, તુજ મુજ નહિ' છે ભેઢ, જિ ૧૫ પ્રભુ ધ્યાન રગ અભેદથી, કરી આત્મભાવ અભેદ; છેઠ્ઠી વિભાવ અનાદિના, અનુભવુ સ્વસવે.'૦ વિનવુ' અનુભવ મિત્રને, તું ન ીશ પર રસ ચાહ ૧ શુદ્ધાત્મ રસ ર’ગીથઈ, કરી પૂર્ણ શક્તિ અબાહુ, જિ ૧૩ જિનરાજ સીમધર પ્રભુ, તેં લહ્યા કારણુ શુદ્ધ;
C
જિક ૧૬
૧ તમારા–તમારી જેવા. ૨ મળેપ્રાપ્ત થાય. ૩ મેક્ષ સહાયી, તે સુખાઇ. ૪ ભેદભાવ રહિત. સ્વામી, ૬ રિદ્ધિ છ નિધિ. ૮ સૂર. ૯ વિરૂદ્ધ ભાવ, વિષય કષાયાદિ. ૧૦ સ્વપ—આત્મભાવ, આત્મ દર્શન-સાક્ષાત્કાર. ૧૧ ચાહના અભિલાષા. ૧૨ નિર્મળ સ્વભાવમાં મમ, શાન્તરસ નિગ્ર ૧૩ અખાધ વિઘ્ન રહિત.
Page #11
--------------------------------------------------------------------------
________________
હવે આત્મસિદ્ધિ નિપાવવી, શી ઢીલ કરીએ બુદ્ધ. જિ. ૧૮ કારણે કાર્ય સિદ્ધિને, કર ઘટે ન વિલંબ સાધવી પૂર્ણાનંદતા, નિજ કતૃતા અવિલંબ. જિ0 નિજ શક્તિ પ્રભુ ગુણમાં રમે, તે કરે પૂર્ણાનંદ, ગુણગુણ ભાવ અભેદથી, પીજીયે શમ-મકરંદ, જિ પ્રભુ સિદ્ધ બુદ્ધ મહાદયી, ધ્યાને થઈ લયલીન; નિજ દેવચંદ્ર પદ આદરે, નિત્યાત્મ' રસ સુખ પીન. જિ. ૨૧
ઇતિ.
૧ સ્વભાવ પૂર્ણતા. ૨ શાન્તરસ. ૩ મહા ભાગ્યવંત. ૪ એકાગ્ર. ૫ સહજ સ્વભાવ–પરમાત્મ ભાવ. ૬ પુષ્ટ મત્ત.
Page #12
--------------------------------------------------------------------------
________________
सुभाषित रत्नावली.
પ્રસ્તાવના. વિદીત થાયકે “સુભાષિત રત્નાવલી” નામને એક સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથ શ્રી ગણેદ્ર કૃત પ્રથમ મારા જેવામાં આવ્યું. તેની ફકત એકજ પ્રત મળવાથી અને તે પણ અત્યંત અશુદ્ધ હવાથી ઉક્ત ગ્રંથના મૂળ સાથે તેનું ભાષાંતર કરવા જે પ્રથમ વિચાર પ્રભવ્યું હતું તે તેવા રૂપમાં અમલમાં મૂકી શકાય નહિ. પરંતુ તેની શરૂઆતમાં સાર રૂપે જે કલેકે દાખલ કર્યા છે તે સાથે
ડાક બીજા કલેકેનું ભાષાંતર આદિમાં કાયમ રાખીને બાકીના વિષયેનું વિવેચન કંઈક રવતંત્ર રીતે સ્વક્ષપશમાનુસારે કરવું દુરરત ધારી ઉક્ત ગ્રંથમાં કહેવા ધારેલા વિષયે પિકી બની શક્ય તેટલા લગભગ ૪૫ વિષયે દાખલ કરવામાં આવ્યા છે. વર્તમાન સમયને અનુસારે જિજ્ઞાસુ ભાઈ બહેને ઉક્ત વિષ સંબંધી સંક્ષેપથી બંધ પૂર્વક શુભ કિયા રૂચિની વૃદ્ધિ થાય અને એમ યથાશક્તિ જ્ઞાન અને ક્રિયાના સંમેલનથી વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાનુસાર સ્વહિત આચરવા તેઓ સમર્થ થાય એવી સદબુદ્ધિથી પ્રેરાઈને આ પ્રસ્તુત પ્રયત્ન કરવામાં આવ્યું છે. આવા શુભાશયયુક્ત પ્રયત્નની સાર્થકતા કરવા ભવ્ય ભાઈ બહેને કંઈક સાગ્રહ ભલામણ કરૂં તે તે કંઈ ખોટું કહેવાશે નહિ. વર્તમાનકાળે કંઈક જાગૃત થતી જિજ્ઞાસા સ્વપશમાનુસાર લખી તે જિજ્ઞાસુ વર્ગ સમક્ષ મૂકવાને જેમ હું વકર્તવ્ય સમજુ છું તેમ તેને યથાશક્તિ આદર કરવા રૂપ નિજ કર્તવ્ય કરવાને કૃતજ્ઞ ભાઈ બહેને ચૂકશે નહિ એમ સમજીને પ્રસ્તુત ગ્રંથ સંબંધી પ્રસ્તાવના પૂર્ણ કરૂં છું.
શુભસ્યાત્ સર્વ સત્ત્વનામ, સન્મિત્ર કપૂરવિજય.
Page #13
--------------------------------------------------------------------------
________________
श्री जैनहितोपदेश भाग २ जो.
सद्भाषितावली.
श्री गणेन्द्रै र्विरचिता.पीठिका.
जिनाधीशं नमस्कृत्य, संसारांबुधितारकं ॥ स्वान्यस्य हित मुद्दिश्य, वक्ष्ये सद्भाषितावलीम् ॥ १ ॥ धर्मत्वं कुरु दुस्त्यजं त्यज महापापं बुधै निंदितं, सम्यक्त्वं भज शर्मदं त्यज महामिथ्यात्व मूलंच वै ॥ सच्छास्त्रं पठ वृत्त माचर जयं पंचेन्द्रियाणां च भो, नारी संगमपि स्वयं त्यज सदा कामं कलंकास्पदम् ॥२॥ दृष्ट्वा स्त्री सुशरीर रूपमतुलं मध्ये विचारं कुरु,
श्री तीर्थेश्वर पाद सत्कमलयोः सेवां सदा सद्गुरौ ॥ बाह्याभ्यंतर सत्तपः कुरु सदा जिह्वां वशे चानय, आत स्त्वं त्यज द्वेष राग सहितान् सर्वान् कषायांश्चवै | ३ | सर्वेषु जीवेषु दयां कुरुत्वं, सत्यंवचो ब्रूहि धनं परेषां ॥
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી ગણેન્દ્ર વિરચિતા પીઠિકા,
वाऽब्रह्म सेवां त्यज सर्वकालं, परिग्रहं मुञ्च कुयोनिद्वारं ॥ ४ ॥ वैराग्य सारं सज सर्वकालं, निग्रंथ संगं कुरु मुक्ति बीजं ॥ विमुच्य संगं कुजनेषु मित्र, देवार्चनं त्वं कुरु वीतरागे ॥५॥ दानं त्वं कुरु पात्रसारमुनय चैत्यालयं भावनां, रात्रौ भोजन वर्जनं त्यज महागार्हस्थ्यभावं सुहृद् ॥ देहं त्वं त्यज भोग सारमपि संसार पारं व्रज, धीरत्वं कुरु मंच शोकमशुभं शौचं च नीरंविना ॥६॥ सारं त्वं कुरु देहमेव सफलं धृत्वा व्रतं मा त्यज, सन्यासे मरणं च भोगविषये चाशामिहाऽमुत्र च ॥ मध्यस्थं हितमेव जाप्य जपनं रोगस्य निर्नाशनं, जीवस्या शरणं चलंच विभवं सारं विवेकं भज ॥७॥ संबलं कुरु वै धर्म, मानुष्यं दुर्लभं भवेत् ॥ अयोग्यं च परित्यज्य, मुक्ति योग्यं समाचर ॥ ८ ॥ ॥ इति पीठिका |
Page #15
--------------------------------------------------------------------------
________________
સુભાષિત રત્નાવલી સુખ પ્રવેશ
सुभाषित रत्नावली मुख प्रवेश. સંસાર સમુદ્રથી તારણહાર શ્રી જિનેશ્વર દેવને નમસ્કાર કરી સ્વપરના હિતને માટે હું સુભાષિત રત્નાવળીની વ્યાખ્યા કરૂં છું ૧ - ભદ્ર! તું ધર્મ આચરણ કર, જ્ઞાનીએ નિંદેલાં મહાપાપને ત્યાગ કર, સુખદાયી સમકતનું સેવન કર, મહા દુઃખદાયી મિથ્યાત્વને ત્યાગ કર, ઉત્તમ જ્ઞાનને અભ્યાસ કર, વ્રતનું સેવન કર અને પાંચે ઈદ્રિયોનું દમન કર, સ્ત્રીના સંગને પણ ત્યાગ કર, તેમજ સદોષ કામ સેવાને સર્વદા ત્યાગ કર. ૨
સ્ત્રી સંબંધી સુંદર દેહનું અતુલ રૂપ દેખીને ભોભદ્ર! તું મનમાં નિર્દોષ વિચાર કર. શ્રી તીર્થંકર દેવનાં ચરણકમળની સેવા કર, સદ્ગુરૂની સદા ભક્તિ કર. અને પ્રકારના શુદ્ધ તપનું સેવન કર. અને જીભને વશ કર, તેમજ હે ભાઈ ! રાગ દ્વેષ. સહિત સર્વ કષાયને તું (કાળજીથી) ત્યાગ કર. ૩ ' હે ભદ્ર! તું સર્વે માં દયા ભાવ રાખ્ય, સત્ય વાણી વર, પરધન અને અબ્રહ્મ સેવાને સર્વથા ત્યાગ કર, તેમજ દુગંતિદાયક પરિગ્રહ મૂછને ત્યજ. ૪
સર્વદા શ્રેષ્ઠ વૈરાગ્યને ભજ; મુક્તિદાયક નિગ્રંથ મુનિને સંગ કર, અને દુર્જનેને સંગ ત્યજી દે, હે મિત્ર! તું વીતરાગ દેવની ભાવથી ભક્તિ કર. ૫
વળી પાત્રાપાત્રને વિવેક રાખીને તું દાન દે, જિન ચૈત્ય કરાવ, રૂડી ભાવના ભાવ્ય, રાત્રિભેજનને ત્યાગ કર, તેમજ હે મિત્ર, તું સંસારિક મેહને ત્યજી દે, કેવળ ભેગના સાધનરૂપ
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી જેહિતાપદેશ ભાગ ૨ જો,
એવા દેહની મૂર્ચ્છા ત્યજ, અને સંસારના પાર પામ. તેમજ ધીરપણું ધારણકર, દુઃખદાયી શાકનેત્યજ અને મનના મેલ દૂર કર. હું
શ્રેષ્ઠ એવા માનવ દેહ પામીને સારાં વ્રત નિયમ પાળી તેને સફળ કરવા, વ્રત ભંગ નહિ કરવા; સમાધિવાળું મરણુ કરવુ, આ ભવ પરભવ સમધી ભાગાશસા તજી દેવી; મધ્યસ્થ રહી સ્વપર હિત સાધવુ, પરમેષ્ઠિના જાપ જપવા; ધર્મ રસાયણ સેવવુ, વૈરાગ્ય ભાવના ભાવવી, લક્ષ્મી વિંગેરે ક્ષણિક વસ્તુ ઉપરથી માહ ત્યજી દેવા અને સારભૂત એવા વિવેકને ભજવા. ૭
હું સુભગ ! તુ' ધર્મરૂપી સંમલ (ભાતુ) સાથે લઇલે, ફ્રી ફરી મનુષ્યભવ પામવા દુર્લભ છે, માટે અયોગ્ય આચરણ ત્યજી દઈ જેથી જન્મમરણના અંત આવે એવુ· ચેાગ્ય આચરણ સેવીલે. ૮ (" ઇતિ પ્રસ્તાવના. "2
धर्म कुरु.
धर्मं करोति यो नित्यं स पूज्य स्त्रिदशेश्वरैः ॥ लक्ष्मीस्तं स्वयमायाति, भुवन त्रय संस्थिता ||९|| धर्मवतोहि जीवस्य, भृत्यः कल्पद्रुमो भवेत् ॥ चिंतामणिः कर्म करः, कामधेनुश्च किंकरी. ॥ १० ॥ धर्मेण पुत्र पौत्रादि, सर्व संपद्यते नृणां ॥ गृह वाहन वस्तूनि, राज्यालंकरणानि च ॥ ११ ॥
Page #17
--------------------------------------------------------------------------
________________
પાપ ત્યજ. वरं मुहूर्त मेकंच, धर्म युक्तस्य जीवितं ॥ तद्धीनस्य वृथा वर्ष, कोटा कोटि विशेषतः॥ १२॥ यम दम समयातं, सर्व कल्याण बीजं ॥ सुगति गमन हेतु, तीर्थनाथैः प्रणीतं ॥ भवजलनिधिपोतं, सार पाथेय मुच्चै, स्त्यज सकल विकारं, धर्ममाराधय त्वम्. ॥ १३ ॥
पापंत्यज. पापं शत्रु परं विद्धि, श्वभ्र तिर्यगगतिप्रदं ॥ रोग क्लेशादि भांडार, सर्व दुखाकरं नृणाम् ॥ १४ ।। जीवंतोऽपि मृता ज्ञेया, धर्म हीनाहि मानवाः॥ मृता धर्मेण संयुक्ता, इहा मुत्र च जीविताः ॥१५॥ पापवतो हि नास्त्यस्य, धन धान्य गृहाादक ॥ वस्त्रालंकार सद्धस्तु, दुःख क्लेशानि संति च ॥ १६ ॥ मित्र शत्रू च विज्ञेयौ, पुण्य पापे शरीरिणां ।। जीवेन व्रजतः साध, सुखदुःखफलप्रदौ ॥ १७॥ सकल भव निदानं, रोग शोकादि बीजं ॥ नरक गमन हेतु सर्व दारिद्र मुलम् ॥
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે.
इह परभव शत्रु, दुःख दानैक दक्षं ॥ त्यंज मुनिवर निन्द्यं पाप बीजं समस्तम् ॥१८॥
१ शिष्ट सेवित सन्मार्ग- सेवन कर.
જે નિત્ય વકર્તવ્ય સમજીને સન્માર્ગનું સેવન કરે છે તે ઈને પણ માન્ય થાય છે, અને સકલ લક્ષમી તેને સ્વયં આવી મળે છે. પુન્યશાળીને પગલે પગલે નિધાન છે. ૯
સન્માર્ગગામી ધર્મ છવને કલ્પવૃક્ષ સેવક થઈને રહે છે, ચિંતામણિરત્ન તેનું ચિંતિત કાર્ય સાધી આપે છે, અને કામધેનું તેના સકલ મરથ પૂરે છે. ૧૦ - ધર્મ સેવનવડે પ્રાણીઓને પુત્ર પિત્રાદિક પ્રાપ્ત થાય છે તેમજ રાજ્યના અલંકારભૂત એવાં ઘર વાહન વિગેરે વસ્તુઓ પણ સહજે મળે છે. ૧૧ - ધર્મે કરીને યુક્ત એવા જીવનું બે ઘડી જેટલું પણ છ
વતર લેખે છે, અને ધર્મહીન જીવનું તે કેટ કેટી કલ્પ - સુધીનું પણ જીવન નકામું છે. ૧૨
તે માટે હે ભવ્ય ! યમ-મહાવ્રતાદિ અને દમ-ઈદ્રિયદમન આદિથી યુક્ત, સર્વ કલ્યાણનું મૂળ કારણ, સદ્ગતિ ગમનનું હેતુ ભવ સમુદ્રથી પાર પમાડવાનો પ્રવાહ તુલ્ય અને ભવાન્તરમાં સાર શંબલરૂપ એવા રાષભાદિક તીર્થનાએ પ્રગટ કરેલા ધર્મનું તું સર્વવિકાર રહિતપણે સેવન કર. ૧૩
Page #19
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ ભજ
२ शिष्ट निंदित पाप कार्यनो परिहार कर.
પ્રાણીયાને નર્ક તિર્યંચ ગતિ આપનાર, રોગ શાકાદિ દુઃ-ખના નિધાન, અને સકલ ક્લેશનાં સ્થાનરૂપ પાપને તું પરમ શત્રુ સમજ, ૧૪
ધર્મહીન માનવાને જીવતા છતાં પણ મુઆ માનવા, અને ધર્મે કરી યુક્ત માનવા મુઆ છતાં આલેક અને પરલેાકમાં
જીવતાજ જાણવા. ૧૫
૧૨.
પાપવંત પ્રાણીને ધન ધાન્ય ગૃહાર્દિક તથા વસ્ત્ર અલં કારાદિક શુભવસ્તુ પ્રાપ્ત થઈ શકતી નથી, તેને તેા કેવળ દુઃખ. અને લેશજ પ્રાપ્ત થાય છે. ૧૬
પુણ્ય અને પાપ પ્રાણીયાના મિત્ર અને શત્રુ છે, એમ જાણવું, કેમકે સુખ દુઃખ ફળને આપનારા તે બંને પ્રાણીની સાથેજ જાય છે. ૧૭
ભવ ભ્રમણુના નિદાનરૂપ અને રોગ શાકાદિકના બીજ રૂપ નર્ક ગમનના હેતુ રૂપ અને સર્વ દારિદ્રના મુળરૂપ આ ભ અને પરભવના શત્રુરૂપ અને દુઃખ દેવામાં એક્કારૂપ એવાં સમસ્ત પાપનાં નિદ્ય કારણાને હું સુવ્રત ! તું તજીદે. સમસ્ત પાપકાર્યથી તદ્ન અલગા રહેવુ' એજ સાર છે. ૧૮
सम्यक्त्वं भज.
सम्यग् दर्शन संशुद्धः सत्य मानुच्यते बुधैः ॥ सम्यक्त्वेन विना जीवः पशुव न संशयः ॥ १९ ॥
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨ શ્રી જેહિતાપદેશ ભાગ ૨ જે सम्यक्त्व युक्त जीवस्य, हस्ते चिंतामणिर्भवेत् ।। कल्पवृक्षो गृहे तस्य, कामगव्य नुगामिनी ॥ २०॥ सम्यक्त्वाऽलंकतो यस्तु, मुक्ति श्री स्तं वरिष्यति ॥ स्वर्गश्रीः स्वय मायाति, राज लक्ष्मी सुखी भवेत् ॥२१॥ यत्र कुत्रापि सद् दृष्टिः पूज्यः स्याद्भुवनैरपि ॥ सम्यक्त्वेन विना साधुः निन्दनीयः पदे पदे ॥ २२॥ सकल सुख निधानं, धर्म वृक्षस्य बीजं ॥ जनन जलधि पोतं, भव्य सत्त्वैकपात्रं ॥ दुरित तर कुठारं, ज्ञान चारित्र मूलं ॥ त्यज सकल कुधर्म, दर्शनं त्वं भजस्व ॥ २३ ॥ भाषा बुद्धि विवेक वाक्य कुशलः शंकादि दोषोभितः। गंभीरः प्रशमश्रिया परिगतो वश्येन्द्रियो धैर्यवान् ॥ ..........निश्चयो विरतितो भक्तिश्च देवे गुरा, वौचित्यादि गुणैरलंकृत तनुः सम्यक्त्व योग्यो भवेत २४
३ निर्मळ श्रद्धानकर. તત્ત્વ શ્રદ્ધાથી સંસ્કાર પામેલા જ સાચા ગણાય એમ સમયના જાણ કહે છે. શુદ્ધ શ્રદ્ધા વિનાના જીવ તે કેવલ પશુ
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૩ નિર્મળ શ્રદ્ધાનકર, રૂપજ છે. એમાં સંશય નથી. સમકિતવંત જીવના હાથમાંજ ચિંતામણિ રત્ન છે, તેના આંગણામાંજ કલ્પવૃક્ષ ઉગ્યું છે. અને કામધેનુ તે તેની સહચારિણુજ છે. જે સમ્યકત્વ ભૂષણથી ભૂષિત છે તેને જ મુક્તિ કન્યા વરનારી છે. સ્વર્ગ લક્ષ્મી તે તેને સ્વયં આવી મળે છે, અને રાજલક્ષ્મીનું તે કહેવું જ શું? સમકીતવંત છવ સર્વ રીતે સુખી જ થાય છે. સમકિત દષ્ટિ જીવ ત્રણે ભુવનમાં ગમે ત્યાં પૂજનિક થાય છે અને સમકિત ગુણ વિનાને તે પગલે પગલે નિંદાપાત્ર બને છે. ૨૨
વીતરાગ પ્રભુનાં એકાંત હિતકારી વચનનું સાવધાનપણે શ્રવણ કરીને તેમાં કૃત્યાકૃત્ય, ત્યાજ્યત્યાજ્ય અને હિતાહિતના નિર્ણયપૂર્વક શ્રદ્ધા-આસ્તા બેસવી તેનું નામ સમકિત છે.” શંકા, કંખા, ફળ સંદેહ, મિથ્યાત્વિની પ્રશંસા, અને તેને પરિચય એ પાંચ દૂષણે સમકિતવંતને દૂર કરવાનાં છે. અને શુદ્ધ દેવગુરૂ તથા ધર્મ-તીર્થની ભક્તિ પ્રભાવનાદિક ઉત્તમ ભૂષણે તેણે યત્નથી ધારણ કરવાનાં છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને, આસ્તિકતા રૂપ પાંચ લક્ષણ પણ સમકિતવંત જીવમાં અવશ્ય હાવાં જોઈએ. એટલે કે અપરાધિ ઉપર પણ ક્ષમા, અવિકારી એવા મેક્ષ સુખની અભિલાષા; સંસારથી વિરક્તતા, દુઃખી ઉપર દયા અને વીતરાગના વચનની પૂર્ણ પ્રતીતિ એથી સમકત ઓળખાય છે.” એમ સમજીને હે ભદ્ર! તું સકલ સુખનું નિધાન, ધર્મવૃક્ષનું બીજ, ભવનિધિ પાર પમાડનારું પિત, ભવ્યતાવંતને જ પ્રાપ્ત થનારૂં, પાપ તરૂનું ઉચ્છેદનારૂ અને જ્ઞાન-ચારિત્રનું મૂળ એવું સમકિત સકલ કુધર્મના ત્યાગપૂર્વક તું અંગીકાર કર. ૨૩
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો,
ભાષા, બુદ્ધિ, વિવેક અને વાક્યમાં કુશળ, શકાદિ દોષરહિત, ગંભીર, સમતાવત, જિતેન્દ્રિય, ધૈર્યવાન, તત્ત્વગ્રાહી, દેવ-ગુરૂ ભક્ત, અને ઉચિતતા વિગેરે ગુણાથી ભૂષિત એવા ભવ્ય આત્માજ સમકિત પામવાને અધિકારી છે. ૨૪
४ मिथ्यात्वनो त्याग कर.
અજ્ઞાનથી અથવા સમ્યગ્ જ્ઞાનની ખામીથી સત્યાસત્ય યા -તત્ત્વાતત્ત્વ સંબધી શુદ્ધ સમજ વિનાની અથવા કદાગ્રહવાળી વિષેરીત બુદ્ધિનુ નામ મિથ્યાત્વ છે, તેથી જીવ સત્ય માર્ગને ત્યજી અસત્ય માર્ગે ારવાઈ જાય છે. અથવા સત્ય માર્ગને સારી રીતે સમજી શકતા નથી,તેમજ ક્વચિત ગાઢમિથ્યાત્વ ચાગે સન્માર્ગને ત્યજી અસત્ માર્ગનું સ્થાપન કરવા ભારે પરિશ્રમ કરી અનેક ભાળા જીવાને ઉન્માર્ગે ખેંચી જાય છે. સત્ય માગમાં ખાટી શકાઓ કરવાથી અથવા મિથ્યાત્વિના પરિચય કરી તેમનાં પરસ્પર અસ`બદ્ધ વચન સાંભળવાથી યા તેમની પ્રશંસા કર વાથી સમકિતવત જીવને પણ ઉક્ત મહા દોષની પ્રાપ્તિ થઈ જાય છે, કે જેને પછીથી હટાવી કાઢવા ભારે પરિશ્રમ કરવાની ખાસ જરૂર પડે છે. ઉક્ત મિથ્યાત્વ ચાગે જીવા ભિન્ન ભિન્ન વિપરીત કરણી કરવામાં પ્રવર્તે છે. તેથી ઉક્ત દોષના પ્રકાર તથા તેના સ્વામીને જાણવાની જરૂર છે.
シ
Page #23
--------------------------------------------------------------------------
________________
૪ મિથ્યાત્વના ત્યામાં કર
मिथ्यात्वना प्रकार तथा उक्त दोषने सेवनारनां नाम.
૧ આભિગહિ–પરીક્ષા રહિત કેવળ સ્ત્રસમય પ્રમાણે એકાંતવાદી દર્શના.
૨ અનભિગ્રહિ–વિવેક શૂન્યપણે સત્યાસત્યને સમજ્યા વિના સર્વ દર્શનને સમાન સમજનાર.
૩ સાંશયિક—સત્ય સર્વજ્ઞ વચનમાં (ન્યાય વિરુદ્ધુ) શકા ચારનાર મૂત્મા.
૪ અનાલાગિક–ઉપયોગ શૂન્યપણે મૂચ્છિત દશામાં વર્તનાર એકેન્દ્રિય, વિકલે‘દ્રિય વિગેરે,
૫
૫ આભિનિવેશિક–જાણી જોઇને હુઠ કદાગ્રહથી સત્ય વસ્તુના અનાદર કરીને અસત્ય વસ્તુ (ધર્મ) ના સ્વીકાર કરી તેનુ ંજ સ્થાપન કરનાર નિન્હેવા વિગેરે.
ઉક્ત મિથ્યાત્વ મહા દોષથી ભરેલા જીવા સત્ય ધર્મને સેવી શતા નથી. જેમ વરાતુર જીવને દૂધ સાકર ભાવતાં નથી તેમ મિથ્યામતિને સત્ય ધર્મ રૂચતા નથી. જેમ રોગીને કુપથ્ય વ્હાલું લાગે છે તેમ તેને દુધમ પ્રિય લાગે છે, છતાં પાપકામૈકનિષ્ટ સૌઘ સમાન સદ્ગુરૂ મિથ્યામતિને વારવા અને શુભ મતિને ધારવા ભન્ય જીવાને નીચે મુજબ હિતાપદેશ આપે છે હે ભળ્યે ! સકલ પાપનું મૂળ, દુઃખ વૃક્ષનું ખીજ, નર્કગૃહનું દ્વાર, સ્વર્ગ, અપવર્ગનું ભારે વિશ્વ, પરમ પુરૂષ નિદ્ય, અને મૂઢ
;
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જો, લોકોએ સેવિત એવા સકલ અસાર મિથ્યાત્વ બીજને તમે ત્યાગ કરો કે જેથી સમકિત અમૃતનું સેવન કરી તમે અક્ષય સુખના અધિકારી થાઓ.”
५सम्यग् ज्ञान- सेवन कर. . જેના વડે (આત્મ) વસ્તુ ધર્મનું યથાર્થ ભાન થાય અને અજ્ઞાન અંધકાર દૂર થાય તેમજ જેથી તત્કાલ મિથ્યાત્વ ભ્રમને દૂર કરનાર સમકિત ગુણ પ્રગટ થાય તેને જ્ઞાની પુરૂષ સમ્યગ જ્ઞાન કહે છે.
સભ્ય જ્ઞાનીને ગમે તેવું શાસ્ત્ર સમપણે પરિણમે છે. ગમે તેમાંથી તે સારી માત્ર ગ્રહી શકે છે. ટૂંકાણમાં પ્રાપ્ત પરમાર્થથી તે સુખે સ્વપર હિત સાધી શકે છે. અજ્ઞાની યા શુષ્કજ્ઞાની તેમ કદાપિ કરી શકતું નથી,
સમ્યમ્ જ્ઞાનીને સમગ્ર જ્ઞાનના બળથી સમજાયેલા રાગ પાદિક અંતરંગ શ૩વર્ગને દમવા મુખ્ય લકય રહે છે. તેની સકલ કરશું તેવા મુખ્ય લક્ષ્યથીજ પ્રવર્તે છે. તેથી તેને આ દશ્ય દુનીયા કેવલ સ્વાર્યમય ભાસે છે. જે એક વસ્તુને સંપૂર્ણ જાણે છે તે સર્વ વસ્તુને સંપૂર્ણ જાણે છે, એટલે કે જે સર્વ ભાવને સર્વથા જાણે છે, તે એક ભાવને સંપૂર્ણ જાણી શકે છે. આ વાતની ખાત્રી સમ્યમ્ જ્ઞાનથી સારી રીતે થઈ શકે છે. માટેજ સસમાગમ કરીને યા પરોપકારશીલ મહા પુરૂષ પ્રણીત પરમાગમની સહાય મેળવીને સમ્યમ્ જ્ઞાનને ખપ કર્યા કરે યેગ્ય છે. એવા ખપી પુરૂષજ પરમ પદના અધિકારી થઈ શકે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
સમ્યમ્ શાનનું સેવન કર,
૧૭ જેમ પૂર્વે એક પણ પદનું સમ્યગ રીત્યા શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાથી કઈક ભાગ્યવંત ભવ્યનું કલ્યાણ થયું છે, તેમ સર્વકાળે થઈ શકે તેમ છે. જ્યારે એક પણ પદ સંબંધી સભ્ય જ્ઞાનને આ અપૂર્વ મહિમા છે તે પછી તેવાં અનેક પદવાળા સમ્યગૂ જ્ઞાનનું તે કહેવું જ શું?
જ્ઞાની પુરૂષ સમ્યગ જ્ઞાનને અપૂર્વ અમૃત, અપૂર્વ રસાયણ અને અપૂર્વ ઐશ્વર્ય કહિને બોલાવે છે. અને તે યથાર્થ છે, કેમકે તેથીજ આત્મા પરમપદને ભેગી થઈ શકે છે. . . ' ' ' સમ્યગ જ્ઞાનયુક્ત આત્માજ સ્વર્ગ અને મેક્ષ સંબંધી લકમીને અધિકારી થાય છે. પણ અજ્ઞાન અને અવિવેકાત્માતે દુઃખમય સંસારસાગરમાંજ ભ્રમણ કરે છે.
જ્ઞાનવંત–વિવેકી ગમે ત્યાં કમ–મુક્ત થાય છે, ત્યારે અજ્ઞાની પ્રાણી જ્યાં ત્યાં કર્મથી બંધાય છે.
જ્ઞાનહીન પ્રાણુ પુન્ય પાપ, ગુણ અવગુણ, તથા ત્યાજ્યાત્યાજ્ય વિગેરેના વિવેકને જાણી શકતા નથી. જેમ જન્માંધ જીવ સૂર્યના સ્વરૂપને જાણી શકતા નથી તેમ અજ્ઞાની અવિવેકી જીવ પણ હિતાહિત, ઉચિતાનુચિત, તેમજ ભક્ષ્યાભઢ્ય, પેયાપેય સંબંધી ગુણદોષનું યથાર્થ સ્વરૂપ સમજવાને સમર્થ થઈ શક્તો નથી.
ઉકત હેતુ માટે સમ્યમ્ જ્ઞાનનું જેમ બને તેમ આરાધન કરવા શાસ્ત્રકાર આપણું લક્ષ ખેંચવા ભાર દઈને કહે છે કે–
“હે ભવ્ય ! નિર્મળ ગુણનું નિધાન, સમરત વિજ્ઞાનનું બીજ, મુમુક્ષુજનોએ સેવવા ગ્ય, સર્વ તત્વપ્રકાશક, પાપતરૂનું
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮ શ્રી જૈનહિતેપદેશ ભાગ ૨ જે. નિકદક અને મનરૂપ મન્મત્ત હાથીને ગર્વ ગાળવાને કેસરી સિંહ સમાન, સર્વજ્ઞ ભાષિત સમ્યગ જ્ઞાનનું તમે જરૂર યથાશકિત આરાધન કરે. તેનું વિરાધન તે તમે કદાપિકરશે નહિ.
६ सदाचारनु सेवन कर. આચારની શુદ્ધિ કરવી, સદાચરણનું સેવન કરવું એજ સમ્યગ જ્ઞાન-દર્શનનું ફળ છે. સમ્યગ જ્ઞાન-દર્શન છતાં સદાચાર (સમ્યફ ચારિત્ર ગુણ) પ્રાપ્ત થયે નહિ તે વાંઝીયા વૃક્ષની પેરે તે જ્ઞાન-દર્શનને અધ્યાત્મી પુરૂષે નકામાં કહે છે, એમ સમજી જેમ બને તેમ સદૂત્રને સેવવા આત્માર્થી જનેએ અહેનિશ ઉજમાળ રહેવું જ એગ્ય છે. દશ દષ્ટાંતથી દુર્લભ - નુષ્યદેહ પામ્યાનું ખરૂં ફળ એજ છે.
શુદ્ધ ચારિત્રયુક્ત એક દિવસનું પણ જીવિત લેખે છે, પરંતુ ચારિત્રહીન કેટી વર્ષનું પણ જીવન નકામું છે. શુભકરણ વિનાના દિવસ માત્ર વાંઝીયા લેખવાના છે.
સંઘયણ-શરીરબળ હીણું છતાં જે ચારિત્રને સમ્યગ આચરે છે તે ઉત્કૃષ્ટ શરીરબળની અપેક્ષાએ સહસ્ત્રગણું ફળ પામે છે. સંઘયણનું બાનું કાઢીને ચારિત્ર ગુણમાં શિથિલ ઘવાને બદલે ઉલટે અધિક પ્રયત્ન કરે યુક્ત છે. છતાં શિથિલતાને ભજનાર પ્રગટ સ્વપરનાં અહિતનાજ ભાગી થાય છે.
ચાવિત સ્વાદાને સેવતે જે જે વસ્તુને ઈચ્છે છે તેને તે તત્કાળ આવી મળે છે એ સમ્યગ ચારિત્રને મહિમા પ્રગટ છતાં તેમાં કાણું પ્રમાદી થશે ?
Page #27
--------------------------------------------------------------------------
________________
ઇક્રિયાનું દમન કર, હીન સંઘયણ છતાં જે એક વર્ષની દીક્ષા બરાબર પાળવી તે ઉત્કૃષ્ટ સંઘયણની સહસ્ત્ર વર્ષની દીક્ષા બરાબર સમજવી ચુકત છે. એમ વિચારી તપ, જપ, જ્ઞાન, ધ્યાન વિગેરે સદનુછાનમાં સદા સાવધાનપણે વર્તવામાંજ વપરહિત સમાયેલું જાણવું.
ચારિત્રથી ચલાયમાન થઈ ભ્રષ્ટ થયેલે જીવ જીવતે છત મૂઆ બરોબર છે. અને ચારિત્ર સંયુકત આત્મા મૂઆ છતાં ઉભય લકમાં અમર થઈ રહે છે. ઉક્ત હેતુથી ચારિત્ર ગુણની પુષ્ટિ માટે શાસ્ત્રકાર ભાર મુકીને ઉપદેશ છે કે
સકલ મદરહિત, દેવમાન્ય, સર્વ તીર્થનાએ સાદર સેવવાયેગ્ય મહા ગુણસાગર પંડિતોએ સેવિત, મુક્તિ સુખનું અવંધ્ય બીજ, નિર્મળ ગુણનિધાન, સર્વ કલ્યાણનું મૂળ કારણ, અને સકળ વિકારરહિત એવું નિર્મળ ચારિત્ર હે ભવ્ય ! તમે ભાવથી ભજે, જેથી અક્ષય અનંત સુખને તમે સહજે વરે.”
७ इंद्रियोनुं दमन कर. નાયક એવા મને પ્રેરેલા ઇંદ્રિય-ચોરેએ ધમ ધનનું હરણ કરીને બાપડા લોકોને આકુળવ્યાકુળ કરી મૂક્યા છે. તેથી તેને મને વશ કરવાનું ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. અન્યથા તે સર્વને વશ કરી જીવની ભારે દુર્દશા કરશે.
- જેમ ઇંધનથી અગ્નિ તૃપ્ત થતું નથી અને ગમે તેટલી નદીચોથી પણ દરીયે પૂરા નથી તેમ વિષયસુખથી કદાપિ પણ ઈક્રિયે તૃપ્ત થવાની નથી. એમ મધ્યસ્થપણે વિચાર કરી વિવેકથી સંતેષવૃત્તિ ધારવી એગ્ય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. જેણે વૈરાગ્ય ખર્શથી ઈદ્રિય ચેરેને હણ્યા છે તેને જ ખરેખર મેક્ષ થાય છે. બાકી બીજા કાયાકલેશે વડે શું વળવાનું છે? માટે પ્રથમ મન અને ઈદ્રિયેને જ વશ કરી લેવાની જરૂર છે. તે વિના કરવામાં આવતી કષ્ટકરણ કષ્ટહરણી થવાની નથી.
મનને ય કરીને જેમણે ઈદ્રિને નિગ્રહ કર્યો નથી તેમણે સાધુ-મુદ્રા ધારણ કરીને કેવળ પિતાના આત્માને ઠગ્યે જ છે. એમ નિશ્ચય સમજવું.
જે પિતાની ઈદ્રિયોને પણ જીતવાને સમર્થ થઈ શકતા નથી તેમની દીક્ષા કે તપસ્યામાં કાંઈ માલ જેવું નથી. ઈદ્રિચેના ગુલામ થઈને ઉલટા તે ધર્મની અપભ્રાજનારૂપ મહા અનર્થને પેદા કરે છે. માટે દીક્ષા ગ્રહણ કર્યા પહેલાં જ એગ્ય વિચાર કરવાની જરૂર છે. દીક્ષા લીધા બાદ તે ઈદ્રિ ઉપર સંપૂર્ણ કાબુ રાખવા અહોનિશ લક્ષ રાખી રહેવાની ખાસ જરૂર છે. કેમકે વિરક્ત આત્માને પણ તે વિષયપાસમાં પાડી નાંખતાં ચુકતી નથી.
ઈદ્રિયરૂપી દુર્ધર ચેરે જીવનાં વ્રતજ્ઞાનાદિ ગુણ રત્નથી ભરેલા જગતારક ભાંડેને ક્ષણવારમાં ખુલના પાડે છે. તેથી જે મુનીશ્વરે સુનદ્ધ થઈને મહાવ્રતરૂપી બાણ સાવધાનપણે રહી મર્યાદામાં રહ્યા છતાં ધ્યાનરૂપ તીરથી તેમને મમમાં હણે છે, તેઓ જ સુખેસમાધે મોક્ષપુરીમાં જઈ શકે છે.
८ स्त्रीनो संग-परिचय तज. - સ્ત્રી કેવળ કામવિકારનું ઘર છે, એમ સમજી સાધુ જ
Page #29
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીને સંગ–પરિચય તજ
નેએ તેની સંગતિ વારવી યોગ્ય જ છે. ભલા ભલા પણ સાધુ સ્ત્રી સંગતથી નિશાન ચુકી ગયા છે. તેથી બ્રહ્મચારી અને સ્ત્રીઓના પરિચયથી દૂર રહેવું જ હિતકારી છે. એમ વર્તવાથી જ નવકેટિ શુદ્ધ બ્રહ્મચર્યની રક્ષા થઈ શકે છે.
દુનિયામાં ગહનમાં ગહન સ્ત્રી ચરિત્ર જ છે. તેથી જેમ બને તેમ સાધુ પુરૂષએ તેનાથી ચેતતા રહેવાની જરૂર છે. જે મૂષકને મારી તરફથી ભય રાખવાની જરૂર છે. તેમ બ્રહ્મચારી સાધુને પણ સ્ત્રીસમુદાય તરફથી ભય રાખવાની જરૂર પડે છે, આજનેને પરિચય સાધુજનેને હિતકારી નથી જ એ નિર્વિવાદ સિદ્ધ છે. - અગ્નિથી લાલચેળ થયેલી લેહમય પૂતળીનું આલિંગન કરવું સારું પણ નર્કના દ્વારભૂત નારીના નિતંબનું સેવન કરવું સારૂં નથીજ. - સ્ત્રીને એક દૂઝતી વિષની વેલ છે એમ સમજીને તેનાથી દૂર રહેવું.
સ્ત્રીનાં મેહમય વચન વિલાસ યા હાવભાવથી ભાઈ પ્રબળ કામથી પીડિત થઈ અંતે આપ ખુદ ચાલનાર સાધુ બ્રાવતથી ભ્રષ્ટ થાય છે.
- સ્ત્રીના ચિર પરિચયથી સાધુ કુલબાલકની પેરે માર્ગભ્રષ્ટ થઈને મહા વિડંબનાપાત્ર થાય છે, અને ક્ષણિક સુખને માટે અક્ષયસુખથી ચુકી જાય છે. તેથી આત્માથી સાધુજનેએ સ્ત્રી સંગથી દૂર રહેવું જ યુક્ત છે.
જ્યારે ચિત્રાદિમાં નિર્માણ કરેલી નારી પણ મનને ક્ષોભ કરે છે તે પછી સાક્ષાત્ જીવતી ત (મહામાયા) નારી સાથે
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો
સસર્ગ વાતાદિક કરતાં કેમ કાયમ રહી શકાય એ જરૂર વિચા રવા જેવું છે.
સર્પ, વ્યાઘ્ર, ચાદિકની સાથે સહવાસ કરતાં એટલ' નુકશાન નથી જેટલું સ્ત્રીની સાથે ક્ષણમાત્ર રહેતાં સભવે, એમ સમજીને શાણા સાધુઓએ ક્ષણમાત્ર પણ સ્વચ્છ દપણે સ્ત્રીના સગ યા પરિચય કરવા ચેાગ્ય નથી.
સાપણી સ્પર્શ કરીને કરડે છે અને નારી તેા ક્રૂરથીજ ડંસ મારે છે. તેથી એમ સમજાય છે કે દૃષ્ટિ વિષ સર્પની જેમ તેની દૃષ્ટિમાંજ ઝેર રહેલુ છે. એવી સ્ત્રીનુ નામ સાંભળતાંજ સ્થાનાન્તર ચાલ્યા જવુ* જોઇએ,
સર્વ રીતે સંયમ પ્રાણને હરનારી હોવાથી નારીને શાસ્ત્રકારે પ્રત્યક્ષ રાક્ષસી કહીને ખેલાવી છે. છતાં તેના વિશ્વાસ કરનાર સાધુના ચરિત્ર વિષે વધારે શું કહેવું ? સ્ત્રીસંગી સાધુ જરૂર સચમથી ભ્રષ્ટ થઈ જાય છે.
સારાંશ એ છે કે ભવભીરૂ હોવાથી જે ભગવ'તની આજ્ઞા મુજખ સ્ત્રીના અંગોપાંગને પણ દ્રષ્ટિ દઇને નીરખતા નથી, વિકારબુદ્ધિથી ( પશુવૃતિથી ) તેની સાથે વાત પણ કરતા નથી, અને મનથી વિષયસુખની ભાવના કરતા નથી, એમ સર્વ રીતે સાવધાન થઈને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેજ મહાત્માઓ આ સુરતર ભવાદધિને સહેજમાં તરીને અક્ષયસુખના અધિકારી થાય છે. એવા મહાશાનાંજ શુદ્ધ ચરિત્ર અનુકરણ કરવા ચેાગ્ય છે. વળી કહ્યું છે કે—
न च राजभयं न च चोरभयं, इहलोकं सुखं परलोक हितं ॥ वर कीर्तिकरं नरदेवनतं, श्रमणत्व मिदं रमणीयतरं ॥१॥
Page #31
--------------------------------------------------------------------------
________________
વિષયરસના ત્યાગ કર.
૩
જેને નથી તે રાજભય અને નથી તે ચારણય, આ લેક્રમાં પણ સુખકર અને પરલાકમાં પણ હિતકર, શ્રેષ્ટ એવી કીર્ત્તિ-કામુદ્દીને વિસ્તારનાર અને જેને નર દેવાક્રિક નમેલા છે, એવું આ પ્રકટ અનુભવાતું સાધુપણુ જ શ્રેયઃકારી છે માટે તેમાં વિશેષે આદર કરવા.
९ विषयरसनो त्याग कर,
અણુ કેવલ નર્કનું જ સ્થાન ન હોય ! એવી અસાર નિદ નીય, અશુચિ અને દુર્ગંધી એવી સ્ત્રીની ચેાનિમાં કામાન્ય માણુસ ક્રીડાની પેરે ક્રીડા કરે છે. ભવભીરૂ વિવેકાત્મા તેા સ્વરમાં પણ તેના સગ ઈચ્છતા નથી.
ચામડાથી વીટેલા હાડપિ'જરવાળા અને દુર્ગંધી એવા લેષ્માદિકથી ભરેલા કામિનીના મુખને કામાન્ય માણસ શ્વાનની પેરે ચાટે છે.
માંસના લેાચા જેવાં સ્ત્રીનાં સ્તન અને વિષ્ટાદિથી ભરેલા કુમાકુળ સ્રીના ઉદરમાં કામાન્ય માણસ કાગડાની જેમ ક્રીડા કરે છે.
ગોરી ચામડીથી વીટેલ' અને વસ્ત્રાભરણુથી ભૂષિત કરેલુ સ્ત્રીનુ રૂપ જોઇને હે ! ભદ્ર ! તુ વિવેકથી વિચાર કર. પણ તેમાં પતગની પેરે તુ એકાએક ઝ‘પલાઈ પડીશ નહિ. નહિત છેવટ પશ્ચાત્તાપ કરીશ. સ્વભાવિક રીતેજ અધિક અશુચિથી ભરેલા અને અનેક દ્વારથી અશુચિને વહન કરતાં છતાં ચામડાથી મઢેલા ના દેહનું અ'તર સ્વરૂપ વિચારીને તુ વિવેકથી તેને પરિહાર કર.
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે, કામાન્ય માણસ કામરાગને વશ થયે થકે દોષાકુર સ્ત્રીમાં ગુણનેજ આરેપ કર્યા કરે છે, અને વિષયરસના ત્યાગી એવા વિવેકી હંસની પણ હાંસી કરી સ્વઉત્કર્ષ બતાવવા માગે છે. વર્ણ અંતે તે કાચ તે કાચ અને મણિ તે મણિજ છે.
ઘૂવડ દિવસે દેખતું નથી અને કાગડે રાત્રે દેખતે નથી પણ કામાન્ય તે રાત્રે કે દિવસે કંઈપણ દેખી શકતું નથી. મોહ મહા મદિરાના જોરથી તેની શુદ્ધબુદ્ધ એવાઈ જવાથી તે મૂછિતપ્રાય થઈ જાય છે.
- કામાન્ય માણસ જિવું અને કામને વશ પડયે જે જે પાપકર્મ કરે છે તેનાં અગણ્ય ફળ તે નરકાદિક ગતિમાં જઈને ભેગવે છે.
કામાન્ય માણસ સુખ, દુઃખ, હિતાહિત, પુણ્ય, પાપ તેમજ સમીપસ્થ વધ, બંધન અને મરણને પણ જાણી શકતિ નથી. તેને દુર્ગતિને ડર હોતે નથી, તેથી તે નિશંકપણે પશુકડા (મથુન-પશુક્રિયા) કરવામાં મશગુલ રહે છે. અને સાંઢની જેમ વછંદપણે હાલવામાંજ સાર સમજે છે.
તિલ માત્ર સુખને માટે કામાન્ય માણસ સારાં વ્રતને તજીદે છે. અને આ લોક અને પરલોકમાં મેરૂ જેવડાં મોટાં દુઃખ માથે વહેરી લે છે.
વિષમ એવા કામ-બાણથી પીડિત થઈ જે ધર્મરૂપ ચિંતામણિને તજી દે છે, તે હતભાગ્ય અનેક જન્મમરણ સંબંધી દુઃખને સાધી દુર્ગતિમાં જાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગદેવની ભક્તિ કર
१० श्री वीतरागदेवनी भक्ति कर.
જે સુબુદ્ધિ પુરૂષ એકાગ્રચિત્તે સદા વીતરાગ પ્રભુની સેવા કરે છે તે રવર્ગ અને રાજ્યાદિ સંબધી સર્વ સુખને ભોગવીને અતે અક્ષયપદને પામે છે.
સ્પ
વીતરાગ પ્રભુને તજીને જે રાગ દ્વેષ યુકત દેવને ભજે છે તે દુર્મતિ ચિંતામણિ રત્નને ત્યજીને ધૂળનું ઢકુ' હાથમાં લેવા જેવું કરે છે.
જિનેશ્વર દેવનુ· સ્મરણ માત્ર કરવાથી રોગ શાક ભય ક્લેશ ગ્રહ સાકિણિ અને દારિદ્રાદિક સર્વ દુઃખ દૂર થઈ જાય છે.
જે મુગ્ધ અનેક દેવ અને અનેક ગુરૂને સેવે છે તે - ચાકાર્ય સ’બધી વિચારશૂન્ય ઉન્મત્ત જેવા છે, એમ જાણવું.
ભવ્ય કમળાને પ્રોધ કરનાર, સર્વ દુઃખને દૂર કરનાર, ત્રિભુવનપતિને સેત્રવા ચેાગ્ય, ધર્મ રત્નના સાગર, સ્વપરને અત્યંત હિતકારી, સ્વર્ગ અને મેાક્ષસુખના મુખ્ય સાધનભુત અને સકળ ગુણુના નિધાન એવા તીર્થનાથ શ્રી વીતરાગપ્રભુની હે ભળ્યે! તમે ભાવથી ભક્તિ કરી જેથી અનુક્રમે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીને પામી તેનું સમ્યગ્ આરાધન કરીને તમે અક્ષય-અવિનાશી સુખના સપૂર્ણ અધિકારી થાઓ.
११ सद्गुरुनुं सेवन कर
જે ગુરૂ જ્ઞાન અને ચારિત્રથી યુકત છતાં નિલાલી અને ભવ્ય જીવેાના નિસ્તાર કરનાર છે, મહિતૈષીએ સેવન કરવુ' યુક્ત છે.
ધર્માપદેશક, તેનુ જ આ
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતેશ ભાગ ૨ જે, જે સદ્દગુરૂ સ્વયં ભવસમુદ્ર તરી શકે છે તેજ અન્ય જીને પણ તારી શકે છે. જે તેિજ ભવસાગરમાં ડૂબે છે તે પરને શી રીતે તારી શકશે? એમ વિચારીને સંદેષ–સારી ગુરૂને ત્યાગ કરે.
સદ્ગુરુ સેવક સુબુદ્ધિ પુરૂષ સ્વર્ગ અને મેક્ષ સંબંધી સુખને પામે છે. પણ કુગુરૂ કામી દુર્બુદ્ધિ તે નરક અને તિર્યંચ ગતિને જ પ્રાપ્ત થાય છે. - જે નિગ્રંથ ગુરૂને તને કુગુરૂની સેવા કરે છે તે ઘરના આંગણે ઉગેલા કલ૫વૃક્ષને છેદીને ધંતૂરાને વાવવા જેવું જ કરે છે.
માતાપિતા અને સર્વ કુટુંબાદિક, દુર્ગતિમાં પડતા જીવને. ઉદ્ધાર કરવા અસમર્થ છે. પણ એક સદ્ગુરૂ, પવિત્ર ધર્મની સહાયથી અનેક ભવ્ય જીને આ ભવસાગરથી તારવાને સમર્થ થઈ શકે છે.
જેને સ્વપર સંબંધી સમ્યગ વિચાર વર્તે છે, જે સંસારના પારને પામેલા છે, વળી નિરૂપમ ગુણે કરીને યુક્ત, જ્ઞાન વિજ્ઞાનમાં દક્ષ, જીતેન્દ્રિય, ભવ્ય જીવને તારવા પિત સમાન, અને સકળ દેષરહિત એવા સદ્ગુરૂની હે ભવ્ય ! તમે ભાવથી ભક્તિ કરે.
१२ तप करवामां यथाशक्ति प्रयत्न कर.
જે સુબુદ્ધિ તપનું સ્વરૂપ સમજીને કેવળ આત્મકલ્યાણ માટે તેનું સેવન કરે છે તેને અનુક્રમે સર્વ કર્મને અંત થતાં મુકિતકમળા પણ વરે છે તે પછી સ્વર્ગ સંબંધી સુખ અને
Page #35
--------------------------------------------------------------------------
________________
આ તપ કરવામાં યથાશક્તિ પ્રયત્ન કર, ર૭. રાજ્યના સુખનું તે કહેવું જ શું? તેવાં સુખ તે પ્રાસંગિક હેવાથી સહજે સંપજે છે.
અનશન, ઊદરી વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંસીનતારૂપ બાહ્યતપ તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસ્સગ્ગ (સમાધિ) રૂપ અત્યંતર તપને. જે વિવેકથી સેવે છે તે મહાશયની સકળ મને રથમાળા ફળીભૂત થાય છે.
બાહ્યતાપથી જેમ અત્યંતરતપની પુષ્ટિ થાય તેમ લક્ષ્ય. રાખવાની ખાસ જરૂર છે. વળી જેમ ધર્મસાધનમાં વધારે સાવધાનપણું રહે, કષાયની મંદતા થાય અને પરિણામની શુદ્ધિ થાય તેમ લક્ષ્ય રાખીને તપ કર. સમતાપૂર્વક તપ કરવાથી નિકાચિત કર્મના પણ બંધ તૂટી જાય છે. વિવેકયુક્ત તપ સંય.. મથી ગમે તેવાં અઘોર પાપને પણ ક્ષય થાય છે. - જે કરતાં દુસ્થાન થાય અથવા આગળ ઉપર ધર્મસાધન અટકી પડે એવાં અજ્ઞાન તપ ઘણું કરવા કરતાં વિવેકયુકત. સ્વ૫ તપથી વિશેષ હિત થઈ શકે છે. જે સ્વાધીનપણે ત૫ સંયમથી દેહનું દમન કરે છે તેને કદાપિ પરતંત્રતા સંબંધી દુખ સહન કરવું પડતું નથી. પણ શરીર-મમતાથી જે કંઈ પણ તપ જપ સંયમ સેવતા નથી તેમને પરાધીનપણે બહુજ શચવું પડે છે. અંતે પણ તપ જપ સંયમ વિના સકળ દુઃખને. અંત નથી તે પછી શા માટે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીને. લાભ લેવા ચુકવું જોઈએ? પુણ્ય સામગ્રીને પામીને તેને સદુપગ નહિ કરનારને તેવી સામગ્રી પુનઃ પ્રાપ્ત થવી જ મુશ્કેલ છે. માટે જેમ બને તેમ તેને સદુપયોગ કરજ યુક્ત છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી જેનહિતોપદેશ ભાગ ૨ જે,
- આર શાને કરી ચુક્ત અને સુર-સેવિત એવા તીર્થનાથ પણ
જ્યારે કર્મ ક્ષય માટે તપ કરે છે તે પછી સામાન્ય જનેએ તે શા માટે કરે ન જોઈયે? આત્મ ઉન્નતિ માટે તે કરવાની ખાસ આવશ્યકતા છે.
કમરૂપ પર્વતનું ભેદન કરવા વધુ સમાન, સ્વર્ગ અને -મક્ષ સુખ સાધવાને મંત્ર સમાન અને વિષય વિકારને હઠાવવાને શ્રેષ્ઠ ઉપાય રૂપ એવા સમાધિકારક તપનું હે ભજો ! તમે ભાવથી સેવન કરે.
જે સમતાપૂર્વક શુદ્ધ તપનું સેવન કરે છે તે ચિલાતિ પુત્રની પેરે સ્વર્ગ સંબંધી સુખને પામી અંતે દઢપ્રહારીની જેમ અવિચળ સુખને પામે છે. અથવા નાગકેતુની પેરે કલ્યાણ ચરંપરાને સુખે સાધી શકે છે.
१३ जीहाने वश कर. રસને દ્રિયમાં લંપટ છો જે મૂઢ ભક્ષ્યાભર્યને ખ્યાલ રાખતું નથી તે કુબુદ્ધિ અભક્ષ્ય ભક્ષણથી અધોગતિને પામે છે.
આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, સૂરણ, ગરમર, નીલીગળે, બટાટા, સક્કરકંદ વગેરે સર્વ ભૂમિકંદ, કમળ પત્રફૂલ કે ફળ, વિષ, હિમ, કરા, અજાણ્યાં ફળ, કાચું મીઠું, તિલ, ખસખસ રાત્રિભેજન, રિંગણ, વિંગણ, બહુબીજ ફળ, તુચ્છ ફળ, વડબીજ પ્રમુખ, બે રાત્રી ઉપરાંતનું દહિં, ત્રણ રાત્રિ ઉપરાંતની છાશ, કઠોળ સાથે કા ગેરસ (દૂધ, દહિં કે છાશ) મધ, માખણ, વાસી અન્ન, બળ અથાણું અને સડી ગયેલી વસ્તુ
Page #37
--------------------------------------------------------------------------
________________
, અને
ણસે
અ
જહુવાને વશ કર. વિગેરે અભક્ષ્યાદિકનું સ્વરૂપ સમજીને સુબુદ્ધિજનેએ તેને ત્યાગ કરે એગ્ય છે. કેમકે ક્ષણિક વિષય સુખની ખાતર તેથી અસંખ્ય કે અનંત છને વિધ્વંસ થાય છે.
એક તલમાત્ર ભૂમિકંદમાં પણ અનંત જી રહેલા છે. તેથી પશુની પેરે વિવેકરહિત તેવી અભક્ષ્ય, અનંતાય વસ્તુ ઓને પ્રમાણુ રહિત ખાનાર માણસે અનંત છને સંહાર કરી. ક્ષણિક તૃપ્તિ મેળવી અર્ધગતિને પામી અનંત જન્મ મરણ સંબંધી દુઃખને પ્રાપ્ત થાય છે.
તિલમાત્ર સુખને માટે મેરૂથી પણ મોટું દુઃખ મૂર્ખ લેકે અજ્ઞાનતાથી માગી લે છે જિફંદ્રિયને વશ કરી અભક્ષ્ય માત્રને ત્યાગ કરનાર સુબુદ્ધિજને સર્વત્ર સુખી થાય છે.
રસલંપટ છે અનેક વ્યાધિઓને ભેગા થઈ પડે છે. તેમ છતે દ્રિય કદાપિ થઈ પડતું નથી. એમ સમજીને પણ અભક્ષ્યભક્ષણથી સદંતર દૂર જ રહેવા પ્રયત્ન કરે.
ઔષધ ઉપચારની ખાતર મધ, માખણ વિગેરે અભક્ષ્ય વસ્તુ વાપરી ખાનારને પણ પરિણામે અહિતજ કહેલું છે. તેથી તેવા વિષમ સાગમાં વિવેકી માણસોએ વિશેષે સાવચેત રહેવું યેગ્ય છે. (યુક્ત છે.)
પવિત્ર દીક્ષા ગ્રહણ કર્યા છતાં રસનેંદ્રિયને વશ થઈ યથે. ચ્છિત ભેજન કરનાર ભિક્ષુ મંગૂ આચાર્યની પેરે વિડંબનાપાત્ર થાય છે.
તેથી ઉભય લેકનાં સુખને ઈચ્છતા આત્માથી જીએ છવાને જેમ બને તેમ વિવેકથી વશ કરવા સતત પ્રયત્ન કરે યુક્ત જ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈહિતાપદેશ ભાગ-૨ જો.
જેમ પથ્ય ભાજનથી માઠાં પરિણામ આવે છે તેમ તેવાં વિવેક વિનાનાં રાગદ્વેષ યુક્ત સ્વાથી વચનાથી પણ વિપરીતજ પરિણામ આવે છે એમ સમજીને સ્વપરને હિતકારી સત્ય અને પ્રિય વચનજ પ્રસગોપાત ખેલવાની ટેવ પાડવી. જરૂર વિનાનું, વગર વિચાર્યું, સ્વચ્છંદપણે બહુ ખેલવાની કુટેવથી જીવ ઘણીવાર જીવના પણ જોખમમાં આવી પડે છે એમ વિચારીને શાણા માણસોએ હિત, મિત, પ્રિય, એવું સત્ય પણ પ્રસ`ગાપાત જરૂર જેટલુજ નમ્રપણે ખેલવાની ટેવ રાખવી. આથી સવ ફાઇને સતાષ મળવાના સારા સભવ રહે છે. રાગદ્વેષ રહિત મધ્યસ્થપણે વિચારીનેજ પ્રસંગાપાત પ્રિય અને સત્ય વચન વઢવાથી તે પરને પણ પ્રાયઃ હિતકારીજ થાય છે.
૩૦
१४ राग द्वेषनो त्याग कर.
અનાદિ કર્મના ચેગથી જીવને રાગદ્વેષરૂપ ભારે દુસ્તર વિકાર થયા છે, જેથી જીવ એકને દેખી રાજી થાય છે અને બીજાને દેખી રાજી થાય છે. તેમજ તે ચેપી રોગ અનેક ભવ સંતતિ સુધી ચાલ્યા કરે છે.
ઉક્ત મહાવિકારથી જીવને વપરનું યથાર્થ ભાન થઈ શકતુ નથી. તેથી તેને ગુણદોષ સંબંધી ઉલટું અવળું જ ભાન થાય છે. વાળ ફોજું ન પતિ—વિષય સુખમાં મગ્ન થયેલા જીવ શ્રી આદિક પદાથામાં રહેલા દોષોને તેમજ તેમના સગ-પરિચયથી ભાવી દોષોને નહિ સમજતાં ઉલટા તેમાં ગુસુનાજ આરેપ કરીને અધ પ્રવૃત્તિ કર્યા કરે છે. એવીજ રીતે
Page #39
--------------------------------------------------------------------------
________________
રાગ દ્વેષને ત્યાગ કર.
૩૧ ઈર્ષ્યા-દ્વેષથી જેનું અંતઃકરણ કલુષિત થઈ ગયું છે તેની મતિ પણ વિપરીતજ દેરાવાથી સામામાં ગમે તેવા સદ્દગુણ છતાં અને તેવા સદગુણ-સમર્થની સાથે શ્રેષબુદ્ધિ રાખવાથી ભાવી અનર્થને તે મુઢાત્મા સમજી શકતા નથી, એટલું જ નહિ પણ સામાનામાં રહેલા સદગુણોને તે જડમતિ કેવળ દેષરૂપેજ લેખે છે અને તેને તૃણની જેમ ગણું મિથ્યાભિમાનથી તેની સાથે વર બાંધીને ઉલટો અનર્યજ પેદા કરે છે. વડના બીજની પેરે આગળ જતાં તેની પરંપરા વધતી જ જાય છે. એમ સમજીને શાણા માણસેએ જેમ બને તેમ શીવ્ર ઉકત મહા વિકારોને ઉપશમાવવા અવશ્ય ઉદ્યમ કર ઘટે છે.
રાગ અને દ્વેષ હલાહલ ઝેર કરતાં પણ અધિક દુઃખદાયી નીવડે છે. * જે સમતા ભાવિત સત્ પુરૂષની સબત કરીને તેમની હિત શીખામણથી પિતાની અનાદિની ભુલ સમજવામાં આવે અને તેથી પિતાના વિકારેને વારવાને જોઇને પ્રયત્ન કરવામાં આવે તે અનુક્રમે સતત શુભ અભ્યાસના બળથી આપણામાં જડ ઘાલી બેઠેલા રાગ દ્વેષાદિ વિકારેને સમૂળગે અંત આવી શકે. પણ જ્યાં સુધી ઉકત મહા વિકારોને અંત ન આવે ત્યાં સુધી તેમનું ઉમૂલન કરવા અડગ પ્રયત્ન કર્યા જ કરવો જોઈએ. - રાગ અને દ્વેષથી અંધ થયેલા પ્રાણીની પ્રાયઃ અગતિજ થાય છે. એવા અંધ અને ખરી આંખ આપનારા અલાકિક શસ્ત્ર વૈદ્ય સમાન કેઈક સત્ પુરૂષને સમાગમ ભાગ્યેાદયે થઈ આવે અને જે તેમની સમ્યગ ઉપાસના કરવામાં આવે તે સદુઘમના સ્વાદિષ્ટ ફળ રૂપે આપણુ અનાદિના મહા વિ
Page #40
--------------------------------------------------------------------------
________________
32
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો,
કારો નષ્ટ થઈ આપણને સમતા રૂપી દિવ્ય ચક્ષુની સ્વતંત્ર પ્રાપ્તિ થઇ શકે.
१५ कोघादि कषायने दूर कर.
ક્રોધ, માન, માયા, અને લાભ એ ચ્યાર કષાય છે. અપ્રીતિ લક્ષણ ક્રોધ, અહંભાવ લક્ષણ માન, દભ લક્ષણુ માયા, અને અસતેાષ લક્ષણ લાભથી અનુક્રમે પ્રીતિ વિનય, મિત્રા', અને સુખ શાન્તિને નાશ થાય છે. માટે સમજુ અવશ્ય પરિહરવા ચેાગ્યજ છે.
માણસને તે
દ્વેષ ચા ઈષ્યા થકી ક્રોધ અને માન પેદા થાય છે તેમજ કામ યા રાગાન્ધતાથી માયા અને લેાલ પેદા થાય છે અને જેમ જેમ તેમને તેથી પોષણ મળતુ જાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામતા જાય છે.
બાહ્ય અને અંતર એ પ્રકારના શત્રુઓમાં અજ્ઞાની લોકો જેના પ્રતિ વૈરભાવ રાખે છે તે ખાદ્યશત્રુ છે, અને જ્ઞાની પુરૂષ જેમના ક્ષય કરવા અહેાનિશ યત્ન કર્યા કરે છે તે અંતરંગ શત્રુઓ-કામ, ક્રોધાદિક છે. ખાદ્યશત્ર ઉપર કષાય કરવા તે અપ્રશસ્ત છે. અને અંતર’ગ શત્રુઓ ઉપર કષાય કરવા તે પ્રશસ્ત કહેવાય છે. પ્રશસ્ત કષાયના ચગે અપ્રશસ્ત કષાયના અનુક્રમે અભાવ થાય છે, તેથી પ્રશસ્ત કષાય અપ્રશસ્ત રાગાદિને દૂર કરવા અમેઘ ઉપાય તુલ્ય છે.
અંતે તે સર્વ પ્રકારના કષાય સર્વથા પરિહરવાથીજ પરસંપદ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી લેશ માત્ર રાગ, દ્વેષાદ્દિક
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૫ કોધાદિ કષાયને દૂર કરવિકાર હેય ત્યાં સુધી વીતરાગતા હોઈ શકે નહિ અને તે વિના અક્ષયપદના અધિકારી થઈ શકાયજ નહિ. માટે વીતરાગ દશાને પ્રગટ કરવા રાગદ્વેષ અને કષાય માત્રને ક્ષય કરવાને સતતપ્રયત્ન કર જોઇયે.
ક્ષમાં ગુણવડે કેધને, વિનય–નમ્રતા ગુણથી માનને, સરલતાગુણથી માયા-કપટને, અને સતેષ ગુણથી ભને પરાજય કરે. કહ્યું છે કે –
ક્ષમા સાર ચંદર, સિચે ચિત્ત પવિત્ર દયા વેલ મંડપ તળે, રહે લહ સુખ મિત્ર દેત ખેદ વજિત ક્ષમા, ખેદ રહિત સુખરાજ; તમે નહિ અચરિજ કછું, કારણ સરિખે કાજ.
क्षमा खड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति ॥ अतृणे पतितो वह्निः स्वयमेवो पशाम्यति.
મૃદુતા કમળ કમલથે, વજસાર અહંકાર; છેદતણે એક પલકમે, અચરિજ એહ અપાર.
માયા સાપણી જગડ, રાસ સકળ ગુણસાર, સમરે રૂજુતા જાંગુલી, પાઠ સિદ્ધ નિરધાર.
કે સયંભૂ રમણકે, જે નર પાવે પાર સભી લેભ સમુદ્રકે, લહૈ ન મધ્ય પ્રચાર.
-
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. મને સંતોષ અગસ્તિ, તાકે શેષ નિમિત્ત, નિતુ સે જિનિ સે કિયે, નિજબલ અંજલિ મિત્ત.
પૂર્વોક્ત બે પ્રકારના કષાય સમજવાનું ફળ એ છે કે જેનાથી ભવ સંતતિ વધે એવા અપ્રશસ્ત કષાયથી દૂર રહેવા માટે પ્રથમ તે પ્રશસ્ત રાગાદિક સેવવાં. એટલે કે શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ પ્રતિ પ્રેમભાવ ધારણ કરે ને વધારે. તે એટલે સુધી કે સંસાર સંબંધી પેટે રાગ સમૂળગો નષ્ટ થઈ જાય. અને આત્મ-ગુણનું આપણને સહજ ભાન થાય અને છે. વટે વીતરાગદશા, પ્રગટ કરવાને સર્વ પ્રમાદ દેષને પરિહાર કરીને સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રના દઢ અભ્યાસથી આ પણે સર્વથા નિષ્કષાયપણું પામી. . જેઓ શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ ઉપર નિર્મળ રાગ કરવાને અદલે ઉલટે કરાગ-દ્વેષ પેદા કરે છે, તે હતભાને ભવિષ્યમાં અનંત ભવ ભ્રમણ કરવું પડશે. અને તેમને પ્રાપ્ત સામગ્રી પુનઃ પામવી દુર્લભ થઈ પડશે.
જેઓ પોતે ગુણ છતાં ગુણવંત ઉપર રાગ ધરશે તેઓ અવશ્ય ઉભય લેકમાં સુખ અને યશના ભાગી થઈ અંતે અક્ષય પદને પામશે.
દીક્ષા ગ્રહણ કરીને જે ફેધાદિ કષાયને સેવાશે-હિતકારી વચન કહેનારની ઉપર કેપશે, તપશ્રુતને ગર્વ કરશે અથવા પૂજા પ્રતિષ્ઠાદિકથી મનમાં અભિમાન ધરશે, ખરા ગુણ વિના છેટે આડંબર રચી દંભવૃત્તિ ચલાવશે અને વસ્ત્ર પાત્ર પુસ્તક ચા શિષ્ય શિષ્યાઓને બેટે લેભ રાખશે, તેમની ઉપર
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૬ અહિંસા વતનો આદર કર,
૩પ
મમતા ધારણ કરશે તે તે સ્વચારિત્રને નિષ્ફળ કરીને અંતે અધોગતિને પામશે. સહજ સુખદાયી ચારિત્રને ધારીને જે ભવભીર સાધુઓ રાગ દ્વેષાદિક દુષ્ટ વિકારના ઉત્પાદક અનુકુળ યા પ્રતિકુળ કારણે મળતાં છતાં નિરતિચારપણે સ્વસંયમને પાળે છે તેજ ખરા ધીર વીર સાધુઓ છે એમ નિશે જાણવું. કહ્યું પણ છે કેવિકારહેતૈસતિવિકિય તે, ચેષાં ન ચેતાંસિ ત એવ ધીરારાગ દ્વેષ યા કામક્રોધાદિ વિકાર ઊપજે, એવાં કારણે વિદ્યમાન છતાં જેમનાં ચિત્ત જરાએ શ્રેમ પામતાં નથી તેજ ધીરવીર પુરૂષે છે.
१६ अहिंसा व्रतनो आदर कर. પ્રમાદ યુક્ત આચરણથી સ્વપર પ્રાણુને નાશ કરે તેનું નામ હિંસા છે. મઘ, વિષય, કષાય, નિદ્રા, અને વિકથા એ પાંચ પ્રમાદ જીવને દુર્ગતિમાં પાડનાર છે તેથી તે અવશ્ય વર્ય છે. સર્વ પ્રમાદ રહિત થઈને “આત્મવત્ સર્વ ભૂતેષુ” સર્વ પ્રાણીને સ્વસમાન લેખનાર મહાશય અહિંસા વ્રતને યથાર્થ પાળી શકે છે.
| સર્વ જીવને અભય દાન દેનાર જે કંઈ ઉત્કૃષ્ટ પુણ્યવાન નથી. કેમકે સર્વ દાન કરતાં અભય દાન ચઢીયાતું છે.
દુનિયામાં વહાલામાં હાલી ચીજ પ્રાણુજ પિતાના ગણાય છે. તેથી કેઈ ક્ષુદ્ર જીવના પણ પ્રિય પ્રાણુ અપહરવા યત્ન કરે નહિ.
સર્વે જીવિતજ ઈચ્છે છે, કોઈ પણ મરણને ઈચ્છતું જ નથી. એમ સમજી નિગ્રંથ પુરૂષે અહિંસાવતને અત્યંત આદર કરે છે.
મનથી, વચનથી, કે કાયથી હિંસા કરવા, કરાવવા કે
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈહિતાપદેશ ભાગ ૨ જો,
અનુમાઢવાના સાવધાનપણે ત્યાગ કરવાથીજ અહિ‘સાવ્રતનુ· પૂર્ણ રીતે પાલન થાય છે.
જે જેવા મં કે ઉત્કૃષ્ટ પરિણામથી પરને પરિતાપ કરે છે તે તેના તેવાજ અલ્પ કે અધિક વિપાક ભાગવે છે; તથા કાઇ રીતે કોઇને પણ પીડા ઉપજે એવુ' મનથી, વચનથી, કે કાયાથી, કરવુ, કરાવવું કે અનુમાનવું નહિ. કેમકે જેવુ ખીજ વાવીયે તેવુ જ ફળ પામીયે. વળી આપણને દુઃખમાત્ર અનિષ્ટ છતાં જો આપણે અન્યને આપણા તુચ્છ વાર્થની ખાતર જાણી જોઇને અસમાધિ ઉપજાવિયે તો પછી તેના બદલા તરીકે આ પણને પણ અસમાધિજ પેદા થાય તેમાં આશ્ચર્ય શું? તથા ઉત્તમ રસ્તા એજ છે કે સાળુ કે નરસા અનુકુળ કે પ્રતિકુળ સંજોગોમાં સહનશીળપણું ધારણ કરીને કોઈ જીવને કઇપણ અસમાધિ નહિ કરતાં અની શકે તેટલી સમાધિ કરવા પ્રયત્નશીલ થાવુ. માવા કઠીણુ પણ સીધે રસ્તે ચાલનાર સત્પુરૂષને કદાપિ કંઈપણ કષ્ટ પ્રાપ્ત થવાનુ નથી, એટલુંજ નહિ પણ તે સત્પુરૂષ પાતાના સદાચરણથી શ્રેષ્ઠ સુખનાજ અધિકારી થવાના.
શરીર સબંધી અનેક પ્રકારના વ્યાધિ, નિર્ધનતા, પરતત્રતા, અને વૈર, વિગ્રહ વિગેરે સર્વ હિ‘સાનાં મૂળ સમજીને સુબુદ્ધિજનાએ અહિસાનાજ આદર કરવા.
આરોગ્ય, સૈાભાગ્ય, સ્વામિત્વ, અને સમાધિ પ્રમુખ અહિં - સાનાં ફળ સમજીને શાણા માણસોએ અહિં‘સાવ્રતનાજ અત્યત આદર કરવા યુક્ત છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
- સત્ય વતનું પાલન કર.'
सत्य व्रतनुं पालन कर. - પ્રિય અને હિતકારી વચનને જ્ઞાની પુરુષે સત્ય કહે છે, અને સત્ય છતાં અપ્રિય, કટુક અને અહિતકારી વચન અસત્યજ કહ્યું છે. તથા વક્તાએ વચન વ્યવહારમાં વિશેષે વિવેક રાખવાની જરુર છે.
આંધળો, લુચ્ચે લબાડ, ચેર, દુષ્ટ, ધીઠ વિગેરે વચને રાગદ્વેષાદિક વિકારથી ઉશ્ચરાયેલાં હોવાથી તે પ્રસંગે અસત્ય ઠરે છે. ' વિર, મેદ, અવિશ્વાસાદિ અનેક દેશે અસત્ય બોલવાથી ઉદભવે છે. તેમજ આલેકમાં વસુરાજાની પેરે અપવાદ અને પરકમાં અનર્થ પરંપરાને પામે છે.
- અસત્ય બેલનારને પિતાના વચનપર પ્રતીતિ બેસાડવા - નેક કુતર્કો કરવા પડે છે તેથી તેનું મન મહા માઠા ધ્યાનમાં જ મગ્ન રહે છે.
સત્ય બેલનારનું મન નિર્ભય રહે છે, તેથી તેને બેટા સંકલ્પ વિકલ્પ કરવા પડતા નથી. સત્ય વચનમાં ટેક રાખનારને દેવતા પણ સહાય કરે છે.
સત્ય વચન ક્ષીરસમુદ્રના જળ જેવું મીઠું છે તેથી સત્યનું પાન કરનારને ખારા સમુદ્રનાં જળ જેવાં અસત્ય વચનથી કદાપિ સંતેષ વળતજ નથી. - અસત્ય ભાષણથી ભેળા લોકેને અવળે રસ્તે દોરનાર જે. વે કોઈપણ વિશ્વાસઘાતી-મહાપાપી નથી. તેથી સભાસમક્ષ ભાપણ કરનારે પિતાની જવાબદારી સારી રીતે વિચારી રાખવાની
Page #46
--------------------------------------------------------------------------
________________
૦૮ શ્રી જેનહિતોપદેશ ભાગ ૨ જો, જરૂર છે. કેમકે તેના ઉપર લાખગમે માણસના ભવિષ્યને સવાલ રહે છે.
સત્યના રાગીએ લક્ષમાં રાખવું જોઈએ કે દુનિયામાં અને સત્ય બોલવાનાં કારણ માત્ર કોધ, માન, માયા, લેભ, ભય કે હાસ્યજ હોય છે, અને જેમ બને તેમ કાળજીથી તેવાં કારણેને દૂર કરીને સત્યજ વચન વદવું. એવા સત્યવાદીને સુયશ કાલિકાચાર્યની પેરે ચિર સ્થાયી રહે છે.
સત્યની ખાતર પિતાના પ્રિય પ્રાણને પણ ગણે નહિ તેજ સત્ય ધર્મને અધિકારી છે. એમ સમજીનેજ યુધિષ્ઠિર પ્રમુખે પ્રાણત સુધી તે વ્રતનું પાલન કર્યું છે.
જે માણસ વિવેકથી વિચારીને પ્રસંગોપાત, હિત, મિત, ભાષણથી સર્વને પ્રિય લાગે એવું સત્ય વચન બેલે છે. તેનું વચન સર્વ માન્ય થવાથી અંતે તે અભીસિત કાર્ય સુખે . સાધી શકે છે. - તેતો જીભ, મૂંગાપણું, મુખપાકાદિ રોગ, મૂર્ખતા, દુઃખ અને અનાદેયવચનાદિક સર્વ અસત્યનાંજ ફળ સમજીને તેનાથી સુબુદ્ધિજનેએ દૂર રહેવું. તેમજ બીજા પણ યોગ્ય છેને દૂર રહેવા પ્રેરણું કરવી.
* એની જીભ, સુસ્પષ્ટ ભાષિત્વ, નિર્દોષતા, પાંડિત્ય, સુવર, અને આદેયવચનાદિક સર્વ સત્યનાંજ ફળ સમજીને શાણુ માણસોએ સદા સત્યને જ પક્ષ કરીને સત્યવ્રતનું પાલન કરવા ઉજમાળ રહેવું.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૮ અદત્તને ત્યાગ કર,
૩૯
१८ अदत्तनो त्याग कर. સાક્ષાત્ અન્યાયથી દાવપેચ કરીને પરાઈ વસ્તુ છીનવી લેવી, તેમ કરવા બીજાને ઉશ્કેરણી કરવી, તેને સહાય આપવી, જાણી જોઈને ચેરાઈ વસ્તુ લેવી, થાપણ એળવવી, અને વિશ્વાસઘાત કરે એ બધા ચેરીના પેટામાં આવી જાય છે. એમ સમજીને દક્ષ, નીતિવંત અને દયાળુ શ્રાવકે તેનાથી બીલકુલ દૂર જ રહેવું આ દસ પ્રાણ ઉપરાંત પિસાને લેકે અગીયારમે પ્રાણ લેખે છે તે એવા પ્રાણપ્રિય દ્રવ્યનું અપહરણ કરનાર માણસ પરાયા પ્રાણના હરણ કરનાર કરતાં પણ અધિક પાતકી ઠરે છે, અને તેથી તે આલોકમાં પ્રત્યક્ષ વધ બંધનાદિક પામીને પરભવમાં નરકને અધિકારી થાય છે.
| મુમુક્ષુ સાધુને તે એથી પણ અધિક બારીકીથી અદત્તને ત્યાગ દરવાને છે. તેને તે મનથી પણ અદત્ત લેવાને સપ્ત નિષેધ કહે છે.
સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત, અને ગુરૂ - અદત્ત એમ ચાર પ્રકારનું અદત્ત સર્વથા તજી સાધુને મહાવ્રત પાળવાનું છે. તેમાં જેટલે જેટલો અનાદર કરાય છે તેટલું તેટલું મહાવ્રત દૂષિત થતું જાય છે. તેથી તેનું સ્વરૂપ યથાર્થ સમજીને સુસાધુ જનેએ અદત્તથી સર્વથા દૂર રહેવા યત્નવંત રહેવાની અવશ્ય જરૂર છે.
આહાર, પાણી, ઔષધ, ભેષજ; વસ્ત્ર, પાર, અને રહેઠાણ વિગેરે તેના ધણીની રજા શિવાય લઈ વાપરવાથી સ્વામી અદત્ત લાગે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૦ - શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જો,
ઘર ધણીયે આપ્યાં છતાં જે તે તે વસ્તુ સચેત (સજીવ) અથવા અચેત (નિવ) નહિ થયેલી એવી મિશ્ર છતી લઈ વાપરવામાં આવે છે તે લેનાર અને વાપરનાર સાધુને જીવઅદત્ત લાગે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને પ્રધાન કરીને પ્રવર્તતી એવી પ્રભુ આજ્ઞાને પ્રમાણે કરવાને બદલે સ્વચ્છેદપણે વ્યવહાર ચલાવવાથી આપખુદ વર્તનથી તીર્થંકર અદત્ત લાગે છે.
તેમજ ગીતાર્થ ગુરૂ મહારાજની તેવીજ હિતકારી આજ્ઞાને અવગણી આપમતે ચાલનાર સાધુને ગુરુ અદત્ત લાગે છે.
અદત્તનું સ્વરુપ સમ્યમ્ વિચારીને જે ભવભીરુ ને તેનાથી અલગ રહેશે તે સ્વર્ગદિકની સંપદાને સાક્ષાત્ પામી અંતે અવિચળ સુખના અધિકારી થાશે.
१९ ब्रह्मचर्य- सेवन कर. દેવતા, મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયભોગોથી વિરમીને સહજ સંતેષધારી, ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવું તેનું નામ બ્રહ્મચર્ય છે. " મનથી પણ ઉક્ત વિષને નહિ ઈચ્છવારૂપ મહાવત મુસુક્ષ પુરુષને હોય છે, અને યથાસંભવ સામાન્યપણે તે તે વ્રત ગૃહસ્થ શ્રાવકને પણ હોય છે. મુનિમાં સ્થૂલભદ્રાદિકનાં અને ગ્રહસ્થામાં વિજય શેઠ અને વિજય શેઠાણી તથા સુદર્શન શેઠ વિગેરેનાં તેમજ અનેક સતા અને સતીઓનાં દષ્ટાન્ત જગ
જાહેર છે.
અનાદિની વિષયવાસના ભાગ્યયોગે સર્વથા અથવા અંશ
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૯ બ્રહ્મચર્યનું સેવન કર.' થી ઉપશાન્ત થયે છતે ઉક્ત મહાવ્રત સર્વથી કે દેશથી ઉદય આવે છે. ઉક્ત મહાવ્રતના દઢ અભ્યાસપૂર્વક ભાવનાથી તેની સિદ્ધિ થતાં તે મહાશયને સહજ સંતેષજન્ય અનંત સુખ વ્યાપી જાય છે અને એવા સ્વાભાવિક સુખમાં નિમગ્ન થયેલા ચેગી પુરુષને કદાચ અપ્સરા ચલાયમાન કરવા યત્ન કરે તે તે તદ્દન નિષ્ફળ જાય છે. એવા સ્વાભાવિક આત્મ સુખનીજ કામનાથી જે મહાશય ઉક્ત મહાવ્રતને સેવે છે તે સકળ સુરાસુરને માન્ય થઇને અક્ષયસુખના અધિકારી થાય છે.
ઉક્ત મહાવ્રતની રક્ષા માટે પ્રથમ નવ બ્રા–વાડે પાળવાની જરૂર રહે છે. માટે તે વાડેનું સ્વરુપ સમજી દરેક મુમુક્ષુએ તેને ખપ કરે યુક્ત છે. ૧ વસતિ–સ્ત્રી, પશુ, પંડક વિગેરે રહે ત્યાં બ્રહ્મચારીને
રહેવું કપે નહિ. ૨ સ્થા–કામકથા કરવી ઘટે નહિ. ૩ નિષદ્યા–સ્ત્રી વિગેરેનું આસન શયન વિગેરે વાપ
રવું નહિ. ૪ ઈદ્રિય-સ્ત્રી આદિકનાં અંગોપાંગ રાગબુદ્ધિથી નીર
ખવાં નહિ. ૫ કુડયંતર-ભીંત અથવા પડદા પાસે સ્ત્રી આદિકને
વાસ તજ. ૬ પૂર્વકીડા-પૂર્વ અવતપણે કરેલી કામક્રિડા સંભારવી નહિ. ૭ પ્રણેત ભજન-રસકસવાળા ઘેબર પ્રમુખનું સ્નિગ્ધ
ભેજન કરવું નહિ.
૮ અતિમાત્રાહાર–પ્રમાણથી વધારે લખું ભજન પણ કરવું નહિ.
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે ૯ વિભૂષા-નાન, વસ્ત્રાલંકારથી કે તૈલાદિકના મર્દનથી બ્રાચારીને સ્વશરીરની શોભા કરવી કરાવવી નહિ.
એ પ્રમાણે અખંડ બ્રહ્મચર્યને પાળીને પુર્વે અનેક શુદ્ધા શ જેમ અક્ષય સુખને પામ્યા છે તેમ વર્તમાન અને અનાગત કાળમાં પણ પવિત્ર પુરુષાર્થ ફેરવનારા અનેક મહાશયે એ નિર્મળવતને નિરતિચારપણે પાળીને આત્મોન્નતિ કરી અન્યને દષ્ટાંતરૂપ થઈને અંતે અક્ષય સંપદાને વરશે.
२० परिग्रह-मूछानो परिहार कर.
સચેત, અચેત, કે મિશ્ર એવી અ૯૫ મૂલ્ય કે બહુ મૂલ્યવાળી વસ્તુ ઉપર મૂછ થવી તેને જ્ઞાની પુરૂષે પરિગ્રહ કહે છે. તે પરિગ્રહ બે પ્રકાર છે. - ધન, ધાન્ય, રૂપું, એનું, દ્વિપદ, ચતુષ્પદ વિગેરે બાહ્ય પરિગ્રહ છે. તથા વેદય ૩, હાસ્યાદિ ૬, મિથ્યાત્વ ૧ અને કષાય ૪ મળીને ૧૪ પ્રકારને અત્યંતર પરિગ્રહ કહ્યો છે. - એ બન્ને પ્રકારને પરિગ્રહ સર્વથા પરિહરે તે નિગ્રંથ મુનિ કહેવાય છે.
- અંતરને પરિગ્રહ તજ્યા વિના બાહા પરિગ્રહના ત્યાગ માત્રથી કંઈ કલ્યાણ નથી. શું કાંચળી માત્ર તજવાથી સર્પ નિવિષ થઈ શકે છે?
બંને પ્રકારના પરિગ્રહને તૃણવત્ તજીને જે સંસારથી ન્યારા રહીને સંયમને સાધે છે તેનાં ચરણકમળને ત્રણે જચત પૂજે છે.
પરિગ્રહ એક એવા પ્રકારને ગ્રહ છે કે જેના ગે આખી
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૦ પરિગ્રહ-મૂછને પરિહાર કર. ૪૩. જગત્ પીડા પામે છે. પરિગ્રહ ગ્રહથી ઘેલે થયેલે સાધુ પણ જેમ આવે તેમ લાવ્યા કરે છે.
જેમ અત્યંત ભારથી ઝાઝ જળમાં ડૂબી જાય છે તેમ પરિગ્રહ. ગ્રહથી ગ્રસ્ત થયેલે જીવ પણ આ ભયંકર ભવસાગરમાં ડૂબે છે.
જેમ જેમ જીવને દેવવશાત્ લાભ મળતું જાય છે તેમ તેમ તેને લેભ વધતું જાય છે, અને તે એટલે બધો કે તેની કંઈપણ હદ રહેતી નથી, જેથી તે અનેક પ્રકારના પાપારંભ કરીને પણ પિસા પેદા કરવા પ્રયત્ન કર્યા કરે છે, તેથી જિન શાસનાનુયાયી દરેક આત્માર્થી જીવને ઉચિત છે કે તેણે પાણે પહેલાં જ પાળ” ની પેરે પ્રથમથી જ પરિગ્રહનું પ્રમાણ કરીને રહેવું. અને નિયમિત ધનધાન્ય–નીતિથીજ પેદા કરવા ખાસ લક્ષ્ય રાખવું. ભાગ્યવશાત્ વિશેષ દ્રવ્યની પ્રાપ્તિ થઈ તે સ-- રૂની સલાહ મુજબ પુણ્યક્ષેત્રમાં તેને વિવેકથી વ્યય કરીને કૃતાર્થ થાવું એ પ્રમાણે જે શુભાશય મૂચ્છાને મારે છે તે ઉભ-- વેલકમાં અવશ્ય સુખી થાય છે.
“ઇચ્છા તે આકાશની જેવી અનંતી છે” એમ નિશ્ચયથી સમજીને અનહદ એવા લેભને નિગ્રહ કરવા પરિગ્રહનું પ્રમાણ તે અવશ્ય કરવું. અન્યથા મમ્મણશેઠ વિગેરેની પેરે નિર્મદા લેભતૃષ્ણાથી માઠા હાલ થશે.
પરિગ્રહનું પ્રમાણ કરીને યથાપ્રાપ્તિમાં સંતોષવૃત્તિ ધાર-- વાથી ઉભય લેકમાં કેવું સુખ મળે છે, તેને માટે આનંદ કામદેવદિક અનેક શ્રાવકેનાં અને પુણીયા શ્રાવક વિગેરેનાં દષ્ટાન્તા જગપ્રસિદ્ધ છે.
ધર્મનાં સાધનભૂત વસ્ત્ર, પાત્ર અને પુસ્તકાદિક ઉપગરણે
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૪ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. પરિગ્રરૂપ નથી પણ જે મૂચ્છા રાખીને તેમને સદુપયોગ કરવામાં ન આવે તે તે સર્વે પરિગ્રહરૂપ થઈ પડે છે. કેમકે મૂછ એજ પરિગ્રહ છે એમ સાતપુત્ર શ્રી મહાવીર સ્વામીએ કહેલું છે. માટે મૂરછા તજીને જેમ તપ, જપ, સંયમવડે દેહને સાર્થક કરવામાં આવે છે, તેમ ધર્મપગરણને પણ તે તે ધર્મ કાર્યમાં મૂર્છારહિત ઉદાર દીલથી ઉપગપૂર્વક વાપરી સાર્થક કરવા, એ વીરપુત્રની ફરજ છે.
२१ वैराग्य भाव धारण कर. संपदो जलतरंग विलोला, यौवनं त्रिचतुराणि दिनानि। शारदाभ्रमिव चंचल मायुः, किं धनैः कुरुत धर्ममनिन्छ।१।
લક્ષમી જળતરંગની જેવી ચપળ છે, વન અલ્પ સ્થાયી હેવાથી અસ્થિર છે, અને આયુષ્ય શરદનાં વાદળાં જેવું ચંચળ છે. માટે હે ભો! તમે ક્ષણિક ધનને લેભ તજીને સાતમ એવા વીતરાગભાષિત ધર્મનું જ સેવન કરે.
રાગીના ઉપર પણ વિરકત રહેનારી યા સ્વાર્થ પૂરતા કૃત્રિમ રાગને ધરનારી એવી નારીને કેણ સાહદય પુરૂષ વાંછે? તેતે વિરાગી ઉપર પૂર્ણ પ્રેમને ધરનારી એવી મુક્તિકન્યાનેજ વાંછે છે. - દુનિયામાં સર્વ કોઈ સ્વજનવર્ગદિક સ્વાર્થનિજ છે. એમ સુસ્પષ્ટ સમજ્યા છતાં કે સહદય પુરૂષ તેમાં નિષ્કારણુ મગ્ન થઈ રહે? જ્યારે મેહ માયાને પડદે દૂર ખસે છે ત્યારે અખંડ સામ્રાજ્ય સુખને સાક્ષાત્ સેવનારા ચકવતી સરખા સિંહ
Page #53
--------------------------------------------------------------------------
________________
- ૨૧ વૈરાગ્ય ભાવ ધારણ કર,
પુરૂષે પણ પૂર્ણ વિરાગ્યથી આ પગલિક સુખને ત્યાગ કરીને સહજ આનંદને સાક્ષાત્ અનુભવવાને શ્રી વીતરાગ દેશિત ચારિત્ર ધર્મને સ્વીકાર કરીને તેને સિંહની પેરે પાળવા પ્રવૃત્ત થાય છે.
દુઃખગભિત, મેહગભિત, અને જ્ઞાનગભિત એમ વૈરાગ્ય ત્રણ પ્રકાર છે. એ ત્રણે પ્રકારમાં જ્ઞાનગભિત વૈરાગ્ય જ શિરેમણિ છે. - જેમ હંસ ક્ષીર નીરને સ્વચંચથી જૂદાં પાત્ર ક્ષીરમાત્રનું ગ્રહણ કરી લે છે. તેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવંત-વિવેકાત્મા શુદ્ધ ચારિત્રના બળથી અનાદિ કર્મમળને દૂર કરી શુદ્ધ આત્મતત્વ (સહજાનંદ સુખ) ને સાક્ષાત્ પામે છે.
રાગદ્વેષાદિક દુષ્ટ દેને દૂર કરવાથી જ શુદ્ધ વૈરાગ્ય પ્રગટે છે, અને ઉત વિરાગ્યના દઢ અભ્યાસથી રાગદ્વેષાદિક વિકારે સમૂળગા નાસે છે, ત્યારે જ આત્માની સહજ વીતરાગ (પરમાત્મ) દશા સાક્ષાત્ પ્રાપ્ત થાય છે.
આવા વીતરાગ પરમાત્માનાં વચન સર્વથા પ્રમાણ કરવા રોગ્ય જ હોય છે. આ દુઃખમય અસાર સંસાર મધ્યે શ્રી વીતરાગ દેશિત ધર્મનું સેવન કરી લેવું, એજ સારભુત છે, છતાં પણ પ્રમાદવશવર્તી જને સત્ય-સર્વજ્ઞ દેશિત ધર્મનું યથાર્થ સેવન કરી શકતાજ નથી, જેથી પૂર્વ પદયે પ્રાપ્ત થયેલી આ અમૂલ્ય તકને ગમાવી તે બાપડાઓને પાછળથી બહુ શોચવું પડે છે.
- સમતાસાગર પુરુષના સદુપદેશનું વિધિવત્ શ્રવણ મનન કરવાથી ભવ્ય અને પૂર્વેક્ત ઉત્તમ વૈરાગ્યને અપૂર્વ લાભ મળે છે.
વિરક્ત ભાવે રહેતાં વિશાળ રાજ્યાદિક ભેગો પણ બાધક ભૂત
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતેપદેશ ભાગ ૨ જે.
થઈ શકતા નથી. પણ અન્યથા તે ગાઢમેહથી આત્મા મલીન થયા વિના રહેતું જ નથી. વિરક્ત પુરૂષ છતી વસ્તુઓ અનાસક્ત રહે
છે, અને મૂહાત્મા તે તેમાં સદાકાળ આસકતજ રહે છે. શુદ્ધ વિરાગ્યનીજ ખરી બલિહારી છે, ખરા વૈરાગ્યથી ચકવતને સ્વરાજ્ય તજવું લગારે મુશ્કેલ નથી. પણ મેહગ્રસ્ત ભીખારીને તે એક રામપાત્ર (શરૂ) તજવું પણ ભારે કઠણ થઈ પડે છે. શુદ્ધ વિરાગ્યવંત નિષ્કલંક ચારિત્રને પાળી સર્વ દુઃખને શ. માવી અંતે અક્ષય સુખને વરે છે.
२२ गुणीजनोनो संग कर, નિર્ગુણી એવા ખલ યા દુર્જનેને સંગ ત્યજીને હે ભવ્ય તું તારૂં સ્વહિત સાધવાને સદ્દગુણી-સજજનેને સદા સમાગમ કર.
સદગુણની સોબતથી નિર્ગુણ પણ ગુણવંત થાય છે અને નીચ એવા નિર્ગુણીની સેબતથી સગુણી પણ નિર્ગુણ થઈ જાય છે. જુઓ ! મલયાગિરિના સંગથી સામાન્ય વૃક્ષો પણ ચંદનતાને અને મેરૂગિરિના સંગથી તૃણ પણ સુવર્ણતાને ભજે છે. તેમજ લીમડાના સંગથી આંબા અને કેળાના સંગથી કણકને વાક વિનાશ પામે છે.
સાધુ પુરૂષ સદુપદેશવડે સામાના અજ્ઞાન અંધકારને નાશ કરી તેને સત્ય વસ્તુનું ભાન કરાવે છે, જેથી તેને મહ બ્રમ દૂર નાસે છે.
ગુણીજને નિણજને પણ સદ્ગણી કરવા ઈચ્છે છે, ગુણીમાંથી ગુણ ગ્રહણ કરે છે, સદ્ભૂત ગુણનું ગાન કરે છે
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૨ ગુણીજનાના સંગ કર
અને પોતાના ગુણાના પણ ગવ કરતા નથી. એવા સદ્ગુણીના સૉંગ 'મહા ભાગ્યચેગેજ થાય.
6
ગુણીજના મનથી, વચનથી અને કાયથી નિઃસ્પૃહપણે પરાપકાર કરે છે.
સદ્ગુણીના સ*ગથી સામાનાં પાપને લેાપ થાય છે, ધમાચરણ કરવામાં નિર્મળ મતિ વિસ્તરે છે, વૈરાગ્ય પ્રકટે છે, સહુરાગ વિઘટે છે, સ ઇંદ્રિયા ઉપર કાજી મળે છે, શાક, ફ્લેશ અને ભયાદિક દુઃખના જય થઈ શકે છે અને સસારના પાર થાય છે. એમ સમજીને સ્વ ચરિત્રને નિર્મળ કરનાર એવા સત્પુરૂષોની સામત તું નિર ંતર કર. પાત્રાપાત્રની ચાગ્ય કદર ગુણી પુરૂષજ કરી શકે છે પણ નિર્ગુણી કરી શકતા નથી. તેથી જો સામામાં પાત્રતા હશે તે તે તેને સ્વ સમાન પણ ભૂલશે નહિ, પરંતુ જો પાત્રતાની ખામી જણાશે તેા હેતુ લક્ષ સામાને પાત્રતા પ્રાપ્ત કરાવવા દોરશે, અને તે ચેાગ્યજ છે. કેમકે સુપાત્રમાંજ કરેલા શ્રમ સાર્થક થાય છે કહ્યું પણ છે કે “ પાત્રાપાત્રને વિવેક શિખવાને ગાય અને સર્પના મુકાખલ કરવા. ગાયને તૃણ-ભક્ષણથી દૂધથાય છે અને સાપને દૂધ પાવાથી પણ ઝેરજ થાય છે ” સુબુદ્ધિજનાએ તા સથા પ્રથમ પાત્રતાજ પ્રગટ કરવા લક્ષ્ય દોરવાનું છે.
કરવા
२३ श्री वीतरागने ओळखी वीतरागनुं सेवन कर.
જેને સક્લેશકારી રાગ, શાન્તિભંજક દ્વેષ અને સમ્યગ્
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો
જ્ઞાનાચ્છાદક તથા વિપરીત ચેષ્ટાકારી માહ સર્વથા નષ્ટ થયા છે, અને ત્રિભુવનમાં જેનેા મહિમા ગવાયા છે તેજ ખરા મહાદેવ છે. જે વીતરાગ, સર્વજ્ઞ, અક્ષય સુખના સ્વામી, ક્લિષ્ટ એવાં કમંથી મુક્ત અને સર્વથા દેહાતીત-જન્મ મરણથી રહિત થયા છે. જે સર્વ દેવાના પુજ્ય છે, સર્વ યાગીયેાના ધ્યેય છે અને સર્વ નીતિના કતા છે તેજ ખરા મહાદેવ છે. એ પ્રમાણે શ્રેષ્ઠ ચરિત્રવાળા જેમણે સર્વ દોષ રહિત માક્ષ માર્ગ પ્રકાશક શાસ્ર પ્રરૂપ્યાં છે તેજ પરમ દેવ પરમાત્મા છે.
સદા સાવધાનપણે તેમની આજ્ઞાને અભ્યાસ કરવા એજ તેમની આરાધનાના ખરા ઉપાય છે. અને તે પણ શક્તિના પ્ર માણુમાં કરવાથી અવશ્ય ફળદાયી નિવડે છે. છતી શક્તિ ગાપવીને પ્રાપ્ત સામગ્રીના જોઈએ તેવા સર્વજ્ઞ આજ્ઞાને અનુસાર સદુપચેગ નહિ કરનાર પ્રમાદશીલ જનાને શ્રી વીતરાગ સેવાના યુથાર્થ લાભ મળી શકતા નથી. જેમ પરોપકારશીલ એવા કુશલ વૈદ્યનાં નિઃસ્વાર્થ વચનાનુસારે વર્તન કરનાર વ્યાધિગ્રસ્ત જનાના વ્યાધિ ના અંત આવે છે, તેમ પરમાત્મ પ્રભુનાં એકાંત હિતકારી વચનને પરમાર્થથી અનુસરનાર ભન્ય જીવાનાં ભવદુઃખને જરૂર અંત આવે છે.
એવી રીતે પરમશાંત, કૃતકૃત્ય, અને સર્વજ્ઞ-સર્વદર્શી ? એવા વીતરાગ પરમાત્માને સમ્યગ્ ભક્તિ-ભાવથી સદા નમકાર થાઓ !
માહ માયા તજીને જે પ્રસન્નચિત્તથી પરથાત્મ પ્રભુની પૂજા સેવા કરે છે તે સર્વ અઘને ટાળી અંતે અનઘ એવા અક્ષયપદને વરે છે. જે ઉપર મુજબ પરમાત્માનુ' સ્વરૂપ સદ્બુદ્ધિથી વિચા
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૪ પાત્રાપાત્રને સમજી સુપાત્રને દાન દે ૪૯ રીને વિવેક પૂર્વક તેમની પવિત્ર આજ્ઞાને યથાશક્તિ આરાધવારૂપી ઉપાસના નિષ્કપટપણે કરે છે તે અનુક્રમે દઢ અભ્યાસના રોગથી સર્વ દુઃખને અંત કરીને પોતે જ પરમાત્મપદને વરે છે.
२४ पात्रापात्रने समजी सुपात्रने दान दे.
જે સંસારથી ઉદાસીન થઈ સર્વજ્ઞ વિતરાગ વચનાનુસારે સર્વ આરંભ પરિગ્રહને ત્યાગ કરી પાંચ મહાવ્રતને ધારણ કરીને સ્વ કર્તવ્ય સાવધાનપણે સાધવા ઉજમાળ રહે છે તે જૈનશાસનમાં સુપાત્ર કહેવાય છે તેથી વિદ્ધ વર્તન કરનાર પ્રમાદી, સ્વચ્છેદી યા દંભી ઓળઘાલની કુપાત્રમાં ગણના થાય છે. કલ્યાણાર્થીએ કુપાત્રની ઉપેક્ષા કરીને પ્રતિદિન સુપાત્રની જ પિષણ કરવી યુક્ત છે.
સુપાત્રમાં પણ ન્યાયપાર્જિત દ્રવ્યવડે વિવેક પૂર્વક ક્ષેત્ર કાલાદિ વિચારીને કરેલ વ્યય અત્યંત હિતકારી થાય છે.
સુપાત્રને કુપાત્ર બુદ્ધિથી કે કુપાત્રને સુપાત્ર બુદ્ધિથી દીધેલું દાન દૂષિત છે.
પાત્રાપાત્રની એગ્ય પરીક્ષા પૂર્વક સુપાત્રને સ્વલ્પ પણ આપેલું વિવેકવાળું દાન અમૂલ્ય થઈ પડે છે, વિવેક વિના તે તે વિશેષ પણ કુંલીભૂત થતું નથી.
સ્વાભાવિક પ્રેમ, ઉલ્લાસ, ઉદારતા, અને અકુંઠિત ભાવના વિગેરે વિવેક યુકત દાનનાં ભૂષણ છે, તેથી દાતાને અત્યંત લાભ થાય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૦ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ એ.
સ્વાતિ નક્ષત્રનું જળ જેમ પાત્રતા પ્રમાણે જુદાં જુદાં ફળ આપે છે, તેમ ગમે તેવું સારું દ્રવ્ય પણ પાત્રતાના પ્રમા
માંજ ફળીભૂત થાય છે. માટે જ પાત્રાપાત્ર સંબંધી વિચાર પ્ર. થમ કર્તવ્ય છે. સુપાત્ર દાનથી શાળીભદ્રની પેરે વિશાળ ભેગ પામી પછી સ્વર્ગ યા મેલનાં સુખ પ્રાપ્ત થાય છે. અરે તેની અનુમોદના માત્રથી મૃગલા જેવાં મુગ્ધ પ્રાણુ પણ સાક્ષાત્ દાતારની પેરે સ્વર્ગ ગતિ પામે છે. તે પછી પરમ પ્રેમ પૂર્વક પવિત્ર ચારિત્રપાત્ર સાધુજનેને જે સદા ઉલ્લસિત ભાવે દાન દે છે, અને અન્ય દેનારની અનુમોદના કરે છે તેમનું તે કહેવું જ શું? તેતે તેમના પવિત્ર આશયથી અક્ષય સુખનાજ અધિકારી થાય છે. તેથી શાસ્ત્રકારે ગ્યજ કહ્યું છે કે હે ભવ્યતમે અનેક ગુણનિધાન સ્વર્ગ મેક્ષદાયક સકલ સુખકારક, પાપ ઓઘ નિવાક, સ્વપર હિતદાયી, અને સર્વ સંતોષકારી એવું અક્ષય સુખહેતુક દાન નિગ્રંથ મુનિને સદા આપે.
२५ जरुर जणाय त्यांज जिनालय जयणाथी
કેઈક ભાગ્યશાળી ભવ્યનું જ દ્રવ્ય જયણાથી જિનાલયમાં વપરાય છે.
નવું જિનાલય કરવા કરતાં જાનું સમરાવવામાં સામાન્ય રીતે આઠ ગણું ફળ શાસ્ત્રકારો કહે છે. શુદ્ધ સમજથી તે તે કરતાં અનંતગણું ફળ મળે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૫ જરૂર જણાય ત્યાંજ જિનાલય જયણાથી કરાવવું. પા.
ન્યાયપાર્જિત દ્રવ્યવાળે, ઉદાર આશય, મેટી લાગવગવાછે, શાસ્ત્ર નીતિ પ્રમાણે ચાલનારે, ભવભીરૂ શ્રાવકજ જિનાલય કરાવવાને અધિકારી છે. કેમકે તેજ તેને જયણ પૂર્વક નિવુિં કરાવી સાચવી શકે છે,
જિનાલય કરાવતાં કઈપણ જીવને લગારે કિલામના ઉપજાવવી નહિતેમાં ઉત્તમોત્તમ વસ્તુઓ વાપરવી, અને કારીગના કામની વિશેષે કદર કરવી. નીચ જાતિના લેકેને યા મઘમાંસ ભજીને તેમાં કામે લગાડવા નહિ. દયાના કામમાં પૂર રતી કાળજી રાખવી.
ચિત્ય પૂર્ણ થયે છતે તેમાં વિલંબ રહિત વિધિવત જિનબિંબની સ્થાપના કરવી. બિંબ પ્રતિષ્ઠાદિક સત્ ક્રિયા યથારોગ્ય સુવિહિત સાધુ પાસે કરાવવી. સૂરિમંત્રાદિકથી પ્રતિષ્ઠિત પ્રભુ પ્રતિમામાં અપૂર્વ ચિતન્ય પ્રગટે છે, જેથી ભવ્ય જીને દર્શન કરતાં સાક્ષાત્ સમવસરણનું ભાન થાય છે, અને પ્રભુ મહિમાથી પૂજા ભક્તિમાં ભાવિક છે તલ્લીન થઈ જાય છે.
પ્રભુ પ્રતિમા શાસ્ત્રોક્ત નીતિ મુજબ પ્રમાણમાં નાની યા મેટી કરાવવામાં આવે છે. જેને દેખતાંજ ભવ્ય જીને પ્રભુની પૂર્વ અવસ્થાનું યથાર્થ ભાન થઈ આવે છે, જેથી તેઓ છમસ્થ, કેવળી, અને નિર્વાણ અવસ્થાને જુદી જુદી રીતે ભાવી શકે છે.
સ્નાનાચંનવડે છદ્મસ્થ અવસ્થા, પ્રાતિહાર્યવડે કેવળી અવસ્થા, અને પર્યકાસને કાઉસગ્નમુદ્રાથી પ્રભુની નિર્વાણ અવસ્થા ભાવી શકાય છે. જિનબિંબ યુક્ત જિનાલય જ્યાં સુધી સ્થિર રહે ત્યાં સૂધી
Page #60
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જશે.
અનેક ભવ્ય જીવા ઉક્ત ભાવના વડે મહાન્ લામ ઉપાર્જન કરી અનેક ભવસ‘ચિત કર્મનો ક્ષય કરીને નાગકેતુની પેરે અવિચળ પદવી વરે છે.
આથી કેવળ જશ કીર્તી માટે જરૂર વિના નવાં જીનાલય કરવા કરતાં જીર્ણ જીનાલય સમરાવવાની કેટલી બધી જરૂર છે તે સ્પષ્ટ સમજી, અલ્પ દ્રવ્યથી, અલ્પ શ્રમથી અને અલ્પ વખતથી અચિંત્ય લાભ લેવાને અને એમ કરીને અક્ષય નામના મેળવવાને આત્મા જનાએ ભુલવુ જોઈતુ' નથી. જ્યાં સુધી પૂર્વ પુણ્યાયે લક્ષ્મી સાધ્ય છે, ત્યાં સુધીજ તેવુ* મહત્ત્વનું કામ સ્વતંત્ર પણે અની શકે તેમ છે. એમ જાણી વિચારમાંજ વખત નહિ ગાળતાં આવાં પરમાર્થવાળાં કાર્યમાંજ તેને સફળ કરવી ચાગ્ય છે. જીણાદ્ધાર કરાવનાર મહાશય પેાતાના આત્માનાજ ઉદ્ધાર કરે છે એટલુજ નહિ પણ અનેક ભવ્યાત્માઓને પણ ઉદ્ધાર કરે છે. તે વાત ઉપરલી હકીકત સમભાવે વિચારતાં સ્પષ્ટ માલૂમ પડશે.
પૂર્વે પણ અનેક ભૂપતિ, અમાત્ય અને શ્રેષ્ટીલેકોએ આવા જીણાદ્ધાર કરીને સ્વપર ઉદ્ધાર કર્યાના દાખલા શાસ્ત્રમાં માજીદ છે..
२६ निर्मळ भावनाओ भाव्य.
નિર્મળ મનથી દાન, શીળ, કે તપ વિગેરે ધર્મકરણી થાશક્તિ કરતાં અથવા નહિ... કરી શકાય તેને માટે શાચ પૂર્વક અભ્યાસ કરતાં યા તા કાઇ મહાશયને વિધિવત્ ધર્મકરણી કરતાં દેખીને મનમાં જે શુભભાવ પેદા થાય તે વગેરે ભાવના
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૬ નિર્મળ ભાવનાઓ ભાવ્યુ.
૩
કહેવાય છે. ઉક્ત ભાવના વડેજ કરેલી કરણી સફળ થાય છે, અભિનવ ભાવ પેદા થાય છે અને અંત આવે છે.
તે ભવ ભ્રમણના
મૈત્રી, મુદિતા, કરૂણા, અને માધ્યસ્થ્યરૂપ ભાવના ચતુષ્ટય દરેક કલ્યાણાથી જનાએ પ્રત્યહ ભાવવા—આદરવા ચાગ્ય છે, તેથી ઉક્ત ચારે ભાવનાઓનુ સ્વરૂપ કંઇક સંક્ષેપથી પણુ જાજીવાની જરૂર છે.
૧ મૈત્રી—સર્વ કોઇ મારા મિત્ર છે, કોઈ મારા શત્રુ છેજ નહિ. સર્વ કાઇ સુખી થાઓ ! કોઇ દુઃખી નજર થાઓ ! સવ કોઈ સુખના માર્ગે ચાલે ! કોઇ પણ દુઃખના માર્ગે નહિ ચાલે! સર્વ કાઇ સત્ય સર્વજ્ઞ ભાષિત ધર્મનું જ શરણુ ગ્રહા! કાઇ પણ અધર્મ યા કુધર્મના પાસમાં નહિ પડે! એવી પવિત્ર બુદ્ધિ સવ પ્રતિ રાખવી તે મત્રી
૨ મુદિતા—યા પ્રમેાદ-મેઘમાળાને દેખી જેમ માર કેકારવ કરે છે અને ચંદ્રને દેખી જેમ ચકાર ખુશી થાય છે તેમ ગુણુ મહાદયને દેખીને ભન્ય જીવા અંતરમાં આલ્હાદ પામી ઉદ્ભસિત થાય તે મુદિતા॰
૩ કરૂણા—કાઈ દીન દુ:ખીને દેખી સ્વશક્તિ અનુસારે સહાય અર્પિ તેનું દેખીતું દુઃખ દૂર કરવા, અને ધહીન જીવેને યથાયેાગ્ય દ્વિતાપદેશ દઈ ધર્મ સન્મુખ કરવા ઉચિત સહાય આપી ધર્મના અધિકારી બનાવવા પ્રયત્ન કરવા તે કરૂણાભાવના કહેવાય છે.
૪ મધ્યસ્થ—દેવ ગુરૂ ધર્મના નિદ્રક, નાસ્તિક, નિર્દય
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૪ શ્રી જૈનહિતોપદેશ ભાગ ર જે. નિષ્પતિકાર્ય (જેને કઈ રીતે હિપદેશ લાગે નહિ એવા અને નાર્ય) છ ઉપર પણ દ્વેષ નહિ કરતાં કર્મની વિચિત્રતા માત્ર વિચારી તટસ્થ રહી સ્વકર્તવ્ય કરવું પણ નાહક રાગદ્વેષથી કર્મ બંધ થાય તેમ નહિં કરવું તેનું નામ મધ્યસ્થ ભાવના છે.
અથવા ભવ વિરાગ્યને કરનારી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ આદિ દ્વાદશ ભાવનાઓ ભવ્ય જીવેએ નિરતર ભાવવા યોગ્ય છે. ઉક્ત ભાવનાઓના બળ થકી ભરત મહારાજા મરૂદેવાદિક અનેક ભાવિત આત્માઓ પરમપદના અધિકારી થયા છે. તથા દરેક મોક્ષાર્થી જનેએ ઉક્ત ભાવનાઓને પ્રતિદિન પરમાર્થથી અભ્યાસ કરે એગ્ય છે.
પૂર્વોક્ત ભાવના વિના કરવામાં આવતી ધર્મકરણી પણ અલણ ધાન્યની પેરે ભૂખીજ લાગે છે અને ભાવના યુક્ત તે અમૃત કિયા શીધ્ર મેક્ષ સુખ અર્પે છે.
२७ रात्री भोजननो त्याग कर.
સૂર્ય અસ્ત થયા પછી અન્નાદિ ભેજન માંસ સમાન અને જળ પાનાદિ રૂધીર સમાન કહ્યું છે તેથી જ્ઞાની પુરુષને તે વન્યજ છે.
દિવસમાં પણ ભોજન કરતાં અનેક સૂક્ષ્મ જીવે ઉડતાં ભેજનમાં આવી પડે છે તે પછી રાત્રી વખતે તે તેવા અસં.
ખ્ય છે ભેજનમાં આવી પડે એમાં તે કહેવું જ શું? આથીજ રાત્રિ જન વજર્ય છે. દિવસમાં પણ રસોઈ કરતાં ઉપગ નહિ રાખવાથી યા ભજન કરતી વખતે ગફલત કરવાથી
Page #63
--------------------------------------------------------------------------
________________
ર૭ સરિભજનને ત્યાગ કર. કેઈ ઝેરી જીવ કે તેની ઝેરી લાળ માંહે પડયા હોય તે તેથી ભજન કરનારના જીવનું પણ જોખમ થાય છે. '
જે દિવસમાં પણ બેદરકારીથી આટલે ભય રહે છે તે રાત્રિમાં એવા અવનવા બનાવે સ્વભાવિકજ બનવા પૂરતો ભય રાખવું જોઈએ. જે ભેજનાદિક કરતાં ભેજનમાં જ આવી જાય તે જળદર રેગ પેદા થાય, જે કરેળીયે વગેરે આવે તે સૂતા (કેઢ) આદિક રેગ પેદા થાય, જે કી યા ધનેડા વિગેરે ક્ષુદ્ર જ આવે તે બુદ્ધિ નષ્ટ થાય. માંખી, આવે તે વમન થાય, વાળ આવે તે કંઠ (વર) ભંગ થાય, અને ઝેરી જીવોનાં વિષ ગરલાદિક આવે તે પિતાના પ્રાણ પણ જાય. એમ સમજીને સ્વદેહની રક્ષા માટે પણ રાત્રિ જનને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે. પરમાર્થબુદ્ધિથી તેને ત્યાગ કરવાથી તે અસંખ્ય જીને અભયદાન દેવાના અનંત પુન્યના ભાગી થઈને ઉભયલેકમાં ઉત્કૃષ્ટ સુખ પામી શકાય છે. આથી રાત્રિભેજનને સર્વથા ત્યાગ કરવા શાસ્ત્રકારોએ ભાર દઈને કહ્યું છે.
શાસ્ત્ર સંબંધી પવિત્ર આજ્ઞાને ભંગ કરીને જ મૂઢમતિજને રાત્રિભોજન કર્યા કરે છે, તેઓ પુણ્ય સામગ્રીને નિષ્ફળ કરીને, કરેલાં કિલષ્ટ કર્મના વેગથી ભવાન્તરમાં ઘુવડ, નેળીયા, સાપ, માર્જર, અને ગળી જેવા નીચ અવતાર પામી નરકાદિકની મહાવ્યથાને પામે છે. રાત્રિભેજનને શાસ્ત્ર નીતિથી તજનાર ભાઈ બહેનેએ સૂર્ય અસ્ત પહેલાં બે ઘડીથી માંડીને સૂર્યોદય પછી ભેજનને ત્યાગ કરવો જોઈયે અને એમ કરવાથી એક માસમાં ૧૬ ઉપવાસને લાભ સહજ મળી શકે છે. તેમજ જે “ગંઠ
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૬ શ્રી જન હિતોપદેશ ભાગ ૨ જો. સહિય” પ્રમુખ પચ્ચખાણ પૂર્વક પ્રતિદિન એકશન અથવા દ્વયશન કરવામાં આવે તે એક માસમાં ૨૯ યા ૨૮ ઉપવાસને અવશ્ય લાભ મળે છે,
२८ मोह मायाने तजीने विवेक आदर.
અને મારૂં” એ મેહના મંત્રથી જગત્ માત્ર આંધળું થઈ ગયું છે. પરંતુ નહિ હું અને નહિ મારૂં એ પ્રતિમત્ર મોહને પણ પરાજય કરવાને સમર્થ છે.
શુદ્ધ આત્મદ્રવ્ય એજ હું છું અને શુદ્ધ જ્ઞાનાદિ ગુણ એજ મારું ધન છે. તે સિવાય હું અને મારું કંઈ નથી, એવી શુદ્ધ સમજ મેહનું નિકંદન કરવાને સમર્થ છે. તેથી દરેક મુમુક્ષુએ એજ આદરવા ગ્ય છે.
નાના પ્રકારના રાગ દ્વેષવાળા વિકલ્પ વડે જેણે મેહ મને દિરાનું પાન કર્યું છે તે પિતાનું ભાન ભૂલીને અનેક પ્રકારની વિપરીત ચેષ્ટાઓને વશ થઈ ચારે ગતિમાં ભમતેજ ફરે છે, અને વિડંબનાપાત્ર જ થાય છે. તેથી મેહ માયામાં નહિ ફ સાતાં તેને જ ક્ષય કરવા યત્ન કરે યુક્ત છે. મેહ માયાને સર્વથા જીતનારા અપ્રમત્ત મુનિયેજ જગતમાં શિરસા વંઘ છે. મેહરહિત વિતરાગ મુનિયેજ પરમ શાન્ત છે.
વજબંધન કરતાં પણ રાગબંધન આકરૂં છે અને તેને માટે પ્રબળ વૈરાગ્યની પૂરતી જરૂર છે. વૈરાગ્યવડે ગમે તેવું રાગ બંધન દૂર થઈ જાય છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૯ બેટી મમતાને ત્યાગ કર,
પ૭
અજ્ઞાનઅવિવેક એ મોહ બંધનનું, અને જ્ઞાન-વિવેક એ વૈિરાગ્ય દશા પ્રગટ કરવાનું પ્રબળ કારણ છે.
પૂર્વે જીવે જે શુભાશુભ અભ્યાસ કર્યો હોય છે તે જ તેને જન્માંતરમાં ઉદય આવે છે, એમ સમજીને સદા શુભજ અભ્યાસ સેવ અને અશુભ અભ્યાસ ત્યજી દેવે યુક્ત છે. - જે લક્ષ્ય પૂર્વક સદા શુભ અભ્યાસનુંજ સેવન કરે છે, તેને પૂર્વ સેવિત અશુભ કર્મને આપોઆ૫ અનકમે અંત આવે છે.
જેમ નિર્મહી–મેહરહિત મહાપુરૂષ વસ્તુસ્વરૂપને જાણી જોઈ શકે છે તેમ મેહાધીન-મૂઢામા કદાપિ જાણી શકતા નથી. તેતે બેભાનતાથી છતા ગુણમાં દેષને અને છતા દોષમાં ગુણને આરોપ કરી લે છે. આ વિશ્વમકારી મેહ દૂર કરવા મુમુક્ષુ . એએ સતત ઉદ્યમ કરે યુક્ત છે. મેહને ક્ષય કરવામાં જ તે મના ચારિત્રની સફળતા રહેલી છે, એમ સમજીને જેમ રાગાદિક વિકારને લેપ થાય તેમ તેઓ પ્રમાદરહિત પરમાર્થ પંથમાં પ્રવર્તવા પ્રતિદિન પ્રયત્નશીલ રહે છે. અને અન્ય આમાથી જનેને પણ ઉક્ત સન્માર્ગમાં પ્રવર્તાવવા ઉપદિશે છે.
२९ खोटी ममतानो त्याग कर. नित्य मित्र समो देहः, स्वजनाः पर्व सन्निभाः। जुहार मित्र समो ज्ञेयो, धर्मः परम बांधवः
છતશત્રુ રાજાને સુબુદ્ધિ નામા પ્રધાન છે. બુદ્ધિ નિધાન હોવાથી તે રાજાને બહુ વલ્લભ છે, છતાં કવચિત્ દેવવશાત તેના
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. ઉપર કુપિત થયાથી તેણે કેઈક મિત્રનું જ્યાં સુધીમાં રાજાને કેપ શાન્ત થઈ જાય ત્યાં સુધી શરણ લેવાનું ધાર્યું. તેને નિત્ય મિત્ર, પર્વ મિત્ર, અને જુહાર મિત્ર નામના ત્રણ મિત્ર છે. પ્રથમ નિત્ય મિત્ર પાસે ગયે તે “અતિ પરિચયાત્ અવજ્ઞા” એ ન્યાયથી તેની વાત હસી કાઢવાથી તે પછી પર્વ મિત્ર પાસે ગયે. તેણે કંઈક પ્રથમ તે આશ્વાસન આપ્યું પણ સત્યવાત નિવેદન કરીને દાદ માગતાં તેણે પિતાનું અસામર્થ્ય જણાવ્યું. છેવટ પ્રધાન કંટાળીને જુહાર મિત્ર પાસે આવ્યે તે તેણે પિતાના ઉદાર સ્વભાવને અવલંબી પ્રધાનને અસાધારણ આવકાર આપીને ભારે આશ્વાસન પૂર્વક જણાવ્યું કે મિત્ર ! આજ તમે કંઈ ભારે આપત્તિમાં આવી પડ્યા છે એમ તમારી મુખમુદ્રા ઉપરથી હું સમજી શકું છું. તેથી કહું છું કે તમે નિશ્ચિત થઈને જે દુઃખનું કારણ હોય તે મને શીઘ્ર જણ. આથી પ્રધાનને ઘણી હિંમત આવી, અને સત્ય હકીકત નિવેદન કરવાથી તેણે કહ્યું કે ભાઈ ! લગારે ફીકર કરશે નહિ. જ્યાં સુધી મારા ખોળીયામાં પ્રાણ છે ત્યાં સુધી તમારે વકે. વાળ કરવાને કઈ સમર્થ નથી. તમે સુખેથી અહિં રહે. આવા આવકારવાળા આશ્વાસનથી અત્યંત સુખી થયેલ પ્રધાન બુહાર મિત્રનું જ શરણ કરીને રહ્યા. કાળ જતાં રાજાને કેપ પણ ઉપશાંત થયે, અને પ્રધાનની ભીતિ નષ્ટ થઈ ગઈ. પણ આવેલી વિપત્તિમાં તેને મિત્ર સંબંધી યથાર્થ અનુભવ થઈ આવ્યું. આપણે પણ આમાંથી બહુ સરસ શિખામણ લેવાની છે. યમરાજાને જિતશત્રુ રાજા સમાન સમજે. અને આ ત્માને સુબુદ્ધિ પ્રધાન સમાન સમજ, તેમજ દેહને નિત્ય
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૦ સંસારસાયરને પાર પામવા પ્રયત્ન કર, ૫૯મિત્ર સમાન, સ્વજન વર્ગને પર્વ મિત્ર સમાન અને પરમ ઉપગારી ધર્મને જુહાર મિત્ર સમાન સમજ. જ્યારે યમરાજા કુપિત થાય છે, અને કેઈને અવસાન વખત આવે છે ત્યારે તે. ગભર બનીને પિતાના બચાવ માટે બહુ બહુ ફાંફાં મારે છે.. પરંતુ તે સર્વે નિષ્ફળ જાય છે. પ્રતિદીન યત્નપૂર્વક પાળી પિષીને પિઢે કરેલો દેહ તેને લગારે સહાય દેતો નથી, તેમજ વળી પ્રસંગે પિષવામાં આવતા સ્વજને પણ તેને મુખથી મીઠું બેલવા ઉપરાંત કંઈપણ વિશેષ સહાય કરી શકતા નથી. પરંતુ જુહાર મિત્રની જેમ અલ્પ પરિચિત છતાં ઉદાર આશયવાળો. ધર્મજ કેવળ પરમ ઉપકારી બંધુની પેરે પરમ સહાયભૂત થાય છે. એમ સમજીને શાણા માણસોએ દુષ્ટ દેહાદિકને મેહ તજીને એકાંત હિતકારી પરમ ગુણનિધાન સગતિદાતા ધમેનેજ આશ્રય કરે યુકત છે. તેની ઉપેક્ષા કરી દેહાદિક ઉપર મમતા રાખવી કેવળ અનુચિતજ છે. વિવેકી હંસે તે દેહ મમત્વને તજીને નિર્મળ ધર્મ રસાયણનું જ પાન કરે છે.
३० संसारसायरनो पार पामवा प्रयत्न कर.
નર્ક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા સંબંધી ૮૪ લક્ષ છવાનીથી અતિ ગહન અને મહા ભયંકર ભવસાગરને તરી પાર પામવું અતિ અવશ્યનું છે.
દુબુદ્ધિ, મત્સર અને દેહરૂપી તેફાનથી સંસારસાયમાં સ્વચ્છેદપણે પરિભ્રમણ કરનાર લોકોને ભારે સંકટ સહન કરવું પડે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૦ શ્રી જેન હિતેપદેશ ભાગ ૨ જે. *
કષાયરૂપી પાતાલ કળશ, કામરૂપી વડવાગ્ની, સ્નેહરૂપી ઇધન અને ઘેર રેગશેકાદિ રૂપ મચ્છ કરછપથી આકુળ એવા અજ્ઞાનમય તળાવાળા સંસારસમુદ્રના માર્ગે દુઃખના ડુંગરાએથી આસપાસ રૂંધાયેલા છે. એ સર્વ વિષમ સંગોમાંથી સહજમાં પસાર થઈ જવું બહુ દુર્લભ છે, તેથી તેની પાર જવાને ઈચ્છનારે અત્યંત કાળજી રાખવાની જરૂર છે, સંકટ સમયે હિંમત હારી જનાર પ્રમાદીજને ભવને પાર પામી શકતા નથી. પણ ગમે તેવા વિષમ સગોને સમભાવે ભેટી પુરૂષાર્થ ગે પિતાને માર્ગ કાપે છે તે જ અંતે ભવને અંત કરી શકે છે.
ખરા હિંમતવાન પુરૂષ આપત્તિને સંપત્તિરૂપ દેખીને સુખે ‘ઉલ્લંઘી જાય છે. પણ પુરૂષાર્થહીન અને તે પ્રાપ્ત સંપત્તિને પણ સદુપયેગ કરી શકતા નથી. એટલું જ નહિ પણ ઉલટે તેને દુરૂપયોગ કરીને દુઃખી થાય છે.
જેમ રાધાવેધ સાધનાર માણસને રાધાવેધ સાધતાં બારીક ઉપગ રાખ પડે છે, તેમ દરેક મુમુક્ષુ જનને પણ અવશ્ય રાખવાને છે.
સમ્યમ્ જ્ઞાન, સમ્યમ્ દર્શન (શ્રદ્ધા) અને સભ્ય વર્તનસદાચરણ (એ રત્નત્રય) આ સંસારસાયર તરીને પાર પામવાને અકસીર ઉપાય છે.
જન્મમરણજન્ય અનંત દુઃખ જળથી આ સંસારસમુદ્ર ભરેલે છે. છતાં તીર્થકર જેવા નિપુણ નિર્ધામકની સહાયથી તેને સુખે પાર પામી શકાય છે.
સંકલ્પથી સંસારસાગરને પાર પામવાની પવિત્ર બુદ્ધિથી સર્વજ્ઞ વચનાનુસારે સદુઘમ સેવનાર સત્પરૂષ જરૂર
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૧ વૈર્યને ધારણ કર. સારને પાર પામે છે. ઉત્તમ પ્રકારની ક્ષમા, સરલતા, નમ્રતા, નિર્લભતા, ઉપરાંત તપ, સંયમ, સત્ય, શાચ, નિર્મમતા અને બ્રહ્મચર્ય રૂપ દશવિધ યતિધર્મનું યથાર્થ સેવન કરનાર શી મેક્ષસુખ સાધી શકે છે. શુદ્ધ યતિ ધર્મની અનુમોદનાપૂર્વક યથા
ગ્ય સહાય અર્પનાર સંવિજ્ઞ પક્ષીય સાધુ યા શ્રાવકે પણ નિર્દેભાચરણથી અનુક્રમે સંસાર સમુદ્રને અંત કરી અક્ષયસુઅને સાધી શકે છે.
31 બૈર્યને ધારપ R.HIVE PATIEINEE)
સમતાનાં ફળ મીઠાં છે. અને તે અનુભવગમ્ય છે. કંઈપણ સકાર્ય ધીમેથી પણ દઢતાથી કરનાર અંતે અવશ્ય ફતેહમંદ નીવડે છે, તેમ અધીરજથી એકાએક કરનાર ભાગ્યેજ ફતેહ મેળવે છે. નિયમ વગરની ઉતાવળ ઉલટી: નુકશાનકારી નિવડે છે.
દીર્ધદષ્ટિ અને કેઈપણ મહત્વનું કાર્ય પ્રથમ નાના પાયાથી શરૂ કરે છે અને અનુકૂળ સામગ્રી મળતાં તેને ઉત્સાહપૂર્વક આગળ વધારે છે.
અદીર્ધદષ્ટિ જનેને તે તે પૂર્વાપર વિવેક નહિ હેવાથી અનુકૂલ સામગ્રીના વિરહે ઉત્સાહભંગથી આરંભેલું ગમે તેવું મહત્વનું કાર્ય પણ છોડી દેવું પડે છે.
વ્યાવહારિક કાર્યની પેરે કેઈપણ ધાર્મિક કાર્યમાં પણ આ ત્માથી પુરૂષે અભ્યાસપૂર્વક હિંમતથી આગળ વધવાની જરૂર છે.
ધર્મથી માણસે પ્રથમ પાત્રતા મેળવવાને માટે માન
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે.
સારી થવું યુક્ત છે. અને અક્ષુદ્રતાદિક ઉત્તમ ગુણેને અખંડ અભ્યાસ કરીને ક્ષુદ્રતા, નિર્દયતા, શઠતા, અપ્રમાણિકતા, અનીતિ, અન્યાય, અસત્ય, અહંકાર, કૃતજ્ઞતા અને સ્વાર્થઅંધતા વિગેરે અનાર્ય દેને પ્રથમ જરૂર દેશવટો દે જોઈયે.
આ પ્રમાણે અનુક્રમે અધિકાર પામીને સત્ સમાગમની ટેવ પાડીને તેમાંથી વખતે વખત મધ્યસ્થ પણે સત્યને સમજી સત્ય ગ્રહણ કરવું જોઈયે. આ પ્રમાણે વધતી જતી સત્ય તત્વરૂચિથી અને તત્વજ્ઞાનથી સમ્યકત્વ અપરનામ સમકિત યા સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે. આનું નામજ તત્વશ્રદ્ધા, તત્વ યા વિવેકખ્યાતિ કહેવાય છે,
તત્વ શ્રદ્ધારૂપી વિવેકદીપક ઘટમાં પ્રગટયા પછી અને નુક્રમે તત્ત્વાચરણ-સમાર્ગ સેવન કરવા માટે સતત પ્રયત્ન કર જોઇયે, અને તે દઢ અભ્યાસ કરીને સંગુરૂ સમીપે સ. મતિ મૂળ ઉકત અહિંસા, સત્ય, અસ્તેયાદિક તે યથાશક્તિ આદરવાં જોઈએ. તેમાં પણ પ્રથમ માંસ, મદિરા, શીકાર પરદારાગમન, વેશ્યાગમન, ચોરી, અને જુગારરૂપ સપ્ત વ્યસને તે ઉભયલક વિરૂદ્ધ જાણીને અવશ્ય પરીહરવાં જોઈએ. તેમજ મધ, માખણ, ભૂમિદ અને રાત્રિભેજન વિગેરે પણ વર્જવાં જોઈએ.
સુશ્રાવકે અનુક્રમે સદ્ગુરૂ સમીપે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળીને દ્વાદશ વ્રત સંબંધી દઢ નિયમ લેવો જોઈએ. આવા વ્રતધારી શ્રાવકેએ પ્રભુની પવિત્ર આજ્ઞાને અનુસરી એ તટસ્થ અને ન્યાયયુકત-નિષ્પક્ષપાત વ્યવહાર ચલાવ જોઈએ કે તે પ્રાયઃ સર્વ કેઈને પ્રીય થઈ પડ્યા વિના રહેજ નહિ. નિપુણ શ્રાવક ન્યાયને એ નમુને
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૧ ધંધને ધારણ કરહવે જોઈએ કે કઈ પણ સહદય પુરૂષ તેનું અનુમોદન યા અનુકરણ કરવા ચુકે નહિ,
આવા સુશ્રાવકે જરૂર સ્વપરની ઉન્નતિપૂર્વક પવિત્ર છે. નશાસનની ઉન્નતિ પણ કરી શકે છે, અને અનુક્રમે સત્ ચારિ. ત્રને સેવી અક્ષયસુખના અધિકારી થઈ શકે છે.
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય લક્ષણ સમ્યકત્વપૂર્વક દ્વાદશ વ્રતધારી શ્રાવકે ધર્મઆરાધક થઈને આનંદ, કામદેવની પેરે એકાવતારી થઈને અંતે શાસ્વત સુખને. પામી શકે છે.
કેટલાક ભવભીરૂ મહાશયે સંસારની અસારતા વિચારીને, પૂર્વોક્ત ગ્રતનું યથાર્થ પાલન કરી, મુની એગ્ય મહાવ્રત લેવા ઉજમાળ થાય છે.
મહાવ્રત લેવાના અર્થીજનેએ પ્રથમ તેનું સ્વરૂપ યથાર્થ પિછાણીને શેડો વખત પણ પહેલાં તેને અભ્યાસ પાને જ તે લેવાં છે. અનનુભવીપણે મહાવ્રત લેવાથી કવચિત્ પરીવહ ઉપસર્ગંદકથી પડી જવાનું બને છે, તેમ અનુભવી મહાશયથી મહાવ્રત લીધા બાદ પ્રાયઃ પી જવાનું બનતું નથી,
મન, વચન, કે કાયાથી કઈપણ જીવની હીંસા રાગ કે ષ વડે જાતે કરવી નહિ, બીજા પાસે કરાવવી નહિ અને કરનારને સારા જાણવા નહિ તે પ્રથમ મહાવ્રત છે.
કેધ, માન, માયા, લોભ, ભય, કે હાસ્યથી કંઈ પણ અસત્ય (અપ્રિય–અહિતકારી) વચન કદાપિ કહેવું કહેવરાવવું કે અનમેદવું નહિ. તે બીજુ મહાવત છે.
કેઈપણ પ્રકારે દેવ ગુરૂ કે સ્વામીની આજ્ઞા વિરુદ્ધ કેઈની
Page #72
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
કઈપણ વસ્તુ અન્ન, પાન, પાત્ર, ઔષધ, ભેષજ કે સ્થાનાદિ કદાપિ લેવી લેવરાવવી કે લેતાં અનુમેદવી નિહ. તેમજ મન વચનઅને કાયાથી સચેત (સજીવ) કે મિશ્ર (જીવમિશ્ર ) એવી ઉપરની વસ્તુ કદાપિ કોઇ આપે તાપણ ગ્રહણ કરવી નહિ એ ત્રીજી' મહાવ્રત છે.
દેવ મનુષ્ય તિર્યંચ સંખ`ધી મૈથુનમન વચન કે કાયાવડે કદાપિ સેવવું નહિ, અન્યને સેવવા પ્રેરવુ* નહિ તેમજ સેવનારને સારા જાણવા પણ નહિ એ ચતુર્થ બ્રહ્મચર્ય નામે મહાવ્રત કહેવાય છે.
ધર્માં પકરણાદિક કેવળ ધર્મ નિવહુને માટેજ જરૂર જેટલાં રાખી તેના યથાર્થ ઉપચાગ કરવા ઉપરાંત કોઈ પણ વસ્તુ મૂલ્યવાળી ચા બહુ મૂલ્યવાળી હોય તેના ઉપર મૂળ કરવી નહિ. નિઃસ્પૃહતા રાખવી, અને પરસ્પૃહા તજી દેવી તે પરિગ્રહ ત્યાગ નામે પાંચમુ' મહાવ્રત છે.
ઉક્ત પંચ મહાવ્રત ઉપરાંત મુનિએ રાત્રી ભેાજનના સવેથા ત્યાગ કરવાના છે. જેથી ષટ્સ પૈકી કોઇપણ વસ્તુ અન્ન પાનાદિકનો સર્વથા નિષેધ સૂર્યાસ્ત પહેલાં (બે ઘડીથી ) સૂ દય પછી (એ ઘડી) સુધી મુનિને માટે નિશ્ચિત હોવાથી તેને પશુ અભ્યાસ પ્રથમથીજ કર્તવ્ય છે. મુનિને ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, રુજીતા, અને સતાષાદિ દશવિધ યતિધર્મ બહુજ મારીકીથી નિરતર આરાધવા ચાગ્ય છે.
સમતાદિક શ્રેષ્ઠ ધર્માંના સેવનથી મુનિજનાને શીઘ્ર મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી અતરમાં માક્ષાથીજનાને એવુંજ શરણુ ચેાગ્ય છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૩ર દુખદાયી શાકને ત્યાગ કર, ૬૫ ૩૨ફુતાથી રોવાનો ત્યાા વર ઇષ્ટ વસ્તુના વિગથી કે અનિષ્ટ વસ્તુના સગથી બહુધા મુગ્ધ અજ્ઞાની જનેને જે અંતરમાં દુઃખકારી મેહ પેદા થાય છે અને રૂદનાદિક વિવિધ ચેષ્ટાઓ કરાવે છે તેનું નામ શેક કહેવાય છે.
સભ્ય જ્ઞાની-વિવેકી આત્માને ઉક્ત મેહ-શેક એટલે સતાવી શકતું નથી. કવચિત્ ક્ષણ માત્ર અવકાશ મેળવી જ્ઞાનીને પણ શોક છળવાને જાય છે, પરંતુ અંતે તે વિવેક જોગે તેને જ પરાજય થાય છે.
જે જે કારણે મુગ્ધ અજ્ઞાની જનેને મેહ-શેકની વૃદ્ધિનાં છે તે તે જ્ઞાની-વિવેકીને મેહાદિકની હાનિનાં એટલે કે વૈરાગ્ય વૃદ્ધિનાં જ થાય છે.
પૂર્વે અનેક સતીઓ વિગેરેને એવાં કારણે સંસારચક્રમાં અનેકશઃ મળ્યાં છે. પણ પરિણામે તેવાં કારણથી તેમને લાભજ થયો છે.
તેવા જ્ઞાનવિવેક કે વૈરાગ્યની ગંભીર ખામીથી આજ કાલ મુગ્ધ અજ્ઞાની લેકે ઉક્ત મેહશોકને વશ પી ભારે દુઃખી થાય છે–થતા દેખાય છે, એટલું જ નહિ પરંતુ પિતાની અનાર્ય ટેવથી અન્ય જનેને પણ દુઃખી કરે છે. '
મૂર્ખ માબાપે દીર્ઘદૃષ્ટિની ખામીથી યા સ્વાર્થ અંધતાથી બાળલગ્ન, કજોડાં, કન્યાવિક્રય અને વિધર્મીની સાથે પિતાનાં પુત્ર પુત્રીને પરણાવવાથી તેમને જન્માંત દુઃખદરિયામાં ડુબાવવાના પાતકી થાય છે. ઉક્ત દુઃખને અંત બહુધા માબાપની
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી જન હિતાપદેશ ભાગ ૨ જો.
સમજ સુધરવાથી આવવા સંભવે છે. કઇ પણુ આપત્તિ આવી પડતાં ધીરજથી તેની સામા થઈને તેના ક્ષય કરવાને બદલે મુગ્ધ જના અધીરાં થઈને ઉલટાં વધારે દુ:ખી થાય છે, તેના શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેવે વખતે હિંમત નહિં હારતાં ધીરજથી આવેલી આપત્તિની સામા એટલે કે યુક્તિથી આવેલી આપત્તિને ઉલ્લુ થી જવા જેટલું ભૂલવું નહિ.
થવું,
ડહાપણ વાપરવા
જે આવેલી ગમે તેવી આપત્તિને હિંમતથી અને ડહાપણથી ઉદ્ધૃધી જાય છે, જે તેવે વખતે ધીરજ રાખીને સ્વધમ ન્યાય, નીતિ, સત્ય, પ્રમાણિકતા વિગેરેને તજતા નથી તેને અંતે આપત્તિ સપત્તિરૂપ થાય છે. ત્યારે જે પ્રથમથીજ આ પત્તિને સપત્તિરૂપ માનીને ભેટે છે અને સ્વધર્મ-કર્તન્યમાં સદા ચુસ્ત રહે છે તેનું તા કહેવુંજ શું ?
કેટલાક મુગ્ધ અજ્ઞાની લેાકેા મૂએલાની પછવાડે બહુ બહુ શાક-વિલાપ કરે છે અને એમ કરીને ઉભય અર્થથી ચુકે છે તેમજ સ્વપરની નાહક પાયમાલીના કારણિક થાય છે, તે ખરેખર ધિક્કારપાત્ર છે.
મૂએલાં માણુસ સ્વસ્વકરણી પ્રમાણે પરલોકગમન કરી સુખદુઃખના ભાગી થાય છે અને એજ નિયમ હવે પછી પર. લોકગમન કરનાર હાલ જીવતા માણસને માટે છે તે મરનાર મણુસની શુભાશુભ કરણી ઉપરથી ધડા લઇને સ્વચરિત્રના ભવિષ્યને માટે વિચાર કરવાને બદલે નાહક અરણ્યમાં દનની પેરે મરનારની પછાડી આક્રંદનાદિક કરવાથી શું વળવાનું છે ?
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૩ મનને મેલ દુર કર, તેથી તે નથી થવાનું મરનારનું હિત કે નથી થવાનું હાલ જીવતાનું હિત. પણ ગેરફાયદો અને અન્યાય તે પ્રગટજ છે. રૂદનાદિક કરનાર પિતાના વ્યવહારિક અને ધાર્મિક કર્તવ્યથી ચુકે છે. અને અન્ય પ્રેક્ષક-કૌતુકી જનેને પણ ચુકવે છે. કેટલીક વખત તે આવી ચેષ્ટાઓ કેવળ રૂઢીની ખાતરજ કરવામાં આવે છે. ગમે તેમ હોય પણ તેવા વ્યર્થ પરિશ્રમ અને કાળવ્યયથી પ્રગટ ગેરફાયદેજ છે. શિવાય રૂદનાદિક વિરૂદ્ધ ચેષ્ટાથી મરનારની ગતિ કદાપિ સુધરતી નથી, તેથી કેવળ અજ્ઞાનતા અને મેહની પ્રબળતાથી સ્વાર્થઅંધ બનીને અથવા અંધ ૫રંપરાથી ચાલતી આવેલી રૂઢીને અનુસરી આવી અનર્થકારી કરણી કરવામાં આવે છે એમ સ્પષ્ટ માલુમ પડે છે.
બીજુ જે મરનાર માણસ મંગળમય ધર્મનું આરાધન કરીને સદ્ગતિમાં સિધાવ્યું હોય તે તેવા મંગળમય સમયે સગા સંબંધીઓએ હર્ષને સ્થાને શેક કરે એ કેટલે બધા અનુચિત અને અન્યાય ભરેલ છે, તે આપોઆપ પોતાની સ્વાર્થઅંધતાને દૂર કરી મધ્યસ્થપણે શાંત ચિત્તથી વિચારી જોતાં સ્વભાવિક રીતે માલૂમ પડી આવશે.
३३ मननो मेल दूर कर. કામ કેધાદિક અથવા રાગદ્વેષાદિક અંતરવિકારને ઉપશમાવી અથવા ક્ષય કરી દેવાથી જ ચિત્તની શુદ્ધિ કરી કહેવાય છે.
જ્યાં સુધી મનને મેલ ધે નથી ત્યાં સુધી ગમે તે
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જો, ટલા જળસ્નાનથી પણ પવિત્ર થવાનું નથી. જેનું મન શુદ્ધ નિર્મળ થયું છે તે જ ખરો પવિત્ર છે.
જે સમતાકુંડમાં સ્નાન કરીને પિતાના પાપમળને ૫ખાળી નાખે છે. અને ફરી મલીનતાને પામતાજ નથીતે વિવેકાત્માજ પરમ પવિત્ર છે.
જે કઈ અંતરશુદ્ધિ કરવાના ઉચ્ચ ઉદ્દેશથી શાસ્ત્રની પવિત્ર નીતિપૂર્વક પ્રવૃત્તિ રોવે છે, તે પિતાના પવિત્ર લક્ષ્યથી ચિત્તની શુદ્ધિ કરી શકે છે.
ઉક્ત લક્ષ પૂર્વક શુદ્ધ દેવ ગુરૂની પૂજા કરવાની અભિલાવાવાળા સગ્રુહસ્થને જણાપૂર્વક જળસ્નાન કરવાની પણ શાસ્ત્રમાં સંમતિ છે.
તેથી અધિકાર પરત્વે ગૃહસ્થલેકે વડે એવા પણ પવિત્ર હેતુથી જે જયણાપૂર્વક જળસ્નાન કરવામાં આવે છે તે પણ તેમને હિતકારી કહેલું છે.
પરંતુ એવા ઉચ્ચ ઉદેશવિના સ્વચ્છકપણે અનેકવાર જબનાન કરવામાં આવે છે તે જળમધ્યવતી મચ્છની પેરે કંઈ પણ પરમાર્થથી હિતકારી થઈ શક્યું નથી. આથી: આત્માથજનેએ અંતરમળ સાફ કરવાનેજ મુખ્ય ઉદ્દેશ મનમાં સ્થાપી રાખીને સ્વ સ્વ અધિકાર પ્રમાણે ક્રિયાકાંડ કરે ઘટે છે. નિર્દેશ ધર્મસેવીને સરલ આશય શીધ્ર સફળ થાય છે.
સકળ ધર્મ સાધનમાં સમતા–રાગદ્વેષરહિત વૃત્તિની પ્રથમ જરૂર છે.
ગમે તે દર્શનમાં સમતાભાવિની સિદ્ધિ અવશ્ય થવાની
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૩ મનના મેલ દુર કર
છે. કેમકે તે સમદ્રષ્ટિથી રાગદ્વેષ તજીને ગમે ત્યાંથી તત્વનું જ ગ્રહણ કરે છે. મિથ્યા આગ્રહી-કદાગ્રહીજનો એમ કદાપિ કરી શકતા નથી. તે તેા ઉલટા પરિન દ્યાર્દિકમાં ઉતરી પોતાનુ સર્વસ્વ અગાડી સ’સારચક્રમાં પુનઃ પુનઃ ભટક્યા કરે છે. તેમ નું અંતર વિષ નહિ ટળવાથી તેમને વારંવાર જન્મમરણના ફેરા કરવા પડે છે. તે ઉપર એક કડવી તુંબડીનું દૃષ્ટાંત લક્ષમાં લઈ રાખવુ' બહુ ઉપયોગી છે એકદા કોઇ વૃદ્ધ ડોશીના પુત્રને અડસઠ તીર્થમાં જઇ ન્હાવાના વિચાર થયો. પુત્રમાં પાત્રતાની મેાટી ખામીથી માતા તેના કામને અનુમેાદન આપતી ન હતી, પણ પ્રથમ તેનામાં કઇ રીતે પાત્રતા આવે તે જોવાને આતુર હતી. પુત્ર તે જુવાનીના મઢમાં માતાનાં હિતકારી વચનેને પણ અનાદર કરતા હતા. છેવટ જ્યારે તે અડસઠ તીર્થમાં જવાને તૈયાર થયે ત્યારે માતાએ તેને મધુર વચનથી કહ્યું કે બેટા ! આ મારી કડવી તુખડીને પણ તી કરાવતા આવજે. માતાનુ આ વચન તેને કઠણ નહિ લાગવાથી માન્ય રાખ્યુ અને માતાએ આપેલી કડવી તુંબડી સાથે લઈને તે તીર્થ કરવા નિકળ્યા. લાકિક રૂઢી મુજબ બધા તીર્થમાં સ્નાન કરી માતાએ સાથે આપેલી તુંબડીને પણ સ્નાન કરાવીને અનુ– ક્રમે પોતે પાતાને સ્થાને આભ્યા, અને તે તુંબડી માતાને પાછી સોંપી. માતાએ તેની સમક્ષ તપાસ કરીને કહ્યું કે ભાઈ ! અડસઠ તીર્થમાં ન્હાયા છતાં તુંબડીની કડવાશ ગઈ નહિ. આ પ્રગટ દાખલાથી તેને સરસ મેધ મળ્યે તેમ દરેક ધારે તે તેમાંથી આવા આધ મેળવી શકે કે અધિકાર-યેાગ્યતા વિના જે સ્વભાવેજ કડવી તુંબડી અડસઠ તીર્થના જળમાં ન્હાયા છતાં
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો,
પામ્યા
પોતાની સ્વાભાવિક કડવાશને તજી મીઠી થઈ શકી નહિ, તેમ કોઈ પણ પાત્રતા માટે પૂરતા પ્રયત્ન કરીને પાત્રતા વિના ઉત્કૃષ્ટ કરણી વડે પોતાનામાં જડ ઘાલીને રહેલા એવા કામ ક્રોધાદિક અથવા રાગદ્વેષાદિક દોષોને કદાપિ દૂર કરી શકે જ નહિ. માટે મનની શુદ્ધિ કરવાના અર્થીજનાએ અંતરના મેલ સાફ કરવાને પ્રથમ ક્ષુદ્રતાદિક દોષોનુ વિરેચન કરીને ચાગ્યતા મેળવવાની અતિ આવશ્યકતા છે. અને એમ સાવધાનતા– પૂર્વેક ઉપાય કરવાથી અંતે સમતા જેવા શ્રેષ્ટ રસાયણથી ચિત્ત શુદ્ધિ સહજમાં સાધ્ય થઈ શકે છે.
७०
જેમ નિર્મળ વસ્ત્રઉપર જોઇએ એવા રંગ ચઢી શકે છે, અને ઘટારી મઠારીને સાફ કરેલી ભીંતા ઉપર આબેહુબ ચિત્રામણ ઉઠી શકે છે તેમ નિર્મળ ચિત્તવાળાને શુદ્ધ ધર્મની યથાર્થ પ્રાપ્તિ થઈ શકે છે.
જેમ નિર્મળ આદર્શમાં વસ્તુનુ' યથાર્થ પ્રતિબિ' પડે છે તેમ શુદ્ધ-નિર્દેષ ચિત્તમાં પણ શુદ્ધ તત્ત્વ ધર્મનુ' યથાર્થ સ’કમણુ થઈ શકેછે.
જેમ નિપુણ વૈદ્ય રોગીને પ્રથમ વિરેચનાદિકથી અંતરશુદ્ધિ કરવાનુજ કમાવે છે, તેમ સદ્ગુરૂ પણ શુદ્ધ ધર્માથી જનાને પ્રથમ મનના મેલજ સાફ કરી લેવાની ભલામણ કરે છે, અને ખરૂ' હિતુ પણ એમજ સ*ભવે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૪ માનવ દેહની સફળતા કરી લે. ૭૧. .३४ मानव देहनी सफळता करी ले. बुध्धेःफलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च। वित्तस्य सारंकलपात्र दानं, वाचःफलं प्रीतिकरं
નરગામ છે ? . તત્તાતત્વ, સત્યાસત્ય, ગુણદોષ, હિતાહિત, લાભાલાભ, ભક્ષ્યાભર્યા, પિયાપેય અને ઉચિતાનુચિત વિગેરેને વિચાર કરીને સારભૂત તત્વનું ગ્રહણ-સેવન કરવું એજ સબુદ્ધિ પામ્યાનું ફળ છે.
દશ દષ્ટાંતે દુર્લભ માનવ દેહ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળજાતિમાં જન્મ, ઇન્દ્રિય પટુતા, શરીર ની રેગતા, સદ્દગુરૂ ગ, નિર્મળ બુદ્ધિ, ધર્મરૂચિ અને તત્ત્વ-શ્રદ્ધાદિ શુભ સામગ્રી મહા ભાગ્યને પામીને પાંચે પ્રમાદ ત્યજી ઉલ્લસિત ભાવથી સિંહની પેરે વીરપણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને નિષ્પરિગ્રહતાદિક મહાવ્રતનું સ્વરૂપ યથાર્થ સમજીને અભ્યાસપૂર્વક તેમને સ્વીકાર કરે અથવા પરિણામની મંદતાયેગે સમકિત મૂળ શ્રાવકનાં બાર વ્રત પૈકી બની શકે તેટલાં સમઅને તેવાં પણ વ્રત ધારણ કરવાં, એ આ ઉત્તમ માનવભવ પામ્યાનું ફળ છે. સમ વ્યસન, રાત્રી ભેજનાદિક અભક્ષ્ય ભક્ષણ, અને ભૂમિકંદાદિક અનંત જીવાત્મક વસ્તુ, અણગળ જળપાન વિગેરેનું તે દરેક શાણુ માણસે અવશ્ય વર્જન કરવું જ જોઈયે, પ્રારબ્ધગથી પ્રાપ્ત થયેલી લક્ષમીનું ફળ એ છે કે તેને ઉદાર આશયથી પરમાર્થદાવે પુણ્યક્ષેત્રમાં ઉપગ કરે.
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
ચશકીર્ત્તિનીજ ખાતર દાન પુણ્ય નહિં કરતાં કેવળ કલ્યાણાર્થે કરવામાં આવતું પાત્રદાન પરિણામે અન’તગણું ઉત્તમ ફળ આપી શકે છે. અને વચનશક્તિ પામ્યાનુ ઉત્તમ ફળ એ છે કે સર્વ કાઇને પ્રીતિ ઉપજે એવુ' મિષ્ટ-મધુર અને હિતકારીજ વચન વવું. કદાપિ પણ કોઇને અપ્રીતિ કે ખેદ ઉપજે એવું કડવું કે અહિત વચન કહેવું નહિ. પરને પ્રિય એવું પ્રસંગને લગતું હિત–મિત ભાષણ કરનારજ સત્યવાદી હોવાથી પ્રાયઃ સર્વ કાઇને માન્ય થઈ શકે છે.
R
આ પ્રમાણે ટુંકાણમાં કહેલી હકીકત લક્ષમાં રાખીને વિવેકથી વર્તનાર પોતાના શુભ ચરિત્રથી સ્વ માનવભવ સફળ કરી શકે છે. અથવા પૂર્વે પ્રસંગેાપાત બતાવેલી મૈત્રી મુદિતા કા અને મધ્યસ્થ ભાવનાથી પણ મનુષ્યદેહની સફળતા થઇ શકે છે. ટુંકાણમાં યથાશક્તિ તન, મન, ધનથી સ્વ પરહિત સાધી લેવુ' એજ આ મનુષ્ય ભવનું રહસ્ય છે. તેમાં ઉપેક્ષા કરવી એ મૂળગી મૂડી ખાવા જેવુ છે. તેથી જેમ અને તેમ પ્રમાદરહિત સ્વપરહિત સાધવા સદા તત્પર રહેવું સહૃદય જનાને ઉચિત છે.
સદ્વિવેકથી સ્વ કર્તવ્ય સમજીને જે શુભાશા શુદ્ધ 'તઃકરણથી તેનુ સેવન કરે છે, તે મનુષ્ય છતાં દેવી જીવન ગાળે છે; પણ જે સ્વ કતવ્ય સમજતાજ નથી અથવા તા સમજ્યા છતાં તેની ઉપેક્ષાજ કરે છે; તે તે મનુષ્યરૂપે પશુ જીવનજ ગાળે છે એમ કહેવું યુક્ત છે.
જે પારકી નિદા કરવામાં મુંગા છે, પરસ્ત્રીનુ' વામાં અધ છે અને પરદ્રવ્ય હરણ કરવામાં પાંગળા
મુખ જોછે, તે
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૫ પ્રાણાને પણ વ્રત-ભંગ કરીશ નહિ ૭ મહાપુરૂષજ લેકમાં જય પામે છે. જેના ઘટમાં વિવેક દીપક પ્રગટ છે તેજ ક્યાં ખરે પંડિત છે, તથા જેણે મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપ પાંચે પ્રમાદને વશ કર્યો છે એ અપ્રમાદી પુરૂષજ જગતમાં ખરે શુરવીર છે.
३५ प्राणान्ते पण व्रत-भंग करीश नहिं.
પ્રથમ આપણાથી સુખે પાળી શકાય એવીજ પ્રતિજ્ઞા યા વ્રત નિયમ લેવા ગ્ય છે, અને તે લીધા બાદ તેને પ્રાણાન્ત સુધી પાળવાં જરૂરનાં છે.
જે પ્રથમ ગ્રહણ કરવામાં આવતા વ્રત-નિયમનું વરૂપ યથાર્થ સમજી લેવામાં આવતું હોય અને તેને જરૂર એટલે અભ્યાસ પણ કરવામાં આવતું હોય તે ઘણું કરીને વ્રતભંગને પ્રસંગ આવવા પામે નહિ. - આત્મકલ્યાણને માટે જે જે સારાં વ્રત ગ્રહણ કરવાં
ગ્ય છે તે બધાનું સ્વરૂપ સંક્ષેપથી કે વિસ્તારથી પ્રથમ સદ્ગુરૂ સમીપે સમજી લઈ તેમાંથી આપણે સુખે પાળી શકીયે એવાં વ્રતજ ગ્રહણ કરીને તેમને નિરંતર સંભારી સંભારીને કાળજીપૂર્વક પાળવા પ્રયત્ન કરવો જોઈએ. - જે વ્રતપચ્ચખાણ ઉપયોગ શુન્ય યા સમજ્યા વિના લેવામાં આવે તે દુપચ્ચખાણ હોવાથી નિષ્ફળ છે. તેથી તેવાં વ્રત લીધાં હોય યા ન હોય તે પણ પ્રસંગોપાત યા રહાઈને સદ્દગુરૂ પાસે જઈ તે તે વ્રત સંબંધી જરૂર જેટલી સમજ
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જે.'
લઈને જે સારી રીતે સાવધાન થઈને તે પાળવામાં આવે તે પિતાના પ્રયત્નના પ્રમાણમાં જરૂર લાભ પ્રાપ્ત થઈ શકેજ. ૫ રંતુ કેવળ ગતાનગતિકપણે સંમૂછિમની પેરેજ વર્તવામાં આવે તે ગમે તેટલું કષ્ટ સહન કર્યા છતાં જોઈએ એવું ફળ કદાપિ થઈ શકે જ નહિ. જે જે વ્રતનું પાલન પ્રીતિથી રૂચિથી-કરવામાં આવે છે તેનું જ ફળ સારૂં બેસે છે. અરૂચિથી કરવામાં આવતી ગમે તે ક્રિયાનું પરિણમન સારૂં થઈ શકતું જ નથી. તેથી ચિત્તની પ્રસન્નતા માટે ભય ( ચિત્તની ચંચળતા) દ્વેષ (અરૂચી) અને ખેદ ( ક્રિયા કરતાં થાકી જવું તે) દોષને દૂર કરવાને પ્રથમ પ્રયત્ન કરે જોઈએ. વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાયાથી અને તેમાં પોતાનું મન વેંધાયાથી ઉક્ત દોષ સહજમાં દૂર થઈ શકે છે. પછી ખરી લહેજતથી પાળવામાં આવતા વ્રતોથી આત્માને યથાર્થ લાભ થાય છે. આ લેકના કે પરલોકના સુખને માટે કરવામાં આવતી કિયાને વિષ યા ગરલ સમાન કહી છે. ક્રિયાનાં ફળ, હેતુ સમજ્યા વિના કેવળ દેખાદેખીથી કરવામાં આવતી ક્રિયાને જ્ઞાની પુરૂષ અનનુષ્ઠાન કહે છે. તે તે ક્રિયા સંબંધી ફળ હેતુ, વિગેરેને સમજી કેવળ કલ્યાણને માટેજ કરવામાં આવતી ધર્મક્રિયાને તહેત કહે છે, તેમજ જ્યારે દઢ અભ્યાસથી ઉકત ક્રિયા મન વચન અને કાયાની એક્તાથી અવંચકપણે થાય છે ત્યારે તેમાં અમૃતના જે સ્વાદ આવવાથી જ્ઞાની પુરૂષ તેને અમૃતકિયા કહે છે, તહેતુ, અને અમૃતકિયાજ આત્માને મોક્ષદાયી છે, બાકીની ત્રણ તે ભવભ્રમણ કારીજ કહેલી છે. એટલે અધિકાર અતિ ઉપયેગી હેવાથી પ્રસગપાત કહેવામાં આવ્યું છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૫ પ્રાણાન્તે પણ વ્રત-ભંગ કરીશ નહિ",
૭૧
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાત્ર, અને સયરૢ વિગેરે વિચારી સ્વશકિતના પ્રમાણમાં સમજપૂર્વક સતાને ધારણ કરીને જે તેમનુ અખડ પાલન કરે છે તેમનુ ંજ જીવિત સફળ છે, પરતુ જે કંઇ પણ પૂર્વાપર વિચાર કર્યા વિના વિવેકશુન્યપણે વ્રત લઇને વિરાધે છે તેમનુ જીવિત કેત્રળ નિષ્ફળ છે. વ્રત ખડીને લુહારની ધમ્મણની જેમ જીવનને ગાળનાર જેવા કોઇ કમનશીખ નથી, વ્રત ખડીને જીવનાર કરતાં વ્રતને અખડ રાખીને મરનાર માણસ ઘણા ઉત્તમ છે, કેમકે અનેક ભવભ્રમણ કરતાં પવિત્ર વ્રત પાલનની રૂચિ થવીજ મુશ્કેલ છે તે તેને પ્રાણાન્ત સુધી અખંડ પાલન કરવાની પ્રબળ કામનાનુંતા કહેવુંજ શું?
ગ્રહણ કરેલાં પવિત્ર તેને અખંડ પાલન કરીને પરલેાકગમન કરનાર માણુસા પેાતાની પાછળ અખંડ કીર્તિ અને અમૂ લ્ય દૃષ્ટાંત મૂકતા જાય છે, જેને અનુસરીને અનેક આત્મહિતેચ્છક જના સમાગતુ' સારી રીતે સેવન કરે છે. ભરતેશ્વર બા હુમળી પ્રમુખ અનેક સતાઓના અને બાહ્યી, સુદરી પ્ર મુખ અનેક સતીઓના એવા ઉત્તમાત્તમ દાખલા જગતમાં પ્રસિદ્ધજ છે.
હાય તે સ્ત્રી હોય યા તે પુરૂષ હાય પશુ પુરૂષાર્થપરાયણુતાથીજ સતાની સમજ મેળવીને તે તેમનુ વિધિવ્રત પાલન કરી શકે છે, અને એમ વિધિવત્ વ્રતનુ અખંડ પાલન કરીને સ્વજીવન સફળ કરે છે. એવી સમુદ્ધિ સર્વે કાઈને જા. ગૃત થાઓ ? અને વ્રત ભંગ કરવા યા કરાવવા સબધી કુન્નુદ્ધિના સર્વથા અંત આવા એજ ઇષ્ટ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
T૭૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો
३६ मरण वखते समाधि साचववा खुब लक्ष राखजे.
જીવને જીવિતપર્યંત જેવા શુભાશુભ અભ્યાસની આદત હોય છે તેવીજ તેની શુભાશુભ અસર તેના મરણુ સમયે સ. માધિના સંબંધમાં થાય છે એમ સમજીનેશાણા ભાઇ હૈનાને જીવિતપર્યંત શુભ અભ્યાસનીજ આદત પાડત્રી ઉચિત છે. સારાં કારણુ સેવવાથી કાર્ય પણ સારૂ જ થાય છે. એવા નિશ્ચય અને શ્રદ્ધાપૂર્વક મરણુ વખતે સમાધિ ઇચ્છનાર જનાએ જીવિત પર્યંત શુદ્ધ ભાવનાથી શુભ કરણી કરવા પરાયણ રહેવુ" જરૂરનું છે. સતત લક્ષપૂર્વક ખંતથી સત્કરણી કરનાર સત્પુરૂષ - વ્યવસાયની વિશુદ્ધિથી અંતે સમાધિયુક્ત મરણુ કરી સદ્ગતિના ભાગી થાય છે.
જો તુ જન્મમરણના દુઃખથી ત્રાસ પામ્યા હોય તે શ્રી -વીતરાગવચનાનુસાર નિષધર્મનું આરાધન કરીને જેમ સમાધિ મરણની પ્રાપ્તિ થાય તેમ ખાસ લક્ષ રાખ. સમાધિ મરણથી જીવિતપર્યંત કરેલા ધર્મની સાર્થકતા થાય છે. ગમે તેટલા ઉંડા કુવામાંથી જળ કાઢવાને માટે લાંખી દોરી સાથે લાટા વિગેરે કુવામાં નાંખતાં દોરીના અમુક છેડાનો ભાગ હાથમાં મજભુત રીતે પકડી રાખવામાં આવે છે અને જે તે યુક્તિથી જાળવી શકે છે તે તે લેાટા સાથે અભિષ્ટ જળ મેળવી શકે છે; પણ જો છેવટના ભાગમાં કઇ પણુ ગલત કરે છે તા તે સર્વને ગમાવી પેાતાના જાનને પણ જોખમમાં નાંખે છે; તેમ
Page #85
--------------------------------------------------------------------------
________________
૩૬ મરણ વખતે સમાધિ સાચવવા ખુબ લક્ષ રાખજે. ૭૭ સમાધિ મેળવી પિતાને જન્મ સુધારવાને આખી જીંદગીના મોટા ભાગ સુધી યત્ન કર્યા છતાં જે છેવટના ભાગમાં ગફલત બેદરકારી કરવામાં આવે તે પિતાના ચળચિત્તથી તે અભિષ્ટ સમાધિને અંત વખતે મેળવવા ભાગ્યશાળી થઈ શકતું નથી પરંતુ દૂષિત થયેલાં મન, વચન, અને કાયાથી ઉલટી અસમાધિ પેદા કરીને અર્ધગતિને પામી જન્મમરણજન્ય અનંત દુઃખને જ ભાગી થાય છે. માટે રાગદ્વેષાદિક અંતરવિકારે જેમ નિર્મૂળ થવા પામે તેમ યત્નથી જીવિતપર્યંત નિષ્કામ ચિત્ત રાખી વ્યવહારિક નૈતિક અને ધાર્મિક જીવન ગાળવામાં આવે અને કદાપિ પણ સ્વઈષ્ટ કાર્યમાં ગફલત થવા ન પામે તે છેવટ અંત સમયે સમાધિ પ્રાપ્ત થયા વિના રહે નહિં. એમ સમજીને કણ વિવેકીનર સ્વઈષ્ટ કાર્યની ઉપેક્ષા કરી સ્વછંદ વર્તનથી સંસાર પરિભ્રમણ પસંદ કરે વારૂ? અથવા ખ. રેખરૂં તત્ત્વરહસ્ય શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જેવી ગતિ એવી મતિ અને અતિ એવી ગતિ” આ માર્મિક વચન બહુ બહુ મનન કરવા ગ્ય છે; અને ટુંકાણમાં સર્વ હિતોપદેશના સારરૂપ છે.
સમાધિસુખના કામીજનોએ આરાધના પ્રકરણદિકમાં કહેલાં ચ્યાર શરણું, દુષ્કૃતનિંદના, સુકૃત અનુમોદના સર્વ જીવ સાથે ખામણા, સંલેખના, પંચાચારની વિશુદ્ધિ તથા નવકાર મહામંત્રાદિકનું લક્ષપૂર્વક સ્મરણાદિક દશ અધિકાર બહુ સારી રીતે સમજવા, આદરવા. અને આરાધના અથવા પુન્યપ્રકાશના સ્તવનથી પણ ઉક્ત અધિકાર સારી રીતે સમજી શકાય તેમ હોવાથી અંત સમાધિને ઈચ્છવાવાળા ભાઈ બહેનોએ
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૮ શ્રી જન હિતોપદેશ ભાગ ૨ એ. તેનું નિરંતર શ્રવણ મનન કરીને તેમાં રહેલા પરમાર્થનું પરિશીલન કરવું યુક્ત છે.
ગમે તેવા સંજોગોમાં પિતાનું ખરું નિશાન નહિ ચૂકનાર દઢ અભ્યાસી અંતે સમાધિમરણને પામી અક્ષયસુખને અધિકારી થઈ શકે છે.
३७ आ भव परभव संबंधी भोगाशंसा
करीश नहि. આ લેક અથવા પરલેકના સુખની ઇચ્છાથી કરવામાં આવતી ધમૅકરણ અલ્પ ફળદાયી થાય છે, પણ જો તેજ કરણ કેવળ પારમાર્થિક મેક્ષ સુખને માટેજ સહેતુક સમજીને વિવેકથી કરવામાં આવી હોય તે તેથી મુખ્યપણે મેક્ષને અને ગણપણે સામાન્યતઃ સ્વર્ગાદિક સુખને સહેજે લાભ મળે છેજ. મનના પરિણામ મુજબ સામાન્ય વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. માટે જેમ બને તેમ નબળા પરિણામને મનમાં અવકાશ આપ નહિ. કદાચ તે પરિણામ થયે તે તેને દુર કરી દેવા ઘટતે પ્રયત્ન કરે, અને શુભ ભાવનાને શીધ્રસ્થાન આપવું. ખેડુત લેકે ખેડ કરી ખાતર નાંખીને જેમ ધાન્યના મેટા પાકને માટે ધાન્યનાં બીજ વાવે છે, પણ કેવળ પલાલ (ઘાસ) ને માટે વાવતા નથી, છતાં ધાન્યની નિષ્પત્તિ સાથે પલાલ પણ સાથેજ પાકે છે; તેમ મેક્ષને માટે કરવામાં આવતી કરણીથી પ્રસંગેપાત સ્વર્ગાદિકનાં સુખ પણ મળે છે, કેવળ સ્વાદિક સુખને
Page #87
--------------------------------------------------------------------------
________________
૩૭ આ ભવ પરભવ સબંધી ભાગશંસા કરીશ નહિ.
માટેજ ધર્મકરણી કરવાની જરૂર નથી, છતાં તેવાં ક્ષણિકસુખની બુદ્ધિથીજ જો ધકરણી કરવામાં આવે તે તેનુ ફળ પણ પ્રાયઃ તેટલુજ અલ્પ મળે છે.
આલોક પરલોક સબધી સુખની બુદ્ધિથી માહ અને અજ્ઞાનગભિત કરેલી કરણી ગમે તેવી કઠણ હેાય તેપણ તેથી પ્રાયઃ પરિણામે હિત થતું નથી પશુ ઉલટુ ભારે નુકસાન થાય છે. કેમકે તુચ્છ આશ’સાપૂર્વક કરેલી કઠણુ ક્રિયાથી ક્વચિત્ દેવગતિ પણ મળે છે, પરંતુ પાછળથી પૂર્વપૂણ્ય ક્ષયાન તર તેના અધઃપાત થયા વિના રહેતા નથી. તેથી જ્ઞાની પુરૂષોએ તેવી વિષ યા ગરલ ક્રિયાને મંડૂક–ચુના ન્યાયથી નિષેધ કરેલેા છે. જેમ એક મ ુકી (સ‘મૂર્છાિમ દેડકી ) ના ચુર્ણમાંથી લાખા નવનવી મ‘ડુકીઓ પેદા થાય છે તેમ તુચ્છ ભાગાશ’સાથી કરેલી કરણીવડે લાખેાગમે નવનવા ભેાગાયતના (દેહા) ધારણ કરી જન્મમરણુજન્ય અન ́ત દુઃખના અનેકશઃ ભાગી થવું પડે છે, પરંતુ જેમ દુગ્ધ થયેલા તે મ`ડુકીના ચુર્ણમાંથી એક પણ નવી મ ુકી પેદા થઈ શકતી નથી તેમ વિવેકપૂર્વક ભાગાશ સા તજીને નિષ્કામપણે જો તšતુ અને અમૃતક્રિયાને સેવવામાં આવે છે તે તેથી અ'તે ભવના અંત કરીને પરમ સમાધિમય માક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૮૦ શ્રી જેન હિતેપદેશ ભાગ ૨ જે ३८ स्व कर्तव्य समजीने स्वपर हित
साधवा तत्पर रहे. જે શુભાશય પ્રથમ સ્વહિત યથાર્થ સમજીને આદરે છે, તેમાંજ અહેનિશ સાવધાન રહે છે, તે જ મહાશય કાલાંતરે પરહિત સાધવાને સમર્થ થઈ શકે છે. પણ જે પહેલાં પિતાનું ખરૂં હિત જ શું છે તે પૂરું જાણુત કે આદરતે નથી તે તે પરહિત શી રીતે સાધી શકશે? પિતે નિધન છતાં અન્યને શી રીતે ધનાઢય કરી શકશે? પિતેજ દરિઆમાં ડુબતાં છતાં અને ન્યને શું તારી શકશે? માટે રવ હિતને યથાર્થ સમજીને સાધનારજ પરહિતને પણ પરમાર્થથી જાણી સમજીને સાધી શકવાને. એ વાત નિઃસંશય સિદ્ધ છે.
જ્ઞાની-વિવેકીજને સ્વહિતની પેરે પરહિતને પણ સ્વ કર્તવ્યજ સમજે છે, અને તેથી જ તેઓ નિરભિમાનપણે સ્વહિત સમજીનેજ પરહિત કરે છે. - તત્ત્વદષ્ટિ મહાપુરૂષે કદાપિ પણ “હું અમુકનું હિત કરૂં છું” “મારા વિના અમુકનું હિત થઈ શકશે નહિ” એવું કે
વ-અભિમાન લાવતા નથી. સ્વહિત અને પરહિત તેમને મન એક છે, જુદાં ભાસતાં નથી, તેથી તેવા મિથ્યાભિમાનને મનમાં આવવા અવકાશ પણ મળતું નથી. ખરું કારણ તે એ છે કે તેમને તેમનું ખરૂ હિત યથાર્થ સમજાયું અને અનુભવાયું છે. તેથી સ્વહિતને સહાયભૂત સર્વ સાત્વિક વિચાર યા ભાવનાને જ તેમના મનમાં સ્થાન મળે છે પણ તેમાં વિશ્વભૂત બાધક એવા કઈ પણ ક્ષુદ્ર વિચાર કે ભાવનાને સ્થાન મળી શકતું જ નથી
Page #89
--------------------------------------------------------------------------
________________
૩૮ સ્વ કર્તવ્ય સમજીને સ્વપર હિત સાધવા તત્પર રહે. ૮૧ અને તે તેવા તરવષ્ટિ વિવેકી જનને કેવળ ઉચિતજ છે.
* આ ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે સ્વપર હિતૈષીએ પ્રથમ સ્વહિતજ સારી રીતે સમજીને આદરવું અને અનુભવવું એગ્ય છે.
સ્વહિત પણ સાધવું સહેજ નથી, કેમકે તે ગ્યતાવંતને જ પ્રાપ્ત થાય છે.
સ્વહિત સાધવાને ગ્યતા મેળવવા માટે નીચે બતાવેલા ગુણોને ખાસ અભ્યાસ કરવાની જરૂર છે. તેવા સદ્દગુણ મેળ વ્યા વિના બાધકભૂત દે દૂર થતાજ નથી, જેથી જીવ સ્વહિત સાધવાને અશક્ત અગ્ય થાય છે, તેથી પ્રથમ આત્મહિતૈષીએ નીચેની હકીકત ધ્યાનમાં લેવી જરૂરી છે. તેનું યથાર્થ ૫રિશીલન કરવાથી આત્મા જરૂર સ્વહિત સાધી શકે છે.
૧. અશુદ્ર-પારકાં છિદ્ર જેવાની કુટેવ ત્યજ્યાથી અને સ્વદેષને નીરખી સુધારવાની સારી ટેવ પડવાથી આત્મામાં ગંભીરતા નામે સદ્દગુણ પ્રગટ થાય છે.
૨. રૂપ નિધિ પાંચે-ઈદ્રિ પરવડી અને દેહ નીરોગી હેવાથી શરીર સૌષ્ઠવ ગુણ લાભે છે. વિષય લેલુપતા તજીને મન અને ઈદ્રિયને નિયમમાં રાખવાથી અને આરોગ્યતાના નિયમેને પણ લક્ષ્યપૂર્વક પાળવાથી ઉકત ગુણ પ્રાપ્ત થઈ શકે છે. “શરીર માઘ ખલું ધર્મ સાધન–શરીર એ ધર્મ સાધનેમાંનું એક અતિ અગત્યનું સાધન હોવાથી તેની ગ્ય સંભાળ લેવાની સર્વ કેઈની પ્રથમ ફરજ છે. - ૩. સિમ્યતા–જેમ ચંદ્રને દેખી સર્વ કેઈને શીતળતા વળે એવી પ્રકૃતિની સહજ શીતળતા સાત્વિક વિચાર, સાત્વિક ભા
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૨.
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. પણુ, સાત્વિક કાર્યો વડે સહજ સિદ્ધ થાય છે. સહજ શીતળ સ્વભાવવાળા માણસે સર્વ કેઈને અભિગમ્ય થાય છે. તેવી ઠી પ્રકૃતિ પ્રાયઃ સર્વ કેઈને પ્રિય હોવાથી તે સર્વના વિશ્વાસપાત્ર થઈ પડે છે.
૪ જનપ્રિય-લોકપ્રિય ગુણ સર્વ કેઈને વલ્લભ થવાય એવાં સત્કાર્ય-સુકૃત કરવાથી અને આલાક પલક વિરૂદ્ધ દુષ્કૃત તજવાથી પ્રાપ્ત થઈ શકે છે. આ ગુણથી માણસ ધારે એવાં મોટાં કાર્ય કરી શકે છે.
૫. અક્રૂરતામસી પ્રકૃતિ તજીને ક્ષમા, નમ્રતા તથા અનુકંપાદિક ગુણને અભ્યાસ કરવાથી કુરતા-કઠેરતા દેષ દૂર થાય છે. અને હદયમાં, વચનમાં. અને કૃતિમાં સહજ કમળતા પ્રગટ થાય છે.
૬ ભીરૂ-ધમી માણસની સંગતિથી અથવા ધર્મશાસ્ત્રનું શ્રવણ મનન કરવાથી યા તે પૂર્વના શુભ સંસ્કારથી જીવને સવભાવિક રીતે પાપને યા પરભવને ડર લાગે છે. કંઈ પણ અનીતિ કે અન્યાય કરતાં મન ઝટ દઈને સંકેચાય છે, અને પાપથી તરત વિરમે છે. ઉક્ત ગુણથી પિતાના પૂજ્ય વડીલ જનેનું મન પણ ન દુભાય એવી કાળજી રખાય છે.
૭. અશઠશઠતા (છળ પ્રપંચાદિક કપટ વૃત્તિ) તજ્યાથી એ ગુણ પ્રાપ્ત થાય છે, સરલ સ્વભાવ ધારવાથી સ્વવ્યવહાર પણ સરલ કરી શકાય છે. કપટી માણસોને તે કપટ કરીને પિતાને દેષ રોપવવાને માટે બહુ વક વ્યવહાર ચલાવવું પડે છે. સરલ સ્વભાવિને તેમ કરવાની કંઈ જરૂર રહેતી નથી. કેમકે સરલ સ્વભાવિનાં વચન ઉપર સર્વ કેઈને વિશ્વાસ આવે છે. ક
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૮ સ્વ કર્તવ્ય સમજીને સ્વપર હિત સાધવા તત્પર રહે, ૮૩ લ્યાણ પણે એવા સરલ સ્વભાવીનું જ થાય છે, કપટીનું થતું નથી.
* ૮. દક્ષિણતાવંત-સ્વ ઈચ્છા હોય યા ન હોય પણ કંઈક લાભા લાભ વિચારીને વડીલની અથવા સમુદાયની તીવ્ર ઈચ્છાને માન આપીને કંઈ કાર્ય કરવાની પદ્ધતિ લેકમાન્ય હેવાથી તેથી કવચિત સારે લાભ પણ મળે છે. પરંતુ ઉકત દાક્ષિણતા કંઈક મર્યાદાસર હેવી જોઈએ. વિવેક વિનાની દાક્ષિણ્યતાથી વિપરીત પરિણામ પણ આવે છે એ વાત ભૂલવી જોઈતી નથી, વિવેકથી વપર હિત સાધી શકાય છે,
૯. લજજાળુ-ઉત્તમ કુળની અથવા ધર્મની મદા પાળનાર માણસના પરિચયથી યા પુર્વના શુભ સંસ્કારથી લજજાને ગુણ લાભી શકે છે. એ ગુણથી કંઈ પણ ખોટું કામ કરતાં જીવ ડરે છે અને શુભ કામમાં પરાણે પ્રવૃત્તિ કરવા દોરાય છે. એવી લજજાની દરેકને આવશ્યકતા છે.
૧૦. દયાળુ-ક્ષમા, સહનશીલતા અને દુખી લેકેની દાઝ દીલમાં ધરવાથી અથવા નીચ નિર્દયજનેને સહવાસ તજીને ઉદાર આશયેની સંગતિ કરી તેમના જેવા સદ્ગુણેને અભ્યાસ કરવાથી સર્વ પ્રતિ દયાભાવ રહે છે.
સમદષ્ટિ-મધ્યસ્થ-આંધળા રાગ કે દ્વેષ તજીને નિષ્પક્ષપાતપણે સત્યાસત્ય સંબંધી તેલ કરવાની ટેવવાળાને એ ગુણ પ્રાપ્ત થઈ શકે છે.
૧૨. ગુણરાગીગમે તેમાં રહેલા સદગુણ પ્રત્યેના સાચા પ્રેમથી જ ઉકત ગુણ પ્રાપ્ત થાય છે, ગુણરાગથી ગુણની અને ગુ. Pષથી દેષની પ્રાપ્તિ થાય છે. નિર્ગુણના રાગથી પણ દોષનીજ પુષ્ટિ થાય છે કેમકે કેવળ રાગધ દેષને પણ ગુણજ
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જે માની લે છે. અને દ્વેષ અંધ પણ ગુણને દોષજ માની લે છે.. વિવેક શુન્યપણે રાગાદિક કરતાં ઉલટુ વિપરીત પરિણમજ આવે છે, માટે જ જ્ઞાની પુરૂષે પરીક્ષા પૂર્વકજ સગુણના રાગી થવાનું ફરમાવે છે, જેથી સકળ દોષને અનુક્રમે દૂર કરીને સગુણ સંપન્ન થવાય છે.
૧૩. સત્યવાદી–જેને અસત્ય અહિત અપ્રિય ભાષણ હલાહલ ઝેર જેવું લાગે છે, અને સત્ય, હિત અને પ્રિય વચન અમૃત જેવું મિષ્ટ લાગે છે તેજ પરમાર્થથી સત્યવાદી થઈ શકે છે. તે સત્યની ખાતર પ્રાણ પાથરશે.
૧૪. સુપક્ષ-જેનાં સગા સંબંધી નિર્મળ બુદ્ધિનાં, માયાળુ, ધર્મશીળ અને ટેકીલાં હોય તેમજ બીજાને પણ તેવાંજ થવા પ્રેરણા કરતા હોય તે સુપક્ષ (સમથ પક્ષ-બળવાળા) હોવાથી સર્વ કાર્યમાં ફતેહમંદ નીવડે છે.
૧૫. દીર્ઘદશી–કંઈપણ કાર્ય સહસા નહિ કરતાં તેનું ભાવી પરિણામ વિચારીને વિવેકથી કરવા એગ્ય કાર્ય કરે તે દીર્ઘદશી સમયજ્ઞ કહેવાય છે.
૧૬. વિશેષજ્ઞ–જે ખરૂં સ્વહિત શું છે અને તે શી રીતે સાધ્ય થઈ શકે છે એ તથા ગુણદોષ, લાભાલાભ, હિતાહિત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને સારી રીતે સમજીને બીજાને સમજાવી શકે તે વિશેષજ્ઞ ગણાય છે.
૧૭. વૃદ્ધાનુગત-શિષ્ટ સદાચારી સત્પના પગલે ચાલનાર પોતે પણ અનુક્રમે સત્ ચારિત્રના પરિશીલનથી સારી પંક્તિમાં આવી શકે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૩૮ સ્વ કર્તવ્ય સમજીને સ્વપર હિત સાધવા તત્પર રહે. ૮૫ - ૧૮. વિનયવંત-મદ, અંહકારાદિક દોષને ત્યજીને સંત પુરૂષની સેવાથી યા સાધુજનેની હિત શિખામણને હૃદયમાં - ધરવાથી વિનય–નમ્રતા આવે છે.
૧૯. કૃતજા–કરેલા ગુણના જાણ માણસો પિતાના ઉપકારી માતા, પિતા, સ્વામીકે ગુર્વાદિકના બની શકે તેટલા ગુ. ણાનુવાદ કરવા ચૂકતા નથી. કૃતજ્ઞ માણસ ઉપકારીના હિતને માટે બને તેટલે સ્વાર્થને ભેગ આપે છે.
૨૦. પરહિતકારી-સહુને સ્વહિત વહાલું છે એમ સમજીને સ્વહિતની પેરે પરહિત કરવામાં પણ જેને પ્રીતિ છે તે મનથી, વચનથી કે કાયાથી કોઈનું અહિત થાય એવાં કાર્યથી દૂર ૨ હેવાનેજ અને હિત થાય એવાંજ શુભ કાર્યમાં જોડાવાને પ્ર. યત્ન કરે છે.
૨૧. લબ્ધલક્ષ્ય-સર્વ બાબતમાં જેની દૃષ્ટિ આરપાર પહોંચી શકે છે એ ચકેર પુરૂષ સુખેથી સ્વહિત સમજીને તેને વિ. વેકથી સાધી શકે છે, ઉક્ત ૨૧ ગુણથી ભૂષિત ભવ્ય સ્વહિત સાધવાને સંપૂર્ણ અધિકારી છે. સ્વહિત સાધવાના અનેક માર્ગ પૂર્વે પ્રસંગે પ્રસંગે બતાવ્યા છે એમ જેણે યત્નથી સ્વહિત-સ્વ કર્તવ્ય સાધ્યું છે તેને પરહિત પણ સુસાધ્ય જ છે. તે પરહિતને સ્વહિત-સ્વ કર્તવ્ય સમજીને સુખે સાધી શકે છે, પણ જે સ્વહિત-સ્વ કર્તવ્યને જ સમજતા નથી કે સેવતા નથી તે બાપડા નિર્ધનની પેરે પરહિત તે શી રીતેજ સાધી શકે વારૂ?
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જ. ३९ पंच परमेष्ठि महामंत्रनुं निरंतर स्मरण कर.
અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, અને સાધુ એ પાંચ પરમેષ્ટિ છે.
જેમણે રાગદ્વેષ અને મહાદિક અંતરંગ શરૂગણને સર્વથા ઉચ્છેદ કરી સર્વજ્ઞ સર્વદેશી સંપૂર્ણ સહજાનંદિ અને સર્વશક્તિમાન થઈ નિદૉષ વચનવડે અનેક ભવ્ય જીને ઉદ્ધાર કર્યો છે તે અરિહંત દેવ કહેવાય છે. જેમણે સર્વ ઘાતી અઘાતી કર્મને સર્વથા અંત કરીને આત્માના સ્વભાવિક અનંત ગુણોને પ્રગટ કરી લેકના અગ્ર ભાગે સ્થિતિ કરી છે તે સિદ્ધ પરમામાના નામથી ઓળખાય છે.
પચંદ્રિય નિગ્રહ, નવવિધ બ્રહ્મગુપ્તિના ધારક, ચ્યાર કપાયથી મુક્ત, પાંચ મહાવ્રત યુક્ત, પંચાચાર પાળવાને સમથ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલક એમ ૩૬ પ્રધાન ગુણે વડે અલંકૃત આચાર્ય ભગવંત હોય છે. તેમનાં વચન તીર્થંકરનાં વચનની પેરે માનનીય થાય છે.
સાંગોપાંગ આગમને અર્થ રહસ્ય યુક્ત જાણુતા છતાં, અન્ય શિષ્યને પઢાવવામાં કુશલ અને પ્રમાદ રહિત મૂળ ઉત્તર વતને પાળવામાં તત્પર છતાં, શિષ્ય સમૂહને ધર્મશિક્ષા દેવામાં ચતુર એવા ભવિષ્યમાં આચાર્યપદ પામવાને યે ધર્મગુરૂ ઉપાધ્યાયના નામથી ઓળખાય છે.
બાહ્યાંતર પરિગ્રહથી મુક્ત મુમુક્ષુ જને જૈન દર્શનમાં સાધુ, શમણ અને નિગ્રંથાદિના નામથી ઓળખાય છે, તેઓ અહેનિશ
Page #95
--------------------------------------------------------------------------
________________
૩૯ પંચ પરમેષ્ટિ મહામંત્રનુ નિર'તર સ્મરણ કર
૭
પ્રમાદ રહિત ધર્મસાધનમાં તત્પર છતાં સ્વહિત પૂર્વક પરહિત સાધે છે. અહિંસા, સંયમ અને તપ લક્ષણ ચારિત્ર ધર્મમાં સદા સાવધાનપણે વર્તતા ભન્ય જીવાને સન્માર્ગ બતાવે છે.
શુદ્ધ આત્મ ધર્મથી અલકૃત હોવાથી ઉક્ત પંચ પરમેષ્ઠી જગતમાં સારભૂત છે, જેમાં અરિહત અને સિદ્ધ શુદ્ધ દેવપદે, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુજને શુદ્ધ ગુરૂપદે તેમાં સારભૂત રહેલા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ શુદ્ધ ધર્મપદે વર્તે છે. એવા શુદ્ધ ધર્મ દરેક આત્મ વ્યક્તિમાં શક્તિરૂપે રહેલે છે. અને તેજ શક્તિરૂપે રહેલા શુદ્ધધર્મ પરમેષ્ઠી પુરૂષોની પેરે પરમ પુરૂષાર્થ ચેગે પ્રકટ થઈ શકે છે. પરમેષ્ઠી પુરૂષોને તે પ્રગટ થયેલ છે. આપણા પ્રત્યેક આત્મામાં શક્તિરૂપે રહેલા તે શુદ્ધ ધર્મને પ્રગટ કરવાની પવિત્ર બુદ્ધિ-નિષ્ઠાથી જો પૂર્વેક્ત પચ પરમેષ્ઠિ ભગવંતનું તન્મયપણે ભજન, સ્મરણ, રમણુ, પૂજન કરવામાં આવે તે આપણામાં શક્તિરૂપે રહેલે શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ લક્ષણ ધર્મ અવશ્ય પ્રગટભાવને પામે એ વાત નિઃસશય છે. માટે આપણે શુદ્ધ દેવગુરૂ અને ધર્મ સબધી સદ્ગુરૂ સમીપે સારી સમજ મેળવી, તેનું મનન કરી, તેવા પવિત્ર લક્ષથીજ જગતમાં સારભૂત એવા પ`ચ પરમેષ્ઠી મહામંત્રનુ અહોનિશ રટણ કરવું યુક્ત છે. એમ પવિત્ર લક્ષ પૂર્વક પરમેષ્ઠી મહામ ́ત્રનુ અહેાનિશ રટણ કરતાં આપણે પણ અંતે ક્રીટ ભ્રમરીના ન્યાયથી પરમેષ્ઠીરૂપ થઇને અવિનાશીપદના અવશ્ય અધિકારી થઈ શકીશું.
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતેપદેશ ભાગ ૨ જે.
धर्म रसायण- सेवन कर. इदं शरीरं परिणाम दुर्बलं, पतत्यवश्यं श्लथ सन्धिजर्जरं किमौषधैः क्लिश्यसि मूढ दुर्मते, निरामयं धर्म
રસાયન વિ . ? | ગમે તેટલું પાળ્યું પડ્યું છતાં પરિણામે દુર્બળ એવું આ શરીર તેના સાંધા નરમ પડવાથી જાજરૂ થયું હતું અંતે અવશ્ય (એક દિન) પડવાનું જ છે, તે હે મૂઢ દુર્મતિ ! તું શા માટે અનેક જાતનાં ઔષધ ભેષજ કરીને દેહનું દમન કરે છે? કેવળ નીરોગી અને નિરૂપમ એવા ધર્મ રસાયણ નું જ તું અહોનિશ પાન કર. ધર્મ રસાયણવિના કદાપિ તારા જન્મ, જરા અને મૃત્યરૂપી ભાવ-નેગેનું નિકંદન થઈ શકશે જ નહિ. જન્મ જરા અને મૃત્યુ એજ પ્રાણીના ખરેખરા રંગ છે. અને ધર્મરસાયનવડેજ તે દુર થઈ શકે તેમ છે. તે પછી જન્મમરણજન્ય અનંત દુઃખથી ઉદ્વિગ્ન થયેલા મુમુક્ષુ જનેએ તેનું પાન કરવા શા માટે ઢીલ કરવી જોઈએ? વીરપ્રભુએ શૈતમ સ્વામીને પણ પૂર્વે કહ્યું છે કે “ગેયમ મ કર પ્રમાદ” એ વચન બહુ બહુ મનન કરવા ગ્ય છે.
આપણા સાચા અર્થમાં-સ્વાર્થમાં અનાદર કરે, સ્વહિતથી ચુકવું, સ્વ કર્તવ્યથી ભ્રષ્ટ થવું, અને નહિં કરવા ગ્ય કરવાને તત્પર થવું, તેનું નામ જ્ઞાની પુરૂષ પ્રમાદ કહે છે. ટૂંકાણમાં સર્વજ્ઞ પ્રભુની અતિ હિતકારી આજ્ઞાની ઉપેક્ષા કરીને સ્વચ્છેદ વર્તન કરવું તેનું નામ પ્રમાદ છે. મા, વિષય, કષાય, નિદ્રા,
Page #97
--------------------------------------------------------------------------
________________
ધર્મ રસાયણનુ સેવન કર
te
અને વિકથા મળીને પ્રમાદના મુખ્ય પાંચ ભેદ છે, જે ધર્મજનાએ અવશ્ય પરિહરવા ચેાગ્ય છે. અપ્રમાદી પુરૂષજ ધર્મનું યથાર્થ સેવન કરી શકે છે. પ્રમાદશીલ જન જરૂર સ્વકર્તવ્ય કાર્યથી ચુકે છે.
ઉપશમ શ્રેણિ ઉપર આરૂઢ થયેલા, ચાદ પૂર્વધર સાધુએ પણ પ્રમાદ વશાત્ સ્વસ્થાનથી ચુકી પતિત થાય છે તેા ખીજાનું તે શું ગજું ? એમ સમજી જેમ બને તેમ પ્રમાદ સ્થાનને તજી અપ્રમત્ત થવું જોઇયે. ઘેાડા પણ ત્રણ, ઋણ, કે અગ્નિની પેરે પ્રમાદને પણ વધતાં વાર લાગતી નથી તેથી તે જ્યાં સુધી નિરવશેષ નષ્ટ ન થાય ત્યાં સુધી તેના વિશ્વાસ કરવા ભત્રભીરૂ જનાને ઉચિત નથીજ.
શુદ્ધ ભાવના એજ ખરૂં રસાયણ છે. કેમકે તેના વિના ગમે તેવી ધર્મ કરણી પણ ફળીભૂત થતી નથી અને શુદ્ધ ભાવના માત્રથી સર્વ કરણી સફળ થાય છે. માટે ઉક્ત ભાવનાને અવશ્ય અભ્યાસ કરવા જોઈયે. · ભાવના ભત્ર નાશિની'ભાવના જન્મ મરણનાં દુઃખ માત્રના અંત કરે છે અને અક્ષય અનંત સુખ મેળવી આપે છે.
મત્રી, મુદિતા, કરૂણા અને મધ્યસ્થતા રૂપ ભાવના ચતુષ્ટય પરમ હિતકારી છે. તેમજ અનિત્ય, અશરણ, સસાર, એકત્વ, અન્યત્યાદિક દ્વાદશ ભાવના પણ ભવ ભયને હરનારી છે.
શુદ્ધ ભાવના રહિત ક્રિયા ક:ચના કટકા જેવી હોવાથી ત્યાજય છે. પણ ક્રિયા રહિત શુદ્ધ ભાવના તે અમૂલ્ય રત્ન જેવી હાવાથી સેવ્ય છે. શુદ્ધ ભાવના રહિત અંધ ક્રિયાથી અહંકારા
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે, દિક દ પ્રભવે છે ત્યારે કેવળ શુદ્ધ ભાવનાથી તે શુદ્ધ ગુણાનું રાગાદિક સદ્ગુણે પ્રગટે છે. શુદ્ધ ભાવનાવંત કદાપિ વીતરાગ દેશિત સન્માર્ગને અનાદર કરેજ નહિં, એટલું જ નહિ પણ યથાશક્તિ જ્ઞાન-ક્રિયા રૂપ મેક્ષ માર્ગને આદર કરે છે અને એજ ખરૂં રસાયણ છે.
શુદ્ધ ભાવના યુક્ત ધર્મ કિયા દૂધમાં સાકર જેવી ઉજવળ સંખમાં દૂધ જેવી અને સુવર્ણમાં જડેલા સાચા રત્ન જેવી મનહર થઈ પડે છે; અને આત્મ કલ્યાણ પણ એવી સકિયાથી જ સાધી શકાય છે. તેથી મેક્ષાથી સજ્જનેએ એવી સક્રિયાને જ ખપ કરે ઉચિત છે, જેથી શીધ્ર સ્વમેલ થઈ શકે.
४९ वैराग्य भावथी लक्ष्मी विगेरे क्षणिक
पदार्थोनो मोह तजी दे. અનિત્ય અને અસાર ક્ષણ વિનાશી પદાર્થોમાં મહ બાં ધોને મુગ્ધ–અજ્ઞાની છે મહા દુઃખી થાય છે. મમતાવડે થચેલા મતિ ભ્રમથી મૂર્ખ જને અનિત્ય વસ્તુને નિત્ય, અસાર -અશુચિ વસ્તુને સાર-શુચિ અને પરાઈ વસ્તુને પોતાની માની તેમાં મુંઝાઈ મરે છે. જે જીવને વરતુ સ્વભાવનું જ યથાર્થ ભાન થાય તે બેટી વસ્તુમાં નાહક મુંઝાઈ મરવાને વખત આવે જ નહિં, માટે પ્રથમ મધ્યસ્થપણે વસ્તુ સ્વરૂપ જાણીને વિવેથી બાધકભૂત ભાવેને ત્યાગ કરીને કલ્યાણકારી માનું જ ગ્રહણ કરવું જોઈએ.
Page #99
--------------------------------------------------------------------------
________________
૪૯ વૈરાગ્ય ભાવથી લક્ષ્મી વિગેરે ક્ષણિક પદાર્થને મોહ તજી દે ૯૧ संपदो जल तरंग विलोला,यौवनं त्रिचतुराणिदिनानि॥ शारदाभ्रमिव चंचलमायुः,किं धनैः कुरुत धर्म मनिन्द्यम्
લક્ષ્મી જળ તરંગની જેવી ચંચળ છે, વન વય શીવ્ર ચાલ્યું જાય છે, અને આયુષ્ય શરદ રૂતુના વાદળની જેમ અને ત્યંત અલ્પકાળ ટકે એવું છે તે અસ્થિર ધનને માટે આટલી દોડધામ કરવાની શી જરૂર છે? આટલા અલ્પ સમયમાં બની શકે તેટલી ત્વરાથી અહિંસાદિક શુદ્ધ નિર્દોષ ધર્મનુંજ સેવન કરવું ખાસ જરૂરનું છે. કેમકે સર્વ ઈચ્છિત વસ્તુ ધર્મથીજ પ્રાપ્ત થઈ શકે છે. શુદ્ધ ધર્મસેવન વિના ભવિષ્યમાં કંઈપણ સુખની આશા રાખવી વ્યર્થ જ છે. અને ધર્મ સેવનથી સર્વ પ્રકારનું સુખ સ્વતઃ પ્રાપ્ત થાય છે.
જ્યાં સુધી જીવ સંસારના મેહમય સંબંધમાં જ રચ્ચે પચ્ચે રહે છે ત્યાં સુધી તે મેહ માયાના જેરથી સંસારના સ્વરૂપને યથાર્થ સમજ્યા વિના, રવહિત સાધવાને કંઈપણ શક્તિવાન્ થઈ શકતું નથી. જ્યારે જીવને સંસાર સંબંધી દુઃખને ખરે ખ્યાલ આવે છે ત્યારે જ તેથી છૂટવાને કંઈક સાધનની શોધ કરે છે અને ભાગ્યને સત્સગવડે ધર્મનું સ્વરૂપ સમજવાને તેમજ સમજીને તેને સેવવાને તે સમર્થ થઈ શકે છે, સંસારનું સ્વરૂપ વિચારીને તેને ખરે ખ્યાલ લાવવાને માટે જ્ઞાની પુરૂ
એ અનિત્ય, અશરણાદિક બાર ભાવનાએ શાસ્ત્રમાં કહી છે. તેનું યથાર્થ મનન કરતાં ભરત, મરૂદેવી, નમિ રાજર્ષિ, પ્રમુખ અનેક ભવ્ય મુક્તિપદને પામ્યા છે. માટે ઉક્ત ભાવનાએનું સ્વરૂપ લેશ માત્ર બતાવવું અત્ર દુરસ્ત ધાર્યું છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
ટર શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે.
૧. અનિત્ય-દેહ, લક્ષમી અને કુટુંબ વિગેરે સર્વ સંયેગિક વસ્તુઓને વિગ થયા વિના રહેવાને નથી. સર્વ અંતક કાળ સર્વત્ર પરિભ્રમણ કરી રહ્યો છે. કાલને કાળને ભય છે
એમ સમજીને શીધ્ર સ્વહિત સાધવું - ૨. અશરણ-સ્વજન દેહ કે લક્ષમી પિકી કેઈપણ પરભવ
જતાં જીવને સહાયભૂત થઈ શકતાં નથી. દેહ કે કુટુંબને ગમે તેટલાં પડ્યા છતાં અંતે આપણાં થતાં નથી. સ્વાર્થી નિત્ય મિ-ત્રની પેરે તે છેવટે છેહ દે છે. તેથી જુહાર મિત્રની જેવા ૫- રમ ઉપકારી ધર્મનું જ શરણ કરવું એગ્ય છે.
૩. સંસાર-આપ આપણાં કમાનુસારે સર્વે જીવે, નર્ક, તિર્યંચ મનુષ્ય અને દેવ ગતિમાં ગમન કરે છે, જેણે જેવું શુભાશુભ કર્મ જેવા ભાવથી કર્યું હોય છે, તેને તેવું શુભાશુભ ફળ તેવી રીતે ભેગવવું જ પડે છે. વિવિધ કર્મ વશાત્ જીવે નટવત્ વિવિધ ચેષ્ટાઓ કરે છે. કર્મને વશવર્તી છની તેવી વિચિત્ર અવસ્થા જોઈને તત્વ દષ્ટિ મુંઝાઈ જતા નથી, કારણ કે તત્વ દષ્ટિ પુરૂષ તેનાં મૂળ કારણને સારી રીતે સમજતા હોવાથી મનનું સમાધાન કરી શકે છે; અતત્ત્વ દષ્ટિજને એવી રીતે મનનું સમાધાન કરી શકતા નથી, તેથીજ દુઃખમય સં. સારમાં પણ રચ્યા પચ્યા રહે છે.
૪. એકત્વ-જીવ એકલે જ આવે છે અને એકલેજ જાય છે. સાથે ફકત પુણ્ય અને પાપજ રહેવાથી જીવ તદનુસારે સુખ દુઃખને પામે છે. જીવ જેવાં જેવાં કર્મ કરે છે, તેવાં તેવાંજ આ ભવમાં કે પરભવમાં ફળ ભેગવે છે. તેમાં કઈ કંઈ પણ મિથ્યા કરી શકતું નથી. છતાં આણે મારું સુધાર્યું અથવા આ
Page #101
--------------------------------------------------------------------------
________________
૪૯ વૈરાગ્ય ભાવથી લક્ષ્મી વિગેરે ક્ષણિક પદાર્થોને મોહ તછ ૯૩ છે મારૂં બગાડયું. એમ જ મુગ્ધતાથી માની બેસે છે. તથા એકની ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષ કરીને નાહક દુઃખ પેદા કરે છે, તત્ત્વથી જોતાં આપણું સુધારનાર કે બગાડનાર આપણે જ છીયે.
૫. અન્યત્વ-દેહ, લક્ષ્મી કે કુટુંબને આત્માની સાથે અત્યંત સંબંધ નથી, ફક્ત અ૫ કાળને માટે સંગ સંબંધ થયેલે છે કે જેને અવશ્ય વિયેગ થવાને છે. અરે નિત્ય મિત્ર સમાન દેહ પણ અંતે આપણું થતું નથી તે અન્યનું તે કહે. વું જ શું? વળી દેહ લક્ષ્મી વિગેરેને અને આત્માને સ્વભાવ ભિન્ન ભિન્ન છે. દેહ, લક્ષ્મી વિગેરે જડ વસ્તુઓ છે, ત્યારે આ
ત્મા ચેતન્ય યુક્ત છે. દેહ વિગેરે વસ્તુઓ ક્ષણ વિનાશી છે. અને આત્મા તે અચળ અવિનાશી છે એમ સમજી દેહાદિક : સંબંધી મિથ્યા મોહ તજીને નિર્મળ જ્ઞાન, દર્શન, અને ચા , રિત્રાદિક આત્માની સહજ સંપત્તિ સંપ્રાપ્ત કરવા પ્રયત્ન ક
જઈયે.
૬. અશુચિ-આ શરીર મળ મૂત્રાદિક મહા અશુચિથી ભરેલું છે પુરૂષને નવ દ્વારે અને સ્ત્રીને દ્વાદશદ્વારે અશુચિ વહેતી રહે છે. તેમજ સડન પડન અને વિધ્વંસનજ જેને ધર્મ છે ! એવા આ જડેદેહમાં કેણ વિવેકશીલ મુંઝાય? આવા અસાર અસ્થિર અને અશુચિમય દેહની ખાતર કેણ તત્વષ્ટિ પુરૂષ પાપને પિટલે શિરપર ઉઠાવે? આવા અશુચિમય દેહમાં વિ. વેકી હંસ તે રાચેજ નહિં, કેવળ નિવિવેકી-ભૂંડ જેવાજ રાચી શકે, અને તેની ખાતર અનેક પાપ કરીને પણ ખુશી થાય.
૭ આશ્રવ-હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ, અને અસંતોષ
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ પ્રમુખ તથા વિષય કષાયાદિક સંબંધી સર્વ વિરૂદ્ધ ક્રિયા આ ત્માને સહજાનંદ સુખમાં અંતરાયભૂત હેવાથી આશ્રવસંજ્ઞાથી ઓળખાય છે. કંઈક સારા આશયથી મન, વચન, અને કાયાવડે ક્રિયા કરવાથી પુણ્યાશ્રવ અને માઠા આશયથી પાપાશ્રવ થાય છે. પુણ્યાશ્રવથી કંઈક સુખની પ્રતીતિ અને પાપાશ્રયથી દુખનીજ પ્રતીતિ થાય છે. સેનાની કે લેઢાની બેડી જેવા બંને આ ને વિવેકી પુરૂષ સંવર વડે છેદી શકે છે.
૮ સંવર-આલેક કે પરલોક સંબંધી ભેગાશંસા તજીને કેવળ આત્મ કલ્યાણાર્થે શુધ્ધચારિત્ર ધર્મનું સેવન કરીને આ શ્રવને અટકાવ કરે તેનું નામ સંવર છે. ગમે તેવા અનુકુળ કે પ્રતિકુળ પરીષહ સહન કરવા, પ્રવચન માતાનું યથાર્થ પાલન કરવું, ક્ષમાદિક દશવિધ યતિધર્મનું સેવન કરવું, મિત્રી, મુદિતાદિક ભાવના ચતુષ્ટય અથવા અનિત્યાદિક પ્રસ્તુત ભાવનાનું વિવેકથી પરિશીલન કરવું, અને સામાયિકાદિક ચારિત્ર માર્ગનું નિષ્કપટપણે સેવન કરવું એ સંવર સર્વ સુખકારી છે, એમ સમજી યથાશકિત તેમાં ઉદ્યમ કરે, અથવા તેવા સન્માર્ગની બનતી સહાય કે અનુમોદના કરવીજ ઉચિત છે. સંવર ભેગે ચિલાતિપુત્ર દઢપ્રહારી અને કડુરાજા જેવા નિર્દય નાં પણ કલ્યાણ થયાં છે. સંવર વિના કદાપિ આ દુઃખમય સં. સારને છેડે પામી શકાય નહિ.
૯ નિર્જરા-જેથી પૂર્વ સંચિત કર્મને ક્ષય કરી શકાય એટલે કે આત્માને કર્મથી જુદો પાડી મુક્ત કરી શકાય તેનું નામ નિર્જરા છે. તેવી નિર્જરા સમતાયુક્ત તપ કરવાથી થાય છે. ઉકત તપના છ બાહા અને છ અત્યંતર મળીને ૧૨ બાર ભેદ છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
સપિનિઅનશન
રસની
૪૯ વૈરાગ્ય ભાવથી લક્ષ્મી વિગેરે ક્ષણિક પદાથનો મેહ તજી દે૫ વિવેકથી કરવામાં આવતે બાહ્ય તપ અત્યંતર તપની પુષ્ટિ કરી આત્માને અત્યંત નિર્મળ કરે છે. તેથી દરેક આત્માથી જનોએ તે અવશ્ય આદરવા ગ્ય છે. અનશન-ઉપવાસાદિ, ઉદરી-અલ્પ ભજન, વૃત્તિ સંક્ષેપ-નિયમિત ગોપગ, રસ ત્યાગ–અમુક રસની લુપતાને ત્યાગ, કાયલેશ-કેશ લેચ, આતાપનાદિ, અને સંસીનતા-આસનજય પ્રમુખ એ બાહ્ય તપના ૬ છ ભેદ છે. તેમજ પ્રાયશ્ચિત-પાપની આલોચના, વિનય–ગુણાનુરાગ, વૈયાવૃત્ય–સેવા ભક્તિ, સ્વાધ્યાય; ધ્યાન, અને કાઉસગ્ન-દેહાદિક પરથી મૂછને ત્યાગ એ પ્રમાણે અત્યંતર તપના છ ભેદ મળી તપના બાર ભેદ કહ્યા છે. જેમ પ્રબળ અગ્નિના તાપથી સુવર્ણની શુદ્ધિ થાય છે તેમ પૂર્વોક્ત પરમ પુરૂષ પ્રણીત તપના સમ્યગ આરાધનથી આત્માની વિશુદ્ધિ થઈ શકે છે. એમ સમજીને ઉકતતપનું સેવન કરવા સાવધાન રહેવું.
૧૦ લોક સ્વભાવ-ઉર્વ, અધ અને તીર્થો લેકનું સ્વરૂપ શાસ્ત્રમાં જેવું કહ્યું તેવું વિચારવું. હેળા પગ કરીને અને કેડે હાથ દઈને ઉભેલા પુરૂષની જેવી આકૃતિ સંપુર્ણ લેકની કહેલી છે. ઉર્વ લેકમાં ચરાચર તિચક, બાર દેવલેક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન તથા સિધ્ધશીલા રહેલી છે. અધ લેકમાં વ્યંતર, વાણવ્યંતર, ૧૦ ભુવનપતિ, તેમજ સાત નર્ક પૃથ્વીઓ રહેલી છે, અને તીર્થો લેકમાં અસંખ્યાતા દ્વીપ તથા અસંખ્યાતા સમુદ્ર જંબુદ્વીપની ફરતાં વલયાકાર આવી રહેલા છે. આ ભાવનાથી સમકિતની દઢતા થાય છે.
૧૧ બોધિ દુર્લભ-ઈંદ્ર કે ચક્રવર્તી જેવી સંપત્તિ કરતાં પણું જીવને આ સંસાર ચક્રમાં ભમતાં સમકિત રત્નની પ્રાપ્તિ
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
થવી પરમ દુર્લભ છે. શુદ્ધ દેવગુરૂ અને ધર્મનું સ્વરૂપ યથાર્થ · જાણવાથી અને જાણીને તેને સમ્યગ્ દરવાથીજ સમ્યકત્વ શુણુની પ્રાપ્તિ થઇ શકે છે, સમકિત તની સર્વકરણી લેખે પડે છે-મેાક્ષ મહાફળને આપે છે, એમ સમજીને મેાક્ષાર્થી સ
નાએ પ્રથમ સમકિતનીજ ભાવના દઢ કરવાની જર છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુક'પા, અને આસ્તિકતા એ પાંચ સકિતનાં શ્રેષ્ટ લક્ષણ છે. સમકિતવતનું જ્ઞાન યથાથે હોય છે. તેથી તે હિતાહિત, લાભાલાભ, અને ભક્ષ્યાભઢ્યાદિને યથા સમજે છે.
૧૨ અરિહંત ભાષિત ધ–રાગ, દ્વેષ અને મેહાદિક સર્વ દોષ રહિત સર્વજ્ઞ પ્રભુની સાતિશય વાણીથી અનેક જીવાના હૃદગત સંશયાના ઉચ્છેદ થઇ જાય છે અને તેથી અનેક ભ ન્યા સ્વપરહિત સાધવાને સન્મુખ થાય છે. એકાંત હિતકારી પ્ર ભુની વાણી જન્ય ચારેને અમૃતથી પણ સીડી લાગે છે તેથી તેના કદાપિ અભાવે થતાજ નથી. પુષ્કરાવર્ત મેઘની જેવા પ્રભુના હિતેાપદેશથી ભવ્ય જીવો પોતાનું ખરૂં હિત યથાર્થ સમ જીને સેવી શકે છે, અને તેથીજ તેએ સર્વ પાપ ક્રિયાના અનુક્રમે પરીહાર કરીને નિષ્પાપ એવા મેક્ષ માર્ગનું આરાધન કરવા ઉજમાળ થાય છે. વિશ્વ જાને પવિત્ર શાસનના રાગી કરવાની અપૂર્વ ભાવનાથીજ અરિહંતપણું પ્રાપ્ત થઈ શકે છે, અને તેવું પરમપદ પ્રાપ્ત કરીને તે મહાનુભાવ પૂર્વ ભાવનાનુસારે ત્રિભુવનવી જનને પવિત્ર હિતેાપદેશ આપી તેમને સાક્ષાત્ શાસનના રાગી કરે છે. તેથી સિદ્ધ થાય છે કે પૂર્વોક્ત સદ્ભાવના આપણી ભવિષ્યની ઉન્નતિનાં અધ્ય ખીજરૂપ છે.
.
Page #105
--------------------------------------------------------------------------
________________
કર સારભૂત એવા સવિવેકનું જ સેવન કર, વર્તમાન કાળમાં રસાયનશાસ્ત્રીઓ પણ અનુકૂળ ભૂમિમાં વાવવા યોગ્ય બીજ-વસ્તુઓને વિવિધ ભાવના (સંસ્કાર) દઈને વાવી. તે વડે ઈચ્છિત ફળને મેળવી શકે છે તે સર્વજ્ઞ સર્વદર્શી-સર્વશક્તિ સંપન્ન-પૂણાનંદી પરમાત્માપ્રણીત પવિત્ર ભાવના ભાવિત અને સ્વપુરૂષાર્થ ચગે કેમ અભીષ્ટ ફળ મેળવી ન શકે? અવશ્ય મેળવી શકે જ. ફક્ત પૂર્વોકત ભાવના શુદ્ધ હૃદયથી જ ભાવવી જોઈએ અને એમ થાય તે જ તે શુદ્ધ ભાવનાના બળથી ભવ્ય છે આ ભયંકર ભવ દુઃખને સર્વથા અંત કરીને અને ક્ષય સુખને સુખે સાધી શકે.
४२ सारभूत एवा सद्विवेकनुज सेवन कर.
'सदसद् विवेचनं विवेकः' સત્યાસત્યને સમ્યમ્ વિચાર પૂર્વક નિર્ણય કરે કે આતે તત્ત્વભૂતજ છે અને આ અતત્વરૂપ છે. આતે સંપૂર્ણ જ છે. અને આ અપૂર્ણ છે. આતે આદરવા ગ્યજ છે, અને આ તજવા ચોગ્ય છે. આતે હિતકારી છે, અને આ અહિતકારી છે. આવું કાર્યજ ઉચિત છે, અને આવું અનુચિત છે. આમાંજ લાભ સમાયેલું છે, આમાં નથી જ અથવા ગેરલાભ છે. આ ગુણવાન જ છે અને આ નથી; અથવા દષવાન છે. આવી વસ્તુઓજ ભક્ષ્ય છે અને આવી અભય છે. આવી વસ્તુઓ જ પેય (પીવા યોગ્ય) છે અને આવી અપેય છે. આવા લક્ષણવાળા છવજ હોય છે, અને આવાં લક્ષણ વિનાના અછવજ હેય
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૮ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જે, છે. આનું નામજ પુણય, અને આનું નામ તે પાપ, આનું નામ તે આશ્રવ અને આનું નામ સંવર, આવા પરિણામથી કર્મને બંધ થાય છે, અને આવા પરિણામથી નિર્જરા અથવા કર્મક્ષય મોક્ષ થાય છે. આવી રીતે આત્મહિત સંબંધી કંઈક બારીકતાથી અવલોકન કરતાં વિવેકદીપક પ્રગટે છે. જે અનાદિ અજ્ઞાન અંધકારને નાશ કરી નાંખે છે અને ઘટમાં સમાધિકારક જ્ઞાન પ્રકાશને વિસ્તારે છે.
અંતર રાગ, દ્વેષ, અને મહાદિક મહા વિકારને લક્ષમાં રાખીને જેમ નિવિકારતા પ્રાપ્ત થાય તેમ મધ્યસ્થ પણે વિચાર પૂર્વક વર્તવાથી અને સમતાભાવિત સત પુરૂષના સતત સમાગમથી અનાદિ અવિવેકને પણ અંત આવે છે અને હિતાહિતનું યથાર્થ ભાન કરાવનાર વિવેકનો ઉદય થાય છે. જેને વિવેકની ખેવના નથી તેને તે પ્રાપ્ત પણ થતું નથી.
સદ્વિવેક જાગવાથી જીવને સત્ય વસ્તુનું યથાર્થ ભાન થતાં બેટી અસત્ય વસ્તુ ઉપરથી સહેજે અભાવ અરૂચિ પેદા થાય છે અને તેમ થવાથી સાચી વસ્તુ ઉપર જોઈએ તેવી રૂચિ, પ્રીતિ અને શ્રદ્ધા જાગવાથી તેને સચેટ સ્વીકાર થઈ શકે છે, અભ્યાસ અભ્યાસને વધારેજ છે તેથી વિવેકનંત આગળ ઉપર ગુણમાં સારે વધી શકે છે. વિવેકશન્યને એ સંભવ જ નથી. માટે પ્રથમ રાગદ્વેષાદિક અંતરવિકારને હઠાવી મધ્યસ્થતાદિક ગુણને અભ્યાસ કરીને આત્માર્થીઓને વિવેક જગાવવાની જરૂર છે, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ યથાર્થ કહ્યું છે કે રવિ દુજે તીજે નયન, અંતર ભાવિ પ્રકાશ કરે સબ પરિહરી, એક વિવેક અભ્યાસ. અંતરમાં પ્રકાશ
Page #107
--------------------------------------------------------------------------
________________
૪૩ ધર્મરૂપી સંબલ બને તેટલું સાથે લઈ લે, ૯૯ કરીને પિતાની ગુણ સંપત્તિને પ્રગટ બતાવનાર વિવેક બીજે સૂર્ય અને ત્રીજું લેચન છે. એમ સમજીને શાણા જનેએ એર ઉપાધિને તજીને એક વિવેકને જ અભ્યાસ કરે ઉચિત છે. વિવેકથી સર્વ ગુણની સહજે પ્રાપ્તિ થશે, પણ પ્રથમ અવિવે. કના કારણે સદંતર દૂર કરવાં જોઈયે.
४३ धर्मरुपी संबल बने तेटलुं साथे लइ ले.
જીવને ભવાંતર જતાં કેઇ પણ પરમાર્થથી સહાયભૂત હોય તે તે કેવળ ધર્મ જ છે. અને તેથી દરેક કલ્યાણ-અથી. એ તે અવશ્ય આરાધવા ગ્ય જ છે. ઉક્ત ધર્મ સાક્ષાત્ કરવાથી, કરાવવાથી કે અનમેદવાથી આરાધી શકાય છે, પરંતુ શક્તિ છતાં તેની ઉપેક્ષા કરવાથી અથવા ગમે તેવાં કલિપત કારણે વડે તેની મર્યાદા ઉલ્લંઘવાથી વિરાધના થાય છે.
જેમ દૂર ગામાંતર જતાં દેહના નિર્વાહ માટે પ્રથમથી જ ભાતાની સગવડ કરી રાખવામાં આવે છે તેમ ભવાંતર જતાં જીવે જરૂર ધર્મ સંબલ પ્રથમથી જ તિયાર કરી રાખવું જોઈએ. ધર્મ સંબલ વિના જીવને ભવાંતરમાં ભારે વિપત્તિ સહન કરવી પડે છે. અને ધર્મ સંબલ વડે સુખે સમાધિયે સર્વ સંપત્તિ સાધી શકાય છે.
આ ભયંકર ભવાટવીમાં શુદ્ધાશય યુક્ત કરેલ ધર્મ એક 'ઉત્તમત્તમ ભોમિયા તરીકે ભારે ઉપયોગી થાય છે. યાવત્ તે ક્ષેમકુશળ મિક્ષ નગરે પહોંચાડી દે છે.
અહિંસા (સ્વછંદપણે કેઈના પ્રાણ નહિ લેવારૂપ દયા ),
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૦ - શ્રી જૈન હિપદેશ ભાગ ૨ જે. સત્ય (હિત મિત અને પ્રિય ભાષણ), અસ્તેય (અનીતિથી કેઈનું કંઈપણ હરણ નહિ કરવા રૂપ પ્રમાણિક્તા), બ્રહ્મચર્ય (વિષય વ્યાવૃત્તિરૂપ સદાચાર), અને અસંગતા મૂરછારહિતપણું, સહજ સંતોષ, ( નિસ્પૃહતા) વિગેરે સદ્ગતનું સારી રીતે સેવન કરવાથી સદ્ગતિની અવશ્ય પ્રાપ્તિ થાય છે. એમ સર્વ શાસ્ત્રકારે એક અવાજે કહે છે. આ સિવાય “અહિંસા પરમ ધર્મ એ મુદ્રાલેખ ખાસ લક્ષમાં રાખીને, માંસ, મદિરા, મધ, માખણ, મૂલક-મૂળાદિક ભૂમિકંદ રિંગણ વિંગણે આદિક કામદીપક અને બહુબીજ ફળ તથા રાત્રિભોજન વિગેરે અનેક અભક્ષ્ય વસ્તુઓનું પણ શાસ્ત્રકારોએ વર્જન કરવા ભાસ દઈને કહ્યું છે. આ પ્રમાણે અહિંસાદિક મહા વ્રતને પુષ્ટિકારી જે જે નિયમાવળી શાસ્ત્રકારોએ ધમની વૃદ્ધિ માટે બતાવી છે, તે તે લક્ષમાં લઈને દરેક ધર્માવલંબી સજજનેએ તેને યથા. શક્તિ અમલ કરે ખાસ અગત્યનું છે. કેમકે યથાશક્તિ યતીય શુભે-સ્વપર હિતકારી શુભ કાર્યમાં છતી શકિત નહિ ગોપવતાં યથાશક્તિ યત્ન કરે એ આપણી ફરજજ છે.
४४ मनुष्यभव फरी फरी मळवो मुश्केल छे,
एम समजी शीघ्र स्वहित साधी ले.
મનુષ્યભવની દુર્લભતા એટલા માટે સ્વીકારવામાં આવી છે કે તે વીના કેઈ પણ બીજી ગતિમાં સમ્યગૂ જ્ઞાન-કિયાનું અથવા સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી રત્નત્રયીનું યથાર્થ
Page #109
--------------------------------------------------------------------------
________________
૪૪મનુષ્યભવફરીમળમુશ્કેલ છે,એમસમજીશીધસ્વહિત સાધીલે ૧૬ આરાધન કરીને કોઈ પણ જીવ કદાપિ પણ તે જ ભવમાં સર્વ ઘાતિ-અઘાતિ કર્મને સર્વથા અંત કરીને અક્ષય અવિનાશી એવું મેક્ષસુખ સાધવાને સમર્થ થઈ શકે નહિ, અને તેથી જ આ મનુષ્ય ભવ દેવને પણ દુર્લભ કહ્યો છે. અર્થાત્ સમ્યગહષ્ટિ દેવે પણ મોક્ષ ગતિના દ્વારરૂપ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે અને તે માનવ ભવ પામીને તેને સાર્થક કરવા સમાજમાં આવ્યા બાદ બનતે પ્રયત્ન પણ કરે છે.
તે માનવભવ સાક્ષાત્ પામીને મેક્ષાર્થી જનેએ મોક્ષ સાધનમાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કર એગ્ય નથી. પ્રમાદજ પ્રાણીને કટ્ટામાં કટ્ટો દુશ્મન છે, જેથી તેને પ્રાપ્ત સામગ્રીને પણ નિષ્ફળ કરી નાંખે છે.
પ્રમાદને પરવશ પડી જે લેકે માનવભવને નિષ્ફળ કરે છે તેમને આ સંસાર ચક્રમાં પરિભ્રમણ કરતાં તે પુનઃ પ્રાપ્ત થે અતિ દુર્લભ છે.
આથીજ ઉત્તરાધ્યયન સૂત્રમાં આ માનવભવ દશ દષ્ટાંતે દુલભ કહ્યો છે. એટલું જ નહિ પણ ભગવાન શ્રી વિરપ્રભુએ પિતાના મુખ્ય શિષ્ય શ્રી ગોતમ ગણધરને સંબોધીને પ્રગટ રીતે કહ્યું છે કે “એક ક્ષણમાત્ર પણ પ્રમાદ નહિ કર'આ વાકય કેટલું બધું અર્થસૂચક છે? તેમાંથી આપણને કેટલે બધે બોધ લેવાને છે? છતાં જો આપણે સુખશીલ થઈને પ્રમાદાચરણ તજશું નહિં તે છેવટ આપણને કેટલું બધું શેચવું પડશે? તેને ખ્યાલ પણ આવ અત્યારે મુશ્કેલ છે.
જ્ઞાની પુરુષ યથાર્થ કહે છે કે ક્ષણિક સુખને માટે લાંઆ કાળનું સુખ બેઈ દેવું જોઈએ નહિં. પણ પ્રમાદને પ
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૨ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. વશ પડેલા પ્રાણ એમ જ કરે છે.
“ક્ષણ લાખેણે જાય –આ અમૂલ્ય માનવભવને વખત એળે ગુમાવવાને નથી. સારાં સુકૃતવડે તે શીધ્ર સફળ કરી લેવાને છે.
ધર્મહીન માનવને ભવ નિષ્ફળ જાય છે અને ધર્મ યુક્તને તે સફળ થાય છે. ધર્મહીન માણસ ભવાન્તરમાં ભારે દુઃખના. ભાગી થાય છે, અને ધર્મચૂસ્ત માણસો અક્ષય સુખના અધિકારી થઈ શકે છે. “દેહે દુઃખ મહાફેલં’–સ્વાધીનપણે આત્મ કલ્યાણને માટે દેહનું દમન કરવું બહુ હિતકારી છે, અન્યથા. પરાધીનપણે તે દમાવું જ પડશે, અને એમ કરતાં પણ અભીષ્ટ સુખની પ્રાપ્તિ થઈ શકશે નહિ. સ્વાધીનપણે તે દેહને દમવાથી યથેષ્ઠ સુખ મળી શકશે. “દેહસ્ય સાર વ્રત ધારણું ચ” યથાશક્તિ સદ્વ્રત ધારણ કરવાથી જ આ માનવદેહની સાર્થકતા શાસ્ત્રકાર સ્વીકારે છે, તે વિના તે “અજગલ સ્તનયેવ, ત
સ્ય જન્મ નિરર્થકમ-બકરીના ગળામાંના આંચળની પેઠે તેને જન્મ માત્ર નિરર્થકજ છે. જેઓ કેવળ વિષયકષાયાદિ પ્રમાદને વશ થઈ પિતાને માનવભવ વ્યર્થ ગુમાવે છે, તેઓ સેનાના થાળમાં કસ્તૂરીને બદલે ધૂળ ભરે છે, અમૃતનું પાન કરવાને બદલે તેના વડે પાદચ કરે છે, શ્રેષ્ટ હાથીની પાસે લાકડાં વહાવે છે, અને ચિન્તામણિરત્નને કાગડાને ઉડાડવા માટે હાથમાંથી ફેંકી દે છે.–આવી મૂર્ખાઈ કરે છે. વળી જે સ્વચ્છેદ વર્તનથી ક્ષણિક સુખને માટે અમૂલ્ય માનવભવને હરે છે તે મધ્ય દરિયામાં એક ફલકને માટે તારક વહાણને ભાગી નાંખે છે, એક ખીંટીને માટે આખા મહેલને પાડી નાંખે છે, અને એક
Page #111
--------------------------------------------------------------------------
________________
૪૫પુરૂષાર્થવશ્વસર્વકાર્યસિદ્ધ થાય છે માટે પુરૂષાર્થનેજ અંગીકાર કર૧૦૩ દોરાને માટે મોતીનાહારને તેડી નાંખે છે. આમ આપ ડહાપણ કરીને અંતે પશ્ચાતાપનાજ ભાગી થાય છે. આ પશ્ચાતાપ કરવાને પ્રસંગ ન આવે માટે સ્વહિત સમજપૂર્વક સાધવાને સાવધાન થઈ રહેવું જોઈએ. શાસ્ત્રકાર એગ્ય ફરમાવે છે કે જ્યાં સુધીમાં જરા આવી પીડે નહિં, વિવિધ વ્યાધિઓ વૃદ્ધિગત થાય નહિં, અને ઇંદ્રિનું બળ ઘટે નહિં ત્યાં સુધીમાં બને તેટલું ધમસાધન કરી લેવું. પછી પરવશપણે સાધન કરવું ભારે મુશ્કેલ થઈ પડશે.
४५ पुरुषार्थ वडेज सर्व कार्य सिद्ध थाय छे
माटे पुरुषार्थनेज अंगीकार कर.
પુરુષાર્થહીન એવા પ્રમાદી લોકોના મનના વિચાર મનમાંજ રહી જાય છે. પરંતુ પુરુષાર્થ યુક્ત પ્રમાદરહિત પુરુષના સાત્વિક વિચાર જોઈને તેની ભાગ્યદેવી પણ એવા જ વિચાર કરે છે, તેથી તે પ્રાયઃ સફલ જ થાય છે.
પુરુષાર્થવંતને દુનિયામાં કંઈપણ અસાધ્ય નથી.
પુરુષાર્થ વંતને મિથ્યા આડંબર રચવાની જરૂર નથી, તેમજ તેને તે આડંબર પ્રિય પણ હેત નથી. તેઓ કરે છે ઘણું અને બોલે છે ડું. તેઓ જે કંઈ વાર હિતકારી કાર્ય કરે છે તે ફક્ત સ્વકર્તવ્ય સમજીને જ કરે છે. તેથી તેમને . ત્કર્ષ કે પરોપકર્ષ કરવાના વકવ્યવહારમાં ઉતરવું પડતું નથી, અને સાર પણ એજ છે.,
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૪ શ્રી જેન હિતાપદેશ ભાગ ૨ જો..
પુરુષાર્થવંતજ સત્ય ધર્મનું શેધન યા દેહન કરીને તેનું ચથાર્થ સેવન કરી શકે છે. પુરૂષાર્થહીન લેકે તે અંધશ્રદ્ધાથી કેવળ જૂની રૂઢીને અનુસરીને જ ચાલવાવાળા હોય છે, તેથી તેમાં કંઈ વિશેષ લાભ મેળવી શકતા નથી. પુરૂષાર્થ વિના કોઈ પણ કાર્ય પરિપૂર્ણ થઈ શકતું નથી. પૂર્વોક્ત પાંચ પ્રકારના પ્રમાદને તકને સાવધાનપણે સ્વપરહિત સાધનારજ પુરૂષાર્થત કહેવાય છે. અને ઉક્ત પ્રમાદને પરાધીન થઈ પડેલા કે પુરૂ વાર્થહીન કહેવાય છે. - પુરૂષાર્થ જ માણસનું ખરૂં જીવન છે, તેથી પુરૂષાર્થહીન માણસ પશુ સમાન જ છે. પુરૂષાર્થહીન, મનુષ્યભવ પામીને ઉલટું લેવાનું દેવું કરે છે.
પુરૂષાર્થવંત પિતાના પવિત્ર વર્તનથી આ ભૂલેકમાં પણ દૈવી જીવન જીવીને અંતે અક્ષય સુખના અધિકારી થાય છે. - આપણે ધારીયે તે પૂર્વેત પ્રમાદને તજી ખરે પુરૂષાર્થ ધારી આપણા પ્રમાદી બંધુઓને પણ પુરૂષાર્થવંત કરી શકીયે. પણ તે સ્વદષ્ટાંતથી જ સાક્ષાત્ રહેણુએ રહેવાથી જનહિ કે કેવળ લુખી કહેણું માત્રથી.
આપણે ધારીયે તે આપણે પિતેજ સત્ય પુરૂષાર્થથી અને રિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુપદને સાક્ષાત્ પામી શકીયે, તેમજ તેવી પવિત્ર પદવી પામીને અન્ય અધિકારી છવેને તેવાજ કરી શકીયે. જે જે પૂર્વોક્ત પવિત્ર પદવીને પ્રાપ્ત થયા છે તે તે સર્વ સત્ય પુરૂષાર્થને સાધીને જ; તે આપણે પણ પુરૂપાર્થવડે તેવા કેમ થઈ શકિયે નહિ? પુરૂષાર્થવડેજ પૂર્વે અનેક સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકાઓ પ્રસિદ્ધિમાં આવ્યા છે. તેથી
Page #113
--------------------------------------------------------------------------
________________
૪૫પુરૂષાર્થડેજસર્વિકાર્યસિદ્ધ થાય છે માટે પુરૂષાર્થનેજઅંગીકારકર૧૦૫ પૂર્વોક્ત પ્રમાદરહિત થઈને સ્વ સ્વ કર્તવ્ય કર્મ કરવાને સાવધાન રહેવું એ જ આત્મ ઉન્નતિને માટે પ્રથમ આવશ્યક છે. એજ ખરે ધર્મ છે. અને એજ સત્ય સાધન છે.
એવા અપ્રમત પુરૂષાર્થવંત પુરૂષ જ ખરેખર વપરહિત સાધી શકે છે, પણ પ્રમાદશીલ એવા પુરૂષાર્થહીન જને કંઈ હિત સાધી શકતા નથી.
પુરૂષાર્થવત ગૃહસ્થ પિતાનું ગૃહતંત્ર ન્યાય નીતિને - નુસરી પ્રમાણિકપણે જ ચલાવે છે ત્યારે પુરૂષાર્થહીન તથા વિરુદ્ધવર્તી અપ્રમાણિક પણે જ ચલાવે છે. પુરૂષાર્વત સુખ દુઃખમાં સમભાવે રહે છે, ત્યારે પુરૂષાર્થહીન હર્ષ વિષાદ ધારે છે. પુરૂષાથવત હિંમતથી અને શ્રદ્ધાથી વિપત્તિની સામા થઈ લગાર પણ સ્વધર્મકર્તવ્યથી ચૂકતા નથી, પણ પુરૂષાર્થહીન તે તેવે વખતે દીનતા ધારણ કરીને કર્તવ્યભ્રષ્ટજ થાય છે. પુરૂ ષાર્થહીન કર્તવ્યકમને અનાદર કરીને સુખશીલ થઈ, અર્થ ચા કામને જ આદર કરે છે, ત્યારે પુરૂષાર્થીવંત તે ગમે તેવા સગોમાં પ્રમાદરહિત ધર્મને જ પ્રધાન પદ આપે છે.
પુરૂષાર્થવંત સાધુજ અહિંસા સત્ય, અસ્તેય, બ્રહાચર્ય અને અસંગતાદિક મહાવ્રતને અખંડ અતિચારરહિત પાળીને સવ ચારિત્રને ઉજ્વળ કરે છે ત્યારે પુરૂષાર્થહીન સાધુ તેવાં માહાવ્રત લઈને સ્વચ્છેદ વર્તનથી તેમને ખંડી–વિરાધી સ્વચારિત્રને કલંકિત કરી અંતે અધે ગતિના જ ભાગી થાય છે.
પુરૂષાર્થવંત સાધુજ વિવિધ પ્રકારના અભિગ્રહને નિષ્પ હતાથી અખંડ પાળી નાના પ્રકારની લબ્ધિને પેદા કરે છે, પણ તેને કદાપિ ગેરઉપયોગ કરતા નથી. પુરૂષાર્થહીનામાં
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો,
૧૦૬
તેથી વિપરીતજ જોવામાં આવશે.
પુરૂષાર્થવત સાધુજ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાની યથાયેાગ્ય સહાયથી રત્નત્રયીનુ આરાધન કરીને અલ્પ કાળમાં અક્ષય અવિનાશી પદને પામે છે. અને પુરૂષાહીન સાધુ તા માક્ષના સાધનભૂત જ્ઞાનક્રિયામાંના કોઇની ઈચ્છાનુસાર ઉપેક્ષા કરી રત્નત્રયીને વિરાધી પૂતિ પ્રમાદને પરવશ પડી ઢીકાળ સ’સાર પરિભ્રમણુજ કરે છે.
સત્ય પુરૂષાથવંત સાધુજ છિદ્રરહિત પ્રહણની પેરે આ સ'સારસમુદ્રને સુખે તરી જઇ સ્વપરના ઉદ્ધાર કરી શકે છે. પુરૂષાર્થહીન તેા પથ્થરની પેરે સ્વપરને ડૂબાવેજ છે.
કોઇપણ મેાક્ષાર્થીએ પૂર્વોક્ત પુરૂષાર્થીવંત પુરૂષોનેાજ આશ્રય કરવા ચેાગ્ય છે. કેમકે તેથી એવા પુરૂષાથ પામવા સુલભ
થઇ પડે છે.
પુરૂષાથવત પુરૂષની વૃત્તિ સિહની જેવી અને પુરૂષાર્થહીનની વૃત્તિ શ્વાનની જેવીજ હાય છે. પહેલાની વૃત્તિ ઉંચી અને બીજાની કેવળ નીચી હાય છે.
પુરૂષાર્થવત ગમે તેવી વિષમ સ્થિતિમાં પણ સિ”હુની જેમ સ્વ ઈષ્ટ કાર્ય સાધે છે પણ પુરૂષાર્થહીન તેમ કદાપિ કરી શકતાજ નથી. સિહુને કોઈએ ખાણુ માર્યું હોય તે તે તેનું ઉત્પત્તિ સ્થાન શેાધીને તેનેજ મારે છે. પરંતુ શ્વાન તે તેને મારવામાં આવેલા પાષાણુ વિગેરેનેજ કાટવા (કરડવા) જાય છે.
એવી રીતે કઇપણુ દુઃખ ઉત્પન્ન થતાં પુરૂષાર્થવત તેનુ ખરૂ" કારણુ તપાસીને તે કારણનેજ દૂર કરે છે ત્યારે પુરૂષાર્થ સ્ક્રીન–પ્રચર માણસ તા તેની કઇપણ આગળ પાછળ તપાસ
Page #115
--------------------------------------------------------------------------
________________
૪૫પુરૂષાર્થવડિજસર્વકાર્યસિદ્ધથાય છે માટે પુરૂષાર્થનેજ અંગીકાકર૧૦૭ નહિં કરતાં તે દુઃખ ઉપરજ રષ કરે છે. અને એમ કરવાથી કંઈ સુખ તે મળતું નથી પણ ઉલટું દુઃખજ વૃદ્ધિ પામે છે.
સવજ્ઞ–સર્વદશ ભગવાન કહે છે કે કોઈ કેઈનું બગાડતું કે સુધારતું નથી. બીજા તે કેવળ નિમિત્ત માત્રજ છે. પોતે જ કરેલાં કમાનુસારે પ્રાણુ દુઃખ સુખને પામે છે. તેમાં અન્ય ઉ પર અજ્ઞાનપણે આરોપ મૂક મિથ્યા છે. એમ સમજીને ખરા પુરૂપાર્થીવંત પુરૂષે પ્રાપ્ત દુઃખના મૂળ કારણભૂત કર્મને લક્ષમાં રાખીને તેને જ નિર્મૂળ કરવા પ્રયત્ન કરે છે, અને તેજ યુક્ત છે, છતાં કાયર અજ્ઞાની માણસે તેમ કરી શકતા નથી.
પુરૂષાર્થવંત સ્ત્રી પુરુષજ પરમાર્થભૂત એવા મેશ માર્ગને સાધી શકે છે. અને ધર્મ એજ ખરો પુરૂષાર્થ છે, એમ સમછ મોક્ષાર્થી જનેએ સર્વજ્ઞભાષિત ધર્મનું યથાશક્તિ આરાધન કરવા અવશ્ય ઉજમાળ રહેવું યુક્ત છે.
પૂર્વ પુણ્યગે મનુષ્યભવાદિક શુભ સામગ્રીને પામીને અને સદ્દગુર્વેદિકને વિશિષ્ટ વેગ પામીને જે સ્વહિત સાધી લેવાની ઉપેક્ષા કરે છે તેને પાછળથી કેવા હાલ થશે? તે સં. બધી શ્રી ધનેશ્વરસુરી મહારાજ શ્રી શત્રુંજય મહામ્યમાં આ પ્રમાણે કહે છે – धर्मेणाधिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः॥ कथं शुभायति र्भावी, स स्वामिद्रोहपातकी ॥१॥
ધર્મના પ્રભાવેજ સર્વ સંપદાને પામ્યા છતાં જે નરાધમ ધમને જ લેપ કરે છે તે વામીહી પાપી ભવિષ્યમાં કેવી રીતે સુખી થઈ શકશે? આ ભવમાં પણ અત્યંત હિતકારી ધર્મની કૃપાથીજ સર્વ સાહેબી પામીને જે તેજ પરોપકારી ધર્મને
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૮ શ્રી જૈનહિતેપદેશ ભાગ ૨ છે, વંસ કરવામાં આવશે તે સ્વામી દ્રહ કરનાર તે નીચ પાપીનું કલ્યાણ પછી શી રીતે થઈ શકશે? ખરું જોતાં એવા પાપી ધર્મ હીનું ભવિષ્ય સુધરવું ખરેખર દુ શક્ય જ છે.
જે માણસને આવા હદયવેધક શાસ્ત્રવચનથી પિતાનાં કરેલાં પાપને પુરેપુરો પશ્ચાતાપ થાય છે અને ફરી એવાં પાપ નહિ કરવાની પવિત્ર બુદ્ધિથી સશુરૂ સમીપે પ્રાયશ્ચિત કરેલાં પાપની શુદ્ધિ) કરવા ઈચ્છા થાય છે. એવા પણ ગ્ય જીવ ઉપર કૃપાળુ ધર્મ મહારાજ જરૂર કૃપાકટાક્ષ કરે છે એટલે
એવા ને પણ ઉદ્ધાર આવી રીતે થઈ શકે છે. " પરંતુ પાપ કરીને ખુશી થનારા, અથવા લેકરંજનને માટે ફક્ત મેઢેથીજ બળાપ કરનારા અથવા કપટરચનાથી સ્વદેવને છુપાવનારા એવા અગ્ય અને દંભીજને ઉપર ગુણા અને ગુણ પક્ષપાતી ધર્મ મહારાજાની મહેરબાની ભવિષ્યકાળમાં પણ કદાપિ હેઈ શકે જ નહિ.
એમ સમજી નીચ નાદાન, અને નિર્લજજ એવા નાલા ચક જનેની સંગતિ તથા તેમના અનર્થકારી આચાર વિચાર તજી દઈને, ઉદાર, દયાળુ, અને લજજાળુ એવા સુપાત્રની જ સંગત અથવા તેમના હિતકારી આચાર વિચારને આદરી આપણે પરમ ઉપકારી ધર્મ મહારાજની કૃપાથી પ્રાપ્ત કરેલ સર્વ શુભ સામગ્રીની સફળતા કરી શકીયે એ સત પુરુષાર્થ સેવ એજ આપણું મુખ્ય કર્તવ્ય છે. સર્વ પ્રમાદરહિત સત્ પુરૂષાર્થ ઉ. પરજ આપણી, આપણા સાધમની , તેમજ સમસ્ત જનની ખરી ઉન્નતિને આધાર છે. એ વાત ખૂબ લક્ષમાં રાખીને જ આપણું વ્યવહારતંત્ર ચલાવવું એગ્ય છે. ઈત્યલમ .
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૯
સુમતિ અને ચારિત્રરાજના સુખદાયક સવા सुमति अने चारित्रराजनो सुखदायक संवाद..
પ્રેક્ષક ભાઈચા અને વ્હેન ! આજે હું તમને એક અતિબેાધદાયક સવાદ સભળાવવા ઇચ્છું છુ. તેથી પ્રથમ તેમાં ખાસ ઉદ્દેશ કરાએલાં પાત્રાની તમને કઈક વિશેષે સમજ આપવી દુરસ્ત ધારૂ છું. અને આશા રાખુ છું કે તે સર્વ વાત. તમે લક્ષમાં રાખી તેમાંથી એક ઉત્તમ પ્રકારના બેધ ગ્રહણ કરશેા.
એકાન્ત હિતબુદ્ધિથીજ પ્રેરાઈને તમને આ બેધદાયક પ્રઅધ સભળાવવા મારી ખાસ ઉત્કંઠા થઇ આવી છે તે કઇકતમારા ભાગ્યનીજ ભલી નિશાની હોય એમ હું માનુ છું. હવે હું મુદ્દાની વાત તમને જણાવું છું. દરેક આત્માને પોતાના સારા નરસા ચરિત્ર (આચરણુ) ના પ્રમાણમાં મતિનું તારતમ્ય હોયજ છે, છતાં સામાન્ય રીતે સારાં ચરિત્રવાળાને મુખ્યતાએ સુમતિના અને માઠાં આચરણવાળાને મુખ્યતાએ કુમતિનેજ સૉંગ હોય એમ મ નાય છે તેથી તેમના અરસપરસ પ્રસંગવશાત્ સંવાદ થયાજ કરે છે. તેની જીજ્ઞાસુ ભાઈ છ્હેનાને કંઇક ઝાંખી આપવાની બુદ્ધિથી સ્વ ક્ષયપશમાનુસારે આ ઉલ્લેખ ઘડયા છે. વીતરાગ પ્રભુનાં ૫વિત્ર વચનાનુસારે વિવેકયુક્ત વર્તન કરનાર સત્ચારિત્રપાત્ર પુરૂષ જગમાં એક મહારાજાથી પણ અધિક પૂજ્ય મનાય છે, તેથી તેવા ચારિત્રવંતને સત્ (સાચા) ચારિત્રરાજ કહેવામાં ક"ઇપણ આધ આવતા નથી. પણ જે વીતરાગ વચનથી વિરૂદ્ધ વર્તન ચલાવીને દ‘ભ વૃત્તિથી સ્વદોષ ગોપવવા માટે લેકમાં પૂજાવામનાવા માટે તથા સ્વગારવ વધારવા માટે અહોનિશ મથન કરી જગમાં ચારિત્રવત કહેવડાવવાના દાવા રાખે છેતેઆ તે કેવળ નામના
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૦: શ્રી જેન હિતાપદેશ ભાગ ૨ જે. મહારાજા કહેવાય છે. એવા દંભી ચારિત્રરાજને હેળીના રાજા ઈલેજીની ઉપમા ઘટી શકે છે. આવી હલકી પાયરીએ પિતાની કુટિલતાથી ઉતરવા કરતાં સરલતાથી સત્ ચારિત્રરાજના સેવક થઈ રહેવામાં જ ખરી મજા છે. કેમકે સિદ્ધિઃ સ્વાદ રૂજુભૂતસ્ય” એવાં આગમ વચનથી સર્વ દંભરહિત-રૂજુ-સરલ પુરૂષની જ સિદ્ધિ થાય છે. આવી સિદ્ધાંતની વાતને ખાસ લક્ષમાં રાખીને જગત્ પ્રસિદ્ધ રવ સ્વામી ચારિત્રરાજની આગળ ઉપર વિડંબના ન થાય એવા પવિત્ર ઉદ્દેશથી સુમતિ, ચારિત્રરાજને બેધન કરે છે.
સુમતિ–સ્વામીનાથ ! હું આપને લજજાથી કંઈ હિતકારી વાત પણ કહી શકતી નથી તે પણ આજે નમ્રપણે કંઈક કહેવા ધારું છું તેથી આપ ખોટું નહિ લગાડતાં સાર ગ્રહી મને ઉપકૃત કરશે, એવી મારા અંતરની ઈચ્છાપૂર્વક કરેલી પ્રાર્થના સ્વીકારી અને પ્રસંગોપાત બે બોલ બોલવાની રજા આપશે?
ચારિત્રરાજ–અહે સુમતિ! મારાથી આટલે અંતર રાખવાનું કંઈ કારણ નથી, તારે કહેવું છે તે સુખેથી કહે, સાચી અને હિતકારી વાત કહેતાં કેને દિવસ ફર્યો છે કે ઉલટી રીસ ચઢાવશે?
સુમતિ-સ્વામીનાથ ! હવે મને કાંઈક હિમત આવી છે તેથી મારા મનની વાત કહેવાને કંઈક ભાગ્યશાળી થઈ શકીશ. નહિતે–તે–
ચારિત્રરાજ–તું આજ સુધી કહેવાને કેમ વિલંબ કરી રહી હતી?
સુમતિ–સ્વામીજી! સાચું કહું છું કે મારા અંતરમાં જે.
Page #119
--------------------------------------------------------------------------
________________
મુમાત અને ચારિત્રસજન સુખદાયક સંવાદ, ૧૧૨ વીને તેવી ઈચ્છા છતાં આપને એકાને કહેવાની મને જોઈએ તેવી તક મળી શકી નથી?
ચારિત્રહ–આજ સુધી કહેવાની પ્રબળ ઈચ્છા છતાં કેમ તક ન મળી શકી? તેનું કારણ હવે સંકેચ રાખ્યા વિના કહે. હું તારી ઉપર પ્રસન્ન છું.
સુમતિ–આપ મારા સ્વામીનાથ મારી ઉપર સુપ્રસન્ન થયા છે તેથી હું મારું અહોભાગ્ય માનું છું આપની તેવી પ્રસન્નતા સદા બની રહે તેમ ખરા જીગરથી ઈચ્છું છું, પણ સાચું કારણું કહેતાં મન સંકેચાય છે.
ચારિત્ર –સુંદરી ! જરાયે સંકેચ રાખ્યા વિના ખરૂં કારણ હોય તે કહી.
સુમતિ–આજ સુધી આપ લાંબો વખત થયાં મારી ઉપેક્ષા કરીને મારી પત્ની (શકય) કુમતિનેજ વશ પડયા હતા, એ વાત શું આપ આટલામાં વિસરી ગયા કે જેથી મારે મેઢે તેનું કારણ કહેવડાવે છે? - ચારિત્ર–સુમતિ? તારા સ્થાયી સમાગમ વિના સર્વ કઈ કુમતિ વશ પડીને ખુવાર થાય છે તે તે તને સુવિદિત છે. - સુમતિ–હા, પણ આપે તે ચારિત્ર. નામ ધારીને અને દુનિયામાં પણ જેને તે દમામ રાખીને મારી વિગેવણ કરી તેનું કેમ?
ચારિત્ર–સુંદરી! તું જે કહે છે તે સત્ય છે, મારી દાંભિક વૃત્તિને સંભારતાં જ હવે તે મને શરમ આવે છે. પણ જો તારે સમાગમ થયો ન હતતે શું જાણીયે મારા શાએ હાલ થાત, હશે પાછી તેવી ભૂલ ન થાય માટે અને તારો
Page #120
--------------------------------------------------------------------------
________________
સર
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો,
સમાગમ સ્થાયી અન્યા રહેશે તે હું મારૂ અહા ભાગ્ય મા નીશ. હવે તારે જે કાંઇ હિતકારી વાત કહેવી હાય તે ખુલ્લે મનથી કહે. વ્હાલી ! સાચી વાત કહેતાં કઇ પણ સકોચ રાખીશ નહિ. સુમતિ—આપનાથી આવે પ્રસ`ગે આંતરી કે સકાચ રાઆવે તેને તેા હવે હું સ્વામીવ્રેહ કે આત્મદ્રહજ લેખું છું. વધારે શું કહું...!
ચારિત્ર—સુમતિ! થેડા વખતના પરિચયથી પશુ મને તારા સરલ સ્વભાવની ખાત્રી થયેલી છે કે તું જે કંઈ કહીશ તે એકાંત હિતકારોજ હશે તેની સત્યતાને માટે મને સદેહ નથી, તેથી તારૂ ખરૂ મતથ્ય કહે
સુમતિ—મે' આજ સુધી આપની સેવામજાવવાનેા લાભ મેળજ્યાજ નથી તેને માટે શેચું છું. પશુ હવે ખરી સેવા બજાવ વાની સાનેરી તક હાથ આવેલી જાણી મનમાં ઘણુંાજ હર્ષ થાય છે તે આપને પ્રથમ જણાવું છું.
ચારિત્ર—મારીજ કસૂરથી કડકે ઉપેક્ષાથીજ તુ મારાથી આાજ સુધી દૂર રહી અને તેથીજ તું મને સવળે રસ્તે દોરવાની તક ન સાધી શકી તેમાં તારે તે તલમાત્ર પણ વાંક નથી. વાંક માત્ર મારા નસીબનેાજ છે કે જેથી હુ છતી સામગ્રીચે તેના લાભ લેવા અત્યાર સુધી ભાગ્યશાળી થઇ શકયા નહિ. તે વાતને વિચાર કરતાં મહુજ શોચ થાય છે. પશુ તેવા ગ્રેચ માત્રથી શુ' સરે? હવે તેા જાગ્યા ત્યાંથી સવાર.
સુમતિ—આપનું કલ્યાણ થાઓ ! ખુદ આપના વાંક કાઢવા કરતાં મારે તે મારી સપત્નિ-કુમતિનેજ વાંક કાઢવે વ્યાજબી છે, કેમકે જો આજ સુધી તેણીચે આપને ભભૈયા ન હોત અને
T
Page #121
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરા ને સુખદાયક સવાદ, ૧૧૩
મારાથી વિમુખ કા ન હોત તે આપે ક્યારનાએ મારી સન્મુખ જોઈ મને આવકાર આપ્યા હાત, પણ મારી શક્ય સ્વાધિનપણે એમ થવા દેજ કેમ ?
ચારિત્ર—સુમતિ ? તું તેા તારી કુલીનતાને ઉચિતજ કહે છે પણ વાંક માત્ર મારાજ છે. કેમકે મારૂ મન જો મારે હાથ હોય તે। કુમતિ આપડી શું કરી શકે? હું... પે.તેજ પ્રમા દશીલ હાવાથી કુમતિને વશ પડી રહ્યા હતા.
સુમતિ——સાહેબ સહીસલામત રહે ! હવે આપે આપની ગતિ જાણી છે તેથી ફરી હું. ઈચ્છું છું કે આપ કુમતિના કમજામાં આવશે નહિ.
ચારિત્ર— હવે તેા મે તેણીને દેશવટો દેવાનેજ નિ શ્ચય કર્યેા છે.
સુમતિ—કુમતિની ગતિ એવી વિચિત્ર છે કે તે ગમે ત્યાંથી ગમે તેવી રીતે અંતરમાં પેશી જીવતી ડાકણની જેમ. જીવનું જોખમ કરે છે. મોટા યાગીજનાને પણ લાગ જોઇને છળે છે અને અસંસ્કારી આત્માને તે ક્ષણવારમાં ઉથલાવીને ઉધા વાળે છે આવી તેની કુટીલતા જગ જાહેર છે, માટે ક્ષણવાર પણ તેના વિશ્વાસ કરવા ઉચિત નથીજ.
ચારિત્ર-પ્રિયે ! તેણીને તિલાંજલિ દેવાના મારી સપૂર્ણ વિચાર છે, પણ તે પુનઃ મને છળી ન શકે એવા સમર્થ ઉપાય તુ' જાણતી હાય તે મને કહે કે જેના અભ્યાસ કરીને પુનઃ તેણીના પાપી પાશમાં આવી શકું નહિ, કેમકે જેમ તુ કહે છે તેમ પ્રતીત છે કે કુમતિના સ્વભાવ કુટીલ છે.
સુમતિ—જે કહેવાની મારી ઈચ્છાજ હતી તેજ ખાખતની
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૪ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. આપની જિજ્ઞાસા થયેલી જોઈને મારે તે દૂધમાં સાકર મળ્યા બરાબર થયું છે.
ચારિત્ર–ખરેખર આવું ઉત્તમ નામ ધરાવીને અને દુનિયા આગળ આવે છેટે દમામ રાખીને ખરા ચારિત્ર સંબંધી ગુણ વિના કેવળદંભ-માયાથી જીવવા કરતાં તે મરવું જ મને તે હવે બહેતર લાગે છે.
સુમતિ–સ્વામીજી ! આપ ચતુર છે. ખરા ચારિત્રના અર્થી દરેક શમ્સને એટલી ચાનક ચઢયા વિના તે પતિત અને વસ્થાને તજી શકે જ નહિ.
ચારિત્ર –પણ પ્રિયે! જે તું મને હિતકારી વચન કહેવા ઇચ્છે છે તે હવે વિલંબ કર્યા વિના કહે, કેમકે કહ્યું છે કે શ્રેય કામમાં બહુ વિન્ન આવે છે.”
સુમતિ-આપનું કહેવું યથાર્ય છે અને તેથી આપ સાહેબની આજ્ઞાને અનુસરીને હું મારું કતવ્ય બજાવવાને તપર થઈ છું. જે જે આપને મારી ફરજ વિચારીને કહીશ તેનું આપ કૃપા કરીને મનન કરતા રહેશે.
ચન્દ્રિ–પ્રિયે ! તારાં અમૃત વચનનું હું આદરપૂર્વક પાન કરીશ અને તે વડે મારા ત્રિવિધ તપ્ત આત્માને શાન્ત કરીશ એ નિરો સમજજે.
સુમતિ--આપના આત્માને સર્વથા શાન્તિ સમાધિ મળે તેમજ અસમાધિનાં ખરાં કારણેને ક્ષય થાઓ ! અને સમાધિનાં ખરાં સાધન પ્રાપ્ત થાઓ. - ચારિત્ર –મને ખાત્રી થઈ છે કે તારે સ્થાયી સમાગમજ સર્વ સમાધિનું મૂળ કારણ છે. અને તેથી અસમાધિના
Page #123
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ ૧૧૫ સકળ કારણેને સ્વતઃ ક્ષય થઈ જશે. • સુમતિ--આટલા અ૯૫ કાળમાં પણ આપના અપ્રતિમ પ્રિમની મને જે પ્રતીતિ થઈ છે તે મને આપના ભવિષ્યના સુખ સુધારાની સંપૂર્ણ આગાહી આપે છે. હવે હું આપને મારા સદ્વિચારો રેશન કરવાની રજા લઉં છું. આશા છે કે આપની હદયભૂમિમાં રેપાયેલા એ સદ્વિચારે અતિ અદભૂત ફલદાયક નીવડશે.
ચારિત્ર–મારામાં જેટલી પાત્રતા હશે તેટલા તે તે અવશ્ય ફળદાયી થશે, સાથે એવી પણ ખાત્રી છે કે તારી સતત સંગતિથી મારામાં પાત્રતા પણ વધતી જશે, તથા પાત્રતાના પ્રમાણમાં ફળની અધિકતા થતી જ જાશે.
સુમતિ--હું અતઃકરણથી ઈચ્છું છું કે આપને સંપૂર્ણ પાત્રતા પ્રાપ્ત થાઓ, અને આપ સંપૂર્ણ સુખમય પરમપદના પૂર્ણ અધિકારી થાઓ !
ચારિત્ર --તારા મુખમાં જ અમૃત વસે છે. કેમકે તારી સાથેના આ વાત વિનેદમાં મને એટલે તે સ્વાદ આવે છે કે તેની પાસે સ્વર્ગનાં સુખ પણ નહિં જેવાં છે. જેને તારે સંગ થયું નથી તેનું જીવું હું ધુળ જેવું લેખું છું. - સુમતિ-હારી શક્ય બહેને જે આપને અનુભવ સુખી ચખા નહેત તે આપને મારે સ્થાયી સમાગમ કરવાને વિચારજ કયાંથી થાત? કેમ ખરુંને? હું ધારું છું કે આપ તેના સ્વભાવિક ગુણેને રવપ્નમાં પણ ભૂલશો નહિ. સામી વરતુથી સંપૂર્ણ કંટાળ્યા વિના અમુકમાં પૂર્ણ પ્રીતિ બંધાતી નથી.
ચારિત્ર –કુમતિથી હું ખુબ કંટાળે છું એ નવિવાદ
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૬ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જો, છે, કુમતિના કુસંગ વડે જ હું આવી અનુપમ સુખ સંગતિથી ચુક્યા છું, તેથી તે વાત હું સ્વપ્નમાં પણ કેમ ભૂલી શકું! હશે હવે એક ક્ષણ પણ મને તારા વિષેહ ન પડે, એજ મને ઈષ્ટ છે. એવી મારી અંતરની ઈચ્છા ફળીભૂત થાઓ !
સુમતિ–વામીજી ! કુમતિના લાંબા વખતના પરિચયથી આપની ઉપર જે જે વિરૂદ્ધ સંસ્કાર બેસી ગયા હોય તે તે સર્વે નિર્મૂળ થાય તે અનુકુળ પ્રયત્ન આપને પ્રથમજ સેવવવાની ખાસ જરૂર છે. કુમતિના કુસંગથી ઉદ્દભવેલા માઠા સંસ્કારોને નિર્મૂળ કરવાના સતત પ્રયત્નમાં હું પણ સહાયભૂત થઈશ.
ચારિત્ર –કેવા કમથી મારે ઉક્ત સંસ્કારને ટાળવાને ઉપાય કરે છે ?
સુમતિ--વફ્ટમાણ (કહેવાતા) કમથી તેમનું ઉન્મેલન કરવા યત્ન કરે જેઇયે.
૧. ક્ષુદ્રતા-દેષદષ્ટિ તજીને અક્ષુદ્રતા-ઉદાર ગુણદષ્ટિ આ
દરવી જોઈએ. ૨. રસમૃદ્ધતા-વિષયલંપટતા તજીને હિત (પથ્થ) અને
મિત (અ૫) આહારથી શરીરને સંતોષી આરોગ્ય
અને શરીર સૌષ્ઠવ સાચવવું જોઈએ. ૩. ધાદિક કષાયના ત્યાગથી અને ક્ષમાદિકના સેવનથી સિમ્યતાવડે ચંદ્રનીપેરે શીતળ સ્વભાવી થાવું જોઈએ? જેથી કેઈને સ્વ સંગતિથી અભાવે થવાને કદાપિ
પ્રસંગ આવે નહિ. ૪ સર્વ લેક વિરૂદ્ધ તજીને વપર હિતકારી કાર્ય ક
રવાવડે લોકપ્રિય થવું જોઈયે.
Page #125
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ ૧૧૭ પ. મનની કઠેરતા તજી કમળતા આદરવી જોઈએ. ૬. લેક અપવાદથી તથા પાપથી બચવું જોઈએ. વધલનું | મન પણ ન દુભાવવું જોઈએ. ૭. સર્વ દંભમાયાને મૂકીને નિદ ભી-નિર્મથી-સરલા
સ્વભાવી થવું જોઈએ. ૮. આપણી ઇચ્છા નહિ છતાં વીલનું મન પ્રસન્ન રાખ
વાને દક્ષિણા કરવી જોઈએ. ૯. સ્વછંદતા તને લજજા રાખવી જોઈએ. નિમર્યાદ
પણું તજીને લજજા, મર્યાદા, સેવવી જોઈયે. ૧૦. નિર્દયતા તને દયાદ્રતા આદરવી જોઇએ, સર્વ ઉ
પર અમીની નજરથી જોવું જોઈએ. ઠેષ, મત્સર,
ઈર્ષાદિક તે દૂર કરવા જોઈએ. ૧૧. પક્ષપાત બુદ્ધિને તજીને નિષ્પક્ષપાતપણું આદરવું
જોઈયે. ૧૨. સદ્દગુણી માત્ર ઉપર રાગ ધરે જઇયે. સશુણ
રાગી થઈ રહેવું જોઈયે. ૧૩. પ્રાણત કણ આવ્યું છતે પણ અસત્ ભાષણ ન ક
રવું જોઈયે. સત્યની ખાતર પ્રાણુ અર્પણ કરવા જે
ઇયે, એકાંત સત્યપ્રિય થવું જોઈએ. ૧૪. વસંબંધી વર્ગ પણ ધર્મની તાલીમ લહી સબળ
થાય તેમ કરવું જોઈએ. સ્વપક્ષ ધર્મસાધન વિમુખ ન રહે તેની એગ્ય કાળજી રાખવી જોઈએ. અથવા આત્મસાધન સન્મુખ થયેલા સ્વસંબંધી વર્ગનીજ
ગ્ય સહાય લેવી જોઈએ.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૮ શ્રી જનહિતોપદેશ ભાગ ૨ જો ૧૫. ટુકી દષ્ટિ તજીને કરવામાં આવતા દરેક કાર્યનું કેવું
પરિણામ આવશે તેને પુખ્ત વિચાર કરી શકાય એવી દીર્ઘદ્રષ્ટિ રાખવી જોઇયે. એકાએક વગર વિ
ચાર્યું કંઈ પણ સાહસ ખેડવું નહિ જોઈયે. ૧૬. હું કહું છું? મારી સ્થિતિ કેવી છે? મારી ફરજ
શી છે? મારી કસૂર કેટલી છે? તે કસૂર સુધારવાને. ઉપાય કર્યો છે? તેમજ આસપાસના સંગે કેવા અનુકૂળ કે પ્રતિકૂળ છે? તેમાંથી મારે શી રીતે પસાર થઈ જવું જોઈયે? એ આદિ સંબંધી વિશેષ
જાણપણું મેળવવું જોઈએ. ૧૭. એ અનુભવ મેળવવાને શિષ્ટજનેનું સેવન કરવું
જોઈયે.
૧૮. ગુણ વિશિષ્ટ એવા શિષ્ટજનેને યથાગ્ય વિનય
કર જોઈયે. ૧૯. ઉપકારીને ઉપકાર કદાપિ ભૂલ નહિ જોઈયે. લાગ
આવે તે તેને ગ્ય બદલે વાળવા પણ ચૂકવું નહિ જોઈયે. એવી કૃતજ્ઞતા આદરી પરમ ઉપકારીનિષ્કારણ બંધુબ્રત ધર્મને કદાપિ પણ અનાદર નજ કર જોઈયે, કિંતુ ધર્મની ખાતર સ્વ પ્રાણુપણ
કરવું જોઈયે. ૨૦. બની શકે તેટલું પરહિત કરવા તત્પર રહેવું જોઈએ.
પરનું હિત કરતાં આપણું જ હિત થાય છે એ - દઢ નિશ્ચય કરી રાખવો જોઈયે. ૨૧. સર્વ ઉપયેગી બાબતમાં કુશળતા મેળવવી જોઈએ,
Page #127
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજાને સુખદાયક સંવાદ ૧૧૯
અને જરૂર જણાતાં કઈ પણ બાબત અભ્યાસના બળથી અલ્પ પ્રયાસ સાધી શકાવી જોઈએ. એવી નિપુણતા કહે કે કાર્ય–દક્ષતા પ્રાપ્ત થઈ જવી જેઈયે. કુમતિના કુસંગથી પડેલા માઠા સંસ્કારને હઠાવવા ઉક્ત ૨૧ ઉપાયે પિકી સઘળા કે બની શકે તેટલા જવાને હું આપને નમ્રપણે વિનંતિ
કરું છું. ચારિત્ર – સુમતિ! દુર્મતિને દૂર કરી દુષ્ટ સંસ્કાને દળી નાખવા સમર્થ સધ ધારા વર્ષોવવાથી તે તે તારૂં સુમતિ નામ સાર્થક કર્યું છે.
સુમતિ-સ્વસ્વામી સેવામાં તન મન અને વચનને અને નન્ય ભાવે ઉપયોગ કરે એજ ખરી પતિવ્રતાને ઉચિત છે. તેવી પવિત્ર ફરજે હું જેટલે અંશે અદા કરી શકું તેટલે અંશે હું પિતાને કૃતાર્થ માનું છું. પણ જે તેથી વિરૂદ્ધવર્તી સ્વસ્વામીને અવળો ઉપદેશ દઈને અવળે રસ્તે જ દેરી જાય છે, તેવી સ્વામીને સંતાપનારી કુમતિ સ્ત્રીને તે હું હવામીહી કે આ ભદ્રાહી માનું છું.
ચારિત્ર–ખરેખર તારી જેવી સુશીળા અને કુમતિ જેવી કુશીળા કેઈકજ નારી હશે? અહે! જેઓ બાપડા સદાય કુમતિનાજ પાસમાં પડ્યા છે તેમને તે સ્વપ્નમાં પણ આ સદુપદેશ સાંભળવાને અવકાશ કયાંથી મળે? અરે! એતે બાપડા જીવતા પણ મુવા બરાબર જ તે!
જ્યાં સુધી કુમતિને પક્ષે પકડી રાખે છે ત્યાં સુધી સર્વ કઈ એવી જ દુર્દશાને પ્રાપ્ત થાય છે. જ્યારે તેને કુસંગ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૭ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ .' તજે છે ત્યારે જ તે કંઈપણ તત્વથી સુખ પામે છે. ત્યાં સુધી તે તે મૂર્થિતપ્રાયજ રહે છે.
ચારિત્ર – તું આવી શાણી અને સેભાગી છતાં કેવળ કુમતિની કુટીલતાથી કદર્થના પામતા પામર પ્રાણીને કેમ ઉ. દ્વાર કરતી નથી? અહિ એકાન્ત દુઃખમાંજ ડુબકી મારી રહેલા તેવા અનાથ આને ઉદ્ધાર કરતાં તને કે અપૂર્વ લાભ થાય ?
સુમતિ–આપની વાત સત્ય છે. પણ અન્ય તે નિમિત્ત માત્ર છે, પિતાને પુરૂષાર્થ જ ખરે કામ લાગે છે. સ્વપુરૂષાWજ ઈષ્ટ સિદ્ધિમાં પ્રબળ કારણરૂપ છે. તે વિના વેષ્ટ સિદ્ધિ નથી. આવા સબબથી જ લેકમાં પણ કહેવત પ્રચલિત છે કે
આપ સમાન બળ નહિં અને મેઘ સમાન જળ નહિ એમ સમજીને સર્વ કેઈયે કુમતિની કુટીલતાથી થતા અનેક ગેરકાચદાઓને વિચાર કરીને તેને કુસંગ તજવા ઉદ્યમ કરવું જોઈએ.
ચારિત્ર એ કુમતિને કુસંગ તજવાને ઉદ્યમ કરવા તે બાપડાઓને શી રીતે અવકાશ મળે ? કેમકે તદનુકૂળ ઉદ્યમ કર્યા વિના કદાપિ તેના કુસંગને અંત આવી શકતા નથી. માટે કે સંગ પામીને તે કુસંગ ટળે એ મને કહે. - સુમતિ–કુમતિના કુસંગથી વિવિધ વિડંબના યુક્ત જન્મ મરણજન્ય અનંત દુઃખને સહી અકામ નિર્જરા વડે જીવને કવચિત્ સત્સમાગમ ભેગે પૂર્વે મેં આપને જે ઉપાય કમ બતાવ્યું છે તે જ કમ પ્રાપ્ત થાય સમજ પૂર્વક તેને સ્વીકાર થાય, ત્યારે જ જીવ કુમતિને સંગ તજવાને શક્તિવાન બને, તે વિના કદાપિ તે તેને સંગ તજી શકે નહિ,
Page #129
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજના સુખદાયક સવાદ ૧૧ ચારિત્ર—ત્યારે ઉપર બતાવેલા ઉપાય ક્રમ જાણવા માત્રથી કઇ વળે નહિ શુ? સમજ પૂર્વક તેના સ્વીકાર કરવાથી જ ઈષ્ટ કાર્યની સફળતા થાય શું?
સુમતિ--ખરેખર ઉક્ત ક્રમના સારી રીતે આદર કરવાથીજ ઇષ્ટ કાર્યની સિદ્ધિ થઇ શકે છે, પણ તેના જાણુન્ના માત્રથી કઈ ઈષ્ટ સિદ્ધિ થઇ શકતી નથી.
ચારિત્ર—શાસ્ત્રમાં જ્ઞાનનીજ મુખ્યતા કહી છે તેનુ કેમ!! સુમતિ--તે વાત સત્ય છે પણ તેના અન્તર હેતુ એ છે કે સ્ત્ર કર્તવ્ય કાર્યને પ્રથમ સારી રીતે જાણી સમજીને સેન્યુ હાય તા તેથી શીઘ્ર શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. બિલકુલ સમજ્યા વિના કરેલી અધકરણી તેા ઉલટી અનથ કારી થાય છે. માટે સમજીને સ્વ કર્તવ્ય કરવાથીજ સિદ્ધિ છે.
ચારિત્ર—અન્ય ધર્માવલંબી લાકે તા જ્ઞાન માત્રથી પણ સિદ્ધિ માને છે !
સુમતિ—તેની તેવી માન્યતા મિથ્યા છે, તરતાં આવુ. હતુ હાય પણ તરવાની અનુકૂલ ક્રિયા કયા વિના સામે તીર્ જઈ શકાતું નથીજ તથા ભૂખ લાગ્યે છતે લક્ષણ ક્રિયા કર્યાં વિના શાન્તિ થતી નથી, તેમ ખરા ચારિત્રના અર્ચીજનાને પણ શુદ્ધ ચારિત્રની અનુકૂલ ક્રિયા કરવાની ખાસ જરૂર છે. જેમ એ ચક્ર વિના ગાડી ચાલતી નથી તથા એ પાંખ વિના પક્ષી ઉડી શકતુ નથી, તેમ સમ્યગ્ જ્ઞાન અને ક્રિયા વિના કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. આથી આપને સમજાયુ હશે કે સમ્યગ્ ક્રિયા (સદ્દવર્તન ) વિનાનુ એકલુ* જ્ઞાન લલ્લુ-પાંગળું છે. અને સમ્યગ્ જ્ઞાન ( વિવેક ) વિનાની કેવળ ક્રિયા
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૨ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ એ. પણ આંધળી છે, માટે મોક્ષાર્થી જનેએ તે બંનેની સાથેજ સહાય લેવી જોઈએ.
ચારિત્ર –હવે મને સમજાયું કે કેવળ લૂખી કથની માત્રથી કાર્ય સરવાનું નથી. જ્યારે કથની પ્રમાણે સરસ કરણી થશે ત્યારે જ કલ્યાણ થવાનું છે.
સુમતિ--આપની આવી સહેતુક શ્રદ્ધાથી હું બહુ ખુશી થાઉં છું, અને ઈચ્છું છું કે આપને બતાવેલ ઉપાયક્રમ હવે સફળતાને પામશે. પરંતુ કુમતિને સંગ સર્વથા વારવાને અને અક્ષય સુખના અવંધ્ય કારણભૂત સત્ય ચારિત્ર ધર્મની યેગ્યતા પામવાને જે ઉપાય કમ મેં આપને વાત્સલ્ય ભાવથી બતા. જે છે તેને પૂર્ણ પ્રીતીથી આદર કરવામાં આપ લગાર પણ આળસ કરશે નહિં એવી મારી વિનંતિ છે.
ચારિત્ર–મારાજ સ્વાર્થની ખાતર કેવળ પરમાર્થ દવે બતાવેલા સત્યમાર્ગથી હું હવે ચુકીશ નહિ, તું પણ તેમાં સહાયભૂત થયા કરશે તે તે માર્ગનું સેવન કરવું મને બહુ સુલટું પડશે. 1 સુમતિ–આપને સમયોચિત સહાય કરવી એ મારી પવિત્ર ફરજ છે, એમ હું અંતઃકરણથી લખું છું, તેથી હું સમયે ચિત સહાય કરતી રહીશ.
ચારિત્ર –જયારે તું મારે માટે આટલી બધી લાગણી ધરાવે છે ત્યારે હું હવેથી સન્માર્ગ સેવનમાં પ્રમાદ નહિ કરું, તારી સમયેચિત સહાય છતાં સન્માર્ગ સેવનમાં ઉપેક્ષા કરે તેના પૂરાં કમનસીબજ.
સુમતિ-આપને બતાવેલે સન્માર્ગ સેવનને ક્રમ જેઓ
Page #131
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજના મુખદાયક સવાદ
૧૨૯
મેદરકારીથી આદરતાજ નથી તે કદાપિ સત્ય ચારિત્રના અધિકારી થઈ શકતાજ નથી. પરંતુ તેના ચેગ્ય આદર કરનારા તા તેના અનુક્રમે અધિકારી થઈ શકે છેજ. માટે કદાપિ તેમાં બેદરકારી કરવીજ નહિ.
ચારિત્ર॰——ઉપરના સઉપાયને સેન્યામાદ આત્માને શુ શુ' કરવું' અવશિષ્ટ (બાકી) રહે છે ? અને ઉક્ત ઉપાયથી - ત્માને શો સાક્ષાત્ લાભ થાય છે?
સુમતિ––ઉક્ત ઉપાયના યથાર્થ સેવન કર્યા બાદ પણ આમાને કરવાનું બહુજ બાકી રહે છે. આથી તેા હૃદય-ભૂમિકાની શુદ્ધિ થાય છે. હૃદય ચોખ્ખું-સ્વચ્છ થયા બાદ તેમાં ચારિત્ર ગુણના આધારભૂત સવિવેક પ્રગટે છે. આ સદ્વિવેકનું બીજી નામ સમકિત યા તત્ત્વશ્રદ્ધા છે. હૃદય-ભૂમિ શુદ્ધ થયા બાદજ તેમાં ચારિત્ર-મહેલના સવિવેક ચા સમકિત રૂપી પાયા ન ખાય છે. તેના વિના ચારિત્રમહેલ ટકી શકતાજ નથી.
ચારિત્ર——ઉકત રીતે હૃદય શુદ્ધિ કર્યાબાદ જ સદ્વિવેક યા સમકિત પામવુ* ઈષ્ટ છે, તેનું સ્વરૂપ અને લક્ષણ જાણવાની મને અભિલાષા થઇ છે, તેથી પ્રથમ સક્ષેપ માત્ર તેનુ સ્વરૂપ અને લક્ષણ કથન કરી.
સુમતિ-- સદસદ્વિવેચન વિવેક: ' તત્ત્વાતત્ત્વની જેવર્ડ યથાર્થ સમજ પડે, ગુણ, દેષ, હિતાહિત, કૃત્યાકૃત્ય, ભઠ્યા. ભક્ષ્ય, અને પેયાપેય વિગેરેની જેથી યથાય આળખાણ થાય, દેવ, ગુરૂ અને ધર્મ સંબધી જેથી સપૂર્ણ નિશ્ચય થાય, તેવા નિર્ણય–નિર્ધાર કર્યાબાદ ખાટી ખાખતમાં કદાપિ મુઝાવાય નહિ અને સત્ય વસ્તુની ખાતર પ્રાણુ અર્પણ કરવા પણ તૈયાર થવાય;
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૪. શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. આ ઉપરાંત ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા એ પાંચ, સમતિનાં ખાસ લક્ષણ છે એ લક્ષણથી સમકિતની ખાત્રી થઈ શકે છે. જ્યાં સુધી ઉપશમાદિક લક્ષણ અંતરમાં પ્રગટ થયેલાં દેખાય નહિ. ત્યાં સુધી સદ્ વિવેક યા સમકિત પ્રગટ થયાની ખાત્રી થઈ શકતી નથી. તેથી પૂર્વના ક્રમથી હદય શુદ્ધિ કર્યા બાદ સદ્ વિવેક યા સમકિત રત્નના અર્થી જનેએ ઉક્ત ઉપશમાદિ ગુણને અભ્યાસ કરવાની આવશ્યકતા છે. કેમકે કારણથી કાર્ય સિદ્ધિ થાય જ છે, એ અચળ સિદ્ધાંત છે.
ચારિત્ર –સંક્ષેપથી નામ માત્ર કહેલાં ઉપશમાદિક લક્ષનું કંઈક સ્વરૂપ સમજવાની મારી ઈચ્છા છે તે હું ધારું છું કે તમે સફળ કરશે.
ચારિત્રરાજને વહિત પ્રત્યે વિશેષ આદર થયેલે જાણી સુમતિ તેનું સમાધાન કરે છે.
સુમતિ–આપની આવી અપૂર્વ જિજ્ઞાસા થયેલી જાણીને હું વિશેષે ખુશી થઈ છું. અને ઉક્ત પાંચે લક્ષણેનું અનુક્રમે સવરૂપ કહું છું તે આપ લક્ષમાં રાખવા કૃપા કરશે. કેમકે એ પાંચે લક્ષણથી લક્ષિત થયેલું સમકિત રત્ન જ સકળ ગુણેમાં સારભૂત એટલે આધારભૂત છે.
ચારિત્ર – હું સાવધાનપણે સમકિતનાં પાંચ લક્ષણનું સ્વરૂપ સાંભળવાને સન્મુખ થયેલ છે. તેથી હવે તમે તેનું નિરૂપણ કરે.
સુમતિ–ઉક્ત પાંચે લક્ષણમાં પ્રધાનભૂત ઉપશમનું સ્વરૂપ * આ પ્રમાણે છે. અપરાધીનું પણ અહિત કરવા મનથી પણ પ્રવૃત્તિ થાય નહિં, એવી રીતે ક્રોધાદિ કષાયને શમાવી દીધા હેય;
Page #133
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજના સુખદાયક સવાદ
૧૫
સાધ્ય દૃષ્ટિથી સામાનુ અંતરથી અહિત નહિ કરવાની બુદ્ધિથી તેને ચેાગ્ય શિક્ષા પણ કરા", કિંતુ ક્લિષ્ટ ભાવથી તે મન, વચન કે કાયાની પ્રવૃત્તિ તેનુ અહિત કરવા માટે થાયજ નહિ તે શમ અથવા ઉપશમ કહેવાય છે.
યતઃ-અપરાધીજી પણ નવી ચિત્ત થકી, ચિતવિયે પ્રતિકૂલ સુગુણનર.
ચારિત્ર—ખરેખર ઉપશમનું... આવુ... અદ્ભુત સ્વરૂપ મનન કરવા જેવુ જ છે. તેમાં કેવી અદ્ભૂત ક્ષમા રહેલી છે. હવે ખીજા સવેગનું સ્વરૂપ કહા.
સુમતિ—સૌંસાર સબધી ક્ષણિક સુખને દુઃખ રૂપજ લેખાય અને તેવા કલ્પિત સુખમાં મગ્ન નહિ થાતાં કેવળ મેક્ષ સુખનીજ ચાહના બની રહે. યથાશક્તિ અનુકુળ સાધનવડે સ્વ ભાવિક સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરાય અને પ્રતિકૂળ કારણેથી ડરતાં રહેવાય તેનું નામ સવેગ છે.
યતઃ—“ સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વ છે શિવસુખ એક સુગણનર.”
ચારિત્ર—મહા સંવેગનું સ્વરૂપ પણ અત્યંત હૃદયહારક છે તે અક્ષયસુખમાં અથવા અક્ષયસુખના સાધનમાં કેવી રતિ કરવા અને ક્ષણિક સુખમાં કે ક્ષણિક સુખના સાધનમાં કેવી ઉદાસીનતા કરવા આપે છે. અહા! સત્ય માર્ગ દશકની અલિહારી છે! હવે ત્રીજા નિર્વેદનું કઇક સ્વરૂપ કહા ?
સુમતિ—જેમ કાઇને કેદમાંથી ક્યારે છૂટું અથવા નરક સ્થાનમાંથી ક્યારે નીસરૂં' એવી સ્વભાવિક ઈચ્છા પ્રવર્તે, તેમ આ જન્મમરણનાં પ્રત્યક્ષ દુઃખથી કંટાળી તેથી સર્વથા મુક્ત થવાની
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
બુદ્ધિથી પવિત્ર ધર્મ-કરણી કરવા સ્વાભાવિક રીતે પ્રેરાય તે નિવેંઢ નામે ત્રીજું લક્ષણ છે.
“ચંતઃ—નારકે ચારક સમ ભવ ઉભગ્યા, તારકે જાણીને ધર્મ સુગુણનર. ચાહે નીકલવુ· નિર્વેદ તે ત્રીજી' લક્ષણ મર્મ સુગુણુનર ” ચારિત્ર—મહા ! આ નિર્વેદનું લક્ષણ વિષય લપટ અને કઠાર મનવાળાને પણ વેરાગ્ય પેદા કરવાને સમર્થ છે. તેથી ચિર પરિચિત એવા વિષય ભાગ ઉપર તેનું અંતર સ્વરૂપ વિચારતાં સ્વાભાવિક રીતે તિરસ્કાર છુટે છે. પરમ ઉદાસીન વિના એવું સ્વરૂપ કાણુ પ્રતિપાદન કરી શકે વારૂ ? હવે અનુકપાનું ક એક સ્વરૂપ બતાવો.
સુમતિ—દુઃખીનું દુઃખ દીલમાં ધરીને તેનુ વારણ કરવા ચથાશક્તિ ઉદ્યમ કરવા, ધહીન યા પતિત જીવાને યથાાગ્ય સહાય આપીને ધર્મમાં જોડવા, તેમની લગારે ઉપેક્ષા નહિ કરતાં જેમ ધર્મની ઉન્નતિ થાય તેમ સ્વ શક્તિ અનુસારે પ્રયત્ન કર, તે અનુકપા કહેવાય છે.
ચતઃ—“ દ્રવ્ય થકી દુઃખિયાની જે દયા, ધર્મહીણાનીરે -ભાવ, સુગુણુ નર; ચાથું લક્ષણ અનુક`પા કહી, નિજ શો અન લાવ સુગુણુ નર; શ્રીજિન ભાષિત વચન વિચારીયેાજા
ચારિત્ર—અડા ? આ લક્ષણતા જગત્ માત્રના ઉદ્ધાર કરવા સમર્થ છે તેમાં દર્શાવેલી દયાળુતા કેવી ઉત્તમ છે ? એવી ઉત્તમ અને નિપુણ દયાથીજ જીવનું કલ્યાણ થઈ શકે છે. કેવળ ક્રયા દયા પાકારવાથી કદાપિ કંઇ પણ વળવાનું નથી. અહે। આ દુનિયામાં ધર્મનું ખાનુ* કાઢીને પોતાના તુચ્છ સ્વાર્થ સાધવાને
Page #135
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ, ૧ર૭ સેકો ને જાન લેવાવાળા કેટલા બધા દીસે છે. તે બધા હવે તે મને ધર્મ-ઢગજ માલમ પડે છે. અહો દીનઅનાથ એવા તે બાપડાઓના પરલોકમાં શા હાલ થશે? ઉપરનું અનુકંપાનું લક્ષણ તે મને અભિનવ અમૃત જેવું, નવું જીવન આપનારું લાગે છે. હવે અવશિષ્ટ રહેલું આસ્તિકય કેવા પ્રકારનું જે તે કંઈક સમજાવે,
સુમતિ–રાગ, દ્વેષ, અને મહાદિક દેવ સમૂહથી સર્વથા મુક્ત અને અનંત શક્તિ સંપન્ન સર્વજ્ઞ સર્વદશી શ્રી જિનેશ્વર પ્રભુ પ્રણીત જીર અછવાદિક તત્વોનું સ્વરૂપ સમજીને તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું. ગમે તેવી કુ-યુકિત કેઈ કરે તે પણ શુદ્ધ તત્વ માર્ગથી કદાપિ ડગવું નહિ. આવા તત્ત્વાગ્રહ અથવા તવ શ્રદ્ધાનથી કુમતિને સર્વથા ક્ષય થઈ જાય છે. ચત-જે જિન ભાળ્યું તે નહિ અન્યથા, એ જે દહ
રંગ; સુગુણુનર; તે આસ્તિકતા લક્ષણ પાંચમું, કરે કુમતિને એ ભગ
સુગુણ. ” ચારિત્ર –અહા! પ્રાણપ્રિયે! સુમતિ! આ લક્ષણ તે આડે આંકજ છે. આવા પરમાત્માના વચનમાં જ પ્રતીતિ રાખવી; તે વિનાના કપાળ કવિપત વચનેને વિશ્વાસ ન જ કરવે એ ખરા પરીક્ષકનું કામ છે કેમ?
સુમતિ––મોટા મોટા ગણાતા પણ અંધ શ્રદ્ધાળું ખરી તત્વ પરીક્ષામાં પાસ થઈ શકતા નથી. તેમને મિથ્યાત્વનું મોટું આવરણ આડું આવતું હોવું જોઈએ, નહિં તે ડાહી ડમરી વાતે કરી જગતને રંજન કરનારા છતાં તેઓ શુદ્ધ તત્વ પરીક્ષામાં કેમ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૮ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જો. - પસાર ન થઈ શકે ! એજ તેમની અંધ શ્રદ્ધાની પ્રબળ નિશાની છે કે સાક્ષાત્ સાચી વસ્તુ તજીને બેટીનેજ ઝીલે છે. શુદ્ધ દેવગુરૂ અને ધર્મ સંબંધી પરીક્ષામાં પણ અંધ શ્રદ્ધાળુ મેટા ભૂલાવામાં પડે છે. તેથી જ તે રાગદ્વેષ અને મોડાદિ દેવ યુક્તને દેવ તરીકે સ્વીકારે છે. લેભી, લાલચી, અને અસંબં. ધભાષીને ગુરૂતરીકે સ્વીકારે છે, અને ઉક્ત નાયકના કથેલા માર્ગને ધર્મ તરીકે સ્વીકારે છે. દેવગુરૂ અને ધર્મ જેવા શ્રેષ્ટ તત્વમાં આવી ગંભીર ભૂલને કરનારા કેવળ અંધ શ્રદ્ધાળુ જ કહેવાય માટે તેમનું ખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે.
ચારિત્ર––તે મારા હિતની ખાતર શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મનું કંઈક સવરૂપ સમજાવશે તે મને અને મારા જેવા બીજા જીજ્ઞાસુને પણ કંઈક લાભ થાશે.
સુમતિ--પ્રથમ હું શુદ્ધ દેવનું સંક્ષેપથી સ્વરૂપ કહું છું તે આપ લક્ષમાં રાખશે. જેનાં નેત્ર યુગળ શાન્તરસમાં નિ. મન હેય, વદન (મુખરવીંદ) સુપ્રસન્ન હય, ઉલ્લંગ (બેબે) કામિનીના સંગથી શૂન્ય હેય, તેમજ હસ્તધૂગળ પણ શસ્ત્રજિત હેય તેજ તેને તેવી પ્રમાણ મુદ્રાથી દેવાધિદેવ માની શકાય. તાત્પર્ય કે જેનામાં રાગ, દ્વેષ, અને મેહ સર્વથા વિલય પામ્યા છે તેથી ઉકત દેની કંઈપણ નિશાની દેખાતી નથી એવા આત-મહાપુરૂષને જ દેવાધિદેવ તરીકે માની શકાય. આ શિવાય ઉકત મહાદેવને ઓળખવાના અનેક સાધન શાસ્ત્રમાં કહ્યાં છે. વિશેષ રૂચિ જીવે તે સર્વને ત્યાંથી નિર્ધાર કરી લે.
ચારિત્ર--અહે! આવું અદ્દભૂત દેવનું સ્વરૂપ કેઈકજ વિરલા જાણતા હશે, અને કદાચ કઈ જાણતા હશે તે પણ કુલા
Page #137
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજન સુખદાયક સંવાદ, ૧૨૯ ચાર કહે કે કદાગ્રહને તજીને કેઈકજ તેને યથાર્થ આદર કતા હશે. બહેળે ભાગ તે ગતાનગતિક હેવાથી સ્વમુલાચારને જ વળગી રહેવામાં સાર માને છે. એવા બાપડા અજ્ઞાન લેકે શુદ્ધ દેવને કયારે ઓળખી શકશે ? તેમને તે ઓળખાવે પણ કેણુ? ખરેખર તે બાપડ હતભાગ્ય છે. તેથી જ તેઓ એવી કરૂણાજનક સ્થિતિમાં પડયા રહે છે. હવે શુદ્ધ ગુરૂનું સ્વરૂપ કહા. - સુમતિ-જે અહિંસાદિક પાંચ મહાવતેને ધારણ કરી રાત્રીભેજન સર્વથા તજે છે, નિઃસ્પૃહપણે અન્ય ગ્ય અધિકારી જનેને ધર્મોપદેશ દે છે, રાયને અને રંકને સમાન લેખે છે, નારીને નાગણ તુલ્ય લેખી દૂર તજે છે, સુવર્ણ અને પથ્થરને સમાન લેખે છે, નિંદા-સ્તુતિ સાંભળીને મનમાં હર્ષ-શેક લાવતા નથી, ચંદ્રની જેવા શીતળ સ્વભાવી છે, સાયરની જેવા ગંભીર છે, મેરૂની જેવા નિશ્ચળ છે, ભારંડની જેવા પ્રમાદ રહિત છે, અને કમળની જેવા નિર્લેપ છે; જેથી રાગ દ્વેષ અને મોહાદિક અંતરંગ શત્રુઓને જીતવાને પૂર્વોક્ત મહાદેવના વચનાનુસાર પુરૂષાર્થ ફેરવ્યા કરે છે. એવા પ્રવાહણની જેમ સ્વારને તારવા સમર્થ સદ્ગુરૂ હોય છે, એવા શુદ્ધ ગુરૂમહારાજનું મેક્ષાર્થી જનેએ અવશ્ય શરણ લેવું એગ્ય છે.
ચારિત્ર –અહે પ્રાણવલ્લુભા! સુમતિ ! સલ્લુરૂનું આવું ય થાર્થ સ્વરૂપ સાંભળીને લાંબા વખતને લાગુ પડેલ મારે મદ– જવર શાન્ત થઈ ગયા છે. હવે મારાં પડળ ખુલ્યાં. શુદ્ધ ચારિત્ર પાત્ર સદ્દગુરૂ આવાજ હેય તે યથાર્થ જાણવાથી મારે આગલે ભ્રમ ભાગી ગયા છે, અને હું હવે ખુલે ખુલ્લું કહી દઉં છું -
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
હું
તા માત્ર નામનાજ ચારિત્રરાજ છું. અહી સુમતિ ! જે મને તારા સમાગમ થયા ન હાત તે આ અનાદિ માયાને ૫મંદા શી રીતે દૂર થઈ શકત અને તે પડદા દૂર થયા વિના મારા શા હાલ થાત? હું દભવૃત્તિથી મુગ્ધ જનાને ઠગીને કેવા દુઃખી થાત ? અરે માયાવી એવા મારા મિથ્યાલ મનથી કેટલે બધા અનથ થાત? હું કહુ છુ કે તારૂ કલ્યાણ થશે! તુ ૪૫ કાટી કાળ સુધી જીવતી રહેજો! અને તારા સત્તમાગમથી ક્રોડા જીવાનુ કલ્યાણુ થાળે! હવે અનુકૂળતાએ મને શુદ્ધ ધ મૈનુ સ્વરૂપ સમજાવવા શ્રમ લેશે.
૧૩૦
હૈ
સુમતિ-તમારી પ્રખળ તત્ત્વજિજ્ઞાસાથી હું અત્યંત ખુશી થઈ છું, અને આપની ઈચ્છા અનુસારે શુદ્ધ ધર્મ તત્ત્વનું સ્વરૂપ સમજાવવાને યથામતિ ઉદ્યમ કરીશ, મને આશા છે કે તે સર્વ સાવધાનપણે સાંભળી તેમાંથી સાર ખેંચી, તેના યથાશક્તિ આદર કરીને આપ મારા શ્રમ સફળ કરશે.
ચારિત્ર—હું તે સર્વ સાવધાનતાથી સાંભળી તેના સાર લઈ યથાશક્તિ આદર કરવા ચૂકીશ નહિ. તેથી હવે નિસશયપણે ધર્મ તત્ત્વનું સ્વરૂપ સમજાવવાને સન્મુખ થાએ!
સુમતિ—“ અહિ...સા પરમો ધર્મઃ ” એ સર્વ સામાન્ય વચન છે. એ વચન જેટલું વ્યાપક છે, તેટલુંજ ગંભીર છે. સર્વ સામાન્ય લાકે તેનું યથાર્થ સ્વરૂપ સમજી શકતા નથી. તેથીજ તેઓ તેમાં ક્વચિત્ ભારે સ્ખલના પામે છે. અથવા તેના યથાથ લાભ લડી શકતા નથી. નહિંસા-અહિંસા. અર્થાત્ દયા એટલે કાઇને દુઃખ નહિ. દેવું એટલેજ તેના સામાન્ય અર્થ કેટલાક કરે છે, પરંતુ તે કરતાં ઘણીજ વધારે અ
'
.
Page #139
--------------------------------------------------------------------------
________________
મુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ- ૧૩ –ગંભીરતા તેમાં રહેલી છે તે નીચેની વાતથી આપને રેશન થશે-“પ્રમત્ત ગાત્ પ્રાણુ વ્યપરપણું હિંસા.” અર્થાત્ કઈ પણ પ્રકારના પ્રમાદવાળા મન, વચન, કે કાયાના વ્યાપારથી કઈ પણ વખતે કોઈ પણ સંયુગમાં આપણું કે પારકા કેઈના પ્રાણને નાશ કરે તે હિંસાને અર્થ છે. તેવી હિંસા- - થી દૂર રહેવું-દૂર રહેવા અનુકુળ પ્રયત્ન સેવ તેનું નામ અહિંસા છે. એવી નિપુણ અહિંસા, “સંયમ” વડે સાધી શકાય છે. અને એ સંયમ, સવજ્ઞદશિત ઈચ્છા નિરોધરૂપી તપથી જ સાધ્ય થાય છે, માટેજ સિદ્ધાન્તઝાર સૂત્રમાં ધર્મનું આવું સ્વરૂપ બતાવ્યું છે કે
ધો મંગલ મુકિ, અહિંસા જમે તવે; દેવા વિ ત નમસતિ, જસ્મ ધમૅ સયા મણે
(દશવૈકાલિક) તેને પરમાર્થ એ છે કે અહિંસા સંજમ અને તપ છે લક્ષણ જેનું એ ધર્મ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. જેનું મન મહા મંગલમય ધર્મમાં સદા વત્ય કરે છે. તેને દેવ દાનવે પણ નમસ્કાર કરે છે, “દુર્ગતિમાં પડતાં પ્રાણીને જીવી લઈને સગતિમાં સ્થાપન કરે તે જ ખરો ધર્મ છે.” અહિંસા, સંજમ અને તપ, એ તેનું અસાધારણ લક્ષણ છે. તેથી જ અહિંસાદિકનું સવિશેષ સ્વરૂપ સમજવાની ખાસ જરૂર છે.
ચારિત્ર–પરમ પવિત્ર ધર્મના અંગભૂત ઉક્ત અહિંસા'દિકનું સહજ વિશેષ સ્વરૂપ જાણવાની મને પણ અભિલાષા થઇ છે, તેથી હવે તે સમજાવે.
સુમતિ–પ્રથમ હું આપને “અહિંસા” નું કંઈક સ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦ર શ્રી જૈન હિતેપદેશ ભાગ ૨ જે. વિરોષ સ્વરૂપ સમજાવું છું. મેં આપને પહેલાં પણ જણાવ્યું છે કે
પ્રમત્ત ગાત્ પ્રાણ વ્યપરપણ હિંસા” તેથી તેમાં કહેલા પ્રમત્તગ શી રીતે થાય તે પણ જાણવું જોઈએ. મદ્ય” ( Intoxication ) Cayu ( sensual desires ) $414 ( Wrath arrogance ets) નિદ્રા (Idleness) અને વિકથા (false gossips) વડે “રાગ દ્વેષ યુક્ત કલુષિત મન વચન અને કા ચાનું પ્રવર્તન થાય તે પ્રમત એગ કહેવાય એવા પ્રમત
ગથી આત્મા પિતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. તેથી તે શાસ્ત્ર સંબંધી વિહિત માગને લેપ કરે છે. શાસ્ત્રને વિહિત માર્ગ મૂળ રૂપમાં આવે છે કે
માતૃવત પરદારેષ પરદૂષુ લણવત; આત્મવત્ સર્વ ભૂતેષુ, યઃ પશ્યતિ સ પશ્યતિ,
પરસ્ત્રીને પિતાની માતા તુલ્ય લેખવે, પરદ્રવ્યને ધુળના ઢેફાં જેવું લેખવે અને સર્વ પ્રાણી વર્ગને આત્મ સમાન લેખ તેજ ખરે જ્ઞાની વિવેકી કે શાસ્ત્ર શ્રદ્ધાળુ છે, પ્રમતગથી કોઈ પણ પ્રાણ આવા પવિત્ર માર્ગથી પતિત થાય છે, અને સ્વપ રને ભારે નુકશાન કરે છે, તેનું ખરૂં નામ હિંસા છે, એવી હિંસાથી પાપની પરંપરા વધતી જાય છે અને તેથી સંસાર સંતતિ વધે છે. આથી પિતાને તથા પરને અર્ધગતિનું વારંવાર કારણ બને છે. એવી દુઃખદાયક હિંસાથી દૂર રહેવું અને પૂર્વીકત પ્રમત્ત યોગને તજીને અપ્રમત્તપણે શાસ્ત્રવિહિત માર્ગેજ ચાલીને સ્વપરનું એકાંત હિત થાય એવી અનુકલ પ્રવૃ તિજ સેવવી તે અહિંસા કહેવાય છે. આવી સાચી અહિંસાજ સર્વ ભયહરી અભય કરી અને કલ્યાણકારી કહી શકાય.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૩
સુમતિ અને ચારિત્રરાજના સુખદાયક સવાદ ચારિત્ર—ખરેખર ઉક્ત સ્વરૂપવાળી અહિ‘સાજ સર્વ દુઃખ હરનારી હોવાથી પરમ સુખદાયી અને સર્વ કલ્યાણને કરનારી હાવાથી ઉત્કૃષ્ટ મ’ગળરૂપ છે. આવી અઘહર અહિં સાજ જગત માત્રને સેવન કરવા ચાગ્ય છે. હવે ઉક્ત અહિંસાને ઉપલકારી સયમનુ" ક"ઇક સ્વરૂપ સમજાવશે.
:
સુમતિ—“ સંયમન” સયમઃ ” સ્વચ્છ ંદપણે ચાલતા આત્માના નિગ્રહ કરવા, તેને ખાટા માર્ગથી નિવતાવી સાચા માર્ગમાં જોડવા તે સંયમ કહેવાય છે. હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ તથા મૂર્છા ( પરિગ્રહ ) ના સથા કે દેશથી ( જેટલે અશે મને તેટલે અશે ) ત્યાગ કરી અહિંસાદિ પ મહાવ્રતાને અને તથા પ્રકારની શકિત ન હોય તે ૫ અણુવ્રતાને સ્વીકાર કરી તેમને યથાર્થ આદર-નિર્વાહ કરવા, સ્વેચ્છા મુજબ વર્તતી સ્પર્શનેન્દ્રિય વિગેરે પાંચ ઇંદ્રિયાને નિગ્રહ કરવા, ક્રોધાદિક - જાય ચતુષ્કના જય કરવા અને મન, વચન, કાયારૂપ ચગત્રચની પાપ પ્રવૃત્તિને ત્યાગ કરીને તેમની ગેાપના-ગુપ્તિ કરવી. એ પ્રમાણે સયમના ૧૭ ભેદ કહ્યા છે. એ સર્વના અંતર આશય અહિં'સાની પુષ્ટિ કરવાના હોય છે તેથી સત્યાદિક સર્વે મહાત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, કષાય જય, વિગેરે તે અહિંસાનાજ સહાયક યા ઉપસહાયક કહેવા ચેાગ્ય છે.
ચારિત્ર—ઉકત સંયમના અધિકારી કાણુ કાણુ છે? તે 'ઇક સમજાવેા.
સુમતિ——હિ‘સાદિક અત્રતાના સર્વાંથા ત્યાગ કરીને અહિ - સાદિક મહાવ્રતાનો સર્વથા સ્વીકાર કરવારૂપ સસયમના અધિકારી સાધુ મુનિરાજ છે. અને અશ માત્ર ઉક્ત વ્રતાનુ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જે, સેવન કરવાથી દેશ સંયમના અધિકારી તે શ્રમણોપાસકશ્રાવક હોય છે.
ચારિત્ર–સર્વ (સર્વશે) સંયમ લેવાને શે કેમ છે? સર્વ સંયમ ગ્રહણ કર્યા બાદ કદાચ કવશાત્ તે બરાબર પળી ન શકે તે તેને શો ઉપાય છે તે બતાવે ! - સુમતિ–પૂર્વે બતાવેલા અક્ષુદ્રતાદિક ગુણના અભ્યાસવડે હદયની શુદ્ધિ કરી, સદ્દગુરૂ ગે સદ્વિવેક યા સમકિત પામવાથી ચતુર્થ ગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ શંકા કે. ખાદિક દૂષણ ટાળીને, શુદ્ધ દેવ ગુરૂ સંઘ સાધમ વિગેરે પૂજ્ય વર્ગની યાચિત ભક્તિરૂપ ભૂષણ ધારીને, પૂકત શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિક્યરૂપ લક્ષણ લક્ષિત સમકિત રત્નને મન, વચન, તથા કાયાની શુદ્ધિથી અજવાળી શુદ્ધ કરીને સદ્ અભ્યાસના બળથી દેશ-સંયમી શ્રાવકની સીમાયે (હદે) પહોંચી શકાય છે. તે દેશ-વિરતિ ગુણ સ્થાનક પાંચમું ગણાય છે. તેમાં પાંચ અણુવ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવતને સમા વેશ થઈ જાય છે. દઢ વૈરાગી શ્રાવક સશુરૂ ગે શ્રાવકની ૧૧ પડિમા ( પ્રતિમા ) વહે છે. પરંતુ પૂર્વેક્ત વ્રતને ધારણ કર્યો પહેલાં તેમાંના દરેકને અભ્યાસ કરી જોવે છે, જેથી તેનું પાલન કરવું કંઈક વધારે સુતર પડે છે. શ્રાવક યોગ્ય વ્રત અને પડિમાના શુભ અભ્યાસથી અનુક્રમે “સર્વ સંયમને” અધિકાર પ્રાપ્ત થાય છે. પાંચ મહાવ્રતાદિકને એમાં સમાવેશ થાય છે. એ ગુણ સ્થાનક છડું “પ્રમ' નામે ઓળખાય છે. લીધેલાં મને હાવ્રત વિગેરે જે સાવધાનપણે સાચવી તેમની શુદ્ધિ અને પુષ્ટિ કરવામાં આવે છે તે પરિણામની વિશુદ્ધિથી અપ્રમત્ત નામે
Page #143
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજના મુખદાયક સંવાદ, ૧૩૫
""
સાતમું ગુણુ સ્થાનક પ્રાપ્ત થઈ શકે છે પણ એ ઉક્ત મહાત્રતાંર્દિકની ઉપેક્ષા કરી સ્વચ્છંદ વર્તન કરવામાં આવે છે તા ૫રિણામની મલીનતાથી પતિત અવસ્થાને પામી છેવટ મિથ્યાત્વ નામના પ્રથમ ગુણ સ્થાનકે જવું પડે છે, તેથીજ દીર્ઘદ્રષ્ટિ થઇને જેને સુખેથી નિર્વાહ થાય તેવાં વ્રત ગ્રહણ કરવામાં આવે તા તેથી પતિત થવાના પ્રાયઃ પ્રસગ આવે નહિ. “સ્વ સ્વ શક્તિ મુજખ અની શકે તેટલી ધર્મ કરણી કપટ રહિતજ ફરવાની જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. ” એવી અખડ જ્ઞાનું ઉલ્લ્લઘન કરવાથી હાનીજ થાય છે. તેથી ઉક્ત આજ્ઞાનુ આરાધન કરવામાંજ સર્વ હિત સમાયેલું છે. કદાચિત સરલ ભાવથી સ સયમ આયા બાદ તેને યથાયાગ્ય નિવાહ કરવાની તાકાત જણાય નહિ તે શુદ્ધ બુદ્ધિથી સદ્દગુરૂ સમીપે ખરી હકીકત જાહેર કરીને ગુરૂ મહારાજ પરમા ષ્ટિથી જે હિતકારી માર્ગ બતાવે તેનુ નિર્દે ભપણે સેવન કરવામાંજ ખર્ હિત રહેલું છે. દભ યુક્ત સર્વ સયમ કરતાં 'ભ રહિત દેશ સયમ ( અણુવ્રતાદિક ) નું પાલન કરવું વધારે હિતકારી છે. તેથી ગુરૂ મહારાજ તેમ કરવા કે બીજી ઉચિત નીતિ આદરવા હે તે આત્માર્થી જનને અવશ્ય અંગીકાર :કરવા ચેાગ્ય છે. કે મકે સદ્ગુરૂ મહારાજ આપણું એકાંત હિત ઇચ્છનારાજ હોય છે.
ચારિત્ર॰—ઉક્ત સ’ચમનુ સ્વરૂપ અને તત્સ’બધી કરેલે ખુલાસા મને તે અત્યંત હિતકારી થવા સંભવ રહે છે. અ આવા સમ્યગ્ જ્ઞાન વિનાનુ' તેા કેવળ અધારૂં જ છે. અા પ્રા સુપ્રિયે ! તારી નિઃસ્વાર્થં વાત્સલ્યતાનાં શાં વખાણ કરૂ? અહ તારી અનહદ કરૂણા ? તેના બદલે હું શી રીતે વાળી શકીશ?
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૬ શ્રી જેન હિતેશ ભાગ ૨ જો.
સુમતિ–આપના પ્રતિની મારી પવિત્ર ફરજ અદા કરતાં હું કંઈ અધિક કરતી નથી. ગુણ ગ્રાહક બુદ્ધિથી જ આપને એમ ભાસતું હશે. ગમે તેમ હોય પણ આ સર્વ શ્રેયઃ સૂચકજ છે.
ચારિત્ર –પ્રાણ પ્રિયે ! ખરું કહું છું કે અંતરમાં તત્ત્વ પ્રકાશ થવાથી અને અંધ શ્રદ્ધા નષ્ટ થવાથી જાણે હું કંઈક અને પૂર્વ જીવનજ પાયે હેઉ એમ મને તે જણાય છે. હવે મને શુદ્ધ સંયમ સેવન કરવાની પૂર્ણ અભિલાષા વર્તે છે. એવી મારી ઉચ્ચ અભિલાષા સફળ થાય માટે સર્વજ્ઞ પ્રભુની કૃપા સાથે તારી સતત સહાય માગું છું.
સુમતિ–મારાથી બની શકે તે સર્વ સહાય સમર્પવા હું સેવામાં સદા તત્પર છું અને ખરા જીગરથી ઈચ્છું છું કે આ પની આવી ઉચ્ચ અભિલાષા શીઘ્ર ફળીભૂત થાઓ !
ચારિત્ર –પ્રિયે? તારી સત્સંગતિથી હું દિનપ્રતિદિન અપૂર્વ આનંદ અનુભવતે જાઉં છું તેથી મને ખાત્રી થાય છે કે મારી ઉચ્ચ અભિલાષા એક દિવસે સફળ થાશેજ! હાલ તે મને ધર્મના પવિત્ર અંગભૂત અવશિષ્ટ રહેલા તપનું સ્વરૂપ જાણવાની પ્રબળ ઈરછા વર્તે છે. તેથી તેનું કઈક વિશેષ સ્વરૂપ સમજાવીને સમાધાન કરવું ઘટે છે.
સુમતિ–જેથી પૂર્વ સંચિત કર્મમળ દગ્ધ થઈને ક્ષય પામે તેનું નામ તપ છે. અનાદિ અજ્ઞાનના વેગથી વિવિધ વિષયમાં ભટકતા મનને અને ઈદ્રિયને નિરોધ કરી સહજ સવભાવમાં સ્થિત થાવું તે જ ખરા તપ છે. તે તપના ૬ બાહ્ય “ અને ૬ અત્યંતર મળીને ૧૨ ભેદ છે, જે ખાસ લક્ષમાં રાખવા જેવા છે. આત્મ વિશુદ્ધિ કરવાના કામી જનેને તે સર્વે
Page #145
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ, ૧૭ અત્યંત હિતકારી છે. તેમાંથી પ્રથમ ૬ બાહૃા ભેદનું કિંચિત સ્વરૂપ કહું છું.' ૧ અનશન–સર્વ પ્રકારના અને પાણી વિગેરે ભેજ્ય
પદાર્થોને અમુક વખત સુધી અથવા કાયમના માટે ત્યાગ કરીને સહજ સંતેષ રાખ તે. ઉદરી ( દર્ય) ભજનને અમુક ભાગ જાણી જોઈને ઓછો ખાવ. નિદ્રા તંદ્રાદિકના જય માટે જાણી જોઈને ઉભું રહેવું અથવા સંતેષ સુખની અભિવૃદ્ધિ માટે જરૂર જેટલા આહારમાં પણ કમી કરતા જવું. પણ, અર્ધા અને છેવટ પા ભાગના ભેજનથી નિર્વાહ કરી લે છે. વૃત્તિ સંક્ષેપ ભજન કરતી વખતે વાપરવાની વસ્તુ એનું પ્રમાણ કરવું, અમુક ચીજોથીજ ચલાવી
લેવું તેમજ એક કે બે વખત નિયમસર વાવરવું. ૪ રસત્યાગ પર્સ ભેજનમાંથી જેટલા રસને ત્યાગ
થઈ શકે તેટલાને કરવો. ખાટા, ખારે, તીખે, મીઠ, કડે, અને કષાયલે, એવા ષ રસ છે. તેમજ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, અને તળેલું પકવાન્ન એ જ વિકૃતિ વિગઈ છે. તેમાંથી જેટલી જાય તેટલી ત.
જીને બાકીથી સંતોષ રાખો. તેમજ રસલુપતા તજવી. ૫ કાયકલેશ ઠડી રૂતુમાં ટાઢ સહન કરવી, ગ્રીષ્મ રૂતુમાં
તાપ સહન કરવું, અને વષારતમાં સ્થિર આસનથી રહી જ્ઞાન ધ્યાન તાજપમાં મશગળ રહેવું. કેશને લેચ કરે તથા ભૂમી શાદિક કષ્ટ સ્વાધીનપણે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૮ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ એ.
ખુશીથી સહન કરવું એવું વિચારીને કે “દેહે દુખ મહા ફલમ દેહને દમવામાં બહુ ફળ છે. સમજીને સહનશીળતા રાખવામાં આવશે તે આગળ ઉપર તે બહુ લાભકારી થાશે. સ્વેચ્છાએ સુખલંપટ થવાથી પિતાના બંને ભવ બગડે છે, સંસીનતા–આસનને જય કરવા અંગે પાંગ સંકેચીને સ્થિર આસને બેસવું. આ પ્રમાણે સમજીને પૂત બાહ્ય તપનું સેવન કરનાર અત્યંતર તપની
પુષ્ટિ કરે છે. ચારિત્ર –એ બાહ્ય તપ શરીરની આરોગ્યતા માટે પણ બહુ ઉપયોગી લાગે છે. ઉકત તપ વિવિધ વ્યાધિઓને સંહાર કરવાને કાળ જેવું લાગે છે. એ ઉપરાંત તેનું વિધિવત્ સેવન કરવાથી જે અત્યંતર તપની વૃદ્ધિ થાય છે તેનું કંઈક સ્વરૂપ મને સમજાવે.
સુમતિ–પ્રાયશ્ચિત્ત, વિનય, વિયાવૃત્ય, (વૈયાવચ્ચ) સ્વાધ્યાય, યાન અને કાર્યોત્સર્ગ (કાઉસ્સગ્ગ ) એવા અત્યંતર તપના ૬ ભેદ છે. અંતર આત્માને અત્યંત ઉપકારી હોવાથી તે અત્યંતર તપના નામથી ઓળખાય છે. તેમનું કંઈક સ્વરૂપ આપની તેવી જિજ્ઞાસાથી કહું છું તે આ૫ ખાસ ધ્યાનમાં રાખી લેશે.
૧ જાણતાં કે અજાણતાં જે અપરાધ થયે હોય તે ગુએ રૂમહારાજને નિવેદી નિઃશલ્ય થયા બાદ ગુરુ મહારાજ
તેનું નિવારણ કરવા જે શિક્ષા આપે તે બરાબર પા. ળવી તેનું નામ પ્રાયશ્ચિત સમજવું. થયેલા અપરાધ
Page #147
--------------------------------------------------------------------------
________________
સુમતિ-અને ચારિત્રરાજનો સુખદાયક સંવાદ, ૧૩૮સંબંધી પિતાના મનમાં પણ પૂર્ણ પશ્ચાતાપ કરી, ફરી તે અપરાધ બીજી વાર થઈ ન જાય તેવી પુરતી સંભાળ રાખવી જોઈએ. સદ્દગુણી અથવા અધિક ગુણીજને સાથે ભક્તિ, બહમાનાદિ ઉચિત આચરણ કરવું તે વિનય કહેવાય છે. ગુણ સ્તુતિ, અવગુણની ઉપેક્ષા, અને આશાતનાને ત્યાગ કર એ સર્વ વિનયનાજ અંગભૂત છે. વિનય, અનેક દુધર શત્રુઓને પણ નમાવે છે. વળી જિન, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ મભાઈ, અને ચિત્ય (જિનમુદ્રા યા જિનમંદિર) વિગેરે પુજ્ય વર્ગ ઉપર પૂર્ણ પ્રેમ રાખ એ વિન
યનું પ્રબળ અંગ છે. ૩ બાળ, ગ્લાન, વૃદધ, તારવી, સંઘ, સાધમને બનતી
સહાય આપવી, તેમની અવસરે અવસરે સંભાળ લેવી, નિઃસ્વાર્થપણે તેમની સેવા બજાવવી તે વૈયાવચ્ચે કહેવાય છે. અભિનવ શાસ્ત્રની વાચના, તેમાં પડેલા સંદેહના સમાધાન માટે ગુરુને પૃચ્છના, ભણેલું વિસ્મૃત થઈ. ન જાય માટે તેની પરાવર્તના–પુનરાવૃત્તિ કરવી, તેમાં સમાયેલા ગંભીર અર્થનું ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા. અને નિશ્ચિત-સંદેહ વિનાની ધર્મકથાવડે અન્ય આ.. ભાથીજનેને એગ્ય અવલંબન દેવારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી આત્માને અત્યંત ઉપકાર થતું હોવાથી જ્ઞાની પુરૂષએ તેને અત્યંતર તપરૂપ લે છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૦
૫
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જશે.
અપ્રશસ્ત અને પ્રશસ્ત અથવા શુભ અને અશુભ અથવા શુદ્ધ અને અશુદ્ધ એવા મુખ્યપણે ધ્યાનના એ લેક છે. આ અને રૈદ્ર એ એ અપ્રશસ્ત તથા ધર્મ અને શુકલ એ બે પ્રશસ્ત ધ્યાનના લે છે. કોઇ પણ વસ્તુમાં ચિત્તનું એકાગ્રપણું થવું તે ધ્યાન કહેવાય છે. તેથી જો શુભવસ્તુમાં ચિત્ત પરોવાયું હાય તે શુભ ધ્યાન અને અશુભ વસ્તુમાં ચિત્ત ૫. રાવાયું હોય તે અશુભ ધ્યાન કહેવાય છે. મલીન વિચારવાળુ* ધ્યાન અશુદ્ધ કહેવાય છે અને નિળ વિચારવાળું ધ્યાન શુદ્ધ કહેવાય છે. ‘ મનુષ્યાને અધ અને માક્ષનુ· મુખ્ય કારણ મનજ છે. ’ એમ જે કહેવાય છે. તે આવા શુભાશુભ ધ્યાનને લઇનેજ સમજવાનું છે. ક્ષણવારમાં પ્રસન્નચદ્ર રાજર્ષિએ જે સાતમી નર્કનાં દંળીયાં મેળવ્યાં અને પાછાં વિખેરી નાંખ્યા તે તથા ભરતમહારાજાએ ક્ષણવારમાં આરીસા અવલેાકતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સર્વે ધ્યાનનાજ મહિમા છે.
૬. દેહ ઉપરના સવ માહુ તજીને અને મન વચનને પણ નિયમમાં રાખીને એકાગ્રપણે-નિશ્ચળ થઈ - માને અરિહં'ત સિદ્ધ સબંધી શુદ્ધ ઉપયાગમાં જોડી દેવા તે કાર્યાત્સર્ગ નામે અભ્યતર તપ કહેવાય છે. આવા કાયાત્સગથી અનેક મહાત્માઓ અક્ષય સુખને પામ્યા છે, અને અનેક સ્વના અધિકારી થયા છે; તેથી દરેક માક્ષાથી જને તેના અવશ્ય અભ્યાસ ૪
Page #149
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ, ૧૪૧
યોગ્ય છે. અભ્યાસ કરતાં કરતાં અધિકાર વધતે જાય છે. તેથી ગમે તેવું કઠિન કાર્ય પણ સુલભ થઈ
પડે છે, અને આત્માને અનંત લાભ પ્રાપ્ત થઈ શકે છે. ચારિત્ર –પ્રાણપ્રિયે! આ તારી અમૃત વાણીનું મેં અત્યંત રૂચીથી પાન કર્યું છે. તેથી મને પણ આવા અનુપમ ધર્મની પ્રાપ્તિદ્વારા અંતે અક્ષય સુખની પ્રાપ્તિ થશેજ એમ આ મારૂં અંતઃકરણ સાક્ષી ભરે છે.
સુમતિ-પ્રાણપ્રિય! આ આપની પ્રઢ વાણી ખરેખર શુભ અર્થ–સૂચક છે. તે સશે સફળતાને પામે! અને આપ અપૂર્વ પુરૂષાગે મારી સ્વામિની શિવ-સુંદરીના શીઘ્ર અધિકારી થાઓ ! એવી અંતરથી દુવા દઉં છું.
ચારિત્ર-સુમતિ! હું સાચેસાચું કહું છું કે ધર્મનું આવું અપૂર્વ સ્વરૂપ સમજી, તેનું ગંભીર મહાતમ્ય મનમાં ભાવી, હવે હું શુદ્ધ ધર્મ સેવન દ્વારા સ્વનામ સાર્થક કરવાને મારાથી બનતું સાહસ ખેડવા બાકી રાખીશ નહિ. તારી સમયેચિત કિંમતી સહાયથી હું મારી ધારણમાં અવશ્ય ફતે. હિમંદ નવીશ. - સુમતિ–તથાસ્તુ ! કિંતુ આપને પવિત્ર હેતુ સંપૂર્ણ સિદ્ધ કરવાને સબળ સહાયભૂત પૂર્વેક્ત ધર્મનું નિશ્ચય અને વ્યવહા. રથી સ્વરૂપ કંઈક બારીકીથી સમજી લેવાની આપને જરૂર છે.
ચારિત્ર વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મને મુખ્ય શો તફાવત છે અને તેથી શે ઉપકાર થઈ શકે છે? - સુમતિ-વ્યવહાર ધર્મ સાધન છે, અને નિશ્ચય ધર્મ સાધય છે. શુદ્ધ-નિશ્ચય ધમાં સાક્ષાત્ કામ કરવાને વ્યવહાર ધર્મ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૨ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. પુષ્ટ કારણભૂત છે. વ્યવહાર સાધન વિના નિશ્ચય સાધી શકાય નહિં.
ચારિત્ર–પૂર્વે બતાવેલું ધમનું સ્વરૂપ મુખ્યતાથી કેવા પ્રકારનું છે?
સુમતિ-ધર્મનું પૂર્વોક્ત સ્વરૂપ મુખ્યતાથી વ્યવહારની અક્ષિાયે કહેલું છે તેથી તેમાં નિશ્ચય વરૂપ કેવળ ગણપણેજ રહ્યું છે.
ચારિત્ર–ત્યારે હવે મને નિશ્ચય ધર્મનું કંઈક સ્વરૂપ સ “મજાવે.
સુમતિ-સર્વથા કમ કલંક રહિત નિર્મળ જ્ઞાન, દર્શન, -ચારિત્ર અને વીર્ય (શક્તિ) રૂપ આત્માને સહજ (નિરૂપાધિક) -સ્વભાવ એજ નિશ્ચય ધર્મ છે. સત્તા રૂપે તે તે સદા આત્મામાં સ્થિત રહેલે જ છે.
ચારિત્ર–સત્તા રૂપે રહેલે તે ધમાં આત્માને ઉપકારી કેમ થઈ શકતું નથી અને તે કયારે અને શી રીતે આત્માને ઉપકારી થઈ શકે છે તે સમજાવે?
સુમતિ–આત્મા અનાદિ કર્મ કલંકથી કલંકિત થયેલે હોવાથી સત્તા માત્ર રહેલે ધર્મ આત્માને સહાયભૂત થઈ શકતે નથી. જ્યારે પૂર્વોક્ત વ્યવહાર ધર્મનું રૂચિ પૂર્વક સેવન કરવામાં આવે છે, ત્યારે પરિણામની વિશુદ્ધિથી એટલે જેટલે અંશે કર્મ મળના હઠવાથી આત્મ સ્વભાવ ઉજવલ થાય છે તેટલે તેટલે અંશે પ્રગટ થયેલા સત્તાગત ધર્મથી આત્માને સહજ ઉપગાર થાયજ છે. યાવત શુધ્ધ વ્યવહાર ધર્મના સંપૂણ બળથી જ્યારે ઘનઘાતિ કમ મળને ક્ષય થઈ જાય છે, ત્યારે તે અનંત જ્ઞાન,
Page #151
--------------------------------------------------------------------------
________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ, ૧૪૩ અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય રૂ૫ સહજ અનંત ચતુષ્ટયી પ્રગટે છે. તેથી આત્મા સર્વજ્ઞ, સર્વદશ, સં. પૂર્ણ સુખી અને સર્વ શકિતવંત થાય છે.
ચારિત્ર –વ્યવહાર ધર્મ ક્યાં સુધી કહી શકાય છે તે સમજાવે ?
સુમતિ-જ્યાં સુધી પૂર્વે કહેલા પાંચે પ્રમાદના પરિહાર વડે સમ્યગ જ્ઞાન, દર્શન, અને ચારિત્રની સહાયથી રાગ, દ્વેષ અને મહાદિ દુષ્ટ દેને સર્વથા ક્ષય થાય નહિ ત્યાં સુધી તેમને સંપૂર્ણ ક્ષય કરવા માટે કાળજી પૂર્વક જે જે ધર્મ કરણી કરવામાં આવે તે તે સર્વ વ્યવહાર કરણીમાંજ લેખાય છે. પરંતુ એટલે વિશેષ (તફાવત) છે કે જેમ જેમ આત્મા પૂર્વોક્ત દો.
ને ક્ષય કરવાને વિશેષ સન્મુખ થતું જાય છે તેમ તેમ સહજ સન્મુખ ભાવે સેવન કરવામાં આવતે તે વ્યવહાર શુદ્ધ, શુદ્ધતર, અને શુદ્ધતમ કહેવાય છે.
ચારિત્ર-પૂર્વોક્ત નિશ્ચય અને વ્યવહાર ધર્મનું કઈક વ ધારે સ્કુટ થાય તેમ સમજાવે ?
સુમતિ-અનાદિ કર્મ સવેગથી પ્રભવતા રાગ દ્વેષાદિકને પૂત અહિંસા સંયમ અને તપ રૂ૫ ધમની સહાયથી દૂર કરીને આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણેને પ્રગટ કરી તેમનું રક્ષણ કરવું. પૂર્વોકત પ્રમાદ વેગે તેમનું વિરાધન થવા ન દેવું તેજ નિશ્ચય ધર્મ છે. સત્તાગત રહેલા આત્માના સ્વભાવિક ગુ
ને ઢાંકી દેનારા આવરણે ને હઠાવવાને અનુકુળ જે જે સદા ચરણ સેવવું પડે તે તે સર્વ વ્યવહાર ધર્મ કહેવાય છે. આથી ફુટ સમજાશે કે વ્યવહાર માર્ગનું વિવેકથી સેવન કરવું એ નિશ્ચય ધર્મ સિદ્ધ કરવાનું અવંધ્ય (અમેઘ) સાધન છે. એ
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪
.
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે.
ટલે કે વ્યવહાર કારણું રૂપ છે અને નિશ્ચય કાર્ય રૂ૫ અથવા
ચારિત્ર –ઉક્ત સ્વરૂપનું સમર્થન કરવા સુખે સમજી શકાય એવું કઈ પદ્યાત્મક પ્રમાણે ટાંકી દેખાડો?
સુમતિ-મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ઉક્ત વાતનું भा प्रमाणे समर्थन रे छ.-- "जेम निर्मलतारे रतन स्फटिक तणी, तेम ए जीव
स्वभाव ते जिन वीरेरे धर्म प्रकाशियो, प्रबल कषाय अभाव.
श्री सीमंधर साहिब सांभळो० १ जेम ते राते फूले रात९, श्याम फलथीरे श्याम; पुण्य पापथीरे तेम जग जीवने, राग द्वेष परिणाम.
___श्री सीमंधर०२ धर्म न कहियेरे निश्चय तेहने, जेह विभाव वड व्याधिः पहेले अंगेरे एणी पेरे भाखियुं, कर्मे होय उपाधि.
श्री सीमधर० ३ जे जे अंशेरे निरुपाधिकपणुं, ते ते जाणोरे धर्म; सम्यग दृष्टिरे गुणठाणा थकी, जाव लहे शिव शर्मः
श्री सीमंधर०४
Page #153
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્નની પ્રાપ્તિ માટે પ્રાસકરવા યોગ્યગુણે અથવાધર્મનીખરી કુંચી. ૧૪૫ एम जाणीनेरे ज्ञान दशा भजी, रहीये आप स्वरूप; पर परिणतिथीरे धर्म न छंडीये, नविपडिये भव कूप.
श्री सीमंधर साहिब सांभलो० ५" આવી રીતે બન્ને માર્ગનું ગ્ય સમર્થન કરીને ઉભયનું આરાધન કરવા આ પ્રમાણે કહેલું છે.' "निश्चय दृष्टि हृदय धरीजी, पाले जे व्यवहार; पुण्यवंत ते पामशेजी, भव समुद्रनो पार. सोभागी
નિન સીમંધર સુખો વાત!” આમ ટુંકાણમાં ઉક્ત મહાપુરૂષે જણાવ્યું છે કે નિશ્ચયને પામવા ઈચ્છનારે તેને જ હદયમાં સ્થાપીને–તેના સન્મુખ જ દષ્ટિ રાખીને વિવેક પૂર્વક વ્યવહાર માગનું સેવન કરતા રહેવું. એમ કરવાથી જ અંતે સાધ્ય સિદ્ધિ-લવસમુદ્રને અંત આવી શકશે. તે વિના ભવ ભ્રમણને કદાપિ અંત આવી શકશે નહિ. એમ સમજીને અક્ષય સુખના અર્થી સર્વે ભાઈ બહેને એ સફટિક રત્ન જે નિમળ આત્મ સ્વભાવ પ્રગટ કરવાના પરમ પવિત્ર-ઉદે. શથી તેમાં બાધકભૂત રાગ, દ્વેષ અને મહાદિક કર્મમળ જેમ દૂર થાય તેમ ઉપગ રાખી સર્વજ્ઞભાષિત અહિંસા, સંયમ અને તપ લક્ષણ ધર્મનું સદા યત્નથી સેવન કરવું જ ઉચિત છે. આપશ્રીનું પણ એથી જ કલ્યાણ થવાનું નિશ્ચિત છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪ માં જન હિતેશ ભાગ ૨ એ धर्म रत्ननी प्राप्तिने माटे अवश्य प्राप्त करता
योग्य गुणो अथवा धर्मनी खरी कुंची. - “જેમ ચિંતામણી રત્ન ભાગ્યહીન છને મળવું મુશ્કેલ છે તેમ અક્ષુદ્રતાદિક ઉત્તમ ગુણરહિત જનેને પણ ધર્મરત્ન મળવું મુશ્કેલ જ છે.”
“અક્ષુદ્રતાદિક એકવીશ ગુણવડે યુક્ત જીવને જિનમતમાં ધર્મ રત્નને કહે છે. માટે તે ગુણેને ઉપાજવા ધર્મ ભિલાષીજનેએ જરૂર ન કર ઘટે છે.” ઉક્ત વાતનું સમ. ર્શન કરતા છતા શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ આ પ્રમાણે
એકવીશ ગુણ પરિણમે, જાસ ચિત્ત નિત્યમેવ; ધમ રત્નકી યોગ્યતા, તાસ કહે તું દેવ.” ૧ ઉક્ત એકવીશ ગુણની નોંધ આ પ્રમાણે આપેલ છે કેશુદ્ર નહિં વળી રૂપનિધિ, સમ્ય જનપ્રિય ધ; જૂર નહિં ભીરૂ વળી, અશઠ સુદખિન્ન. ૨ લજજાઓ દયાલુઓ, સેમદિઠ્ઠિ મજજથ્થ ગુણરાગી સતકથ્થ, સુખ દીર્ઘદર્શ અથ્થ. ૩ વિશેષજ્ઞ વૃદ્ધાનુગત, વિનયવંત કૃત જાણ
પરહિતકારી લબ્ધ લક્ષ, એમ એકવીશ પ્રમાણ ૪
ગુરુગણીને કથંચિત્ અભેદ સંબંધ હેવાથીજ ઉપર ગુ. રણને બદલે ગુણોનું નિરૂપણ કર્યું છે. અર્થાત ધર્મ રત્નને કેગ્ય આવા ગુણ થવું જ જોઈએ. કેવા ગુણી થવું જોઈએ? તેનું
Page #155
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્નનીપ્રાપ્તિનેમાટેાસકરવાયાગ્યગુઅથવાધર્મનીખરીફ ચી ૧૪૭
ઉપર મુજબ પ્રથમ સક્ષિપ્ત વર્ણુન કરીને પછી કઈક તે સબધી વિશેષ વર્ણન કરવાને બનતા પ્રયત્ન કરશું.
૧. ક્ષુદ્ર નહિ એટલે અક્ષુદ્ર, ગભીર સ્મશયવાળા, સૂક્ષ્મ રીતે વસ્તુતત્ત્વના વિચાર કરવાને શક્તિ ધરાવનાર સમર્થ જીવ વિશેષ ધમ રત્નને પામી શકે.
૨, રૂપનિધિ એટલે પ્રશસ્ત રૂપવાળા, પાંચે ઈંદ્રિય જેને સ્પષ્ટ રીતે પ્રાપ્ત થયેલ છે એવા અથાત્ શરીર સખશ્રી સુદર આકૃતિને ધારનાર આત્મા.
૩. સામ્ય એટલે સ્વભાવેજ પાપદોષ રહિત, શીતળ સ્ત્ર
શાવવાન આત્મા.
૪. જનપ્રિય એટલે સદા સદાચારને સેવનાર લાક પ્રિય આત્મા. ૫. ક્રૂર નહિ' એટલે ક્રૂરતા યા નિષ્ઠુરતાવડે જેનુ મન મલીન થયુ નથી એવા અકિલષ્ટ યાને પ્રસન્ન ચિત્તયુક્ત શાંત આત્મા.
૬. ભીરૂ એટલે આલેાક સ*બધી તથા પરલેાક સબંધી અપાયથી ડરવાવાળા અર્થાત્ અપવાદભીરૂ તેમજ પાપભીરૂ હાવાથી બધી રીતે સભાળીને ચાલનાર, ઉભય લેાક વિરૂદ્ધ કાર્યના અવશ્ય પરિહાર કરનાર.
૭. અશઠ એટલે છળ પ્રપ ચવડે પરને પાસમાં નાખવાથી દૂર રહેનાર.
૮. સુખિન્ન એટલે શુભ નાના ભંગ નહિં કરવાવાળા, સમય
પ્રસન્ન કરનાર.
દાક્ષિણુતાવંત, ઉચિત પ્રાર્થઉચિતવતી સામાનુ દીલ
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૮ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. ”
૯. લજજાઓ એટલે લજજાશીલ, અકાર્ય વજી સકા-- ર્યમાં સહેજે જોડાઈ શકે એ મર્યાદાશીલ પુરૂષ. મ
- ૧૦. દયાલુએ એટલે સર્વ કઈ પ્રાણ વગ ઉપર અનુકંપા રાખનાર.
૧૧. સોમદિમિજાજથ્થ એટલે રાગ દ્વેષ રહિત નિષ્પક્ષપાતપણે વસ્તુતત્વને યથાર્થ રીતે ઓળખી મધ્યસ્થતાથી - પને દૂર કરનાર,
૧૨. ગુણ રાગી એટલે સદ્ગણુને જ પક્ષ કરનાર, ગુણનેજ પક્ષ લેનાર.
૧૩, સકસ્થ એટલે એકાંત હિતકારી એવી ધર્મકથા જેને પ્રિય છે એ.
૧૪. સુખ એટલે સુશીલ અને સાનુકુળ છે કુટુંબ જેનું . એ જાડાબળિયે.
૧૫. દીર્ધદશી એટલે પ્રથમથી સારી રીતે વિચાર કરીને પરિણામે જેમાં લાભ સમા હોય એવા શુભ કાર્યનેજ કરવાવાળે.
૧૬. વિશેષજ્ઞ એટલે પક્ષપાત રહિતપણે ગુણ દોષ, હિત અહિત, કાર્ય અકાય, ઉચિત અનુચિત, ભક્ષ અભક્ષ્ય, પય અને પિય, ગમ્ય અગમ્ય વિગેરે વિશેષ વાતને જાણ
૧૭. વૃદ્ધાનુગત એટલે પરિપકવ બુદ્ધિવાળા અનુભવી પુરૂષને અનુસરી ચાલનાર, નહિં કે જેમ આવ્યું તેમ ઉછૂખલપણે ઈચ્છા મુજબ કામ કરનાર,
- ૧૮. વિનયવંત એટલે ગુણાધિકનું ઉચિત ગરવ સાચસાર સુવિનીત.
Page #157
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્નની પ્રાપ્તિ માટે પ્રાપ્તકરવાડ્યગુણઅથવાધર્મનીખરીચી ૧૪
૧૯ કૃત જાણુ એટલે બીજાએ કરેલા ગુણને કદાપિ નહિ
૨૦. પરહિતકારી એટલે સ્વતઃ સ્વાર્થ વિના પોપકાર કરવામાં તત્પર. દાક્ષિણતાવંત તે જ્યારે તેને કોઈ પ્રેરણા અથવા પ્રાર્થના કરે ત્યારે પરેપકાર કરે અને આતે પિતાના આત્માનીજ પ્રેરણાથી સ્વ કર્તવ્ય સમજીને જ કેઈની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જ પોપકાર કર્યા કરે એવા ઉત્તમ સ્વભાવને સ્વભાવિક રીતે ધારનાર ભવ્ય.
૨૧. લબ્ધ લક્ષ એટલે કે ઈ પણ કાર્યને સુખે સાધી શકે એ કાર્ય દક્ષ.
હવે ઉપર કહેલા ૨૧ ગુણનું કંઈક સહેતુક ખ્યાન કરવાને ઉપક્રમ કરવામાં આવે છે. જેમ શુદ્ધ કરાયેલા વસ્ત્ર ઉપરજ રંગ જોઈયે એ બરાબર ચઢી શકે છે, પરંતુ અશુદ્ધ એવા મલીન વસ્ત્ર ઉપર રંગ ચઢી શકતું નથી, તેમજ ઉપર કહેલા ગુણ વિનાના મલીન આત્માને ધર્મને રંગ લાગતાજ નથી. ઉપર કહેલા ગુણવડે વિશુદ્ધ થયેલા આત્માને જ ધર્મને રંગ ચડે છે. વળી જેમ ખડબચરી અને પોલીસ કર્યા વિનાની ભીંત ઉપર ચિત્ર આબેહુબ ઉઠતું નથી પરંતુ ઘઠારી મઠારીને સાફ કરેલી સરખી ભીંત ઉપર ચિત્ર જોઈયે એવું આબેહુબ ઉઠી નીકળે છે તેમ ઉપર કહેલા ગુણેના સંસ્કાર વિનાના અસંસ્કૃત હદય ઉપર ધર્મનું ચિત્ર બરાબર પી શકતું નથી, પણ ઉક્ત ગુણોથી સંસ્કારિક હદય ઉપર સત્ય ધર્મનું ચિત્ર બરાબર ખીલી ઉઠે છે. ઉક્ત ગુણેની પ્રાપ્તિદ્વારા ભવ્ય આત્મા સત્ય ધર્મને ઉત્તમ લાભ પામી શકે છે એથી ઉપર કહેલા સગુણેને ખાસ અભ્યાસ કરવાની અત્યાવશ્યકતા સ્વતઃ સિદ્ધ થાય છે, અને તેથી જ
૧ Rough ૨ Unpolished,
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
તે ગુણુ સંબધી બની શકે તેટલી સમજ લેવી પણ જરૂરની છે. એમાંજ જીવનુ' ખરૂં હિત સમાયેલું છે.
66 ૧ ક્ષુદ્ર સ્વભાવવાળા અગભીર અને ઉછાંછળા હોવાથી ધર્મને સાધી શકતા નથી. તે નથી તેા કરી શકતા સ્વહિત કે નથી કરી શકતા પહિત; સ્વપરહિત સાધવાની તેનામાં ચેાગ્યતાજ નથી. તેથી સ્વપરહિત સાધવાને અક્ષુદ્ર સ્વભાવી એવે ગભીર અને ઠરેલ પ્રકૃતિવાળાજ યોગ્ય અને સમર્થ હોઈ શકે છે.
૨ હીન અંગોપાંગવાળા, નબળા સયણવાળા તથા ઇંદ્રિ ચામાં ખેાડવાળા સ્વપરહિત સાધવાને અસમર્થ હાવાથી ધર્મને અચેાગ્ય કહ્યા છે. કેમકે ધર્મ સાધવામાં તેની ખાસ અપેક્ષા રહે છે. તે વિના ધમ સાધનમાં ઘણીજ અડચણુ આવે છે. તેથી સપૂર્ણ અંગેપાંગવાળા, પાંચ ઇંદ્રિય પૂરેપુરી પામેલે અને ઉત્તમ સધયણવાળા સુંદર આકૃતિવંત પ્રાણી ધર્મને ચેગ્ય કહ્યો છે. એવી શુભ સામગ્રીવાળા જીવ શાસનની શૈાભા વધારી શકે છે અને સર્વજ્ઞ ભગવાને ભાખેલા ધર્મને સમ્યક્ પાળી શકે છે.
૩ પ્રકૃતિથીજ શાંત સ્વભાવવાળા જીવ પ્રાયઃ પાપકમાં પ્રવૃત્તિ કરતાજ નથી અને સુખે સમાગમ કરી શકાય એવા શાળા સ્વભાવને લીધે અન્ય આકળા જીવાને પણ સમાધિનું કારણ થઈ શકે છે. અથાત્ કરી પ્રકૃતિવાળા પણ શીળા સ્વભાવવાળા સજ્જનાના સમાગમથી ઠ'ડા પ્રકૃતિના થઈ જાય છે. તેથી ઠંડી પ્રકૃતિત્રાળા પ્રાણી સુખે સ્વપરહિત સાધી શકે છે પરંતુ આકળી પ્રકૃતિવાળા તેમ કરવાને અસમર્થ હોવાથી ધર્મ સાધવાને અાગ્ય કહ્યા છે.
૪ દાન વિનય અને નિર્મળ આચારને સેવનાર માણુસ
Page #159
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્નની પ્રાપ્તિને માટે પ્રાસક૨વાગ્યશણાઅથવા ધર્મનીખરી ચી.૧૧૧ સર્વ જનને પ્રિય થઈ શકે છે અને તે એક વિરૂદ્ધ તથા પરલોક વિરૂદ્ધ કાર્યને સ્વભાવિક રીતે જ તજનાર હોવાથી સમ્યગુ દષ્ટિ જીને પણ મોક્ષમાર્ગમાં બહુમાન ઉપજાવનાર થઈ પડે છે. સદાચાર સેવી લકપ્રિય પુરૂષ પિતાની પવિત્ર કહેણી કરણીથી અન્ય જનેને પણ અનુકરણીય થઈ પડે છે, તેવી રીતે ઈચ્છા મુજબ વર્તી અતડે રહેનાર માણસ કંઈ પણ વિશેષ સ્વપરહિત સાધી શકતું નથી.
કૂર માણસ કિલષ્ટ પરિણામથી પિતાનું જ હિત સાધવાને અશક્ત છત પરનું હિત શી રીતે સાધી શકે ? તેથી તે ધર્મરત્નને અગ્ય સમજ. સમ પરિણામને ધારણ કરનાર એ અનુકંપાવાન–અર આત્મા જ મોક્ષમાર્ગ સાધવાને અધિકારી હોઈ શકે છે.
૬. આલેક સંબંધી તથા પરક સંબંધી દુખની વિ. ચારણ કરનાર પાપ કર્મમાં પ્રવૃત્તિ કરતું નથી અને લોકાપવાદથી પણ ડર રહે છેએ ભવભીરૂ માણસજ ધર્મરત્નને
ગ્ય હેઈ શકે છે. પરંતુ જે નિર્ભયપણે કાપવાદને પણ ભય રાખ્યા વિના સ્વછંદ વર્તન કરે છે, તે ધર્મરત્નને યોગ્ય નથી જ.
૭ અશઠ માણસ કેઇની વંચના કરતું નથી, તેથી તે વિશ્વાસપાત્ર અને પ્રશંસાપાત્ર બને છે. વળી તે પિતાના સર્ભાવથી ઉદ્યમ કરે છે તેથી તે ધર્મરત્નને યેગ્ય ઠરે છે. કપટી માણસ તે પર વચનાથી પિતાના કુટિલ સ્વભાવને લઈ પરને અપ્રીતિપાત્ર બને છે, તેમજ સ્વહિતથી પણું ચુકે છે માટે તે ધર્મને માટે અયોગ્ય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જશે.
૮ સુદાક્ષિણતાવંત પાતાનુ કાર્ય તજી બની શકે તેટલા બીજાના ઉપાર કરતા રહે છે તેથી તેનું વચન સહુ કોઇ માન્ય રાખે છે તેમજ સહુ કોઇ તેને અનુસરીને ચાલે છે. આવા સ્વભાવથી સહેજે સ્વપરહિત સાધી શકાય છે, તેથી તે ધમરત્નને ચેાગ્ય છે. જેનામાં એ ગુણુ નથી તે સ્વાર્થ સાધક અથવા આપ મતલબીયાના ઉપનામથી નિદ્વાપાત્ર થાય છે માટે તે ધર્મરત્નને અાગ્ય ઠરે છે.
૧૫૨
૯ લજ્જાશીલ માણસ લગારે પણ અકાર્ય કરતાં ડરે છે તેથી તે કાર્યને ક્રૂર તજી સદાચારને સેવતા રહે છે, તેમજ અંગીકાર કરેલા શુભ કાર્યને તે કઈ રીતે તજી શકતા નથી. તેથી તે સદ્ધર્મને ચેગ્ય ગણાય છે. લજ્જાહીન તેા કઇપણુ - કાર્ય કરતાં ડરતા નથી તેથી તે અશુભ આચારને અનાયાસે સેવતા રહે છે, ગમે તેવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છતાં તે કુળ મર્યાદાને તજી દેતાં વાર કરતા નથી, તેથી લાહીન ધ રત્નને અાગ્ય છે.
૧૦ દૈયા એ ધર્મનું મૂળ છે અને યાને અનુસરીનેજ સર્વ સદ્દઅનુષ્ઠાન પ્રવર્તે છે એમ જિન આગમમાં સિદ્ધાંત રૂપે કહેલું છે, તેથીજ સર્વજ્ઞ ભાષિત સત્ય ધર્મનું યથાર્થ આરાધન કરવાને દયાળુ હાવાની ખાસ જરૂર છે. અર્થાત્ દયાળુજ ધર્મ રત્નને ચેાગ્ય છે. દયાહીન કોઈ રીતે ધર્મને ચેાગ્ય નથી કેમકે તેવા નિર્દેય પરિણામવાળાનુ સર્વ અનુષ્ઠાન નિષ્ફળ થાય છે.
૧૧ મધ્યસ્થ એટલે પક્ષપાત રહિત એવા સામ્ય જિ પુરૂષ રાગ દ્વેષ દૂર તજીને શાંત ચિત્તથી ધર્મ વિચારને યથાસ્થિત સાંભળે છે અને ગુણના સ્વીકાર તથા દોષના ત્યાગ કરે
Page #161
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્નનીપ્રાસિનેમાટેપ્રાસકરવાયોગ્યગુણાઅથવાધર્મનીખરીકે ચી૰૧૫૩ છે માટે તે ધર્મને લાયક છે. પરંતુ પક્ષપાત યુક્ત બુદ્ધિવાળા માણસ અધ શ્રદ્ધાથી વસ્તુતત્ત્વના યથાસ્થિત વિચારજ કરી શકતા નથી તેા પછી ગુણુના આદર અને દોષના ત્યાગ શી રીતે કરી શકે ? તેથી પક્ષપાત બુદ્ધિથી એકાંત ખેચતાણ કરી બેસનાર ધર્મ ત્નને ચોગ્ય નથીજ.
૧૨ ગુણુરાગી માણુસ ગુણવંતનું અહુ માન કરે છે, નિગુણુની ઉપેક્ષા કરે છે, સદ્ગુણના સંગ્રહ કરે છે અને સપ્રાપ્ત ગુણને સારી રીતે સાચવી રાખે છે. પ્રાપ્ત થયેલા ગુણાને દોષિત કરતા નથી. તેથી તે ધર્મને ચેાગ્ય છે. નિર્ગુણ માણસ તા ખીજા ગુણવંતને પણ પોતાની જેવા લેખે છે. તેથી તે નથી તે કરતા. તેમની ઉપર રાગ કે નથી કરતા ગુણુ ઉપર રાગ, પરંતુ ઉલટા ગુણુદ્વેષી હોઇ સદ્ગુણના પણુ અનાદર કરે છે અને આક્ર્મ ગુણુને મલીન કરી નાંખે છે માટે તે ધર્મ રત્નને માટે અચૈાગ્યજ છે.
૧૩ ત્રિકથા કરવાના અભ્યાસવર્ડ કલુષિત મનવાળા માણસ વિવેક રત્નને ખાઇ દે છે અને ધર્મમાં તે વિવેકની ખાસ જરૂ રૂર છે. તેથી ધર્માર્થી માણસે સત્ય પ્રિય થવાના અને સત્ય હિતકારી વાતનેજ કહેવાના અથવા સાંભળવાના ઢાળ રાખવા જોઇયે. આવા સત્યપ્રિય અને સત્યભાષક જીવથી સ્વપરનું હિત સહેજે થાય છે. તેથી તેવા ગુણવાળાજ ધર્મરત્નને ચેાગ્ય છે. વિકથાવતથી ઉભયને હાનિ પહોંચે છે તેથી તે અાગ્ય છે.
૧૪ જેના પરિવાર અનુકુળ વર્તના, ધર્મશીલ અને સદાચારને સેવાવાળા હોય એવા જાડાબળિયે માણસ નિર્વિઘ્નપણે
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ , " ધર્મસાધન કરી શકે છે. પૂર્વે સ્વભાવવાળા કુટુંબથી ધર્મ સાધનમાં કંઈ પણ અંતરાય આવવાને સંભવ રહેતું નથી કે મકે એવું સાનુકૂળ કુટુંબ તે ધર્મસાધનમાં જોઈએ તેવી સહાય દઈ શકે છે તેથી ધર્મશીલ અને સદાચારવાળા અનુ કુળ પરિવારવાળો ધર્મને દીપાવવાને જે લેગ્ય ગણાય છે તે પ્રતિકુલ આચાર વિચારવાળા પરીવારવાળે ગ્ય ગણાતું નથી, કેમકે તેથી તે ધર્મ માર્ગમાં વખતેવખત વિઘ ઉભા થાય છે. માટે શુદ્ધ અને સમર્થપક્ષની પણ ખાસ જરૂર છે.
૧૫ દીર્ધદર્શી માણસ પૂવપરને અથવા લાભાલાભને વિચાર કરી જેનું પરિણામ સારૂં જ આવવાને સંભવ હોય, જેમાં લાભ વધારે અને ક્લેશ અ૯પ હેય અને જે ઘણા માણસને પ્રશંસનીય હોય તેવાં કામને જ આરંભ કરે છે, તેવા દીર્ઘદર્શીજને ધર્મ રત્નને ગ્ય છે. કેમકે તે વિચારશીલ અને વિવેકવંત હોવાથી સફળ પ્રવૃત્તિને કરનારા હોય છે. તે કંઇપણ વગર વિચાર્યું નહિ બની શકે એવું અસાધ્ય કાર્ય સહસા આરંભતા જ નથી. જે કાર્ય સુખે સાધી શકાય એવું માલુમ પડે તેને જ તે વિવેકથી આ દર કરે છે. સહસાકારી મનુષ્ય બહુધા અસાધ્ય કાર્ય કરવા મંડી જાય છે અને તેમાં નિષ્ફળ નીવડવાથી તે પશ્ચાતાપને ભાગી થાય છે, તેથી તે ધર્મરત્નને લાયક કરતું નથી,
૧૬ વિશેષજ્ઞ પુરૂષ વસ્તુઓના ગુણ દેષને પક્ષપાત રહિતપણે પિછાની શકે છે તેથી પ્રાયઃ તેવા માણસજ ઉત્તમ છે. કર્મના અધિકારી કહ્યા છે. જે અજ્ઞાનતાવડે હિતાહિત કૃત્યાકૃત્ય, ધર્મધર્મ, ભયાભઢ્ય, પિયારેય કે ગુણદોષ સંબંધી બિલકુલ અજ્ઞાત છે તે ધર્મને અગ્ય જ છે. કેમકે જે પિતાનું હિત શું છે તેટલું સમજતા પણ નથી તે શી રીતે સ્વહિત સાધી શક
Page #163
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્નનીપ્રાસિનેમાટેપ્રાસકરવાયોગ્યઅાઅથવાધર્મનીખરીકુ ચી.૧૫૫
શે ? અને સ્વહિત સાધવાને પણ અસમર્થ હાવાથી પરહિતનુ તે કહેવુંજ શું! તેથી પશુના જેવા અજ્ઞાન અને અવિવેકી ના ધર્મને માટે ભાગ્ય છે.
૧૭ પરિપકવ બુદ્ધિવાળા અાત્ સદ્ભિવેકાદિક ગુણુ સ ́પન્ન એવા વૃદ્ધે પુરૂષો પાપાચારમાં પ્રવૃતિ કરતાજ નથી એમ હાવાથી તેવા વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારથી દૂરજ રહે છે, કેમકે જીવાને સખત પ્રમાણે ગુણ આવે છે, કહેવત છે કે ૮ જેવી સામત તેવી અસર ’ તેવા શિષ્ટ પુરૂષોને અનુસારે ચાલનાર ધર્મરત્નને ચાગ્ય થાય છે. પરંતુ સ્વચ્છંદે ચાલનાર માણસ કદાપિ ધર્મને ચેાગ્ય થઈ શકતા નથી. કેમકે તે સદાચારથી તા પ્રાયઃ વિમુખ રહે છે.
'
.
૧૮ સમ્યગ્ જ્ઞાન દર્શનાદિક સવ સદ્ગુણાનું મૂળ વિનય છે, અને તે સદ્ગુણા વડે ખરૂ' સુખ મેળવી શકાય છે. માટેજ જૈનશાસનમાં વિનયવત-વિનીતને વખાણ્યા છે. લાકિકમાં પણ કહેવાય છે કે વના (વિનય ) વેરીને પણ વશ કરે. ” તે પછી શાસ્ત્રોક્ત નીતિ મુજમ વિનયના અભ્યાસ કરવામાં આવે તે તેના ફળનુ તા કહેવુ'જ શું? વિનયથી સર્વ ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી ઇસુખના અભિલાષી જનાએ અવશ્ય વિનયનુ સેવન કરવુ‘જ જોઇએ. વિનીત માણસ ધર્મના અધિકારી નથી જ. કેમકે તે તેથી અસભ્ય વૃત્તિથી કંઇ પણ સદ્ગુણ પેદા કરી શકતા નથી, અને ઉલટા ઠેકાણે ઠેકાણે કલેશના સાગી થાય છે. ૧૯ કૃતજ્ઞ પુરૂષ ધર્મગુરૂને તવબુદ્ધિથી પરોપકારી જાણીને તેનું બહુમાન કરે છે. તેથી સમ્યગ્ જ્ઞાન દર્શનાદિક સદ્ ગુણાની વૃદ્ધિ થાય છે તેથી કૃતજ્ઞ માણસજ ધર્મરત્નને લાયક છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
:-૧૫૬ શ્રી જૈનહિતોપદેશ ભાગર જે. કૃતજ્ઞ માણસ ઉપર સામાન્ય ઉપગાર કર્યો હોય તે તેને પણ તે ભૂલતું નથી તે અસાધારણ ઉપગારને કરનાર ઉપગારીને તે તે ભૂલેજ કેમ? કૃતઘ માણસ ઉપગારીએ કરેલા ઉપગારને વિસરી જઈ તેને ઉલટે અપવાદ કરવા તત્પર થઈ જાય છે. દૂધ પાઈને ઉછેરેલા સાપની જેમ કૃતઘ નુકસાન કરે છે માટે તે ધમને યેગ્ય નથી. . + : ૨૦ ધન્ય કૃત પુન્ય એવે પરહિતકારી પુરૂષ ધર્મનું
ખરૂ રહસ્ય સારી રીતે સમજી પ્રાપ્ત કરીને નિસ્પૃહ ચિત્ત છ પિતાના પૂર્ણ પુરૂષાર્થયેગે અન્ય જિનેને પણ સન્માર્ગમાં જે દે છે. અર્થાત્ ધર્મનું ખરું રહસ્ય જાણનાર અને નિસ્પૃહપણે પિતાનું છતું વીર્ય ફેરવનાર એવા પરહિતકારી પુરૂની જ બલિહારી છે. તેવા ધન્ય પુરૂષે વપરનું હિત વિશેષ સાધી શકે છે. તેવા ભાગ્યશાળી ભવ્ય ધર્મને સારી રીતે દીપાવી શકે છે તેથી તે ધર્મરત્નને અધિક લાયક છે. કેવળ સ્વાર્થ વૃત્તિવાળાથી તેવે પર ઉપગાર સંભવ નથી. તેથી નિસ્વાર્થ વૃત્તિ રાખવાની ખાસ જરૂર છે. નિઃસ્વાર્થી જને પરોપકારને પિતાના શુદ્ધ સ્વાર્થથી ભિન્ન સમજતા નથી. અર્થાત પોપકારને પિતાનું ખાસ કર્તવ્ય સમજીને કોઈની પ્રેરણા વિના સ્વભાવિક રીતે જ સેવે છે.
લક્ષ પુરૂષ સકળ ધર્મકાર્યને સુખે સમજી શકે છે અને તે દક્ષ ચંચળ તથા સુખે કેળવી શકાય એ હેવાથી થોડા વખતમાંજ સર્વ ઉત્તમ કલામાં પારગામી થઈ શકે છે. આ કાર્ય દક્ષ પુરૂષ ધર્મરત્નને લાયક હોઈ શકે છે. પરંતુ અને કુશળ, અશિક્ષણીય અને મંદ પરિણામી તેમજ અતિ પરિણામી જન ધર્મને લાયક થઈ શકતા નથી. કેમકે તેમની નજર સાપે
Page #165
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્નનીપ્રાપ્તનેમારેપ્રાકરવાયોગ્યગુણાઅથવાધર્મનીખરીકુ‘ચી,૧૫૭
ક્ષપણે સર્વત્ર ફરી વળતી નથી. તેથી તે સત્ય ધર્મથી માહેર રહ્યા કરે છે, અર્થાત્ ધર્મના ખરા રહસ્યને પામી શકતાજ નથી. માટે ધમાથી જનાએ કાર્યદક્ષ અને કર્તવ્ય પરાયણ થવાની પણ પુરી જરૂર છે. ”
આ પ્રમાણે એ એકવીશ ગુણાનું કઇક સહેતુક વર્ણન ધર્મરત્ન પ્રકરણ ’ ગ્રંથને અનુસારે કરવામાં આવ્યુ છે. એ ઉપર વર્ણવેલા ગુણેા જેમણે સ’પ્રાપ્ત કર્યા છે તે ભાગ્યશાળી સન્ય જને ધર્મરત્નને લાયક થાય છે. એ એકવીશ ગુણુ સ’પૂર્ણ જેમને પ્રાપ્ત થયા છે તે ઉત્કૃષ્ટ રીતે લાયક છે. ચતુર્થ ભાગે ન્યૂન ગુણવાળા ભવ્ય મધ્યમ રીત્યા લાયક છે અને અર્ધા ભા ગથી ન્યૂન ગુણવાળા ભળ્યેા જઘન્ય ભાંગે લાયક છે. પરંતુ તેથી પણ ન્યૂને ગુણવાળા હાય તેતે દરિદ્રપ્રાય-અયોગ્ય સમજવાના છે, એમ સમજીને સર્વજ્ઞ ભાષિત શુદ્ધ ધર્મના અભિલાષી જાએ જેમ બને તેમ ઉક્ત ગુણામાં વિશેષે આદર કરવા ચેાગ્ય છે. કારણ કે પવિત્ર ચિત્ત પણ શુદ્ધ ભૂમિમાંજ શોભે છે અને ભૂમિ-શુદ્ધિ ઉક્ત ગુણુાવડેજ થાય છે.
•
ઉક્ત ગુણ ભૂષિત ભવ્ય સત્ત્વાએ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે શુદ્ધ સયમધારી સદ્ગુરૂ પાસે શુશ્રુષા પૂર્વક ધર્મનું સ્વરૂપ સાંભળવા અને તેનું મનન કરવા સાથે યથાશકિત તેનુ પરિશી લન કરવાને પ્રયત્ન સેવવા જોઇયે, તે ધર્મ મુખ્યપણે એ પ્રકા રના છે. દેશવિરતિ ધર્મ અને સર્વ વિરતિ ધર્મ, દેશવિરતિ ધર્મના અધિકારી ગૃહસ્થ લોક હાઇ શકે છે અને સર્વ વિરતિ ધર્મના અધિકારી સાધુ મુનિરાજ હોઈ શકે છે. સ્થૂલ થકી હિંસા, સત્ય, દત્ત, મૈથુનના ત્યાગ અને પરિગ્રહનુ' પ્રમાણ કરવારૂપ
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૮ શ્રી જેન હિરા ભાગ ૨ એ. પાંચ અણુવ્રત, દિગૂ વિરમણ, ભોગપભોગ વિરમણ અને અનર્થદંડ વિરમણરૂપ ત્રણ ગુણવ્રત તથા સામાયક, દેશાવગાસિક, પષધ અને અતિથિ સંવિભાગરૂપ દ્વાદશત્રત ગૃહસ્થ (શ્રાવક) ને હોઈ શકે છે. સાધુ મુનિરાજને તે સર્વથા હિંસા, અસત્ય, અદત્ત, અબ્રા તથા પરિગ્રહના પરિહારથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવ્રતે પાળવા સાથે રાત્રીજનને સર્વથા ત્યાગ કરવાનું હોય છે. ( વિવેકવતા ગૃહસ્થ પણ રાત્રીજનને ત્યાગજ કરે છે,) તે ઉપરાંત સાધુ મુનિરાજને નીચેની દશ શિક્ષા સંપૂર્ણ રીતે પાળવાની હોય છે અને ગૃહસ્થને બની શકે તેટલા પ્રમાણમાં તે પાળવાની હોય છે.
ધર્મની તવા રિક્ષા” ૧ ક્ષમા-અપરાધિ છનું અંતઃકરણથી પણ અહિત નહિ ઈચ્છતાં જેમ સ્વપરહિત થઈ શકે તેમ સહનશીલતા પૂર્વક ઉચિત પ્રવૃત્તિ યા નિવૃત્તિ કરવી અને જિનેશ્વર પ્રભુના પવિત્ર વચનને તે મર્મ સમજીને અથવા આત્માને એજ ધર્મ સમજીને સહજ સહનશીલતા ધારવી તે.
૨ મૃદુતા-જાતિમદ, કુળમદ, બળદ, પ્રજ્ઞામદ, તપમદ, રૂપમદ, લાભમદ અને ઐશ્વર્યમદનું સ્વરૂપ સારી રીતે સમજી તેથી થતી હાનિને વિચારી તે સંબંધી મિથ્યાભિમાન તજીને નમ્રતા યાને લઘુતા ધારણ કરવી. ગુણચણને દ્રવ્ય ભાવથી વિનય . સાચવ, તેમની ઉચિત સેવા ચાકરી કરવી તેમનું અપમાન કરવાથી સદંતર દુર રહેવું વિગેરે નમ્રતાના નિયમો ધ્યાનમાં
Page #167
--------------------------------------------------------------------------
________________
6 ધર્મની દસ શિપ '
રાખીને સ્વપરની પરમાર્થથી ઉન્નતિ થાય એવા સતત શખી રહેવું તે.
૩. સરલતા—સર્વ પ્રકારની માયા તજી નિષ્કપટ થઈ ર હેણી કહેણી એક સરખી પવિત્ર રાખવી. જેમ મન, વચન અને કાયાની પવિત્રતા સચવાય, અન્ય જાને સત્યની પ્રતીતિ થાય તેમ પ્રયત્નથી સ્વ ઉપયેગ સાધ્ય રાખીને વ્યવહાર કરવા તે.
પ
૧
૪ સતાષ—વિષય તૃષ્ણાના ત્યાગ કરી, તે માટે થતા સકલ્પ વિકલ્પાને શમાવી દઈ, તુષ્ટ વૃત્તિને ધારણ કરી, સ્થિર ચિત્તથી સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનુ સેત્રન કરવું તેમજ સર્વ પાપ ઉપાધિથી નિવર્તવું તે.
૫ તપ—મન અને ઇંદ્રિયોના વિકાર દૂર કરવા તેમજ પૂર્વ કર્મનો ક્ષય કરવા સમતા પૂર્વક ખાદ્ઘ અને અભ્યંતર તપન્નુ સેવન કરવું. ઉપવાસ આદિક બાહ્ય તપ સમજીને સમતા પૂર્વક કરવાથી જ્ઞાન ધ્યાન પ્રમુખ અભ્યંતર તપની પુષ્ટિને મા ટેજ થાય છે. તેથી તે અવશ્ય કરવા ચેાગ્યજ છે. તપથી આત્મા કચનના જેવા નિર્મળ થાય છે.
૬ સયમ—વિષય કષાયાક્રિક પ્રમાદમાં પ્રવતતા આત્માને નિયમમાં રાખવા યમ નિયમનું પાલન કરવુ., ઇંદ્રિયોનું દમન કરવુ, કષાયના ત્યાગ કરવા અને મન વચન કાયાને મનતા કાણુમાં રાખવા તે.
૭ સત્ય—સહુને પ્રિય અને હિતકર થાય એવુંજ વચન વિચારીને અવસર ઉચિત એલવુ, જેથી ધર્મતે કઇ રીતે ખા ધક ન આવે તે
૮ રાચ—મન વચન અને કાયાની પવિત્રતા જાળવવાને
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. બનતે પ્રયત્ન સેવ્યા કરે. પ્રમાણિકપણે જ વર્તવું, સવ જીવને આત્મ સમાન લેખવા. કેઈની સાથે અંશમાં પણ વૈર વિરોધ રાખે નહિ. સહુને મિત્રવત્ લેખવા, તેમને બનતી સહાય આપવી અને ગુણવંતને દેખી મનમાં પ્રમુદિત થવું, પાપી ઉપર પણ દ્વેષ ન કરે તે.
૯ નિષ્પરિગ્રહતા–જેથી મૂછા ઉત્પન્ન થાય એવી કોઈ પણ વસ્તુને સંગ્રહ નહિ કરે. પરિગ્રહને અનર્થકારી જાણ તેનાથી દૂર રહેવું, કમલની પેરે નિર્લેપપણું ધારવું. પરસ્પૃહાને તજી નિસ્પૃહપણું આદરવું.
૧૦ બ્રહ્મચર્યા–નિર્મળ મન વચન અને કાયાથી કિપાકની જેવા પરિણામે દુઃખદાયક વિષયરસને ત્યાગ કરી નિવિષય પણું યાને નિર્વિકારપણું આદરવું. વિવેક રહિત પશુના જેવી કામક્રીડા તજી સુશીલપણું સેવવું. લજજાહીન એવી મૈન કીડાને ત્યાગ કરી આત્મારત ધારવી તે. આ દશવિધ ધર્મશિક્ષાનું શુદ્ધ શ્રદ્ધાપૂર્વક સેવન કરવાથી કે પણ જીવનું સહજમાં કયાણ થઈ શકે છે. માટે તેનું યથાવિધ સેવન કરવાની અતિ આવશ્યકતા છે. સમ્યગદર્શન જ્ઞાન અને ચારિત્ર એજ મેક્ષને ખરે માર્ગ છે.
તે નિચ-નિર્મળ વાયરસને
થતા જે.
છે ૩થ પરમાતમ છે .
પરમ દેવ પરમાતમા, પરમ તિ જગદીસ છે પરમ , ભાવ ઉરઆનકે, પ્રણમત હું નસ દીસ છે ૧એક યું ચે. તન દ્રવ્ય હૈ, તામેં તીન પ્રકાર છે બહિરાતમાં અંતર કૉ, ૫
Page #169
--------------------------------------------------------------------------
________________
અથ પરમાતમ છત્રીથી. ૧૬ રમાતમ પદ સાર ર છે બહિરાતમ તાકું કહે, લખે ન બ્રહ્મ સ્વરૂપ છે મગન રહે પરદ્રવ્ય મેં મિથ્યાવંત અનૂપ છે ૩ અંતર આતમા છવ , સમ્યક્ દષ્ટિ હોય છે એથે અરૂ કુનિ બારમૈ, ગુણથાનક લ સોય છે ૪. પરમાતમ પરબ્રહ્મક, પ્રગટા શુદ્ધ સ્વભાવ છે કાલેક પ્રમાણુ સબ, ઝલકે તિન મેં આય છે બાહિર આતમ ભાવ તજ, અંતર આતમા હોય છે પરમાતમ પદ ભજતુ હૈ, પરમાતમ વહે સોય છે ૬ પરમાતમ સોઈ આતમા, અવર ન દુજે કઈ છે પરમાતમકું ધ્યાવત, એહ પરમાતમ હોય છે ૭ | પરમાતમ પરબ્રહ્મ હ, પરમ જ્યોતિ જગદીસ પરસુ ભિન્ન નિહાળીયે, જેઈ અલખ ઈ ઈસ દ્વારા જે પરમાતમ સિદ્ધ મં, સેહિ આતમા માહિં છે મેહ મયલ દગા લગી રહ્યો, તામે સૂઝત નાંહિ ! ૯ છે મેહ મયલ રાગાદિકે, જા છિન કીજે નાસ છે તો છિન એહ પરમાતમા, આપહિ લહે પ્રકાસ | ૧૦ આતમ સો પરમાતમા, પરમાતમ સાઈ સિદ્ધ છે વિચકી દુવિધા મીટ ગઈ, પ્રગટ ભઈ નિજ રિદ્ધ ૧૧ મેંહિ સિદ્ધ પરમાતમા, મેંહિ આતમરામ છે મેંહિ ગ્યાતા રે ચકે, ચેતન મેરે નામ છે ૧૨ મેંહિ અનંત સુખકે ધની, સુખમેં મેહિ સહાય ! અવિનાસી આણંદમય, સોહં ત્રિભુવનરાય કે ૧૩ . શુદ્ધ હમારે રૂપહે, શોભિત સિદ્ધ સમાન છે ગુણ અનંત કરી સંયુત, ચિદાનંદ ભગવાન ૧૪ જેસે સિવપે તહિવે વસે, તે યા તનમાંહિ નિશ્ચય દષ્ટિ નિહારતાં, ફેર પંચ કશું નહિ ૧૫ . કરમનકે સંગતે, ભએ તીન પ્રકાર છે એક આતમા દ્રવ્યકું, કરમ નટાવણ હાર છે ૧૬
૧ જેમ સિદ્ધ ભગવાન સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો.
ર
કર્મ સધાતે અનાદિકે, જોર ન કછુ ખસાય " પાઇ કલા વિ. વેકકી, રાગ દ્વેષ છિન જાય ॥ ૧૭ ! કરમનકી' જર્ રાગ હૈ, રાગ જરે જર જાય ! પરમ ત પરમાતમા, ભાઇ સુગમ ઉ પાય ॥ ૧૮ ॥ કાડ઼ેકુ ભટકત ફીર, સિદ્ધ હાનકે કાજ ઘ રાગ દ્વેષકુ ત્યાગ દે, ભાઈ સુગમ ઇલાજ ૫ ૧૯ ॥ પરમાતમ પદ્મા ધનિ, રક ભયા ખિલલાય રાગ દ્વેષકી પ્રીતિ સૌ, જનમ અકારથ જાય ! ૨૦૫ રાગ દ્વેષકી પ્રીતિ તુમ, ભુલે કરો જન રચ ॥ પરમાતમપદ ઢાંકે, તુમહિ કિયે તિરય′ચ ॥ ૨૧ ॥ જપ તપ સજમ સખ ભલે, રાગ દ્વેષ ચૈા નાહિ ! રાગદ્વેષ જો જાગતે, એ સવ ભયે જ્યું નાહિ ॥ ૨૨ ૫ રાગ દ્વેષકે નાસતે, પરમાતમ પરકાસ ! રાગ દ્વેષકે ભાસતે, પરમાતમ પદ નાસ ॥ ૨૩ ॥ જો પરમાતમ પદ ચહે, તા તુમ રાગ નિવાર ! દેખી સોગ સ્વામીકા, અપને હિયે વિચાર ॥ ૨૪ ॥ લાખ ખાતકી માત બૃહ, તાકુ દેઈ ખતાય । જો પરમાતમ પદ ચહે, રાગ દ્વેષ તજ ભાઈ ॥ ૨૫ ૫ રાગ દ્વેષ ત્યાગ વિનુ, પરમાતમ પદ્મ નાહિતા કોટિ કોટિ જપ તપ કરે, સખ અકારથ જાય ॥૨૬॥ દોષ તમાકુ હિં, રાગ દ્વેષકા સંગ ! જેસે પાસ મજીમેં, વજ્ર ઔર હિં રંગ ॥ ૨૭॥ તેસે આતમ દ્રવ્યર્ક, રાગ દ્વેષકે પા સ ા કર્મ રંગ લાગત રહે, કસે લહે પ્રકાશ ॥ ૨૮૫ ઈશુ કર મનકો જીતવા, કઠીન વાત હું વીર ! જર ખાદે વિત્તું નહિ મિટે, દુષ્ટ જાત એ પીરા ૨૮ ૫૫ લલ્લેપતા કે કીયા, એ
૧ કર્મનું મુળ રાગ છે, રાગ ગયે છતે નિર્મૂળ થયે છતે કર્મોના અંત આવવાના છે અને ત્યારેજ પરમાત્મપદ પ્રાપ્ત થવાનુ છે. ૨ નિષ્ફળ ૩ મૂળ. ૪ પીડ, આપદા. ૫ લલાપતા કયે, ખેદ માત્ર ધારવાથી કઇવળવાનું નથી, તે માટે તે પ્રબળ પુરુષાર્થની જરુર છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
અથ પરમાતમ ત્રીથી.
૧૩
મિટલે કે નાહિ ॥ ધ્યાન અગની પરકાશકે, ડામ દેહિ તે માંહિ તા ૩૦ ૫ જ્યું દારુ કે ગંજકુ', નર નહિ શકે ઉઠાય ॥ તનક આગ સંજોગ તે, છિન એકમે ઉડ જાય ॥ ૩૧ ! દેહ સહિત પરમાતમા, એહ અચરીજકી ખાત ! રાગ દ્વેષકે ત્યાગ તે, કરમ શક્તિ જરી જાત ૫ ૩૨ ॥ પરમાતમ કે ભેદ હ્રય, નિકલ સગલ પરવાન ॥ સુખ અન‘તમે એકસે, હેવે કે હ્રય થાય ! ॥ ૩૩ ॥ ભાઈ એહ પરમાતમા, સાહ' તુમને યાહિ ! અપણિ ભક્તિ સભારકે લિખાખગ દેતાંહિ ॥ ૩૪ ૫ રાગ દ્વેષ કુ ત્યાગકે, ધરી પરમાતમ ધ્યાન ॥ યુ... પાવે સુખ સાસ્વત, ભાઈ એમ ક્લ્યાન ॥ ૩૫ ॥ પરમાતમ છત્રીસી કેા, પઢિચે પ્રીતિ સભાર ! ચિદાનંદ તુમ પ્રતિ લખી આતમ કે ઉદ્ધાર ॥૩૬॥ ઇતિ.
अथ श्री अमृतवेलीनी सझ्झाय.
ચેતન જ્ઞાન અનુવાલીયે', ટાલીયે' માહ સ’તાપરે, ચિત્ત -ડમડાલતુ વાલીયે, પાલીચે સહજ ગુણ આપરે ॥ ચે॰ ॥ ૧ ॥ ઉપશમ અમૃત રસ પીજીયે, કીજીયે સાધુ ગુણગાનરે, અધમવયણે નવિ ખીજીયે', દીજીયેં સજ્જનને માનરે. ॥ ચે॰ ॥ ૨ ॥ ક્રોધ ૩અનુષધ નિવ રાખીયે, ભાખીયે. વયણ સુખ સાચરે; સમકિત રત્ન રુચિ જોડીયે, છેડીયે કુમતિ મતિ કાચરે ના ચે॰ ॥ ૩ ॥ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણુ ધરે ચિત્તરે, પ્રથમ તિહાં શરણુ અરિહંતનુ, જેઠુ જગદીશ જગ મિ
૧ તણખા અલ્પમાત્ર. ૨ નીચ, ૩ પરપરા, ૪ મિત્ર,
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે,
તરે છે એ છે ૪. જે સમેસરણમાં રાજતાં. ભાંજતાં ભાવિક સંદેહરેક ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહરે છે ચેટ છે | ૫ | શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂરરે, ભેગવે રાજ શિવનગરનું જ્ઞાન આનંદ ભરપુરરે
૬ સાધુનું શરણું ત્રીજું ધરે, જેહ સાથે શિવ પંથરે; મૂ લ ઉત્તર ગુણ જે વર્યા, ભવતર્યા ભાવ નિગ્રંથરે છે ચે. શરણ ચૈથું કરે ધર્મનું, જેહમાં અવર દયા ભાવરે, જે જે સુખહેતુ જિનવર કહ્યું, પાપ જલ તારવા નાવરે ! ચેટ ૮ ચારનાં શરણ એ પડિવજે, વલી ભજે ભાવના શુદ્ધ, પદુરિત સવિ આપણાં નિદિયે, જેમ હેયે સંવર વૃદ્વિરે ચેલા ઈહભવ પરભવ આચય, પાપ અધિકરણ મિથ્યાતરે જેહ જિનાશાતનાદિક ઘણું, નિદિયે તે ગુણ ધાતરે છે ચેજે ૧૦ છે. ગુરુ તણાં વચન તે અવગણ, ગંથિયા આપ મત જાલરે, બહુપરે લેકને ભૂલવ્યા, નિદિયે તેહ જંજાલરે એ ચેટ છે ૧૧ છે જેહ હિંસા કરી આકરી. જેહ બોલ્યા મૃષાવાદ, જેહ પરધન હરી હરખીયાં, કીધલો કામ ઉન્માદરે છે ચેટ ! ૧૨ છે જેહ ધન ધાન્ય મૂછી ધરી, સેવિયા ચાર કષાયરે, રાગને દ્વેષને વશ હુઆ, જે કીયે કલહ ઉપાય ચે છે ૧૩ જૂઠ જે આલ પરને દિયાં, જે કર્યો પિશુનતા પાપરે, રતિ અરતિ નિંદ માયા મૃષા, વલિય મિથ્યાત્વ સંતાપરે છે સેવ ૧૪ છે પાપ જે એવાં સેવીયાં, તેહ નિદિયે ત્રીહું કાલરે, સુકૃત અને નુમોદના કીજિયે, જિમ હેયે કર્મ વિસરાકરે છે ૨૦ ૧૬
+ ૧ શોભતાં, ૨ ક્ષય, ૩ સાધુ, ૪ પ્રધાન, ૫ દુષ્કર્મ. ૬ અસત્ય વચન, ૭ ચાડીયાપણું,
Page #173
--------------------------------------------------------------------------
________________
અથ શ્રી અમૃતવેલીની સાય. ૧૯૫ વિશ્વ ઉપગાર જે જીન કરે, સાર જિન નામ સગરે, તે ગુણ તાસ અનુમદિયે, પુન્ય અનુબંધ શુભ ગરે ચે૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહરે, જેહ આચાર આચાર્યને ચરણ વન સિંચવા મેહરે છે એ છે ૧૭ જેહ ૨ઉવઝાયને ગુણ ભલે, સૂત્ર સઝાય પરિણામરે, સાધુની જે વળી સાધુતા, મૂલ ઉત્તર ગુણ ધામરે પા ચેટ છે ૧૮ છે જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચારરે, સમકિત દ્રષ્ટિ સુરનર તણી, તેહ અનુમદિયે સારરે છે એ છે ૧૯ મે અન્યમાં પણ દયાદિક ગુણા, જેહ જિન વચન અનુસારરે, સર્વ તે ચિત્ત અનુમદિયે, સમકિત બીજ નિરધાર છે છે ૨૦ ૫ પાપ નવી તીવ્ર ભાવે કરી, જેહને નવી ભવ સાગરે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુદવા લાગરે છે જે છે ૨૧ કે થેલે પણ ગુણ પરતણે, સાંભળી હર્ષ મન આણજે, દોષ લવ પણ નિજ દેખતાં, નિજ ગુણ નિજ આતમા જાણુરે ચે૨૨ ઉચિત વ્યવહાર અવલંબને એમ કરી સ્થિર પરિણામરે, ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવનાશય તણું ઠામ ચે છે ૨૩ દેહ દમન વચન પુગળ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપરે, અક્ષય અકલંક છે જીવનું; જ્ઞાન આનંદ સ્વરૂપરે છે ૨૪ કર્મથી કલ્પના ઉપજે પવનથી જેમ જલધિ વેલ, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દ્રષ્ટિ સ્થિર મેલરે છે છે ૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મેહ વડ ચેર, જ્ઞાન રૂચી વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોરરે આ ૨૦ ૨૬ મે રાગ વિષ દેષ ઉતારતાં, જારતાં
૧ ચારિત્ર, ૨ ઉપાધ્યાય. ૩ પવિત્ર ઇરાદે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૬ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ છે. શ્રેષ રસ શેષરે; પૂર્વ મુનિ વચન સંભારતાં સારતાં કર્મ વિશેષરે છે ચેર૭ દેખી માર્ગ શિવ નગરને, જે ઉદાસિન પરિણામરે, તેહ અણછોડતાં ચાલિયે, પાસિયે જીમ પરમ ધામ ૨૦ ૨૮ શ્રી નય વિજય ગુરૂ શિષ્યની, શિખી અમૃતવેલરે એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગરેલરે ચેટ ૨૯
ઇતિ શ્રી હિતશિક્ષા સઝાય સમાપ્ત.
૧ નાશ કરતા.
समाप्तोडयं ग्रंथः
Page #175
--------------------------------------------------------------------------
________________
श्री जैन हितोपदेश भाग त्रीजो.
मंगलाचरण रूप.
શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી મહાવીરજિન સ્તન સારાંશ.
૧. અધ્યાત્મ વેદીને પણ પરાકષ્ટિથી પ્રાપ્ય, વિદ્વાનાને પણ વચન અાચર અને ચર્મ ચક્ષુને પ્રગટ ન દેખાય એવા શ્રી વમાન પ્રભુની સ્તુતિ કરવા પ્રયત્ન કરૂ છું.
૨. હે પ્રભુ તારી સ્તુતિ કરવા ચેોગીજના પણ અસમર્થ છે; તે મારા જેવાનુ તા કહેવુંજ શું ? પરંતુ ગુણાનુરાગ તા તેઆની પેરે મારે પણ નિશ્ચળ છે, આવા નિશ્ચય કરીને તારી સ્તુતિ કરતા હું પોતે મૂખ છતાં અપરાધી ઠેરતા નથી. ៩
૩. ગભીર અર્થવાળી શ્રી સિદ્ધસેન સૂરિની રચેલી સ્તુ તિયા કયાં ! અને આ અણુકેળવાયેલી સ્તુતિ ક્યાં ? તથાપિ હસ્તિ નાયકના પંથે ચાલનારી તેના માળ ગતિમાં સ્ખલના પો મતા છતા શેાચવા ચેાગ્ય નથી. કેમકે તે સ્વપિતાનાજ પનેત પગલે ચાલનારા હાવાથી તે પિતાની પવિત્ર પદવી પ્રાપ્ત કરી શકેજ છે.
૪. હું જિને'દ્ર વિવિધ ઉપાયેાવડે આપ જે દુષ્ટ દોષોને દૂર કરી નાંખા છે તેજ દ્વેષને અન્ય તીર્થ નાયકા આપની
Page #176
--------------------------------------------------------------------------
________________
અસૂયાવકે જાણે હેય નહિં તેમ સ્વયંસ્વીકારીને સાર્થક (સફળ) કરે છે, તે આશ્ચર્યકારક વાત છે. કેમકે ગમે તેણે પણ દુષ્ટ રાગ દ્વષાદિક દો તે દૂરજ કરવા યોગ્ય છે. છતાં તેમણે તે તેજ ફુટ દોષોને આગ્રહ પૂર્વક સ્વીકારજ કર્યો લાગે છે, એજ મહા આશ્ચર્યકારક છે.
૫. હે નાથ ? વસ્તુ સ્વરૂપને યથાસ્થિત બતાવતા આપ લગારે આડંબર રચતા નથી. બીજા વાગાબરી તે કઈક કપલ કલ્પિત વાતે લાવીને ખડી કરે છે તેવા મિથ્થાબરી-મહા પંડિતથી સર્યું?
૬. ક્ષણે ક્ષણે શુભ ધ્યાનના બલથી ત્રણ જગતને, નિત્ય પ્રતિ અત્યંત અનુગ્રહ કરતા આપ વિદ્યમાન છતાં અન્યને આપ વિના નામ માત્ર દયાને દાખવનારા બીજા બુદ્ધાદિક દે. વને શા માટે આશ્રય કરતા હશે ? ખરેખર તે તેઓની શુદ્ધ દેવ તત્ત્વાદિકની ખરી પરીક્ષાની ગંભીર ખામીને લીધે જ થવું સંભવે છે. શુદ્ધ તત્વ પરીક્ષક તે વિવેકના સદ્ભાવે સત્ય વસ્તુને અનાદર કરી શકે જ નહિ.
૭. પિતેજ કુમાર્ગને લવતા છતા અન્ય જનને પણ એવા દુષ્ટ દોષના ભાગી કરે છે, બીજાને પણ એવી જ ઠગાઈ શીખે છે; અને સન્માર્ગગામીને, સન્માર્ગના જાણુને, તથા સન્માર્ગ દકિને, કેવળ ગુણષથી અંધ થયેલા સાક્ષાત્ અનાદર કરે છે; એજ ખેદકારક છે.
૮. જે આકાશમાં તગતગતા ખજવા સહસા કીરણવાળા સૂર્યને પરાભવ કરી શકે, તેજ અન્ય દર્શની જને આપના
Page #177
--------------------------------------------------------------------------
________________
( ૩ )
સર્વોત્તમ શાસનના પરાભવ કરી શકે. સર્વદર્શી એવા આપના સ્યાદ્વાદ શાસનના કાઇ કયારે પણ પરાભવ કરવા સમર્થ થઈ શકેજ નહિ,
૯ આશ્રય કરવા ચૈાગ્ય અને પવિત્ર એવા આપના શાસનમાં જે શંકા અથવા ગેરવિશ્વાસ કરે છે; તે ખરેખરા સ્વાદિષ્ટ અને સ્વહિતકારી પધ્યમાંજ સ'દેહ અને ગેરવિશ્વાસ કરે છે.
૧૦ અમે પરીક્ષા પૂર્વક કહિયે છીએ કે હિંસાદિક અસત્ કર્મના ઉપદેશ કરવાથી અસર્વજ્ઞ કથિત હાવાથી તથા નિય અને દુદ્ધિજનાએ આદર કરેલા હેાવાથી આપના સિવાયના અન્યના આર્ગમ અપ્રમાણુ છે, આ વાત અમે નિષ્પક્ષપાતપણે વિચારીને કહીયે છીએ.
૧૧. હિતાપદેશ કરવાથી, સર્વજ્ઞ પ્રણીત હોવાથી, માસાભિલાષી ઉત્તમ સાધુજનાએ સ્વીકારેલ હોવાથી, અને પૂર્વાપર અર્થ વિષયે વિરોધ રહિત હાવાથી આપના આગમાજ ઉત્તમ જનાએ આદરવા ચેાગ્ય પ્રમાણભૂત છે. અન્ય અસર્વજ્ઞ કથિત આગમા તેવા પ્રમાણભૂત નહિ હાવાથી મોક્ષાર્થી જનાએ આાદરવા ચેાગ્ય નથી.
૧૨. આપના ચરણમાં સુરેન્દ્રનુ સુંઠન અન્ય દરીની માની ચા ન માનેા કિંતુ આપનુ' યથાવસ્થિત વસ્તુનુ` કથન તેમનાથી શી રીતે નિષેધી શકાશે ? અવિધિ વચનનું ઉત્થાપન કરવા ફાઇ પણ સમર્થ થઇ શકતુ જ નથી.
૧૩. છતાં જે આ લેાકેા આપના સર્વાંત્તમ શાસનના અનાદર કરે છે; યાતા તેમાં ગેરવિશ્વાસ ધારે છે; તે દુષમા કાળના
Page #178
--------------------------------------------------------------------------
________________
( ૪ ) tષ છે, અથવા તે તે તેમના રેખર ઉદ્દેય પ્રાપ્ત થયેલા અને શુભ કમનોજ દોષ છે.
૧૪. હજારે ગમે વર્ષો સુધી તપ કરે, તથા યુગમાયુગ સુધી રોગની ઉપાસના કરે, તે પણ આપના પવિત્ર માર્ગને પકડયા વિના મોક્ષની ઈચ્છા રાખતા છતાં તે બાપડા મિક્ષને પામતા નથી. માટે મોક્ષાથી સજજનેએ શુદ્ધ તત્વને સમ્યમ્ સમજી તેનેજ આદર કર યુક્ત છે. શુદ્ધ તત્વને બરાબર ઓળખીને તેને પૂર્ણ પ્રેમથી સ્વીકાર કરી તેમાં જ તન્મય થઈ રહેનાર અવશ્ય મેક્ષને પામી શકે છે. આપની પવિત્ર ભક્તિથી ભવ્ય જનેને દિવ્ય ચક્ષુવડે અવિરુદ્ધ માર્ગનું યથાર્થ ભાન - થા પ્રતીતિ થાઓ! !
તથાસ્તુ.
Page #179
--------------------------------------------------------------------------
________________
ज्ञानसार सूत्र रहस्य-प्रस्तावना.
ને સહજ સ્વરૂપ સાધવાને જેવા લક્ષથી કનેશ્વર રે
છન મતાનુયાયી જનેને સ્વ સ્વયેગ્યતાનુસારે ધર્મ સાધન ક૨વા ફરમાવ્યું છે, તેનું સંક્ષેપથી પણ નિચલરૂપે સ્વરૂપ આ ગ્રંથ ઉપરથી બારીકીથી જોતાં સમજાશે. તેથી તત્વ ગવેષી જ નિજ આ ગ્રંથના અધિકારી છે.
આ ગ્રંથમાં જુદા જુદા ૩૨ અગત્યના વિષયે સબલ યુક્તિ પૂર્વક સમજાવવામાં આવ્યા છે. તે તે વિષયેનું મધ્યસ્થતાથી મનન કરતાં કઈ પણ ભવ્યાત્મા વિષય-કામનાદિકથી
વ્યાવૃત્ત થઈ સહેજે નિવૃત્તિ માર્ગે ચઢે એવું તેમાં સામર્થ્ય છે. રાગાદિક અંતરંગ વિરીમાત્રને જય કરનાર જિનેશ્વર દેવ આત્મા કલ્યાણાર્થીઓને કે સન્માર્ગ ઉપદિશે છે, તે આવા ગ્રંથથી સહેજે સમજી શકાય છે, આ ગ્રંથ તત્ત્વજ્ઞાનને એક નમૂને છે. યદ્યપિ જૈનદર્શનમાં તત્ત્વજ્ઞાન સંબંધી સેંકડે થે વિદ્યમાન છે, તે પણ તે સર્વેમાં જે કંઈ વકતવ્ય છે, તેનું અત્ર દેહનરૂપે કથન કરેલું છે, એમ ઉકત ગ્રંથના નામ તથા ત૬ અંતર્ગત વિષયે ઉપરથી સમજી શકાય છે. આ વિષયેનું સ્વરૂપ એકાએક તેના સારા સંસ્કાર વિના વાંચવા માત્રથી સમજી શકાય
Page #180
--------------------------------------------------------------------------
________________
માં એકતા
મી-પરમાળ છે
એમ નથી, માટે તેનું મનન કરવા અને તેમ કરી જરૂર જણાય ત્યાં ગુરૂ ગમ્ય લહી સમજવા દરેકે કલ્યાણથિને પ્રથમ ભલામણ છે. નિશ્ચય અને વ્યવહાર એ બંને માર્ગ જિનપદિષ્ટ છે. - -વહાર માર્ગ થઈને નિશ્ચય માર્ગ સાધી શકાય છે. શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમાં એકતા પામી-તન્મય થઈ જવું એ નિશ્ચય માર્ગ છે. અથવા વિભાવને વમી-પરસ્પૃહાને તજી સ્વભાવ રમણું થવું, સ્વરૂપસ્થ થઈ રહેવું, તેજ નિશ્ચય માર્ગ છે. તેને પમાડનાર વ્યવહાર માર્ગ છે. તે વ્યવહારની ઉપેક્ષા કરનાર ઉભય ભ્રષ્ટ થાય છે, જે માટે આ ગ્રંથકારજ અન્ય સ્થળે કહે છે કે
નિશ્ચય દૃષ્ટિ હદય ધરી છે, જે પાળે વ્યવહાર પુન્યવંત તે પામશેજ, ભવ સમુદ્રને પાર.
છે મન મેહન જિનજીક છે આ અપૂર્વ ગ્રંથના આદર પૂર્વક અભ્યાસથી ભવ્યાત્માઓ અક્ષય સુખના અધિકારી થાઓ! એમ ઈચ્છી આ પ્રસ્તાવના પૂર્ણ કરૂં છું.'
લેખક સ્વપર હિતકાંક્ષી,
કરવિજયજી.
Page #181
--------------------------------------------------------------------------
________________
श्री जैनहितोपदेश भाग ३ जो.
॥ ज्ञानसार सूत्र ॥
रहस्यार्थ साथे.
१ पूर्णता-अष्टक. ऐंद्र श्री सुख मग्नेन ॥ लीलालग्नमिवाखिलम् ॥ सचिदानंदपूर्णेन ॥ पूर्ण जगदवेक्ष्यते ॥ १॥ पूर्णता या परोपाधेः ॥ सा याचितक मंडनं ॥ या तु स्वाभाविकी सैव ॥ जात्यरत्न विभानिभा॥२॥ अवास्तवी विकल्पैः स्यात् ॥पूर्णताब्धे रिवोर्मिभिः॥ पूर्णानंदस्तु भगवाँ ।। स्तिमितो दधि सन्निभः ॥३॥ जागर्ति ज्ञान दृष्टि श्चेत् ॥ तृष्णा कृष्णाहिऽजांगुली॥ पूर्णानंदस्य तम्स्यिा ॥ दैन्यवृश्चिकवेदना ॥४॥ पूर्यन्ते येन कृपणा ॥ स्तदुपक्षैव पूर्णता ॥ पूर्णानंद सुधा स्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ॥ ५॥ अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते ॥
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે, पूर्णानंद स्वभावोऽयं ॥ जगदद्भुत दायकः ॥ ६॥ परस्वत्व कृतोन्माथा ॥भूनाथा न्यूनते क्षिणः ॥ स्वस्वत्व सुख पूर्णस्य ॥ न्यूनता न हरे रपि ॥ ७॥ कृष्णपक्षे परिक्षीणे ॥ शुक्ले च समुदंचति ॥ द्योतते सकला ध्यक्षा ॥ पूर्णानन्द विधोः कला ॥८॥
ને રસ્થાથે છે ૧. ઈદ્રની સાહેબી જેવા સુખમાં મગ્ન થયેલે જીવ જેમ જગત માત્રને સુખમય દેખે છે, તેમ સહજ આત્મસુખથી પૂર્ણ પણ જગત માત્રને પૂર્ણજ દેખે છે જેમ સંપૂર્ણ સુખી સર્વને સુખમદેખે છે, તેમ સહજાનંદ પૂર્ણ દૃષ્ટિ પણ સર્વને પૂર્ણ જ દેખે છે. અથવા આત્માની સહજ સંપત્તિ સંબંધી સ્વાભાવિક સુખમાં મગ્ન થયેલ શુદ્ધ-જ્ઞાનાનંદી પુરુષ, આ સમસ્ત જગતને ઇન્દ્ર જાલ તુલ્ય કલ્પિત ક્ષણિક પુદ્ગલિક સુખમાં મગ્ન થઈ રહેલ દેખી, તેથી ઉદાસીન-વિરક્ત થઈ રહે છે. કલ્પિત યુગલિક પૂનર્ણતાને પરિહાર કરનાર પ્રાણી સહજ આત્મિક પૂર્ણતા પામી શકે છે.
૨. પરઉપાધિવાલી પૂર્ણતા કેઈના યાચી લાવેલા ઘરેણા જેવી છે અને સ્વભાવિક પૂર્ણતા તે જાતિવંત રનની કાંતિ જેવી છે. ઉપાધિમય બેટી માની લીધેલી પૂર્ણતા ચિર સ્થાયિ નહિ હેવાથી ક્ષણિક છે, અને ખરી આત્મિક પૂર્ણતા તે ચિર થાયી હોવાથી અવિહડ છે. પહેલીને પુઠ દેવાથી બીજી ખરી પૂર્ણતા પામી શકાય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
પૂર્ણતા-અષ્ટક ૩, સમુદ્રમાં મેજાની જેમ વિકલ્પ તરગથી માનેલી પૂર્ણતા બેટી છે અને તેવા વિકલ્પ રહિત ખરી પૂર્ણતાવાલા સહજાનંદી સત્યરૂષ તે શાન્ત મહાસાગર જેવા નિશ્ચલ હોય છે. ખોટી પૂર્ણતા તેફાની સમુદ્ર જેવી હાલકલવાલી છે તેથી વિશ્વાસ રાખવા ગ્ય નથી અને ખરી પૂર્ણતા તે શાન્ત મહાસાગર જેવી નિશ્ચલ હેવાથી સર્વદા વિશ્વાસપાત્ર તથા આદરવાયેગ્યજ છે, પૂર્ણ અધિકારીને જ તે પ્રાપ્ત થાય છે.
૪. તૃષ્ણારૂપી કાલાનાગનું ઝેર કાપવા જાંગુલી મંત્ર જેવી જ્ઞાનદછી જેને જાગી છે એવા પૂર્ણાનંદી પુરૂષને દીનતારૂપી વીંછીડાની વેદના શા હીસાબમાં છે? ખરી વાત છે કે જેણે તૃષ્ણને સમૂલગી છેદી નાંખી છે તેને પરની દીનતા કરવાનું કાંઈ પણ પ્રજન રહ્યું નથી. તૃષ્ણના તરંગમાં તણાતાને જ પરની દીનતા કરવી પડે છે.
૫. કૃપણ કે જેનાથી સંતોષ માને છે એવી જુગલીક વસ્તુઓની ઉપેક્ષા કરવી તેજ સાચી પૂર્ણતા છે. વિવેકી પંડિત તની દષ્ટિ પૂર્ણ આનંદ અમૃતથી ભરેલી હોય છે. એવા સ્વાભાવિક સુખથી કૃપણ લેક કેવલ કમનસીબ રહે છે.
૬. ઉપાધિથી રહિત પુરૂષજ સહજ પૂર્ણતા પામે છે, પણ ઉપાધિગ્રસ્ત તે તેથી રહિત રહે છે, એ પૂર્ણાનંદને સહજ રવભાવ જગતને આશ્ચર્યકારક લાગે છે.
૭ પરને પિતાનું માનવારૂપ મેહથી ઉન્મત થએલા પૃપતિ ન્યુનતાનેજ દેખે છે, ગમે તેટલી સંપત્તિથી સં. તેષ પામતાજ નથી અને આત્માના સ્વભાવિક જ્ઞાનાદિક ગુણ રને જ પોતાના ગણી પૂર્ણ સુખ પામેલા પુણાનંદી પુરૂષ તે
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જે. ઈદ્ર કરતાં કોઈ રીતે ન્યુન નથીજ. પુર્ણાનંદી પુરૂષ સદા સહજાનંદમાં મગ્ન જ રહે છે.
૮ જેમ કૃષ્ણપક્ષને ક્ષય થયે છતે અને શુકલપક્ષને ઉદય થયે છતે ચંદ્રમાની કલા સર્વ દેખે તેવી રીતે ખીલવા માંડે છે, તેમ સર્વ પુદ્ગલ પરાવર્તનને અંત થયે છતે અને ચરમ પલ પરાવર્તન માત્ર શેષ રહે છતે અસત્ ક્રિયાના ત્યાગ પૂર્વક સત્ ક્રિયારૂચિ જાગૃત થતાં સહજાનન્દ કલાની અનુક્રમે અભિવૃદ્ધિદ્વારા અને પૂર્ણાનંદચંદ્ર પ્રગટે છે, - પૂર્ણાનંદી પુરૂષ ચંદ્રની પરે સાક્ષાત સ્વભાવિક સુખ ચં. દ્રિકાને અનુભવી અનેક ભવ્ય ચકોરોને આનંદદાયક થઈ શકે છે. ભવ્ય ચકોરો પૂર્ણાનંદ ચંદ્રના વચનામૃતનું પાન કરી કરીને પુષ્ટ બની આનંદ મગ્ન થઈ જાય છે.
૨મનતા–3 . / प्रत्याहत्येंद्रिय व्यूह ॥ समाधाय मनो निजम् ।. दधञ्चिन्मात्र विश्रांति मग्न इत्यभिधीयते ॥ १॥ यस्य ज्ञान सुधासिंधौ, परब्रह्मणि मग्नता॥ विषयांतर संचार, स्तस्य हालाहलोपमः ॥२॥ स्वभाव सुख मग्नस्य, जगत्तत्त्वावलोकिनः ॥ कर्तृत्वं नान्य भावानां, साक्षित्वमवशिष्यते ॥ ३ ॥ परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा ॥
Page #185
--------------------------------------------------------------------------
________________
भना
कामी चामी करोन्मादाः, स्फारा दारादराः कच ॥४॥ तेजो लेश्या विवृद्धिर्या, साधोः पर्याय वृद्धितः॥ भाषिता भगवत्यादौ, सेत्थं भूतस्य युज्यते ॥५॥ ज्ञान मग्नस्य यच्छम, तदक्तुं नैव शक्यते ॥ नोपमेयं प्रिया श्लेषै, नापि तचंदनद्रवैः ॥ ६॥ शमशैत्यपुषो यस्य, विग्रुषोपि महाकथा ॥ किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वांगमग्नता ॥७॥ यस्य दृष्टिः कृपावृष्टि, गिरः शमसुधा किरः ॥ तस्मै नमः शुभ ज्ञान, ध्यानमग्नाय योगिने ॥८॥
॥ रहस्यार्थ ॥ ૧. પુદ્ગલાનંદીપણું તજી દઈ પાંચે ઈદ્રિય ઉપર કાબુ મેળવી પિતાના મનને સમાધિમાં સ્થાપી કેવલ જ્ઞાનામૃતનું જ સેવન કરનાર પુરૂષ સ્વભાવમગ્ન થયે કહેવાય છે. જ્યાં સુધી જીવ પિતાના મન તથા ઈદ્રિને પોતેજ વશ છે ત્યાં સુધી તે વિભાવમાં મગ્ન છે. વિભાવને ત્યાગ કરનાર સ્વભાવને પામી અનુક્રમે તેમાં મગ્ન થઈ શકે છે માટે મન તથા ઈદ્રિયને વશ કરવા પ્રમાદરહિત પવિત્ર જ્ઞાનામૃતનું જ સેવન કરવા અહેનિશ ઉજમાલ થઈ રહેવું ચુકત છે.
૨ જ્ઞાનામૃતના સાગર એવા પરબ્રહ્મ–પરમાત્મસ્વરૂપમાં
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨ શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જો. જે મગ્ન થયેલ છે તેને બીજી બાબત હલાહલ ઝેર જેવી લાગે છે. જેણે ક્ષીરસમુદ્રના જલનું પાન કર્યું હોય તેને ખારા જલથી તૃપ્તિ કેમ વળે? જેણે શાન્તરસનું પાન કર્યું છે તેને વિજયરસ કેમ ગમે?
૩ સહજાનંદ સુખમાં મગ્ન અને જગત સ્વરૂપને જેનારને પરભાવનું કરવાપણું ઘટતું નથી. તેને તે ફક્ત સર્વભાવમાં સાક્ષીપણુંજ હેવું ઘટે છે. સર્વ પરભાવમાં તટસ્થપણું ત્યજીને કર્તાપણું કરવા જતાં સ્વભાવ હાનિ થાય છે માટે મેક્ષાથી છે. વને સર્વત્ર કતૃત્વ અભિમાન સર્વથા ત્યજી તટસ્થપણુંજ આ દરવું યુક્ત છે.
૪. પરબ્રહ્મમાં મગ્ન થયેલ મહાપુરુષને પુલ સંબંધી | કથા જ પ્રિય લાગતી નથી. તે અનર્થકારી સુવણદિક દ્રવ્યને સંચય કે મને હર સ્ત્રીમાં આસક્તિ તે હેયજ શાની? સ્વરુ૫ સુખમાં મગ્ન થયેલને કનક કે કામિની હાલાં લાગતાં જ નથી.
છે. જેમ જેમ દીક્ષાને પયય વધતું જાય છે તેમ તેમ - સાધુ પુરુષને ચિત્તસમાધિમાં વધારે ઉતેજ જાય છે, એમ ભ
ગવતી સૂત્રાદિકમાં કહ્યું છે. તે આવા સ્વરુપમન સાધુઓમાંજ - ઘટમાન થાય છે. કહ્યું છે કે ૨ બાર માસની દીક્ષાવાલા મુનિ
અનુત્તર વિમાનવાસી દેવના સુખને ઉલ્લંઘી જાય છે. તે દેવ કકરતાં પણ આવા મુનિ અધિક સુખી હોય છે. કારણ કે દીક્ષા વૃદ્ધિથી તેમની વેશ્યાશુદ્ધિ થતી જાય છે. અને નિર્મલ વેશ્યા ચગે ચિત્તની અધિક પ્રસન્નતા હોય છે, તેથી સ્વભાવિક સુખમાં વધારે થતું જાય છે. ૧૨ માસમાં આટલું સુખ થાય છે તે અધિકાધિક દીક્ષા પર્યાયનું તે કહેવું જ શું? પ્રબલ શાન્ત
Page #187
--------------------------------------------------------------------------
________________
સ્થિરતા–અષ્ટક.
વાહિતાવડે કેવળ નિજસ્વરુપમાં મગ્ન થઈ રહે છે.
૬ જ્ઞાનામૃતમાં મગ્ન થયેલાને જે સુખ સંભવે છે તે મુખથી કહી શકાય તેવું નથી. પ્રિયાનું પ્રેમાલિંગન કે ચંદનને રસ તેવી શીતલતાનું સુખ આપી શકે જ નહિ. કેમકે પ્રથમનું સુખ સત્ય સ્વભાવિક અને અતીક્રિય છે અને પ્રિયાદિકનું ક્ષણિક કૃત્રિમ અને ઇન્દ્રિયગોચર હોવાથી વિભાવિક સુખ અને અસત્ય જમાત્મક છે.
૭. સહજ સ્વાભાવિક શીતલતાને પુષ્ટિ કરનાર જ્ઞાનામૃત ના લેશ માત્રનું સુખ અપાર છે. તે તેમાં સવશે નિમગ્ન થઈ રહેનાર મહાપુરુષના મહિમાનું તે કહેવું જ શું?
૮. જેની દષ્ટિમાંથી કરુણારસ વષી રહ્યા છે અને જેનાં વચન સમતારૂપી અમૃતનું સિંચન કર્યા કરે છે એવા શુભ જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન થયેલા મહાપુરુષને નમસ્કાર! જેની દષ્ટિમાં કરૂણા ભરેલી છે, તેમજ જેની વાણી અમૃત જેવી મીઠી અને શીતળ છે, તેને નમસ્કાર!
| I સ્થિરતા-૩ણવા. वत्स किं चंचलस्वांतो, भ्रांत्वा भ्रांत्वा विषीदसि ॥ निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १ ॥ ज्ञान दुग्धं विनश्यते, लोभ विक्षोभ कूर्चकैः ॥ आम्ल द्रव्यादिवाऽस्थैर्या, दिति मत्वा स्थिरो भव॥२॥ अस्थिरे हृदये चित्रा, वामेत्राकार गोपना ॥
Page #188
--------------------------------------------------------------------------
________________
ܬ
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
पुंश्चल्या इव कल्याण, कारिणी न प्रकीर्तिता ॥ ३ ॥ अंतर्गतं महाशल्य, मस्थैर्यं यदि नोध्धृतम् ॥ क्रिषधस्य को दोष, स्तदा गुण मयच्छतः ॥ ४॥ स्थिरता वाङ्मनः कायै, र्येषा मंगांगितां गता ॥ योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥ ५॥ स्थैर्य रख्न प्रदीप, द्दीप्रः संकल्पदीपजैः ॥ तद्विकल्पैरलं धूमै, रलं धूमैस्तथाश्रवैः ॥ ५ ॥ उदीरयष्यसि स्वांता, दस्थैर्य पवनं यदि ॥ समाधे धर्म मेघस्य, घटां विघटयिष्यसि ॥ ७ ॥ चारित्रं स्थिरता रूप, मतः सिद्धेष्वपीष्यते ॥ यतं तां यतयो वश्य, मस्या एव प्रसिद्धये ॥ ८ ॥
૧૪
॥ रहस्यार्थ ॥
૧. સ્થિરતા આદર્યા વિના સ્વાભાવિક સુખ સ ંપ્રાપ્ત થતું નથી. સપૂર્ણ સ્થિરતાના ખલેજ સ્વભાવમગ્ન થાય છે અને એવા સ્વરૂપમગ્ર મહાપુરૂષજ પૂર્ણાનંદ પામી શકે છે. તે વિના તા જીવ જ્યાં ત્યાં સુખની ભ્રાંતિથી માત્ર ભસ્યાજ કરે છે માટે ગુરૂમહારાજ શિષ્યને સ્થિરતા દરવા ઉપદેશ આપે છે કે હે વત્સ ! તુ* અસ્થિર ચિત્તથી અનેક સ્થલે લટકી ભટકીને શા માટે ખેદ ધારણ કરે છે? ફ્કત સ્થિરતાનુ· સેવન કરવાથી
Page #189
--------------------------------------------------------------------------
________________
સ્થિરતા–અષ્ટક તને સર્વ સમૃદ્ધિ તારા ઘટમાંજ દેખાશે. થિરતા વિના અનત ગુણનિધાન સ્વસમીપે છતાં દેખી શકાતું નથી.
૨. જેમ ખટાશથી દૂધ ફાટી જઈ વિનાશ પામે છે, તેમ અસ્થિરતા ગે થતા અનેક સંકલ્પ વિકલ્પથી જ્ઞાન ગુણ ક્ષોભ પામી વિનાશ પામે છે. અને સ્થિરતા ગે જ્ઞાન ગુણની વૃદ્ધિ થાય છે એમ સમજીને તું સ્થિર થા.
૩. ચિત્ત અસ્થિર છતે કરવામાં આવતી અનેક પ્રકારની કિયા કલ્યાણકારી થતી નથી. જેમ વ્યભિચારિણી સ્ત્રી ચતુરાઈ ભરેલાં વચન બોલે છે અને ઘુમટો તાણીને ચાલે છે છતાં અવળી ચાલથી તેવી ચેષ્ટા તેણીને હિતકારી નથી. તેમ ચપલ ચિત્તવાળાની પણ વિવિધ ક્રિયા આશ્રયી જાણવું. પતિવ્રતા સ્ત્રીની પવિત્ર આશયવાળી ક્રિયાની પેરે સ્થિરતાવંતની સર્વ ઉચિત કિયા લેખે પડે છે.
૪. જ્યાં સુધી અસ્થિરતારૂપી અંતરનું ભારે શલ્ય ઉદ્ધર્યું નથી ત્યાં સુધી ગમે તેવી ઉત્તમ ક્રિયા પણ યથેષ્ટ ફલ આપી શકશે નહીં. જેમ શરીરની શુદ્ધિ કર્યા બાદ લીધેલું ઔષધ તત્કાલ ગુણ કરી શકે છે, તેમ અસ્થિરતાવાળાના અનુષ્ઠાન આશ્રયી પણ સમજવું.
૫. જેમને મન વચન અને કાયાવડે સંપૂર્ણ સ્થિરતા વ્યાપી ગઈ છે તેવા ગી પુરૂષને ગામમાં કે વનમાં દિવસમાં કે રાત્રિમાં સમભાવ વર્તે છે. જેમને સગે સ્થિરતા થઈ છે તેવા મહાપુરૂષને સર્વત્ર સમપરિણમજ વર્તે છે. ખરું કલ્યાણ પણ તેમનું જ થાય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે.
૬. જે ઘટમાં એક સ્થિરતા પ્રગટે તે અનેક પ્રકારના મલીન સંકલ્પ વિકલ્પ સ્વતઃ ઉપશમે. કેમકે મલીન સંકલ્પ વિક અસ્થિર મનમાં જ પ્રભવે છે. જેમ દેદીપ્યમાન રત્નને દીપક મેહેલમાં પ્રગટ હોય, તે ધુમાડાવડે મંદિરને શ્યામ કરી નાંખે એવા કૃત્રિમ દીવા કરવાનું પ્રજનજ ન રહે, તેમ જે મનમંદિરમાં એક સ્થિરતાનુણ પ્રગટ થાય છે તેમાં અને ન્યથા ઉઠતા અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ સ્વયં ઉપશમ પામે અને આત્માની સહજ જ્ઞાનતિ સ્થાયીપણે પ્રસરે જેથી સર્વ ભાવને હસ્તામલકની પેરે દેખી શકાય.
૭. હે વત્સ! જે તું સ્થિરતાને ત્યાગ કરીને અસ્થિરતાની ઉદીરણા કરીશ તે તારી ઘણી મહેનતથી વાધેલી સમાધિ ડે. લાઈ જશે. જેમ પ્રબલ પવનના ગે મેઘઘટા વિખરાઈ જાય છે તેમ સંકલ્પ વિકલ્પ કરવાથી પૂર્વે મહા પરિશ્રમથી પેદા કરેલી સમાધિને લેપ થઈ જશે. માટે જેમ બને તેમ સર્વ સં. કલ્પ વિકલ્પને સમાવિને થિરતા ગે સમાધિસુખમાંજ મને ન રહેવું ઉચિત છે. અસ્થિરતા કરવાથી તે પ્રાપ્ત થયેલી સમાધિને પણ નાશ થઈ જાય છે.
૮. આત્મગુણમાં જ સ્થિરતા કરવી તેનું નામ ભાવ ચારિત્ર છે. એવું નિશ્ચય ચારિત્ર તે સિદ્ધ ભગવાનમાં પણ વર્તે છે. એટલે કે સિદ્ધ ભગવાને પણ સ્થિરતા-ચારિત્રને સંપૂર્ણ સ્વીકાર કરે છે. એમ સમજીને સ્થિરતાગુણને પ્રગટ કરવા માટે સર્વ મુનિએ અવશ્ય ઉદ્યમ કર યુક્ત છે. સ્થિરતાગુણ વિનાનું ચારિત્ર પણ નિષ્ફલપ્રાયજ છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
निर्भीड - अष्ट
॥ ४ ॥ निर्मोह – अष्टक ॥ अहंममेति मंत्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् ॥ अयमेवहि नञ् पूर्वः, प्रतिमंत्रोऽपि मोहजिन् ॥ १ ॥ शुद्धात्मद्रव्य मेवाsहं, शुद्ध ज्ञानं गुणो मम ॥ नान्योऽहं न ममान्ये चे, त्यदो मोहास्त्र मुल्वणम्॥२॥ यो न मुह्यति लग्नेषु, भावेष्वोदयकादिषु ॥ आकाशमिव पंकेन, नासौ पापेन लिप्यते ॥ ३ ॥ पश्यन्नेव परद्रव्य, नाटकं प्रतिपाटकम् ॥ भवचक्र पुरस्थोऽपि, नामूढः परि खिद्यते ॥ ४ ॥ विकल्प चषकै रात्मा, पीत मोहासवो ह्ययम् ॥ भवोच्चताल मुत्ताल, प्रपंच मधितिष्ठति ॥ ५ ॥ निर्मल स्फटिक स्येव, सहजं रूपमात्मनः ॥ अध्यस्तोपाधि संबंधो, जड स्तत्र विमुह्यति ॥ ६॥ अनारोप सुखं मोह, त्यागादनुभवन्नपि ॥ आरोप प्रिय लोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ॥ ७ ॥ यश्विद्दर्पण विन्यस्त, समस्ताचार चारुधीः ॥ क नाम स पर द्रव्ये ऽनुपयोगि निमुह्यति ॥ ८ ॥
te
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ એ.
છે ત્યાર્થ છે ૧. હું અને મારું એ મેહને મહામંત્ર છે. તેણે આખા જગતને આંધલું કર્યું છે. પણ જે તેની પૂર્વે એક નકાર જોડશે, હોય તે “નહિ હું અને નહિ મારું” એ પ્રતિમંત્ર થાય છે અને તેથી સામા મહિને જ પરાજય થાય છે. મોહે પિતાના મંત્રથી જગત માત્રને વશ કરી લીધેલું છે પણ જે સદ્દગુરુ કૃપાથી પ્રતિમંત્ર હાથ લાગે છે તેથી સમૂલગ મેહને જ પરાભવ થઈ શકે છે. માટે મેહને પરાજય કરવા માટે મોક્ષાથએ તે પ્રતિમંત્રનેજ સેવ યુક્ત છે. મમતાને મુકીને સમતાને સેવવાથી ઉક્ત મંત્ર સિદ્ધ થઈ શકે છે,
૨. શુદ્ધ આત્મદ્રવ્ય એજ હું છું અને શુદ્ધ જ્ઞાનગુણ એજ મારું સર્વસ્વ છે. પણ આ દેહ એ હું નહિ તેમજ લહમી કુટુંબ વિગેરે મારું નથી એવી શુદ્ધ સમજ મેહને વિનાશ કરવા સમર્થ શસ્ત્રરુપ નીવડે છે.
૩. ગમે તેવા સમયેગમાં જે સમતા ધારી રાખી મુંઝાતા નથી તે આકાશની જેમ પાપપંકથી લેપાતાજ નથી. સમ વિષમ સાગોમાં મુંઝાઈ જે સંકલ્પ વિકલ્પને વશ થઈ આdધ્યાનમાં પડી જાય છે તેજ પાપ પંકથી લેપાય છે.
૪. સંસારમાં રહ્યા છતાં ઠેકાણે ઠેમણે સંસારનું નાટક જે. ઇને જે ખેદ પામતા નથી તેવા મધ્યસ્થ દષ્ટિ મેહથી લેપાતા નથી. સંસારમાં સગયેગે પણ જે સમભાવ તજતા નથી અને ને સર્વત્ર સમાનભાવ રાખે છે એવા સમભાવીને સમતાના બલથી મોહ પરાજીત કરી શકતું નથી.
Page #193
--------------------------------------------------------------------------
________________
નિર્માણ અષ્ટક
૫. મેહની પ્રબળતાથી વિવિધ વિકલ્પને વશ થઈને છવ દીર્ધસંસાર પરિભ્રમણ કરે છે. જેમ ઉપરાઉપર દારુના પ્યાલા પીવાથી પરવશ થયેલા જીવ અનેક પ્રકારની કુચેષ્ટા કર્યા કરે છે તેમ મોહના પ્રબલ વેગમાં તણાતા જીવના મહા માઠા હાલ થાય છે માટે સુખના અથી જીવે મેહ મદિરાથી દૂર રહેવા સમતાને ધારી સંકલ્પ વિકલને શમાવી દેવા યત્ન કરે ચુક્ત છે. એમ કરવાથી સહજ સ્વભાવિક નિર્વિકલ્પ શાન્ત સુખની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રબલ મેહને પરાધીન થયેલે પ્રાણ સ્વમમાં પણ એવું સુખ પામી શકતું નથી.
૬. આત્માનું સ્વભાવિકરૂપ તે અફટિક રત્ન જેવું નિમલ છે. પરંતુ પુગલના સંબંધથી છવ જડ જે થઈ તેમાં મુંઝાઈ જાય છે. જેમ સ્ફટિક રત્નને રાતું પીલું લીલું કે કાળું ફૂલ લગાડવાથી તે લગાડેલા કુલના પ્રસંગથી આખું રત્ન તદ્રુપજ થઈ જાય છે, તેમ જીવ પણ ઉપાધિ સંબંધથી જડ જેવું બની જાય છે. પુણ્ય પાપ રાગ દ્વેષાદિક જીવને કેવલ ઉપાધિરૂપ છે. જ્યાં સુધી જીવને તેને સંબંધ રહે છે ત્યાં સુધી તે તેનું શુદ્ધ સ્વરૂપ સંપૂર્ણ રીતે પ્રગટ કરી શકતો જ નથી પણ તેને સંપૂર્ણ વિયોગ થયે છતે આત્માનું શુદ્ધ સ્વરૂપ સહજ પ્રગટ થઈ રહે છે.
૭ મેહના ક્ષયથી સહજ આત્મસુખને સાક્ષાત્ અનુભવતાં છતાં પુલિક સુખને સાચું મિષ્ટ માનનારા લેકેની પાસે તેનું કથન કરતાં આશ્ચર્ય લાગે છે. કેમકે પુકલાનંદી જીવને આ ત્મિક સુખને સાક્ષાત અનુભવ થઈ શક્તો નથી. અને સાક્ષાત અનુભવ થયા વિના તેની પ્રતીતિ પણ આવી શકતી નથી.
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતેપદેશ ભાગ ૩ જે. તેથી નિર્મોહી પુરૂષ અધિકાર મુજબ જ ઉપદેશ આપે છે.
૮. જે મહાશય શુદ્ધ સમજપૂર્વક સમસ્ત સદાચારને સેવવા ઉજમાલ રહે છે તે પ્રજનવિનાના પરભાવમાં શા માટે મુંઝાય? જેમ નિમલ આરીસામાં વસ્તુનું યથાર્થ દર્શન થઈ શકે છે તેમ નિમલ જ્ઞાનદગુગે આત્મા સ્વકર્તવ્ય સમ્યગ સમજીને તેનું નિરભિમાનતાથી આરાધના કરી શકે છે. નિર્મલ જ્ઞાનવડે સ્વકર્તવ્યનું સ્વરૂપ નિધારીને જે શુભાશય તેનું સેવન કરે છે તે અવશ્ય ફતેહમંદ નીવડે છે.
... ॥५॥ ज्ञानाष्टक. ॥ मज्जत्यज्ञ किलाज्ञाने, विष्टायामिव शूकरः ॥ ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥१॥ निर्वाण पद मप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः ॥ तदेव ज्ञान मुत्कृष्टं, निबंधो नास्ति भूयसा ॥ २॥ स्वभाव लाभ संस्कार, कारणं (स्मरणं) ज्ञान मिष्यते।। ध्यान्ध्यमात्रमतस्त्वन्य, तथा चोक्तं महात्मना ॥३॥ वादांश्च प्रतिवादांश्च. वदंतोऽनिश्चितांस्तथा ॥ तत्त्वान्तं नैव गच्छंति, तिलपीलकवद्गतौ ॥ ४ ॥ स्वद्रव्य गुण पर्याय, चर्या वर्या परान्यथा ॥ इति दत्तात्म सताष्ट, मुष्टि ज्ञानस्थितिर्मुनेः ॥ ५॥
Page #195
--------------------------------------------------------------------------
________________
શાળાક
૨૨
अस्तिचेद् ग्रंथिभिर् ज्ञानं, किं चित्रैस्तंत्रयंत्रणैः ॥ પ્રીપાઃ કોપયુન્યન્તે, તમોની વિશ્વેત્ ॥ ૬ ॥ मिथ्यात्वशैलपक्षच्छिद्, ज्ञानदंभोलिशोभितः ॥ निर्भयः शक्रवद्योगी, नंदत्यानंदनंदने ॥ ७ ॥ पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् ॥ अनन्या पेक्ष मैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ॥ ८ ॥
॥ રહસ્યાર્થ
૧. નિર્મલ જ્ઞાનવર્ડ વસ્તુતત્ત્વના નિર્ધાર કરીને જે સદાચારને સેવે છે તેજ માહના વિનાશ કરી શકે છે. માટે નિલ જ્ઞાન ગુણુ આદરવા શાસ્ત્રકાર આગ્રહપૂર્વક કહે છે. જેમ ભૂંડ, વિશ્વામાં મગ્ન રહે છે તેમ મૂઢ માણસ અજ્ઞાનમાંજ મગ્ન રહે છે પણ જ્ઞાની પુરુષ તે જેમ હુ`સ માનસ જલમાં મગ્ન રહે.. છે તેમ નિર્મલ જ્ઞાન ગુણુમાંજ મગ્ન રહે છે. જ્ઞાની પુરુષ ક• દાપિ જ્ઞાનમાં અતિ ધારતા નથી. અથવા જ્ઞાનજ તેના ખરે ખારાક હાવાથી તે તેને અત્યંત આદરથી સેવે છે.
૨. જેનાથી રાગ દ્વેષના અત્યન્ત ક્ષય થવા પૂર્વક માક્ષપદની પ્રાપ્તિ થઈ શકે એવા પણ એક પદના વારવાર અભ્યાસ કરી તેમાં તન્મય થવુ. તેજ જ્ઞાન શ્રેષ્ટ છે. ૮ મારુષ માતુષ જેવા એક પદ્મથી પણ કલ્યાણ સાધી શકાય છે. તેવાજ વધારે પદ્મ ડાય
Page #196
--------------------------------------------------------------------------
________________
-૨૨ શ્રી જેન હિતોપદેશ. ભાગ ૩ જે. તેનું તે કહેવું જ શું? પણ ભારભૂત એવા શુષ્ક જ્ઞાનમાત્રથી કંઈ કલ્યાણ નથી.
૩. જેથી સ્વભાવ નિર્મલ થાય એટલે આત્મપરિણતિ સુધરતી જાય એવું જ જ્ઞાન મેળવવું સારું છે. બાકીનું જ્ઞાન તે કેવલ બજારુપ છે એવું શાસ્ત્રકાર કહે છે.
૪. અનિશ્ચિત વાદવિવાદને વદતાં થકાં, જેમ ઘાંચીને બળદ ગમે તેટલું ચાલે તે પણ તેને અંત આવતું નથી, તેમ તત્વને પાર પામી શકાતેજ નથી, સાધ્ય દષ્ટિથી ધર્મચર્ચા કરતાં કે નમ્રપણે તત્વકથન કે શ્રવણ કરતાં કેવલ હિતપ્રાપ્તિજ થાય છે. માટે શુક વાદવિવાદ તજીને કેવલ તત્ત્વજના કરવી.
૫. આત્મ દ્રવ્યના ગુણ પયયની પર્યાચના કરવી જ શ્રેષ્ઠ છે, બીજી નકામી બાબતમાં વખત ગુમાવવો યુક્ત નથી. એવી સમજપૂર્વક સહજ સંતોષ ધારનાર મુનિ મુષ્ટિજ્ઞાનની સ્થિતિવાલા ગણાય છે. મુષ્ટિજ્ઞાન સંક્ષિપ્ત છતાં સર્વોત્તમ છે, તેથી સર્વ પરભાવથી વિરમી મુનિ સહજ સ્વભાવરમણ બને છે.
૬. મિથ્યાત્વને ભેદી સમક્તિ પ્રાપ્ત કરાવે એવું સમ્યગ્ર જ્ઞાન જે પ્રગટ થાય છે તે સારભૂત જ્ઞાન પામી બીજા શાસ્ત્ર પરિશ્રમનું કઈ પ્રોજન નથી. જે સ્વાભાવિક દષ્ટિથી અંધકાર દૂર થતું હોય તે કૃત્રિમ દીવાનું શું પ્રજન છે? સાચે જીવે જેના ઘટમાં જ પ્રગટ છે તેને સહજ સ્વાભાવિક પ્રકાશ મલ્યાજ કરે છે તેથી તે મિથ્યાત્વ અંધકારને વિનાશ કરી આનંદમગ્નજ રહે છે. સારભૂત જ્ઞાન વિના લાખેગમે કલેશકારક-શાસ્ત્ર વિલેડથી શું વળવાનું? ચાખી દષ્ટિવાલાને એક પણ દવે બસ છે, અને અંધ દષ્ટિને હજાર દીવાથી પણ ઉપકાર થઈ
Page #197
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાષ્ટક શકવાને નથી. સમ્યગ જ્ઞાનવાનું સમ્યગુ દર્શન યા સમકિત રત્નના પ્રભાવથી દિવ્યદષ્ટિજ કહેવાય છે.
૭. મિથ્યાત્વ શલને દવા સમર્થ જ્ઞાનરૂપ વજથી શોભિત મુનિ નિર્ભય છતાં શક ઈદ્રની પેરે આનંદ નંદનમાં વિચરે છે. રત્નત્રયી મંડિત મુનિ નિર્ભય છતાં સહજાનન્દમાં મસ્ત રહે છે. તેવા ગી પુરૂષને સંયમમાં અરતિ થવા પામતી નથી. - ૮ પ્રાજ્ઞ પુરૂષ કહે છે કે જ્ઞાન, સમુદ્રથી નહિ ઉત્પન્ન થયેલું અભિનવ અમૃત છે. ઔષધ વિનાનું અપૂર્વ રસાયણ છે. અને સર્વથી શ્રેષ્ઠ એવું અનુપમ એશ્વર્યા છે. ભાગ્યવંત ભાજ તેને લાભ લહી શકે છે. ભાગ્યહીનને તે પ્રાપ્ત થઈ શકતું જ નથી. સૈભાગી ભમરે તેને મધુર રસ પીવે છે. અને દુર્ભાગી તેનાથી દૂરજ રહે છે.
विकल्प विषयोत्तीर्णः, स्वभावालंबनः सदा ॥ ज्ञानस्य परिपाको यः, सः शमः परिकीर्तितः ॥ १ ॥ अनिच्छन् कर्म वैषम्यं, ब्रह्मांशेन समं जगत् ॥ आत्माभेदेन यः पश्ये, दसौ मोक्षंगमी शमी ॥२॥ आरुरुक्षुर्मुनियोंगं, श्रयेद्बाह्यक्रियामपि ॥ योगारुढः शमादेव, शुद्धयत्यंतर्गतक्रियः ॥ ३ ॥
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતાપદેશ, ભાગ ૩ જો,
ध्यानवृष्टेर्दया नद्याः, शमपूरे प्रसर्पति ॥ विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ॥ ४ ज्ञानध्यान तपः शील, सम्यक्त्व सहितो ऽप्यहो ॥ तं नानोति गुणं साधु, र्यं प्राप्नोति शमान्वितः ॥ ५ ॥ स्वयंभूरमणस्पर्द्धि, वर्द्धिष्णु समता रसः ॥ मुनिर्येनोपमयेत, कोपिनासौ चराचरे || ६ || शमसूक्त सुधासिक्तं येषां नक्तं दिनं मनः ॥ कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥ ७ ॥ गर्जदज्ञान गजोत्लुंग, रंगद् ध्यान तुरंगमाः ॥ जयन्ति मुनिराजस्य, शमसाम्राज्य संपदः ॥ ८॥
२४
॥ रहस्याथ
૧ સકલ્પ વિકલ્પને શમાવી આત્માને સહેજ શીતલતા સદા આપનાર એવા શમગુણુને સમ્યગ્ જ્ઞાનના ઉત્તમ ફલરૂપે જ્ઞાની પુરૂષાએ વખાણેલ છે. ઉપશમવત વિવિધ વિકલ્પ જાળથી મુક્ત હોઇ શકે એવા પરિપકવ જ્ઞાનના ખલથી સહજ સ્વહિત સાધી શકે છે.
જે શાન્ત આત્મા, કની વિષમતાને નહિ લેખતાં, સર્વે જગજ તુને સહેજ સુખ મેલવવા એક સરખી સત્તા હોવાથી,
Page #199
--------------------------------------------------------------------------
________________
શમાષ્ટકમ્
ગાઢ મુનિ તેલ
પ્રથમ તેનાર હોવાથી
આત્મ સમાનજ લેખે છે, તે અવશ્ય મોક્ષગામી થાય છે અથાત જેને સર્વત્ર સમભાવ વ્યાપે છે તે જરુર મોક્ષ સુખ સાધી શકે છે. - ૩ ગારુઢ થવા ઈચ્છનાર સાધુને તે બ્રહ્મ ( વ્યવહાર) ક્રિયાની અપેક્ષા રહે છે. પણ ગાઢ મુનિ તે અંતરક્રિયાને આશ્રય કરનાર લેવાથી કેવલ સમગુણથીજ શુદ્ધ થાય છે. પ્રથમ તે ચગની ચપલતા વારવા અને સહજ સ્થિરતા સાધવા આપ્ત પુરુષે ઉપદેશેલી વ્યવહારિક ક્રિયા કરવી પડે છે પણ અનુક્રમે અભ્યાસબલે મન વચન અને કાયાની ચાલતા શાન્ત થયે છતે મુનિને ઉત્તમ ક્ષમાદિક સહજ શુદ્ધક્રિયા યેગે અંત૨ શુદ્ધિ થઈ શકે છે. તેવી ગ્યતા પામવા પ્રથમ અભ્યાસ કરી અંતે સહજ ક્ષમાદિક અંતરંગ ક્રિયાથી આત્મશુદ્ધિ સાધવી સુલભ પડે છે. મેગ્યતા વિના કાર્ય સાધવા જતાં અનેક મુશીબતે આવી પડે છે.
૪. ધ્યાનની વૃષ્ટિ થવાથી, શુદ્ધ કરુણારુપી નદી શમપૂરથી એવી તે છલકાઈ જાય છે કે તેના કાંઠે રહેલા વિવિધ વિ. . કાર-વૃક્ષ મૂલથી જ ઘસડાઈ જાય છે, જ્યારે નિર્મલ યાનામૃ. તની વૃષ્ટિ થાય છે ત્યારે શુદ્ધ અહિંસક ભાવની એવી તે અભિવૃદ્ધિ થાય છે કે તેના શાન્ત રસના પ્રબલ પ્રવાહથી સર્વ પ્રકારના વિષયવિકારે સમૂલગા ઘસડાઈ જાય છે, તેથી તેના કટુક ફલની ભીતિ રહેતી જ નથી.
૫. જ્ઞાન ધ્યાન તપ શીલ અને સમ્યકત્વ સહિત પણ સાધુ, ઉપશાંત મુનિ જેટલે ગુણ પામી શકે નહિ. સર્વ ગુણમાં ઉપશમગુણ પ્રધાન છે. તેથીજ ઉપસાંતમુનિ સર્વથી વધારે સુંખી છે. રાગ દ્વેષાદિક દુષ્ટ દેને દૂર કયાંથી જ સહજ ક્ષમા
Page #200
--------------------------------------------------------------------------
________________
આ મો જેન હિપદેશ ભાગ ૩ જે. ગુણગે શમતા આવે છે, જેથી તે શાન્ત આત્મા કોઈ પણ અપરાધીનું અંતરથી પણ અહિત કરવા ઈચ્છતું નથી. અમે તેવા અપરાધી ઉપર પણ કરુણ રસથી બની શકે તેટલે ઉપકાર કરવા ઇરછે છે.
૬. સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં અધિક સમતા રસથી ભરે લા મુનિની બરાબરી કરે એવી કોઈ પણ ચીજ દુનીયા ભરમાં દેખાતી જ નથી, સ્વયજૂરમણમાં પણ પરિમિત જેલ છે અને ઉપશાન્ત મુનિમાં તે ક્ષણે ક્ષણે સમતા રસની અભિવૃદ્ધિ થયા જ કરે છે.
૭. જેનું મન સદા સમતા અમૃતથી ભીનું જ રહે છે, તેને રાગ ભુજંગમનું ઝેર કદાપિ ચઢી શકે જ નહિ. જેના હદયમાં સમતારૂપી અમૃતની વૃષ્ટી થઈ છે તેને રાગદ્વેષાદિક બાળી શકે જ નહિ. કલુષિત મનવાલામાંજ રાગ દ્વેષાદિક દુષ્ટ વિ. કારે પ્રભવે છે.
૮. ગાજતા જ્ઞાનરૂપી હાથીઓ તથા ઉચા અને નાચતા ધ્યાન રૂપી ઘડાઓવાલી મુનિરાજની શમ સામ્રાજ્યની સંપદા સદા જયવંતિ વર્તે છે, ઉપશાત મુનિરાજને અતિ ઉત્તમ જ્ઞાન અને ધ્યાનરૂપ અનુપમ લક્ષ્મી દ્વારા શ્રેષ્ઠ અખંડ સુખ સ્વાધીને થાય છે.
તે ૭ ફંદિયાનમાષ્ટમ II बिभेषि यदि संसारा, मोक्ष प्राप्ति च कांक्षसि ॥ तदेदिय जयं कर्तुं, स्फोरय स्फार पौरुषम् ॥ १ ॥
Page #201
--------------------------------------------------------------------------
________________
२७
ઈકિયપરાજયષ્ટકમ वृद्धास्तृष्णा जलापूणे, रालवालैः किलेंद्रियैः ॥ . मूर्छामतुच्छां यच्छन्ति, विकार विष पादपाः ॥ २॥ सरित सहस्र दुष्पूर, समुद्रोदर सोदरः ॥ तृप्तिमानेंद्रिय ग्रामो, भव तृप्तोऽन्तरात्मना ॥३॥ आत्मानं विषयैः पाशै, भववासपराङ्मुखम् ॥ इंद्रियाणि निबध्नति, मोह राजस्य किंकराः ॥ ४॥ गिरिमृत्स्नां धनं पश्यन, धावतींद्रिय मोहितः ॥ अनादि निधनं ज्ञानं, धनं पार्थे न पश्यति ॥ ५ ॥ पुरः पुरः स्फुरत्तृष्णा, मृगतृष्णानुकारिषु ॥ इंद्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः॥ ६ ॥ पतंग मुंग मिनेभ, सारंगा यान्ति दुदेशाम् ॥ एकैकेंद्रिय दोषाचे, दुष्टै स्तैः किं न पंचभिः ॥७॥ विवेकदिपहयक्षः, समाधि धन तस्करैः॥ इंद्रियैर्नजितोयोऽसौ, धीराणां धुरि गण्यते ॥ ८॥
॥रहस्यार्थ॥ ૧. જે તું સંસાર પરિભ્રમણના દુઃખથી ડરતે હેય અને અખંડ એવું મેક્ષસુખ સ્વાધીન કરવા ઈચ્છતે હોય તે
Page #202
--------------------------------------------------------------------------
________________
સેવામાં
જ હથી છ મહી
તે પગ
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જે. ઈદ્રિય વર્ગને દમવા પ્રબલ પ્રયત્ન કરે. વિવિધ વિષય સુખની વાસના મેક્ષાથી જીવને પણ બાધક થાય છે. માટે પ્રથમ વિવિધ વિષયમાં ભટકતા મન અને ઈદ્રિયને દમીને વશ કરવા યુક્ત છે. અન્યથા તેઓને વશ પડિ રહેવાથી ઉદ્ધત ઘેડાની પિઠે તેઓ જરૂર જીવને વિષમ એવા દુર્ગતિના માર્ગમાંજ. ખેંચી જાય છે. પણ જે તેમને જ આગમ યુક્તિથી વશ કરી લેવામાં આવશે તે આત્મા અંતે અખંડ સુખ સાધી શકશે. - ૨. તૃષ્ણ-જલથી પરિપૂર્ણ એવા ઈદ્રિય કયારાથી વૃદ્ધિ પામેલા વિકાર વિષયવૃક્ષ જીવને મહા મૂછ ઉપજાવે છે, જેમ જેમ જીવ વિવિધ વિષયને સેવે છે તેમ તેમ તેની તૃષ્ણ સતેજ થાય છે, અને અંતે અસંતુષ્ટ રહી આ ધ્યાન એગે - મહાવિકારને તે ભજે છે. એમ સમજી સંતોષને સેવનારા જે મન અને ઈદ્રિય ઉપર અચ્છો કાબુ મેળવી અંતે અવશ્ય અખંડ સુખ સાધી શકે છે, બાકી કામાન્ધ તે ક્ષણિક સુખ માટે અનંત અને અક્ષય સુખને ગુમાવી અનંત અપાર દુઃખને જ વહોરી લે છે. તેવી જીવ સર્વ દુઃખને સહજમાં જલાંજલી દઈ અપાર સુખમાં અવગાહી રહે છે, એમ સમજી સંતેષ ગુણને સેવ યુક્ત છે. - . જેમ હજારે ગમે નદીઓથી પણ સમુદ્ર પૂરાતે નથી તેમ ગમે તેટલા વિષયસંગથી પણ ઈદ્રિયવર્ગ ધરાતે નથી, જેમ ઈધનથી આગ ઉલટી વધે છે તેમ અનુકૂલ વિષય ભેગે ઉલટી તૃષ્ણ વૃદ્ધિગત થાય છે માટે સહજ સંતોષી થવું ચુક્ત છે. જેમ જેમ સંતોષ ગુણ વધે છે તેમ તેમ સહજ સુખની વૃદ્ધિ થાય છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
ઇકિયપરાજયાષ્ટકમ, ૪. સંસારથી ઉદ્વેગ પામેલા છવને પણ ઈદ્રિય વિષયપાશથી બાંધી લે છે તે સંસારમાં રચ્યા પચ્યા રહેનારનું તે કહેવું જ શું? તેવાને તે તે સદા સંતાપ્યાજ કરે છે પણ મેક્ષાથી જીવને પણ લાગ મળે છોડતી નથી. કેમકે તે શોહરા જાની ચાકરીએ જ છે, માટે મોક્ષાર્થીએ તેમનાથી વધારે ચે. તતા રહેવું યુક્ત છે.
૫. ઈદ્રિય સંબંધી વિષયસુખમાં મુંઝાયેલે જીવ ધનને અથે ડુંગરની મટેડ જોવે છે પણ આત્મસમીપેજ રહેલું શાસ્વતું જ્ઞાનધન તપાસતે નથી, ખરું જોતાં વિષય વિરક્ત જીવને જ સાચું જ્ઞાનધન હાથ લાગે છે. વિષયાન્ય જીવને કામ અને અર્થ જ પ્રિય હોવાથી તેને ખરી પ્રીતિ વિના તત્વ ધન હાથ લાગતું જ નથી, માટે અનાદિની વિષયવાસના તજીને સત્ય જ્ઞાનમાં પ્રીતિ ધારવી યુક્ત છે.
૬. અધિકાર અધિક તૃષ્ણાને વધારનાર વિષય સુખમાંજ મુઢ છ મગ્ન રહે છે, પણ જ્ઞાનામૃતને આદર કરી શકતા નથી. ખરૂં છે કે ખાખરાની ખીસકેલી આંબાના રસમાં શું જાણે? અમૃત સમાન જ્ઞાન તે વિષયસુખથી વિરક્તને જ પ્રાપ્ત થઈ શકે છે.
૭. એક એક ઈદ્રિયના દેષથી, પતંગિયા, ભમરા, માંછલાં હાથી તથા હરણ દુર્દશાને પામે છે તે દુષ્ટ એવી પાંચે ઈદ્રિને પરવશ થઈ વર્તનારા મૂઢ જેનું તે કહેવું જ શું?
૮. વિવેકરૂપ કુંજરને વિદારવા કેશરીસિંહ સમાન તથા સમાધિ ધનને હરવા સાક્ષાત્ ચેર સમાન એવી ઈદ્રિયેથી
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જે. જેઓ છતાયા નથી તેઓજ ધીર પુરૂષમાં ધુરંધર છે. જિતેપ્રિય પુરૂષે જ ખરા શુરવીર ગણાય છે.
॥८॥ त्यागाऽष्टकम् ॥ संयमात्मा श्रये शुद्धो, पयोगं पितरं निजम् ॥ धृतिमंबांच पितरौ, तन्मां विसृजतं ध्रुवम् ॥ १॥ युष्माकं संगमोऽनादि, बंधवोऽनियतात्मनाम् ॥ ध्रुवैक रूपान् शीलादि, बंधूनित्यधुनाश्रये ॥२॥ कान्ता मे समतै वैका, ज्ञातयोमे समक्रियाः॥ बाह्य वर्गमिति त्यक्त्वा, धर्म संन्यासवान् भवेत् ॥३॥ धर्मास्त्याज्याः सुसंगोत्थाः, क्षायोपशमिका अपि ॥ प्राप्य चंदन गंधाभ, धर्म संन्यास मुत्तमम् ॥ ४॥ गुरुत्वं स्वस्य नोदेति, शिक्षा सात्म्येन यावता॥ आत्म तत्त्व प्रकाशेन, तावत् सेव्यो गुरूत्तमः॥५॥ ज्ञानाचारादयोपीष्टाः, शुद्ध स्व स्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे, नविकल्पो न वा क्रिया॥६॥ योग संन्यासतस्त्यागी, योगानप्यखिलां स्त्यजेत् ॥ इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपपद्यते ॥ ७ ॥
Page #205
--------------------------------------------------------------------------
________________
ત્યાગાષ્ટકમ્
वस्तुतस्तु गुणैः पूर्ण, मनंतै र्भासते स्वतः ॥ હર્ષ વ્યકત્વાત્મનઃ સયોનિપ્રસ્થ વિધોરિય॥ ૮॥
૩૧
॥ રદ્દસ્યાર્થ ॥
૧, સયમી આત્મા શુદ્ધ ઉપયેગરુપિ પિતાના તથા ધૃતિરુપિ માતાને આશ્રય કરી લેાકિક મનાતા માતાપિતાના સગ નિશ્ચય પૂર્વક તજી દેછે. જ્યાં સુધી લૌકિક સ`ખ'ધીએ સાથે સ્નેહ માંધ્યા રહે છે, ત્યાં સુધી નિર્મલ જ્ઞાન, ધ્યાન તથા સમાધિરૂપ આત્મસયમમાં રતિ પડતી નથી. શુદ્ધ સયમમાં રંગ લગાડવા માટે અને સહજ આનન્દ લુઇંટવા માટે લોકિક સ્નેહ અવશ્ય તજવા યુક્ત છે,
૨. સંયમાર્થી આત્મસ્વાથી ખાંધવાના ત્યાગ કરીને શીલ સ`તાષ પ્રમુખ પરમાથી અને નિશ્ચલ પરિણામવાળા અંઆના આશ્રય કરવા ઉજમાલ રહે છે. જ્યાં સુધી કૃત્રિમ સ્વાશ્રી ખઆમાં પ્રીતિ છે ત્યાં સુધી સત્ય પરમાથી શીલાદિક સદ્દગુણામાં પ્રીતિ જાગે નહિ, માટે શીલાદિક સત્ય 'ધુમાં અકૃત્રિમ પ્રેમ જગાવત્રા અર્થે અનાદિ અવિવેક ચેાગે લાગેલા સ્વાથી લાકિક ખધુઓ પ્રતિના કૃત્રિમ રાગ અવશ્ય તજવાજ જોઇએ. કૃત્રિમ રાગનો ત્યાગ કરતાં સહેજ સાત્વિક પ્રેમ અવશ્ય જાગવાના.
૩. સયમાથી પુરુષ સમતારુપી સ્રીના તથા સાધર્ષીરુપી જ્ઞાતિ જનાનાજ આદર કરે છે, પણ બાકીના મતલખીયા લાકિક સંબધીઓને ત્યાગજ કરે છે. લાકિક સ’મધને વિવેકથી છેટ્ટીને આત્મસયમને સાધવાવાળે ઉત્તમ ત્યાગી કહેવાય છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનહિતોપદેશ ભાગ ૩ જ. ૪. શુદ્ધ લાયક જ્ઞાનદર્શક ચારિત્રાદિક ગુણે પ્રાપ્ત થયે છતે પૂર્વલા અશુદ્ધ અભ્યાસિક ગુણે ત્યાજ્ય થાય છે, આત્માના શુદ્ધ જ્ઞાનાદિક સદગુણેમાં એવી સહજ અપૂર્વ શીતલતા તથા સુવાસના રહેલી છે કે તેને પામીને આત્મહંસ બીજે કયાંય પણ સ્થીતિ કરતા નથી. ફક્ત તેમજ સર્વ સંગ તજીને લયલીન થઈ રહે છે.
૪. આત્માનું સ્વરુપ જેથી સમ્યગૂ સમજી શકાય એવા તત્વજ્ઞાનના પ્રકાશવડે સ્વયં આત્માને શિક્ષા આપી સુધારી શકે તેવું ગુરુવ પિતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરુનું શરણ અવશ્ય આદરવું યુક્ત છે, વ કલ્યાણ સાધવાને સંપૂર્ણ અધિકાર પ્રાપ્ત થયા બાદ ગુરુની આજ્ઞાથી એકલા વિચરવામાં પણ હિત છે, પરંતુ તેવી ગ્યતા પામ્યા પહેલાં સ્વછંદતાથી એકલા વિચરતાં તે કેવળ અહિતજ છે. - ૨. જ્યાં સુધી સદાચારની સંપૂર્ણ શુદ્ધતા સિદ્ધ થાય નહિ ત્યાં સુધી જ્ઞાનાચાર આદિ સકલ આચાર અવશ્ય સેવ્ય છે, ૫ણ જ્યારે અસંગ ચગની પ્રાપ્તિ થશે ત્યારે કેઈ વિકલ્પ પણ રહેશે નહિં, તેમજ ક્રિયા કરવાની ચિંતા પણ રહેશે નહિ, પ્રથમ મનની સ્થિરતા માટે સદા આચાર પાલવાની જરુર છે. આચારની શુદ્ધિથી મનની શુદ્ધિ વિશેષે થાય છે, અને અંતે નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થયે છતે સર્વ વિકલ્પ તથા ક્રિયા સ્વતઃ ઉપશમે છે. પરંતુ પરિપૂર્ણ ગ્યતા-અધિકાર પ્રાપ્ત કર્યા પહેલાં આપમતિથી જેઓ સદાચારને અનાદર કરે છે, તેઓ ઉભય ભ્રષ્ટ થઈ અંતે ભારે પશ્ચાતાપના ભાગી થાય છે, માટે પ્રથમ આચાર શુદ્ધિદ્વારા મન શુદ્ધિ કરી તે વડે અનુક્રમે વચન અને
Page #207
--------------------------------------------------------------------------
________________
ક્રિયાષ્ટક્રમ.
33
ક્રાય શુદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવવા; ત્રિવિધ શુદ્ધિથી સહજ સમાધિ સિદ્ધ થતાં અનુક્રમે વિવિધ વિકલ્પો તથા ક્રિયાઓના 'ત આવશે એ વાત ખાત્રીપૂર્વક માનવી.
७. त्यागी-सौंयभी सिद्ध योगी थाने समस्त योग-व्याપારનેા ત્યાગ કરે છે અને સ’પૂર્ણ વિવેક ગે નિર્ગુણ બ્રહ્મ-૫રમાત્મ પદને પ્રાપ્ત કરે છે. એ ત્યાગનું જ મહાત્મ્ય છે.
૮, સંપૂર્ણ ત્યાગી-સંયમી સાધુ નિલ ચંદ્રની પેરે વ સ્તુતઃ અનંત ગુણુ જ્યાતિથી સ્વતઃ પ્રકાશે છે. સંપૂણ વિભાવ ત્યાગથી પૂર્ણ વિવેકયેાગે નિલ આત્મસ્વભાવ સ્વત: પ્રગટે છે.
॥ ९ ॥ क्रियाष्टकम् ॥
ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेंद्रियः ॥ स्वयं तीर्णो भवां भोधेः परं तारयितुं क्षमः ॥ १ ॥ क्रियाविरहितम् हंत, ज्ञानमात्रमनर्थकम् ॥ गतिंविना पथिज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ॥ २ ॥ स्वानुकूलां क्रियां काले, ज्ञान पूर्णोप्यपेक्षते ॥ प्रदीपः स्वप्रकाशोऽपि, तैल पूर्व्यादिकं यथा ॥ ३ ॥ बाह्यभावं पुरस्कृत्य ये क्रियां व्यवहारतः ॥ वदने कवलक्षेपं, विना ते तृप्तिकांक्षिणः ॥ ४ ॥ गुणवद् बहुमानादे, नित्य स्मृत्याच सत्क्रिया ॥
Page #208
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો.
जातं न पातयेद्भाव, म जातं जनयेदपि ॥ ५ ॥ क्षायोपशमिके भावे, याक्रिया क्रियते तथा ॥ पतितस्यापि तद्भाव, प्रवृद्धि जीयते पुनः ॥ ६ ॥ गुण वृद्ध्यैततः कुर्यात् क्रियामस्खलनाय वा ॥ एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ॥ ७ ॥ वचोनुष्ठानता संग, क्रियासंगतिमंगति ॥ सेयं ज्ञानक्रियाभेद, भूमिरानंद पिच्छला ॥ ८ ॥
"
॥ રદ્દસ્યાર્થ॥
૧. સમ્યગ્ જ્ઞાન અને ક્રિયાને સેવનાર શાન્ત અને ભાવિત આત્મા જિતેન્દ્રિય થઇ આ ભયકર ભવાદધિથી પાતે તા છતાં અન્યને પણ તારવા સમર્થ થાય છે. ઉપર બતાવેલા સગુણા વિનાના માહ્યાડંબરી સ્વપરને તારવા શક્તિવાન્ નથી.
૨. ક્રિયા આચરણ વિનાનુ` કેવળ શુષ્કજ્ઞાન નિલ છે, અને સદાચરણ યુક્ત સવ માન સલ છે. કેમકે માના જાણું છતાં પણ ગમનક્રિયા વિના ઇચ્છિત સ્થાને પહોંચી શકતા નથી. અને ગમનક્રિયા ચૈાગે સુખે સમાધિથી ઇષ્ટ સ્થાને હાચી શકે છે. એમ નિર્ધારીને મ્હાટી મ્હોટી વાતા કરીને નહિ વિરમતાં સાક્ષાત્ ક્રિયારુચિ થવુ.
૩. જેમ દીવા સ્વપ્રકાશક છતાં તેલવાટ વિગેરેની અપેક્ષા રાખે છે તેમ સ પૂર્ણ જ્ઞાનીને પણ કાલે કાલે આત્મ અનુકૂલ
Page #209
--------------------------------------------------------------------------
________________
ક્રિયાક્રમ,
૩૫
ક્રિયા કરવી પડે છે, જેમ તેલવાટ વિગેરે અનુકુલ સાધન વિના દીવા ખલી શકતા નથી, ફક્ત તેલવાટ વગેરે હાંચે ત્યાં સુ ધીજ દીવા ખલી પછી ઓલવાઇ જાય છે, તેમ જ્ઞાનીને પણુ અનુકુલ ક્રિયા કર્યા વિના ચાલતુ નથી. જેમ જલના રસ જલથી ન્યારા રહેતાજ નથી તેમ સત્યપરમાર્થિક જ્ઞાન પણ તદનુકુલ ક્રિયા વિનાનું હોતુંજ નથી. સંપૂર્ણ જ્ઞાની પણ સ્થાનુકુલ ક્રિયા કરેજ છે, તે સપૂર્ણ જ્ઞાની થવા ઇચ્છતા એવા અલ્પજ્ઞાનીનું તા કહેવુંજ શું ?
૪. ક્રિયા કરવી તે તે બાહ્ય ભાવ છે એમ કહીને જેએ સત્ય વ્યવહારના નિષેધ કરે છે, તે મુખમાં કાળીયા નાંખ્યા વિનાજ તૃપ્તિને ઈચ્છવા જેવુ' કરે છે. જેમ જમ્યા વિના ક્ષુધા શાન્ત થતી નથી. તેમ સત્ય વ્યવહાર સેવન વિના શુદ્ધ નિશ્ચય મા પણ મલીશકતા નથી. માટે શુદ્ધ નિશ્ચયાર્થીને વ્યવહારના અનાદર કરવા યુક્ત નથી. પણ શુદ્ધ માર્ગ માટે સત્ય વ્યવહારનુ... વિશેષે સેવન કરવું ઘટે છે.
૫. ગુણવંતનુ' બહુમાન ખની શકે તેટલુ કરવા ક તેનું નિત્ય સ્મરણ કરવા પ્રમુખ સત્ ક્રિયાથી ઉત્પન્ન થયેલા ભાવને ટકાવી રાખવા સાથે નવા ભાવને પણ પેદા કરવાનું ખની આવે છે. માટે ગુણુના અર્થીએ હંમેશાં સક્રિયાનુ આલ બન
લીધાજ કરવું.
૬. પ્રથમ અભ્યાસરુપે જે સત્ ક્રિયા કરવામાં આવે છે તેથી એવા સંસ્કાર જામી જાય છે કે તે ક્રિયા અંતે શુદ્ધ અને અસંગપણે થયા કરે છે. તેમજ કવચિત્ દૈવશાત્ પતિત થયેલાને પણ પૂલા ભાવની પ્રાપ્તિ થઇ આવે છે, પરંતુ જેએ
Page #210
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો
પ્રમાદને પરાધીન પડવા છતાં સત્ ક્રિયાનું સેવનજ કરતા નથી તેવા મંદભાગીને તેા ગુણમાં આગળ વધવાનું સાધનજ મલી શકતું નથી.
૭. માટે સદ્દગુણાની વૃદ્ધિ માટે તેમજ પ્રાપ્ત થયેલા સદ્ગુણાથી ભ્રષ્ટ નહિ થવા માટે સદા સત્ ક્રિયા સેન્યાજ કરવી યુક્ત છે. એવા શુભ અભ્યાસ વીતરાગ દશા પ્રાપ્ત થતાં સુધી સેવવા ચેાગ્ય છે. સમસ્ત માહુના ક્ષય થવા પામે ત્યાં સુધી એવા શુભ અભ્યાસમાં પ્રમાદ કરવા અયુક્ત છે. પ્રમાદ સેવનથી તા ઉલટા અનથ પેદા થાય છે. માટે પરમાત્મ દશા પ્રાપ્ત થ તાં સુધી અપ્રમત્ત ભાવજ આદરવા ચેાગ્ય છે. વીતરાગ દશા પ્રાપ્ત થયા પછી પતીત થવાનેા લગારે ભય નથી. વીતરાગ દશા તે કાયમ એક સરખીજ હાય છે, વીતરાગ દશામાં કોઇ પણ ક્રિયા કરવા સબધી વિકલ્પજ હાતા નથી.
૮. વીતરાગ વચનાનુસારે વર્તન કરતાં અતે અસંગ વૃત્તિ પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમી-એકતા અમદ ઞાનદથી ભરેલી ડાય છે. તથાસ્તુ.
।। ૧૦ । તત્ત્વમ્ ॥
पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियां सुरलता फलम् ॥ साम्य ताम्बूल मास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥ १ ॥ स्वगुणैरेव तृप्तिश्चे, दाकालमविनश्वरी ॥ જ્ઞાનિનો વિષયે જિ તે, વૈર્મવેત્તુતિષિવરી ॥ ૨ ॥
Page #211
--------------------------------------------------------------------------
________________
त्य . या शान्तैकरसा स्वादा, दभवेत्तृप्तिरतींद्रिया ॥ सा न जिहेंद्रियद्वारा, षड्रसास्वादनादपि ॥३॥ संसारे स्वप्नवन्मियां, तृप्तिः स्यादाभिमानिकी । तथ्या तु भ्रांति शून्यस्य, सात्म वीर्य विपाककृत् ॥४॥ पुद्गलैः पुद्गलास्तृप्ति, यान्त्यात्मा पुनरात्मना ॥ परतृप्ति समारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥ ५॥ मधुराज्य महाशाका, ग्राह्ये बाह्येच गोरसात् ।। परब्रह्मणि तृप्ति र्या, जनास्तां जानतेऽपि न ॥ ६॥ विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः ॥ ज्ञान तृप्तस्य तु ध्यान, सुधोद्गार परंपरा ॥ ७ ॥ सुखिनो विषयातृप्ता, नेंद्रोपेंद्रादयोऽप्यहो॥ भिक्षुरेकः सुखी लोकं, ज्ञानतृप्तो निरंजनः॥ ८॥
॥रहस्यार्थ ૧. જ્ઞાનામૃતનું પાન કરીને તથા કિયા કલ્પલતાનાં કુલ ખાઈને તથા સમતારૂપી તાબૂલ ચાવીને મુનિ શ્રેષ્ઠ તૃપ્તિને પામે છે. સમતાયુક્ત જ્ઞાન અને ક્રિયા વડે ખરી તૃપ્તિ સાધી શકાય છે તે વિનાની પિદ્ગલિક તૃપ્તિ કલ્પિત માત્ર છે.
૨. સ્વગુણે વડેજ અક્ષય અને અખંડ તૃપ્તિ થતી હોય
Page #212
--------------------------------------------------------------------------
________________
૩.
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો
તા ક્ષણિક તૃપ્તિ કરનારા વિષયાનુ જ્ઞાનીને શું પ્રયોજન છે ! સદ્ગુણુ સેવનથી સાક્ષાત્ આત્મતૃપ્તિને અનુભવનારા જ્ઞાની પુરૂષો વિષમ એવા વિષય સુખને આદર કરતા નથી.
૩. એકજ શાન્ત રસના આસ્વાદ કરવાથી જે સહજ અતીદ્રિય સુખ પ્રાપ્ત થાય છે, તે રસનાવડે ષટરસના આસ્વાદ લેવાથી પણ મલી શકતુ નથી. એમ સમજી સકળ ઈ. દ્રિય જન્ય તુચ્છ વિષય રસના ત્યાગ કરીને એક શાન્ત વૈરાગ્ય રસનાજ આસ્વાદ કરી અપૂર્વ અને અતીન્દ્રિય સુખના સાક્ષાત્ અનુભવ કરવા યુક્ત છે. કેવલ વિષયાસક્ત વિવેક વિકલને એવુ* અપૂર્વ સુખ મલી શકે નહિ.
૪ સંસારમાં મુખ્ય લેાકાએ માની લીધેલી વિષય તૃપ્તિ સ્વપ્નની જેવી મિથ્યા છે, અને આત્માની સહજ શક્તિને ઉત્તેજિત કરનારી જ્ઞાનીએ આદરેલી તૃપ્તિજ સાચી અને સે વવા ચાગ્ય છે. માટે ક્ષણિક તૃપ્તિને તજીને અક્ષય તૃપ્તિ માટેજ યત્ન કરવા.
૫. પુદ્ગલા વડે પુદ્ગલ તૃપ્તિને પામે છે અને જ્ઞાનાદિક આક્ર્મ ગુણા વડે આત્મા તૃપ્તિ પામે છે. માટે પુદ્ગલિક તૃપ્તિને સાચી તૃપ્તિ માનવી એ જ્ઞાની વિવેકીનુ કન્ય નથી. ખાટી અને ક્ષણિક પુદ્ગલિક તૃપ્તિના અનાદર કરીને સત્ય અને શાસ્વતી સહજ તૃપ્તિનાજ સ્વીકાર કરનાર ખા જ્ઞાની ત્રિવેકી હાવા ઘટે છે. બાકી માટી માટી વાતા. કરીને વિરમી
પચ્યા રહેનારા ખરા જ્ઞાની
રહી, પુગલિક સુખમાં રચ્યા હાવા ઘટતા નથી.
૧. જિન્હા, જીલ.
←
.
Page #213
--------------------------------------------------------------------------
________________
ત્યષ્ટકમ,
૩૦ ૬. પુદ્ગલિક સુખના આશી વડે અગ્રાહ્ય તથા અવાય એવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ રહેલી છે તે વિષયરસના આશીજને જાણું પણ શકતા નથી. પુદ્ગલિક સુખના રસીયા તે વિવિધ વિષય રસમાં જ સાર સુખ સમજી નિત્ય રચ્યા પચ્યાજ રહે છે. સિદ્ધ પરમાત્મદશામાં કેવું અને કેટલું સુખ રહેલું છે, તેને તેમને સ્વ'નમાં પણ ખ્યાલ નથી.
૭. સત્ય સતેષ રહિત-અસંતેષીને પુદ્ગલે વડે વિવિધ વિષયમય વિષનાજ ઉગાર આવે છે. અને સત્યજ્ઞાન–સંતોષીને તે ઉત્તમ એવા ધ્યાનામૃતનાજ ઉગારની પરંપરા આવે છે. જીવ જે આહાર કરે છે તે જ તેને ઓડકાર આવે છે. નિરંતર પુદ્ગલિક સુખમાંજ રચ્યા પચ્યા રહેનારાને વિષયવાસનાનીજ પ્રબળતાથી તેનાજ ઝેરી ઉદ્ગાર આવે છે, અને તવ જ્ઞાનમાંજ તૃપ્તિ માની મગ્ન રહેનારા મહા પુરુષને તે નિર્મળ ધ્યાનામૃતનાજ ઉત્તમ ઓડકાર આવ્યા કરે છે. એમ નિર્ધારીને સર્વ પ્રકારની વિષય આશા તજીને તત્વજ્ઞાનમાં જ પ્રીતિ જગાવવી, જેથી શુદ્ધ ચિતન્યની જાગૃતિથી અનુપમ દયાનામૃતની વૃષ્ટિ થશે અને અનાદિ અવિવેકજન્ય વિષમતાપની ઉપશાંતિથી સ. હજ શીતલતા છવાય જશે. પરંતુ યાદ રાખવું કે આ સર્વ વિવિધ વિષયપાસ છેદવાથી બની શકશે.
૮. વિષય સુખથી તૃપ્તિ નહિ પામેલા-અસંતુષ્ટ એવા ઈદ્ર ઉપેદ્રાદિક પણ તત્ત્વતઃ સુખી નથી. કિંતુ તવજ્ઞાનથી તૃપ્ત કર્મકલંક મુક્ત એવા એક મુનિજ લેકમાં સુખીયા છે. વિ. ષયતૃષ્ણને તોડીને સહજ સંતોષ ધારવામાંજ ખરું સુખ સમાયેલું છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
X
.
શ્રી જનહિતોપદેશ ભાગ ૩ જે.
॥११॥ निलेपाष्टकम् ॥ संसारे निवसन् स्वार्थ, सजः कज्जलवेष्मनि ॥ लिप्यते निखिलो लोको, ज्ञान सिद्धो न लिप्यते ॥१॥ नाहं पुद्गल भावानां, कर्ता कारयिता च न ॥ नानुमंतापि चेत्यात्म, ज्ञानवान् लिप्यते कथम् ॥ २ ॥ लिप्यते पुद्गलस्कंधो न लिप्ये पुदगलैरहम् ।। चित्रव्योमांजनेनेव, ध्यायन्निति न लिप्यते ॥३॥ लिप्तता ज्ञानसंपात, प्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमनस्य, क्रिया सर्वोपयुज्यते ॥ ४॥ तपः श्रुतादिनामत्तः क्रियावानपि लिप्यते ॥ भावना ज्ञान संपन्नो, निष्क्रियोऽपि न लिप्यते॥५॥ अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः॥ शुद्धयत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तयादृशा ॥३॥ ज्ञान क्रीया समावेशः, सहैवोन्मीलने द्वयोः ॥ भूमिका भेदतस्त्वत्र, भवेदेकैक मुख्यता ॥७॥ सज्ञानं यदनुष्ठानं, न लिसं दोष पंकतः ॥ शुद्ध बुद्ध स्वभावाय, तस्मै भगवते नमः॥
Page #215
--------------------------------------------------------------------------
________________
નિપાકમ
છે ક્યાર્થ ૧. સંસારમાં વસતા અને સ્વાર્થ સાધવામાંજ તત્પર એવા સર્વ કોઈ પ્રાણી કર્મથી લેવાય છે. અથવા કાજલની કોટડીમાં રહેતાં કણ કે રહી જ શકે? ફક્ત જ્ઞાન સિદ્ધ પુરુષજ નિનર્લેપ રહી શકે છે. તત્ત્વજ્ઞાની અને વિવેકી મહાત્મા માત્ર કેર રહી કમ અંજનથી મુક્ત થઈ શકે છે. એવા સત્પરુષને સંસારના કોઈપણ પદાર્થમાં આસકિત હોતી નથી, અને અંતર આસક્તિ વિના રાગદ્વેષાદિકના અભાવે કર્મ બંધ પણ થઈ શકતું નથી
૨. હું પરભાવને કરું નહિ, કરાવું નહિં તેમજ અનુમહું નહિં, વિભાવમાં રમવાને મારે ધર્મજ નથી. મને સ્વભાવમાં જ રહેવું યુદ્ધ છે. આ પ્રમાણે અંતરમાં સમજનાર આત્મજ્ઞાની કર્મ અંજનથી કેમ લેપાય? જે વિભાવથી વિરમીને કેવલ સ્વભાવરમણ થાય છે, તે જ ખરે આત્મજ્ઞાની છે અને તેવા આત્મજ્ઞાનીજ સકલ કર્મકલંકથી સર્વથા મુક્ત થઈ અંતે પરમપદને પ્રાપ્ત થાય છે.
૩. ફકત પુદ્ગલજ પુદ્ગલથી લેપાય છે. પણ ચેતન પુદ, ગલથી પાસે નથી. જેમ આકાશ અંજનથી લેપાતું જ નથી તેમ આત્મા પણ કર્મ અંજનથી લેપાતો નથી. એવા સમ્યગ વિચાર પૂર્વક વિવેક સેવનારો સસ્પષ કદાપિ કિલષ્ટ કર્મને ભાગી થતજ નથી. પરંતુ જે અનાદિ અવિદ્યા ગે મેહને વશ થઈ જડવત બની પુદ્ગલમાંજ આનંદ માની બેસે છે તે પુદ્ગલાનંદી તે મોહમાયાના પાશમાં પડી જરુર કિલષ્ટ કર્મ બંધનનેજભાગી થાય છે.
૪. નિર્લેપ દષ્ટિ એવા સપુરુષની સકલ સાપેક્ષ ક્રિયા વિ
Page #216
--------------------------------------------------------------------------
________________
૪૨
અને જાણ
થતા
વાળને વાર
શ્રી જનહિતોપદેશ ભાગ ૩ જો, ભાવમાં જતા ઉપગને વારવા માટે હોય છે. સાધ્ય દષ્ટિવાળાની સકલ ક્રિયા સાપેક્ષ–સહેતુક જ હોય છે, તેથી આત્માનંદી પુરુષ જે જે ક્રિયા કરે છે તેને હેતુ પુદ્ગલમાં જતી દષ્ટિને રોકવા અને સ્વભાવરમણ થવા માટે જ હોય છે. જ્યાં સુધી સંપૂર્ણ સ્વભાવરમણ ન થાય ત્યાં સુધી તે સંપૂર્ણ અધિકાર પામવા અને બાધકભૂત વિભાવ ઉપગને વારવા સ્વાનુકુલ કિયા કરવાની ખાસ જરૂર પડે છે.
પ. તપ અને જ્ઞાન વિગેરે મદ કરનારે ગમે તેવી આ કરી કષ્ટકરણી કરતે હોય તે પણ કર્મથી લેપાય છે. અને નિર્મલ ભાવથી જેનું અંતઃકરણ ભરેલું હોય તે કદાચ તેવી આ કરી કરણી કરી શકતું ન હોય તે પણ કમાંથી પાસે નથી. એમ સમજીને શાણા માણસોએ કર્તૃત્વ અભિમાન તજવું યુકત છે. કેઈ પણ જાતને મદ કરવાથી પ્રાણુ પતિતપણું પામે છે. અને મદ તજી નિમેદ થઈ નમ્રપણે સ્વકર્તવ્ય સમજી જે સત્ કિયા કરે છે તે સ્વ ઉન્નતિને સુખે સાધે છે.
૬, નિશ્ચય તવદષ્ટિથી જોતાં આત્મા અલિપ્ત છે અને વ્યવહાર દષ્ટિથી જોતાં તેજ આત્માકર્મથી લિપ્ત દેખાય છે. તદષ્ટિ પુરૂષ અલિપ્ત દશાથી આત્માની શુદ્ધિ કરે છે, અને કિયાવાન વ્યવહારદષ્ટિ પુરૂષ સ્વાનુકુલ ઉચિત આચરણથી શુદ્ધ થાય છે. બંનેનું સાધ્ય એકજ હેવાથી સ્વ સ્વ અનુકૂ સાધન વડે ઉભય સિદ્ધિ સંપાદન કરી શકે છે. સાધ્ય વિ. કેલ કોઈ પણ પ્રાણી સ્વાનુકુલ સાધન વિના સિદ્ધિ સાધી શકતા નથી.
૭ નિશ્ચય અને વ્યવહારદષ્ટિનું સાથેજ પ્રગટન વિકાસ થવાથી જ્ઞાન અને કિયા એ ઉભયને સમાવેશ થઈ જાય છે,
Page #217
--------------------------------------------------------------------------
________________
નિસ્પૃહાષ્ટમ,
૪૩
પરંતુ સ્થાન વિશેષથી તે જ્ઞાનની કે ક્રિયાની મુખ્યતા હોય. છે. વ્યવહાર સાધન વડે નિશ્ચય સાધ્ય થાય છે, અને નિશ્ચય સાધનથી મેક્ષ સાધ્ય થાય છે. વ્યવહાર એ મેશનું પરંપર કારણુ છે અને નિશ્ચય અનંતર કારણ છે. ઉભયનું મીલન થ. વાથી શીઘ મેક્ષ સાધના સિદ્ધ થાય છે. માટે મેક્ષાર્થીએ નિશ્ચયદષ્ટિ હદયમાં ધારીને વ્યવહાર માર્ગનું અવલંબન અવશ્ય કરવું યુકત છે. એમ કરવાથી સાધક શીધ્ર સાધ્ય સિદ્ધિ કરી શકે છે.
૮. જ્ઞાનયુક્ત જેનું અનુષ્ઠાન દોષ પંકથી લેપાયું નથી એવા શુદ્ધ સ્વભાવ રમણ મહાપુરુષને નમસ્કાર થાઓ. જેની ક્રિયા સમજ પૂર્વક મોક્ષ માટેજ હવાથી નિર્દોષ છે, તેમજ તીકણ ઉપયોગથી સહજ આત્મ વિશુદ્ધિ કરવા સમર્થ છે તેને નમસ્કાર છે.
| ૧૨ નિષ્કૃષ્ટવાનું છે. स्वभावलाभात् किमपि, प्राप्तव्यं नावशिष्यते ॥ इत्यात्मैश्वर्य संपन्नो, निःस्पृहो जायते मुनिः॥१॥ संयोजितकरैः के के, प्रार्थ्यते न स्पृहावहैः ॥ अमात्र ज्ञान पात्रस्य, निस्पृहस्य तृणं जगत् ॥२॥ छिंदन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः ॥ मुखशोषंच मूर्छाच, दैन्यं यच्छति यत्फलम् ॥ ३॥
Page #218
--------------------------------------------------------------------------
________________
४४ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જો, निष्कासनीया विदुषा, स्पृहा चित्त गृहाबहिः ॥ अनात्मरति चांडाली, संगमंगी करोति या॥ ४॥ स्पृहावन्तो विलोक्यंते, लघवस्तृणतूलवत् ॥ महाश्चर्य तथाप्येते, मज्जन्ति भववारिधौ ॥ ५॥ गौरखं पारवंद्यत्वात्, प्रकृष्टत्वं प्रतिष्ठया ॥ ख्याति जाति गुणात्स्वस्य, प्रादुष्कुर्यान्न निःस्पृहः ६ भूशय्या भैक्षमशनं, जीर्णं वासो वनं गृहम् ॥ तथापि निःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम्।।७। परस्पृहा महा दुःखं, निःस्पृहत्वं महा सुखम् ॥ एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ ८॥
॥ रहस्याथ ॥ ૧. સહજ આત્મ સંપત્તિની પ્રાપ્તિ થયા બાદ બીજું કઈ પણ પ્રાપ્ત કરવું બાકી રહેતું જ નથી. એવા આત્મ ઐશ્વર્ય સં. પન્ન મુનિ પરસ્પૃહારહિત-નિસ્પૃહ બની જાય છે. સર્વ રૂદ્ધિ અને સમૃદ્ધિ ઘટમાં જ રહેલી છે. તેવી સહજ સાહેબી જે પ્રગટ થવા પામે તે બીજી બાહ્ય-તુચ્છ બાબતમાં મુંઝાવાનું રહેતું નથી જ. સહજ અશ્વર્યવાન મુનિ પરની પરવા રહિત હેવાથી અને ઉત્તમ સદ્ગુણથી ભરપુર હોવાથી નિસ્પૃહ થઈ જાય છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
નિસ્પૃહાષ્ટકમ
૪૫
૨. પરસ્પૃહાવંત પ્રાણીએ હાથ જોડી જોડીને કાની કાની પ્રાર્થના કરતા નથી ? સસ્પૃહી સર્વ કેાઈના દાસ છે અને અપાર જ્ઞાનવાન નિઃસ્પૃહીને તેા જગતમાં કોઇની પરવા નથી. પુદ્ગલાનની પ્રાણી પેાતાના સ્વાર્થ માટે ગમે તેવાની પણ પ્રાર્થના કરવા ચુકતા નથી. અને જ્ઞાનાન'દી નિઃસ્પૃહીને કાઇની કશી પ રવા નહિ હાવાથી તેતા સદાન૪માં સ્વાધીનપણે વર્તે છે.
૩. તત્ત્વવેદી પુરૂષા જ્ઞાનરૂપી દાતરડાથી પૃહારૂપી વિષ વેલડીને ઈંઢી નાંખે છે કેમકે પરસ્પૃહાથી મુખ શેષ મૂર્છા અને દીનતાહિક દોષોને સેવવા પડે છે. જ્ઞાની વિવેકી પુરૂષો તેવી સ્પૂ હાને દોષનુ મૂળ જાણીને સમૂલગી છેદવા તત્પર રહે છે.
૪. ડાહ્યા માણસે સ્પૃહાને કુમતી ચ'ડાલણીની સ’ગત ૩રનારી જાણીને ચિત્ત-મદિરમાંથી દૂર કરવી જોઇએ. કુમતિને પોષનારી સ્પૃહાને સદ્વિવેકીજના સેવતાજ નથી, પણ ભૂતના ઉતારની જેમ સમજીને તેને ઘરથી બહાર કાઢે છે. આવા નિઃ પૃહી પુરૂષો સદા સુખમાં મગ્ન રહી શકે છે.
૫. સ્પૃહાવત લેાકેા અત્યંત તુચ્છ અને હુલા જણાતા છતાં ભવસાગરમાં ડુખી જાય છે, તે મહા આશ્ચર્યકારક છે. કેમકે હલકી વસ્તુ તે તરવીજ જોઇએ અને ભારે વસ્તુજ ડુમવી જોઇએ એવા કુદરતી નિયમ છે તેનું આમાં ઉદ્ધૃધન થતુતે. ખાય છે. તેનું સમાધાન એવું છે કે તેએ સ્વભાવે તુચ્છ છતાં મમતા દ્વેષથી એવા તા ભારે થયેલા હાય છે કે બેહદ ભારથી ભરેલા વહાણની જેમ તેએ અધોગતિજ પ્રાપ્ત કરે છે.
૬. નિઃસ્પૃહી પુરુષ લેાકવંદનીકતાથી પેાતાની વડીલતા,
Page #220
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો
પ્રતિષ્ઠાથી શ્રેષ્ઠતા અને જાતિગુણુથી ખ્યાતિને પ્રગટ કરતાજ નથી. જે લેાક પૂજા, પ્રતિષ્ઠા કે ખ્યાતિના વિકલ્પ નહિ કરતાં સ્વકર્તવ્યજ બજાવ્યા કરે છે તેજ ખરા નિસ્પૃહી છે. ખરા નિઃસ્પૃ હી સ્વપ્નમાં પણ પરોપકારના બલા ઇચ્છતા નથી,
૭. ભૂમી એજ એની શય્યા છે, મધુકરી વૃત્તિથી જેને લેજન કરવાનુ છે, હેરવાને જેને જીર્ણપ્રાય વસ્ત્ર છે, અને વનમાં જેને વસવાનું છે, એવા નિઃસ્પૃહી પુરુષને ઉત્તમ પ્રકારના સતીષ ચેાગથી ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ છે. જેણે સ'સારના ખાટા વૈભવ તજીને સહેજ આત્મ ઐશ્વર્ય પામવા ઉત્તમ સયમનુ સેવન આદર્યુ છે, એવા આમ સયમી મહાપુરુષ ચક્રવતીથી ઓછા સુખી નથી. ખાટા કલ્પિત આનંદ તજી સહેજ આનંદ સાધનાર સત્પુરુષ સત્તમ સુખી છે. પરસ્પૃહા રહિત-નિઃસ્પૃહી નિગ્રંથ એવુ* સર્વોત્તમ સુખ સાધી શકે છે.
૮. સુખનું અને દુઃખનું સક્ષેપથી આવુ' લક્ષણ શાસ્ત્રમાં મહેલ' છે કે પરસ્પૃહા એજ મહા દુઃખ છે અને નિઃસ્પૃહતા એજ પરમ સુખ છે. માટે મેાક્ષાર્થીએ પરપૃહા તજી નિઃસ્પૃહ થવુ યુક્ત છે.
॥ ૨૩ | મૌનામ્ ॥
मन्यते यो जगत्तत्त्वं, स मुनिः परिकीर्तितः ॥ सम्यक्त्वमेव तन्मनं, मौनं सम्यक्त्वमेव च ॥ १ ॥ आत्मात्मन्येवयच्छुद्धं, जानात्यात्मानमात्मना ॥
Page #221
--------------------------------------------------------------------------
________________
४७
માનાષ્ટકમ, सेयं रत्नत्रये ज्ञप्ति, रुच्याचारकता मुनेः ॥ २॥ चारित्रमात्मचरणाद्, ज्ञानं वा दर्शनं मुनेः॥ शुद्ध ज्ञान नये साध्यं, क्रिया लाभात् क्रियानये ॥३॥ यतः प्रवृत्तिर्न मणौ, लभ्यते वा न तत्फलम् ॥ अतात्त्विकी मणिज्ञप्ति, मणिश्रद्धा च सा यथा ॥४॥ तथा यतो न शुद्धात्म, स्वभावाचरणं भवेत् ॥ फलं दोष निवृत्तिा , न तद्ज्ञानं न दर्शनम् ॥ ५॥ यथा शोफस्य पुष्टत्वं, यथा वा वध्य मंडनम् ॥ तथा जानन भवोन्माद, मात्मतृप्तो मुनिर्भवेत् ॥६॥ सुलभं वागनुच्चारं, मौनमेकेंद्रियेष्वपि ॥ पुद्गलेष्व प्रवृत्तिस्तु, योगानां मौन मुत्तमम् ॥ ७ ॥ ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वापि चिन्मयी ॥ यस्यानन्य स्वभावस्य, तस्य मौन मनुत्तरम् ॥ ८॥
॥ रहस्यार्थ ॥ ૧. જે સમસ્ત તત્વને યથાર્થ જાણે છે તે મુનિ કહેવાય છે, જે વસ્તુ તત્વને સમગ્ર સમજી સર્વત્ર મધ્યસ્થ રહે છે, બેટી બાબતમાં કદાપિ મુંઝાતેજ નથી તે મુનિ છે. તેવું મુ
Page #222
--------------------------------------------------------------------------
________________
૪૮ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જો. નિપણું એજ ખરૂં સમતિ છે. અને નિર્મલ સમકિત એજ મુનિપણું છે. શુદ્ધ સમકિત વિના ખરૂં મુનિ પણું સંભવતું જ નથી. મુનિપણું જ્યાં સુધી જાળવી રખાય છે, ત્યાં સુધી સમ કિત કાયમ રહે છે.
૨. આત્મા પિતે પિતામાં રહેલું જે શુદ્ધ સ્વરૂપ જે વડે જાણે છે તે જ મુનિની રત્નત્રયીમાં જ્ઞાન દર્શન અને ચારિત્રની એકતા રૂપ છે. સમ્યમ્ જ્ઞાનથી સ્વ સવરૂપને સારી રીતે સમજી શકે છે. સમ્યમ્ દર્શનથી રવ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા પ્રતીતિ થઈ શકે છે. અને સમ્યગૂ ચારિત્રથી આત્મ-સ્થીરતા એટલે સ્વરૂપ રમણ થઈ શકે છે. સમ્યમ્ જ્ઞાન દર્શન અને ચારિત્રની એકતા એ જ મુનિ પણું છે.
૩. જ્ઞાન દર્શન અને ચારિત્ર મુનિપણના ભાવથીજ સાથક છે, વિભાવને ત્યાગ અથવા સ્વભાવને સ્વીકાર કરે એજ મુનિપણું છે. તેવા આચરણ વિનાને મુનિ વેષ વિડંબના રૂપજ છે, જ્ઞાનવડે શુદ્ધ શુદ્ધ હિતાહિતને વિવેક જાગે છે. દશનવડે તેની યથાર્થ પ્રતીતિ બેસે છે, અને ચારિત્રથી અહિતના ત્યાગ પૂર્વક હિત પ્રવૃતિ થાય છે. ઉક્ત જ્ઞાન દર્શન અને ચારિત્ર - ળીને રત્નત્રયી કહેવાય છે. એ રત્નત્રયીને સમ્યગૂ સેવનારા મુનિ કહેવાય છે. ઉક્ત મુનિની રહેણી કહેણી એક સરખી હોય છે કેમકે તે જ્ઞાન અને ક્રિયાને એક સરખી રીતે સ્વીકાર કરે છે અને અન્ય મેક્ષાર્થીને પણ તે જ હિતકારી માર્ગ બતાવી જન્મ મરણનાં અનંત દુખમાંથી મુક્ત કરવા યત્ન સેવે છે.
૪. મણિ–રત્ન હાથમાં આવ્યા છતાં તેને આદર કરી શકાય નહિ તેમજ તેનું ફલ મેલવી શકાય નહિ તે જાણવું
Page #223
--------------------------------------------------------------------------
________________
મનાષ્ટકમ કે મણીની પીછાનજ થઈ નથી કે મણિની પ્રતીતિજ બેઠી નથી. અન્યથા મણિનું મૂલ્ય સમજીને તેને આદર જરૂર કરાયજ.
૫. તેમ જે શુદ્ધ આત્મ સ્વભાવમાં રમણ થઈ શકે નહિ તથા રાગદ્વેષ મહાદિક દુષ્ટ દોષને ત્યાગ થઈ શકે નહિ તે તે જ્ઞાન કે દર્શન કંઈ કામનાજ નથી. ખરાં જ્ઞાન અને દર્શનથી સ્વરૂપ મગ્નતા અને દેષ હાનિરૂપ ઉત્તમ ફલ થવું જ જોઈએ, સહજ આનંદમાં મગ્નતા થવી એ જેમ ઉત્તમ લાભ છે, તેમ દુષ્ટ દેનું દમન કરી તેમને સમૂલગે નાશ કરે એ પણ અતિ ઉત્તમ લાભ રૂપજ છે. ખરૂં મુનિપણું ભજનારા નિગ્રંથ સાધુઓ એ ઉત્તમ લાભ હાંસલ કરી શકે છે.
૬. જેવું શેફ (સોજા) નું પુણપણું, અથવા વય (વધ કરવા લઈ જવામાં આવનાર) ને શણગારવું નકામું છે, તેજ આ સંસારને ઉન્માદ અનર્થકારી છે, એમ સમજીને મુનિ સહજ સંતેષી થઈ રહે છે. સંસારનું અસારપણું સમગૂ વિચારી સંતેષ વૃત્તિથી જે સહજાનંદમાં મગ્ન થઈ રહે છે તે જ ખરે મુનિ-નિગ્રંથ છે.
૭. વચન નહિ ઉચરવારૂપ માન તે એકે ક્રિયાદિકમાં પણ હોઈ શકે છે તેવા માનથી આત્માને કંઈ વિશેષ લાભ નથી, ખરો લાભ તે એ છે કે પુદ્ગલિક પ્રવૃત્તિમાંથી વિરમી સહજ આત્મ સ્વભાવમાં જ મગ્ન થવા મન, વચન અને કાયાને સદા સર્વદા સદુપયોગ કર્યા કરે.
૮. જે સમજીને વિવેકથી સ્વકર્તવ્ય બજાવે છે, જેની ક્રિયા દીપકના જેવી જ્ઞાન-તમય છે, તેવા સમ સ્વભાવી
Page #224
--------------------------------------------------------------------------
________________
५०
શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જો, મહાપુરૂષનું જ મન શ્રેષ્ઠ છે. સમતાવત મહા મુનિજ શ્રેષ્ઠ માન સેવી શકે છે.
॥ १४ ॥ विद्याष्टकम् ॥ नित्य शुच्यात्मताख्याति, रनित्याशुच्यनात्मसु ॥ अविद्या तत्त्वधीविद्या, योगाचार्यैः प्रकीर्तिता ॥१॥ यः पश्येन्नित्य मात्मान, मनित्यं परसंगमं ॥ छलं लव्धुं न शक्रोत, तस्य मोहमलिम्लुचः ॥२॥ तरंग तरलां लक्ष्मी, मायुर्वायुवदस्थिरम् ॥ अदभ्रधीरनुध्याये, दभ्रवद् भंगुरं वपुः ॥ ३ ॥ शुचीन्यप्यशुचीकर्तुं, समर्थेऽशुची संभवे ॥ देहे जलादिना शौच, भ्रमो मूढस्य दारुणः ॥ ४ ॥ यः स्नात्वा समता कुंडे, हित्वा कश्मलजं मलम् ॥ पुन ने याति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः॥५॥ आत्मबोधोनवः पाशो, देह गेह धनादिषु ॥ यः क्षिप्तोप्यात्मना तेषु, स्वस्य बंधाय जायते ॥६॥ मिथो युक्तपदार्थाना, मसंक्रमचमकिया॥ चिन्मात्र परिणामेन, विदुषैवानुभूयते ॥ ७॥
Page #225
--------------------------------------------------------------------------
________________
વિદ્યાષ્ટકમ્,
अविद्या तिमिरध्वंसे, दृशा विद्याजन स्पृशा ॥ પયન્તિ પરમાત્માન, મામન્યેવ હિ યોગિનઃ ॥ ૮ ॥
પ
૧. અનિત્ય, અશુચિ, અને અનાત્મિક પરવસ્તુને નિત્ય પવિત્ર અને પોતાની લેખવી એ અવિદ્યાનુ લક્ષણ અને વસ્તુને વસ્તુગતયથા જેવા રુપમાં હોય તેવા રુપમાં ખરાખર સમજવી એ વિદ્યાનુ લક્ષણ છે, એમ ચેાગાચાર્યેાએ શાસ્ત્રમાં કહ્યું છે.
૨, આત્મા નિત્ય અવિનાશી છે, તેની કદાપિ નાસ્તિ થતીજ નથી. સદા સર્વદા તેની અસ્તિતા છે. અને આ આત્માને થતા પર સૉંચાગ વિનાશશીલ છે, તેના તે અવશ્ય વયોગ થવાનેજ છે. એવા જેને નિશ્ચય થયા છે તેને માઠુ ચારટો છલી શકતા. નથી. સદ્વિદ્યા સ`પન્ન આત્મા માહનાજ જય કરી અખંડ સુખ સાધી શકે છે. પણ સદ્દવિદ્યા વિહીનનેતા માહ ચાટી સા સ'તાપ્યાજ કરે છે. માટે મેાક્ષાર્થીએ સદ્વિદ્યા સપન્ન થવા સ વંદા સદુધમ સેવવા.
૩. નિમલ બુદ્ધિવાલે આત્મા લક્ષ્મીને જલતરગની જેવી ચપલ લેખે છે, આયુષને વાયુની જેવું અથીર લેખે છે. અને શરીરને શરદના મેઘની જેવું ક્ષણભ’ગુર લેખે છે, એવી થીર પરવસ્તુઓમાં વિવેકવાન મુઝાતા નથી,
૪. અપવિત્ર એવા વીર્ય તથા રુધિર વિગેરેથી જેની ઉત્પદત્ત છે અને અશુચિમય હોવાથી પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરી નાંખે છે એવા દેહને જલ વિગેરેથી સાફ કરવાના પ્રયાસ ગમે તેટલે કરવામાં આવે તે પણ તે સર્વે નિલજ થાય છે,
Page #226
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો.
છતાં મૂઢ લાકોને દેહ શૈાચ કરવાને મોટા ભ્રમલાગેલે હોય છે, તેથી અશુચિ મય દેહને સાફ સુફ કરવા અહોનિશ યત્નકર્યા કરે છે. ૫. ખરેખરા પવિત્ર શાચના અર્થીએ સમતા રસના કુડ. માં સ્નાન કરીને સર્વ પાપમલના ત્યાગ કરી પાવન થવુ. જેથી પુનઃ મલીન પણ' થાયજ નહિ. પૂર્વ મહાપુરુષોએ આવેજ ઉત્તમ શાચ પાતે શેવી સર્વને હિત માટે બતાવ્યા છે, તે મુજખ જે વર્તે છે તેઓ પરમ પવિત્ર મહાપુરુષોની ગણનામાં આવે છે.
૬. જે દેહાર્દિક પરવસ્તુઓમાં મમતા આંધે છે તે આપડા પેાતેજ બધાઈ જાય છે, એમ સમજીને સુવિવેકી જના પરવસ્તુઓમાં આસક્તિ ધારતા નથી,
૭ વિદ્વાન પુરુષ જ્ઞાન ચક્ષુથી સર્વ પદાર્થને વસ્વભાવમાંજ રહેતા દેખે છે. સયુક્ત વસ્તુના વિયાગ થાય છે, પણ કાઇ વ. તુ પોતાના મૂલ સ્વભાવ તજી દેતી નથી, એમ જ્ઞાની પુરુષ સાક્ષાત્ અનુભવી પોતે સ્વસ્વભાવમાંજ સ્થત રહે છે. રાગદ્વેષને તજી સર્વત્ર સમભાવથીજ અનુવર્તન કરનારાજ વિદ્વાન્ ગણાય છે.
૮. સદ્વિદ્યારૂપી અંજનશલાકા (સલી )થી અવિવેકરૂપી અધકાર નષ્ટ થયે છતે ચેગી પુરૂષો પોતાના ઘટમાંજ પરમાત્માને સાક્ષાત્ દેખે છે. સદ્વિવેકવાન ચેગી સર્વ વિભાવને દૂર કરીને પરમાત્મ ભાવને સાક્ષાત્ અનુભવે છે,
॥ શ્ડ ॥ વિવેાષ્ટમ્ ॥ कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीर नीवत् ॥
Page #227
--------------------------------------------------------------------------
________________
વિવેકાણકમविभिन्नी कुरुते यो ऽसौ, मुनिहंसो विवेकवान् ॥१॥ देहात्माद्य विवेको ऽयं, सर्वदा सुलभो भवे ॥ भव कोटयापि तद् भेद, विवेकस्त्वति दुर्लभः ॥२॥ शुद्धे ऽपि व्योम्नि तिमिरा, देखाभिर्मिश्रता यथा ॥ विकार मिश्रता भाति, तथात्मन्य विवेकतः ॥ ३ ॥ यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते ॥ शुद्धात्मन्य विवेकेन, कर्म स्कंधो ऽर्जितं तथा ॥४॥ इष्टकाद्यपि हि स्वर्ण, पीतोन्मत्तो यथेक्षते ॥ आत्माभेदभ्रमस्तद्ध, देहादावविवेकिनः ॥५॥ इच्छन्न परमान भावान्, विवेकानेः पतत्यधः ॥ परमं भावमन्विच्छन् , नाविवेके निमज्जति ॥ ६ ॥ आत्मन्येवात्मनः कुर्यात्, यः षट्कारक संगतिम् ॥ काविवेकज्वरस्यास्य, वैषम्यं जड मज्जनात् ॥७॥ संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः ॥ धृतिधारोल्वणं कर्म, शत्रुच्छेद क्षमं भवेत् ॥८॥
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો,
॥ રહસ્યાર્થ ॥
૧. ક્ષીરનીરની પેરે સર્વદા એક એક મલીને રહેલા કર્મ અને જીવને જે વ્યકતપણે જુદા કરી નાંખે છે તે મુનિ-સ વિવેકવાન ગણાય છે. સદ્વિવેક જાગ્યા વિના અનાદિ અનત કાલથી સંયુક્ત થઈ રહેલા કર્મ અને જીવને કોઇ કદાપિ સ્પષ્ટ રીતે જુદા કરી શકેજ નહિં. તેમ કરવાને સદ્વિવેકની આવશ્ય. “ક્તા રહેજ છે.
૫૪
૨. દેહુજ આત્મા છે અથવા આત્મા દેહથી જુદો નથી એવા અવિવેક તેા જન્મ જન્મમાં અવિદ્યાના વશથી સુલભજ છે. પણ આ દેહ આત્માથી ખાસ જુદોજ છે, કેમકે દેહ તા વિનાશી છે અને આત્મા અવિનાશી છે, દેહ તા જડ છે અને આત્મા સચેતન-ચૈતન્ય યુકત છે, એવા વિવેક કોટિંગમે ભવામાં ભાગ્ય ચેગેજ થઇ શકે છે. અવિદ્યાના નાશથયે છતે સદ્વિવેક જાગી શકે છે. !
૩. શુદ્ધ-નિર્મલ આકાશમાં પણ ચક્ષુ વિકારથી જેમ રાતુ પીલું દેખાય છે, તેમ અવિવેકથી આત્મામાં વિવિધ વિકારો પ્રતિભાસે છે. આત્મા આકાશવત્ નિરંજન છતાં ઉપાધિ સમધથી મલીન વિકારી ભાસે છે, સર્વ ઉપાધિ-સબધ દૂર થયે છતે આ મા સહજ સ્વભાવમાં સ્થિત થઇ રહે છે, નિર્મલ નિષ્કષાયજ આત્માના સહજ સ્વભાવ છે. રાગ દ્વેષાદિક ઉપાધિ થવાથી સ્ફટિક રત્નની સ્વભાવિક કાંતિ જેવા નિમલ આત્મ ધર્મ પ્રગટ થઈ જાય છે. ઇ
૪. જોકે રાજાના ચાદ્ધા યુદ્ધ કરે છે, છતાં રાજાજ છો
Page #229
--------------------------------------------------------------------------
________________
વિવેકાષ્ટકમ.
૫૫
હાયે કહેવાય છે. તેમ શુભાશુભ કર્મથીજ સુખ દુખ પ્રાપ્ત થાય છે છતાં અવિવેકથી અમુક આત્માએ અમુક ઉપર અનુગ્રહ. યા નિગ્રહ કર્યો કહેવાય છે. કર્મની વિચિત્રતાથી ફલની વિચિત્રતા થાય છે, છતાં આ કાર્ય મારાથી થયું; મારા વિના આવું કામ બની શકે જ નહિ, હું જ સર્વનું પાલન કરૂં છું, મારા વિના કઈ પાલક નથી એવું કત્વ અભિમાન કરવું એ કેવલ અને વિવેકનું જ ર છે, સુવિવેકી પુરૂષે એવું મિથ્યાભિમાન કદાપિ કરતાજ નથી તેવા પ્રાણ પુરૂષે તે સર્વેમાં સાક્ષી પાણુંજ સેવે છે.
૫. જેમ ધંતૂરો પીને ગાંડે થયેલે આદમી સર્વત્ર સેનું જ દેખે છે તેમ અવિવેકીને પણ દેહાદિક બાહ્ય પદાર્થોમાં આત્મ ભ્રમ પેદા થાય છે, જેમ ધંતૂર પીવાથી સર્વત્ર દેખાતું તેનું સાચું નથી તેમ અવિવેકથી દેહાદિ પદાર્થોમાં માની લીધેલું પોતાપણુ પણ મિથ્યાજ છે. જેમ ચઢેલે છાક ઉપશાન્ત થયે છતે સામી વસ્તુ જેવી હોય તેવી દેખાય છે, તેમ સદ્વિદ્યાગે. સુવિવેક જાગવાથી દેહાદિક બાહ્યભામાં પ્રથમ થયેલે ભ્રમ ભાંગી કેવલ સાક્ષીપણું જ રાખવું સૂજે છે. એ સર્વ સદ્વિવેકને જ પ્રભાવ છે. આ
૬. બાહ્યભાવને ઈચ્છતે છતે જીવ વિવેક થકી ચુકે છે. અને ઉચ્ચ-અંતરભાવની અભિલાષાથકી જીવને વિવેકથી ચુકવાનું બનતું નથી. પુલિક સુખની વાંછાથી જીવ સદ્વિવેકને ચુકી અવિવેકને આદરે છે. જેમ ડુંગર ઉપર ચડતાં આડું અવળું જેનાર સરત ચુકથી નીચે પડે છે, તેમાં સ્વાર્થ અંધ બની પરમાર્થ પંથ ચુકવાથી પ્રાણી અર્ધગતિ પામે છે, માટે મેક્ષાથી પુરૂએ તુચ્છ ઈચ્છાઓને શમાવી દઈને સદ્વિવેકપૂર્વક સદા પ
Page #230
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રી જૈન હિતાપદેશ, ભાગ ૩ જો.
૨માં દષ્ટિ જ રાખી રહેવુ' યુકત છે. પરમપદના અભિલાષી પુરૂષો પુરૂષાર્થ ચેાગે પરમપદને સાધી શકે છે. ા
૭. જે સ માહ્ય ભાવને છડીને અ`તર આત્મપણાથી સહુજ સ્વભાવનેજ સેવે છે, સદા આનમાં જે મસ્ત રહે છે તેવા મહા પુરૂષને અવિવેકજન્ય જડ ભાવમાં મગ્નતા કયાંથી હોય ? જે સ્વભાવમાં મગ્ન રહે છે તેના કદાપિ અવિવેક પરાભવ કરી શકતાજ નથી. વિવેકજ સર્વ દુઃખનું મૂળ છે.
૮ જેણે વિવેક-શરાણુથી ઉત્તેજિત કરેલ નિર્મલ પરિણામની ધારવાલું સચમ-શસ્ત્ર ધારણ કર્યું છે, તે સુખેથી કર્મ શત્રુને વિદારી શકે છે. જો વિવેક પૂર્વક સયમ સેવવામાં આવે તેા પરિણામની શુદ્ધિથી શીઘ્ર પાપ કર્મના ક્ષય થઈ શકે છે. સદ્વિવેક વિના સર્વજ્ઞ કથિત સ્યાદ્વાદમાર્ગ આરાધી શકાતા નથી. સદ્વિવેક વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને સમ્યગ્ સમજી સચમ સુખે સેવી શકાય છે. વિવેક વિના સયમમાર્ગમાં સ્થાને સ્થાને સ્ખલના થાય છે, માટે સદ્વિવેક સર્વદા સેવ્ય છે.
11 3 11
॥ ૬ ॥ માધ્યસ્થાષ્ટકમ્ ॥ स्थीयतामनुपालंभं, मध्यस्थेनां तरात्मना ॥ कुतर्क कर्करक्षेपै, स्त्यज्यतां बालचापलं मनो वत्स युक्ति गवीं, मध्यस्थस्यानुधावति ॥ तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनः कपिः ॥ २ ॥ नयेषु स्वार्थ सत्येषु मोघेषु परचालने ||
Page #231
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થાષ્ટકમ્.
પ૭
समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ॥३॥ स्व स्वकम कृतावेशाः, स्व स्वकर्म भुजो नराः॥ नरागं नापि च द्वेष, मध्यस्थ स्तेषु गच्छति ॥४॥ मनः स्याद् व्यापृतं यावत्, परदोष गुण ग्रहे ॥ कार्य व्यग्रं वरं तावन् , मध्यस्थे नात्मभावने ॥५॥ विभिन्ना अपि पंथानः, समुद्रं सरितामिव ॥ मध्यस्थानां परब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥ ६ ॥ स्वागमं राग मात्रेण, द्वेषमात्रात्परागमं ॥ न श्रयामस्त्यजामो वा, किंतु मध्यस्थया दृशा ॥७॥ मध्यस्थया दृशा सर्वे, ध्वपुनबंधकादिषु ॥ चारिसंजीवनी चार, न्यायादाशास्महे हितं ॥८॥
॥रहस्यार्थ॥ ૧. મધ્યસ્થતા આદરવાથીજ સદ્વિવેક પ્રાપ્ત થાય છે. અથવા વિવેકવંતજ મધ્યસ્થતા આદરે છે, માટે મધ્યસ્થ રહેવા શાસ્ત્રકાર ઉપદિશે છે. જેથી અપવાદ પાત્ર થવું ન પડે એવી અંતરદષ્ટિથી મધ્યસ્થતા આદરવી યુકત છે. મધ્યસ્થતા સેવવાથી સબલ યુકિતને ચગ્ય આદર કરવામાં આવે છે અને કુતર્ક કરવાપી બાલ ચપલતા દૂર કરવાનું બને છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી જન હિતોપદેશ ભાગ ૩ જો. ૨. મધ્યસ્થનું મનરૂપી વાછરડુ યુક્તિરૂપી મૈને અનુસરીને ચાલે છે. અર્થાત્ મધ્યસ્થ માણસને આપમતિની ખેંચાખેંચ હતી નથી. પરંતુ તુચ્છ આગ્રહનું મનરૂપી માંકડું તે યુક્તિ યુક્ત વાતનું પણ ખંડનજ કરવા તત્પર થઈ જાય છે. તે કેવલ આ પમતિ મુજબ વાતને ખેંચી જાય છે. તેથી સાચી વાતને પણ બેટી પાડવા પ્રયત્ન કરવા તે ચુકતું નથી, મધ્યસ્થ મન તે સત્યને જ સત્ય તરીકે સ્વીકારે છે.
૩. સ્વઈષ્ટ અર્થ સાધવામાં કુશલ અને અન્ય અર્થમાં ઉદાસીન એવા સર્વ નમાં જે સમભાવે રહે છે, લગારે હઠ તાણ કરતાજ નથી તે મહામુનિને મધ્યસ્થ જાણવા. મધ્યસ્થ મુનિ સર્વ નય વચનેને સાપેક્ષપણે વિચારી સ્વહિત સાધવામાં તત્પર રહે છે.
૪. સર્વ કેઈ પોતપોતાના કમાનુસારે ચેષ્ટા કરે છે અને તે મુજબ ફલ ભેગવે છે તેમાં મધ્યસ્થ રાગ કે રોષ કરતે જ નથી, સર્વત્ર સાક્ષી ભાવે વર્તતાં સ્વહિત સુખે સાધી શકાય છે. માટે સર્વે અનુકુલ યા પ્રતિકૂલ સંગમાં રાગ દ્વેષ ત્યજીને સર્વદા સમભાવે રહેવા સાવધાન થવું યુકત છે.
૫. જ્યાં સુધી પિતાનું મન પારકા ગુણદોષ જેવા દોરાઈ જતું હોય ત્યાં સુધી મધ્યસ્થ માણસે તેને આત્મભાવમાં જે દેવું ગ્યા છે. જ્યાં સુધી મન સ્વગુણમાં સ્થિર ન થાય અથવા આત્મ અવગુણ એળખી તેને દૂર કરવા તત્પર ન થાય ત્યાં સુધી પવિત્ર જ્ઞાન ધ્યાનના અભ્યાસથી સમતાની વૃદ્ધિ કરવી.
૬. જેમ નદીઓના રસ્તા જુદા જુદા છતા તે સર્વે સમુદ્રને જઈ મલે છે, તેમ જુદાં જુદાં સાધને છતાં મધ્યસ્થજને આ
Page #233
--------------------------------------------------------------------------
________________
નિર્ભયાષ્ટકમ,
પહ
વશ્ય મેક્ષ પામે છે. મધ્યસ્થતા સર્વ સુખનું મૂલ છે. મધ્યસ્થ માણસ સર્વ સાથે મિત્રીભાવ રાખી શકે છે, તેમજ સર્વ ગુણવંતમાંથી ગુણ ગ્રહી શકે છે. મધ્યસ્થનું હદય દયાર્ટ હોય છે તથા મધ્યસ્થ ગમે તેવા નિર્દય ઉપર પણ રેષ રાખતા નથી. મધ્યસ્થ જ મોક્ષસુખને અધિકારી છે.
૭. અમે રાગ માત્રથી જિન આગમને માનતા નથી, તેમજ દ્વેષ માત્રથી અન્ય આગમની ઉપેક્ષા કરતા નથી કિંતુ મ. ધ્યસ્થ દષ્ટિથી સત્યાસત્યને નિર્ણય કરીને તેમ કરીયે છીયે.
૮. તેમજ મધ્યસ્થ દષ્ટિથી જ સર્વનું હિત ઈચ્છી અધિકારી વર્ગને માટે આ હિતોપદેશ આપીયે છીયે. તેમાંથી કોઈ અંશ રુચિથી સેવનાર મધ્યસ્થનું અવશ્ય કલ્યાણ થવું સંભવે છે.
૭ | નિર્માષ્ટમ્ | यस्य नास्ति परापेक्षा, स्वभावाऽद्वैतगामिनः ॥ तस्य किं न भयभ्रान्ति, क्लान्तिसंतान तानवं ॥१॥ भव सौख्येन किं भूरि, भयज्वलन भश्मना ॥ सदा भयोज्झितं ज्ञानं, सुखमेव विशिष्यते ॥ २॥ न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न कचित् ॥ क भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः॥ ३ ॥ एकं ब्रह्मास्त्रमादाय, निन्नन् मोहच{ मुनिः ॥
Page #234
--------------------------------------------------------------------------
________________
હ૦ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ - विभोत नैव संग्राम, शीर्षस्थ इव नागराद् ॥ ४॥ मयूरी ज्ञान दृष्टिश्चेत्, प्रसर्पति मनोवने ॥ वेष्टनं भयसर्पाणां, न तदानंदचंदने ॥५॥ कृतमोहास्त्रवैफल्यं, ज्ञानवर्म बिभर्ति यः॥ क्क भीस्तस्य क वा भंगः, कर्म संगरकेलिषु ॥६॥ तुलवल्लघवोमूढा, भ्रमन्त्यभ्रेभयानिलैः ॥ नैकं रोमापि तै ज्ञान, गरिष्ठानां तु कंपते ॥७॥ चित्ते परिणतं यस्य, चारित्रमकुतोभयं ॥ अखंडज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयं ॥८॥
॥ रहस्यार्थ ॥ ૧. જેને કેઈની કંઈપણ પરવા નથી એવા એક સરખા ઉદાસીન સ્વભાવવાળા મહાપુરૂષને ભય બ્રાંતિજન્ય કષ્ટ પરંપરા હોયજ કેમ? મધ્યસ્થષ્ટિ મહાપુરૂષ સદા નિર્ભય-ભયભ્રાંતિથી મુક્તજ રહે છે.
૨. ભારે ભયથી ભરેલા સંસારસુખથી શું ? તેથી સરું. ભય ભરેલું સુખ તે દુઃખરૂપજ છે. સર્વથા ભય રહિત સહજ આત્મિક સુખ જ સુખરૂપ ગણવા ચોગ્ય છે. આધિ વ્યાધિ અને ઉપાધિજન્ય દુઃખથી ભરેલા સંસારમાં સુખ માત્ર નામનું જ છે. જન્મમરણથી મુક્ત કરે એવું સ્વાભાવિક જ્ઞાનસુખજ સાચું છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
નિર્ભયાષ્ટકમ. ૩. સભ્ય જ્ઞાનવડે ય–પદાર્થને યથાર્થ જેનાર મુનિને ભય રાખવાનું શું પ્રજન છે? સહજ સુખમાં ઝીલી રહેલા મુનિને પુદ્ગલિક સુખનું પ્રજન નથી. પુલ ઉપરથી મૂરછા ઉઠી જવાથી સહજ નિવૃત્તિ સુખ સંપજે છે.
૪. નિર્મલ જ્ઞાનરૂપી-શસ્ત્રને ધારી, મેહની ફેજને ઘાત કરનાર મુનિ સંગ્રામના મોખરે ઉભેલા હાથીની પેરે લગારે બીતા નથી. તે તીક્ષણ જ્ઞાન ધારાવડે સાવધાનપણે સકળ મેહ સુભટને વિદારી નાંખી શિવશ્રીને સંપાદન કરે છે.
૫. જેના મનમાં ખરી જ્ઞાનલા જાગી છે તે સદા ભયરહિત આનંદમાં મસ્ત રહે છે, જે વનમાં મયુરે વિચરે છે. ત્યાં ભુજંગને ભય હોય જ કેમ ? જ્યાં કેસરી કીડા કરતે હેય ત્યાં ગજને પ્રચાર સંભવેજ કેમ? જ્યાં જળહળતે સૂર્ય ઉ. દય પામ્યું હોય ત્યાં અંધકાર રહેવા પામેજ કેમ? તત્વદષ્ટિ પણ તેવી જ પ્રભાવવાળી છે.
૬. મોહાસ્ત્રને-નિષ્ફળ કરવા સમર્થ જ્ઞાનબખ્તર જેણે ધાર્યું છે તેને કમસંગ્રામમાં ભય કે ભંગ હોયજ શાને? તત્વદષ્ટિને મેહને ભયજ નથી. તે ગમે તેવા સમ યા વિષમ સંરોગોમાંથી સાવધાનપણે પસાર થઈ જાય છે.
૭. મેહથી મુંઝાયેલા જ ભયભીત થકા ભવ અટવીમાં ભમ્યા જ કરે છે. મૂઢ જીવે ભયભીત થકા કંયાજ કરે છે. ૫રંતુ પ્રબલ જ્ઞાનવતનું તે એક પણ રૂંવાડું કંપતું નથી, તે તે નિર્ભયપણે સ્વાભાવિક આત્મસુખમાં મગ્ન રહે છે. •
૮. જેના ચિત્તમાં નિભય ચારિત્ર પરિણમ્યું છે એવા -
Page #236
--------------------------------------------------------------------------
________________
દર શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જો, ખંડ જ્ઞાન તેજથી તપતા સાધુ મુનિરાજને શાથી ભય સંભવે ? શુદ્ધ ચારિત્રવંતને કશે ભય નથી. શુદ્ધ ચારિત્ર સર્વ ભયને દૂર કરી અખંડ અનંત સુખ સાધી શકે છે.
॥ १८॥ अनात्मशंसाष्टकम् ॥ गुणैर्यदि न पूर्णो ऽसि, कृतमात्म प्रशंसया ॥ गुणैरेवासि पुर्णश्चेत् , कृतमात्म प्रशंसया ॥ १ ॥ श्रेयोद्रुमस्य मूलानि, स्वोत्कर्षांभः प्रवाहतः॥ पुण्यानि प्रकटी कुर्वन् , फलं किं समवाप्स्यसि ॥२॥ आलंबिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः॥ अहो स्वयं गृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥ ३॥ उच्चत्व दृष्टि दोषोत्थ, स्वोत्कर्षज्वर शान्तिकं ॥ पूर्वपुरुष सिंहेभ्यो, भृशं नीचत्व भावनं ॥ ४ ॥ शरीररूप लावण्य, ग्रामारामधनादिभिः॥ उत्कर्षः परपर्याय, श्चिदानन्द घनस्यकः ॥५॥ शुद्धाः प्रत्यात्म साम्येन, पर्यायाः परिभाविताः ॥ अशुद्धाश्चा ऽपकृष्टत्वान् , नोकर्षाय महामुनेः ॥ ६ ॥ क्षोभं गच्छन् समुद्रोऽपि, स्वोत्कर्षपवनेरितः॥
Page #237
--------------------------------------------------------------------------
________________
અનાત્મસાષ્ટમ गुणौघान् बुद् बुदी कृत्य, विनाशयसि किं मुधा॥७॥ निरपेक्षानवच्छिन्ना, नंतचिन्मात्रमूर्तयः॥ योगिनो गलितोत्कर्षा, प्रकर्षानल्पकल्पनाः ॥ ८॥
૧. જે તું ગુણેથી પૂર્ણ નથી તે આત્મ-પ્રશંસા કરવાથી સયું. તેમજ જે તું ગુણથી પૂર્ણ છે, તે પણ આત્મ-પ્રશંસા કરવાનું કંઈ પણ પ્રજન નથી. કેમકે ગુણહીનને ખેતી આત્મ–પ્રશંસાથી કંઈ ફાયદો થતો નથી. તેમજ સંપૂર્ણ ગુણવંતને કૃત કૃત્યપણાથી પરસ્પૃહા નષ્ટ થઈ જવાથી પોતાની પ્રશંસા પિતાના મુખે કરવાનું કંઈ પણ પ્રજન રહેતું જ નથી.
૨. જેમ જલના પ્રબલ પ્રવાહથી વૃક્ષનાં મૂલાડીયાં ઉઘાડાં પી જવાથી તેને ફલ બેસતાં નથી, તેમ આત્મ-ઉત્કર્ષથી કરેલાં સુકૃતને પ્રગટ કરી વખાણવાથી વિશિષ્ટ આત્મ લાભ સંપાદન થઈ શકતું નથી.
૩. આપણુ ગુણનું બીજા અવલંબન કરે તે હિતકરી થાય છે, પણ જે પિતાના ગુણ તેિજ ગાવા બેસે તે તેથી અર્ધગતિની પ્રાપ્તિ થાય છે. ગુણગ્રાહી જનેને ગુણીના ગુણ ગાવા ઉચિત અને હિતકારી છે પણ ગુણી માણસે સ્વમુખે સ્વગુણ ગાવા અનુચિત અને અહિતકારી જ છે. માટે મેક્ષાથી જને એ સદા ગુણગ્રાહી થવા સાથે આત્મશ્લાઘાને સમૂળગે ત્યાગ કર ઉચિત છે. સ્વશ્લાઘાર્થી પ્રાણી લઘુતાને જ પામે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
૬૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે.
૪. આપણામાં અન્ય કરતાં અધિકતા માનવારૂપી દેવથી ઉત્પન્ન થયેલા સ્વાભિમાનરૂપી જવરને શાન કરવાને ઉત્તમ ઉપાય એ છે કે આપણે પૂર્વ પુરૂષ સિંહેથી લઘુતા ભાવવી. પૂર્વ પુરૂષ સિંહના પવિત્ર ચરિત્રને સારી રીતે સંભારી યાદ લાવતાં આપણું ગુમાન આપોઆપ ગળી જાય છે,
૫. શરીર, રૂપ, લાવણ્ય, ગ્રામ, આરામ, અને ધન વિગેરે પર પર્યાવડે સ્વ ઉત્કર્ષ માન, આત્માનંદી જીવને બિલકુલ ઉચિત નથી. તેવી વસ્તુ વડે તે કેવળ પુદગલાનંદી જીવેજ ગર્વ કરે છે, પણ આત્માનંદી કરતા નથી.
૬. જ્ઞાનાદિક શુદ્ધ પર્યાયે પણ પ્રત્યેક આત્માને સરીખા હોવાથી અને શરીર વિગેરે અશુદ્ધ પર્યાયે અપકૃષ્ટ (નવા) હોવાથી તે વડે મહામુનિને ઑત્કર્ષ કરે લાયક નથી. શુદ્ધ પ વડે પણ ગર્વ કરે યુક્ત નથી તે નજીવા શરીરરૂપ લાવણ્યાદિક અશુદ્ધ પાંવડે તે ગર્વ કરજ કેમ ઘટે?
૭. ગુરૂ મહારાજ શિષ્યને ઉપદેશ છે કે, ભાઈ તું દીક્ષિત છતાં ત્કર્ષ વડે સંયમને ક્ષેભ કરીને ગુણ રને વ્યર્થ વિનાશ શા માટે કરે છે? ગમે તેટલા ગુણને પામેલ સંયમી સ્વગુણને ગર્વ કરવાથી હાનિજ પામે છે.
૮. સ્પૃહા રહિત અને અખંડ અનંત જ્ઞાનનાજ નમુનારૂપ જોગી જને રવ ઉત્કર્ષ અને પર અપકર્ષ સંબંધી સર્વ કલ્પના
ઓથી મુકતજ રહે છે. રવ સ્વરૂપમાં સ્થિત ગીજને કેવલ નિસ્પૃહ હેવાથી આ૫ બડાઈ કે પરનિન્દા કરતાજ નથી. તેઓ તે પરમ સુખમય નિવૃત્તિ માર્ગ જ પસંદ કરે છે, પરપરિણતિરૂપ કુત્સિત પ્રવૃત્તિ તેમને પસંદ પડતી જ નથી.
Page #239
--------------------------------------------------------------------------
________________
તરવચ્છષ્ટકમ,
॥ १९॥ तत्त्वदृष्टयष्टकम् ॥ रूपे रूपवती दृष्टि, दृष्ट्वा रूपं निमुह्यति ॥ मज्जत्यात्मनि नीरुपे, तत्त्वदृष्टिस्त्वरूपीणी ॥१॥ भ्रमवाटी बहिर्दृष्टि, भ्रमच्छाया तदीक्षणं ॥ अभ्रान्तस्तत्त्वदृष्टिस्तु, नास्यां शेते सुखाशया ॥२॥ प्रामारामादि मोहाय, यदृष्टं ब्राह्ययादृशा ॥ तत्त्वदृष्टया तदेवांत, नीतं वैराग्य संपदे ॥ ३ ॥ बाह्यदृष्टिः सुधा सार, घटिता भाति सुंदरी ॥ तत्त्वदृष्टेस्तु सा साक्षा, द्विण्मूत्रपिठरोदरी ॥ ४ ॥ लावण्य लहरी पुण्यं, वपुःपश्यति बाह्यदृक् ॥ तत्त्वदृष्टिः श्वकाकानां, भक्ष्यं कृमिकुलाकुलं ॥ ५॥ गजाश्वैर्भूपभवनं, विस्मयाय बहिर्दशः॥ तत्राश्वेभवनात्कोऽपि, भेदस्तत्त्वदृशस्तुन ॥६॥ भस्मना केशलोचेन, वपु धृतमलेन वा ॥ महान्तं बाह्यदृग्वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित् ॥७॥ न विकाराय विश्वस्यो, पकारायैवनिर्मिताः ॥ स्फुरत्कारुण्यपीयूष, वृष्टयस्तत्त्व दृष्टयः ॥८॥
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન હિતાપદેશ ભાગ ૩ જો,
| | ક્યાર્થ છે ૧. બાહાદષ્ટિ જીવ પુલિક રુપ જઈને મુંઝાય છે-મૂહ બની જાય છે, પણ અક્ષી એવી તત્વ દ્રષ્ટિ તે નિમલ નિરા કાર આત્મ સ્વરૂપમાં જ મગ્ન થઈ રહે છે. બાહ્યદષ્ટિ બહાર દે ડે છે. અને અંતરદષ્ટિ સ્વભાવમાં રમે છે.
૨. બાહ્યદષ્ટિ એ ભ્રમની વાડ છે અને બાહ્યદષ્ટિથી જેવું 'એ ભ્રમની છાયા છે. તેમાં બ્રાતિ રહિત તદૃષ્ટિ તે સુખની આશાથી સૂતે નથી. પણ પગલાનંદી–બાહ્યદષ્ટિ જરુર તેમાં સુખ બુદ્ધિથી વિશ્રાંતિ કરે છે.
૩. ગામ, આરામ આદિ બાહ્યદષ્ટિથી જોતાં જરૂર છવને મેહ ઉપજાવે છે, પણ તન્દષ્ટિથી જોતાં તે તે વૈરાગ્યરસની વૃદ્ધિ માટે જ થાય છે, બાહ્યદષ્ટિ જીવ મધની માંખીની જેમ તેમાં મુંઝાઈ મરે છે, પણ તવદષ્ટિ તે સાકરની માંખીની પેરેમિષ્ટ સ્વાદ લઈ તેમાંથી સુખે મુક્ત થઈ શકે છે. તત્ત્વદષ્ટિપણું જાગતાં ચકવર્તી પોતે પોતાની સકલ સમૃદ્ધિને સહજમાં તજી દઈ સંયમને સ્વીકાર કરે છે. પરંતુ મૂઢ દષ્ટિ એ ભીખારી પિતાનું રામપાત્ર પણ ત્યજી શકતું નથી, એ સર્વ મોહનિજ મહિમા છે.
૪. બાહ્યદષ્ટિ જીવ, સુંદરી (સ્ત્રી) ને અમૃતના નિચલથી ઘડેલી માને છે, પણ તત્વદષ્ટિ તે તેણીને વિષ્ટા મૂત્રાદિક અશુચિયુક્ત દેહવાલી જ માને છે. બાહ્યદષ્ટિ કે સુંદર સ્ત્રીને દેખી તેણીના રુપ લાવણ્યમાં મુંઝાઈ તેમાં પંતગની પેરે ઝંપલાય છે, પણ તવદષ્ટિ તે તેણીને અશુચિમય સમજીને તેથી
Page #241
--------------------------------------------------------------------------
________________
તારાષ્ટકમ,
તદન દૂર જ રહેવા ઇચ્છે છે. તત્ત્વદષ્ટિ વિષય સુખને વિષ સમાનજ લેખે છે.
૫. બાહ્યદષ્ટિ છવ શરીરને લાવણ્ય લહરીથી પવિત્ર માને છે, પણ તત્ત્વદષ્ટિ તે નાના પ્રકારના કરમીયાં વિગેરેથી ભરપૂર દેહને ફક્ત કાગડા કુતરાવડે ભક્ષણ કરવા ગ્યજ માને છે. તેને બાહ્યદષ્ટિની પેરે ક્ષણિક, અશુચિ અને ભાતિક દેહ પ્રપંચમાં મુંઝાઈ સ્વકર્તવ્ય વિમુખ થવાનું હતું નથી. તે તે ક્ષણ વિનાશી દેહદ્વારા બની શકે તેટલું સ્વહિત સાધી લેવા સાવધાન થઈ રહે છે પણ વિનાશી દેહને વિશ્વાસ કરતેજ નથી.
બહાદષ્ટિ છવ રાજાના મહેલમાં હાથી, ઘેડાની સાહેબી જોઈ ચકિત થઈ જાય છે, પરંતુ તવદષ્ટિને તે તેમાં હાથી ઘેડાના વનથી કંઈ વિશેષ લાગતું નથી. તેને તે તેને મહેલ અને ને તેવું વન સમાનજ લાગે છે.
૭. બાહ્યદષ્ટિ છવ, ભરમ લગાવવાથી, કેશને લગ્ન કરવાથી અને મલમલીન દેહ રાખવાથી કેઈને મહંત માને છે. પણ તવદષ્ટિ તે તેની અંતર સમૃદ્ધિથી જ તેને તે લેખે છે. તત્ત્વદષ્ટિ આત્મા બાહાદષ્ટિની પેરે ઉપરના ડેલડિમાક માત્રથી કે ઈને મોટે માની લેતા નથી. તેને તેના સદ્ભૂત ગુણોની સારી રીતે પરીક્ષા કરીને તેમ માને છે.
૮. અત્યંત કરૂણારૂપી અમૃતને વર્ષનારા તત્વદષ્ટિ પુરૂષ વિશ્વના તિલમાત્ર હિતને માટે નહિં, કિંતુ કેવળ ઉપકારને માટેજ નિર્માણ થયેલા છે; તવદષ્ટિ મહાપુરુષને જન્મ લેકના અભ્યદય માટે જ થાય છે. તેઓ પરમાર્થથી અંધકને, ખે આપીને કરે છે. તેઓ પરમાર્થ પથ બતાવીને અવળે
Page #242
--------------------------------------------------------------------------
________________
૬૮
શ્રી જૈન હિતેપદેશ ભાગ ૩ જે.
રસ્તે ચઢેલાઓને સવલે રસ્તે દોરે છે. તેઓજ અનાથના નાથ અને અશરણના શરણ છે. તેઓજ વિશ્વના ખરા મિત્ર, બંધું કે પિતા છે, અને તેથીજ સદા સુખના અથ જનેવડ અવલંબવા યેગ્ય છે. તેવા નિસ્વાર્થ મિત્ર વિના વિશ્વને કદાપિ ઉદ્ધાર થે વાને જ નથી. જ્યારે ત્યારે તેવા નિષ્કારણ બંધુ મત્યેજ મુક્તિ મળવાની છે, તેથી મેલાથી જનેએ તેવા જગત્ બંધુનીજ જપ માળા ગણવી એગ્ય છે. તેવા પરોપકારી પિતાની સેવા સાચા દિલથી કરનારા સાધક પુરુષની સિદ્ધિ જ્યાં ત્યાં સુખેથી થ. ઈ શકે છે, માટે તેજ કરવા ગ્ય છે.
॥ २० ॥ सर्व समृद्धि-अष्टकम् ॥ बाह्यदृष्टि प्रचारेषु, मुद्रितेषु महात्मनः ॥ अंतरेवावभासन्ते, स्फुटाः सर्वास्समृद्धयः ॥ १ ॥ समाधि नंदनं धैर्य, दंभोलिः समता शची ॥ ज्ञानं महा विमानं च, वासवश्रीरियं मुनेः ॥ २॥ विस्तारित क्रिया ज्ञान, चर्म छत्रो निवारयन् ॥ मोहम्लेच्छ महावृष्टिं, चक्रवर्ती न किं मुनिः ॥ ३॥ नवब्रह्मसुधाकुंड, निष्ठाधिष्ठायको मुनिः ॥ नागलोकेशवद् भाति, क्षमां रक्षन् प्रयत्नतः ॥ ४॥ मुनिरध्यात्म कैलाशे, विवेक वृषभ स्थितः ॥
Page #243
--------------------------------------------------------------------------
________________
સર્વ સમૃદ્ધિ, અષ્ટકમ
शोभते विरतिज्ञप्ति, गंगागौरीयुतः शिवः ॥ ५॥ ज्ञानदर्शनचंद्रार्क, नेत्रस्य नरकच्छिदः ॥ सुखसागर मनस्य, किं न्यूनं योगिनो हरेः ॥ ६ ॥ या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलंबिनी ॥ मुनेः परानपेक्षांत, गुणसृष्टि स्ततोऽधिका ॥ ७ ॥ रत्न स्त्रिभिः पवित्रा या, श्रोतोभि खि जान्हवी ॥ सिद्धयोगस्य साप्यर्हत् , पदवी न दवीयसी ॥ ८॥
તે થાર્થ છે ૧ બાહ્યદષ્ટિપણને દેષ નષ્ટ થયે છતે મહાત્મા પુરુષને અંતરમાં જ સર્વ સમૃદ્ધિ ફુટતર ભાસે છે. આમ બનવાથી તત્વદષ્ટિપણું અધિકાધિક નિર્મલ થતું જાય છે તથા નિર્મલ તત્વદષ્ટિના ગે સકલ સમૃદ્ધિ સહજ ઘટમાં પ્રગટે છે. જેથી સહજાનન્દ યુકત થવાથી વિષયાસક્તિ વિગેરે વિકારે સ્વતઃ વિનાશ પામે છે. અને નિર્મલ જ્ઞાનાદિ સદગુણે પૂર્ણ રીતે પ્રગટે છે.
૨. સમાધિરૂપી નંદનવન, વૈર્યપી વજ, સમતારુપી ઈ. દ્રાણી, અને જ્ઞાનરુપી વિશાલ વિમાન, એવી ઈદ્રની સાહેબી મુનિને ઘટમાં જ પ્રગટે છે. તત્વદષ્ટિ નિગ્રંથ મુનિરાજને ઈદ્રથી અધિક સાહેબી અંતરમાં પ્રગટે છે.
૩. વિશાલ જ્ઞાન અને ક્રિયારૂપી ચર્મરત્ન અને છત્રરત્ન
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતેપદેશ ભાગ ૩ જો, થી મહમ્પી મ્લેચ્છ રાજાની મહાવૃષ્ટિને નિવારતા મુનિરાજ ચક્રવર્તીની બરોબરી કરે છે. નિર્મલ જ્ઞાન દર્શન અને ચારિત્ર પી રત્નત્રયી આરાધક મુનિરાજ કઈ રીતે ચક્રવર્તીથી જૂન નથીજ, કિંતુ અધિકજ છે.
૪. નવનવા જ્ઞાનામૃતના કુંડમાં મગ્ન રહી પ્રયત્નથી ક્ષમા નું પાલન કરનારા મુનિ, પૃથ્વીનું પાલન કરનારા નાગૅદ્રની પેરે શેલે છે. અધ્યાત્મ જ્ઞાનરૂપી અમૃતના કુડમાંજ મગ્ન રહી સહજ શાંતિને સાક્ષાત અનુભવનારા ક્ષમાશ્રમણે આત્મગુણથી નાગેન્દ્ર કરતાં અધિક શેભે છે.
૫ અધ્યાત્મરુપી કૈલાશમાં વિવેકરુપી વૃષભ ઉપર આરુઢ થ. ચેલા મુનિ જ્ઞપ્તિ (જ્ઞાન) અને નિવૃત્તિ (ચારીત્ર) યુક્ત હવા થી ગંગા અને ગિારી યુક્ત શિવ-શંકરની પેરે શેભે છે. તત્વથી જતાં અધ્યાત્મ ગિરિના ઉચ્ચ શિખર ઉપર રહેલા અને સદ્વિવેક વૃષભ ઉપર સ્વાર થઈ સમ્યગ જ્ઞાનક્રિયાને સમતાથી સેવનારા નિગ્રંથ અણગાર સગુણમાં કઈ રીતે શિવ-શંકરથી ઉતરતા નથી.
૬. જ્ઞાન અને દર્શની ચંદ્ર અને સૂર્ય જેવાં નિર્મલ નેવાલા, નરકને છેદવાવાલા અને સુખસાગરમાં શયન કરનારા
મુનિરાજ કઈ રીતે હરિથી ન્યુન નથી. પરમાર્થથી વિષ્ણુ કર-તાં વધારે સમૃદ્ધ છે.
૭. પરસ્પૃહારહિત સહજ અંતરગુણ સૃષ્ટિને કરનારા મુનિરાજ બાહ્યા વરતુઓની અપેક્ષાવાલી બાહ્ય સૃષ્ટિને રચનાર બ્રહ્યા કરતાં બહુ ચઢિયાતા છે. નિઃસ્પૃહપણે આત્મ ગુણેનેજ પ્રગટ કરનારા મુનિ ઉપાધિ યુક્ત બાહ્ય સૃષ્ટિના કરનારાં બ્રહ્માને
Page #245
--------------------------------------------------------------------------
________________
* કવિપાક ધ્યાનાષ્ટકમ,
७१.
સદ્દગુણથી ઉલ્લંઘી જાય એમાં આશ્ચર્ય શું? નિરૂપાધિક ગુણસુષ્ટિ કરવી એજ મુનિનું કર્તવ્ય છે.
૮ જેમ ત્રિવેણીથી ગંગા નદી પવિત્ર મનાય છે, તેમ રત્નત્રથીથી પવિત્ર ગણાતી શ્રી તીર્થકરની પદ્ધી પણ સિદ્ધગી મહાપુરુષ મુનિરાજને કંઈ દુર્લભ નથી. જેણે મન વચન અને કાયા ને બરાબર નિયમમાં રાખી યેગ સાધના કરી છે એવા સિદ્ધયેગી મહાપુરુષને તીર્થંકર મહારાજની પરમ પવિત્ર પદ્ધી પામવી પણ સુલભજ છે.
॥ २१ ॥ कर्मविपाक ध्यानाष्टकम् ॥ दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च विस्मितः॥ मुनिः कर्म विपाकस्य, जानन् परवशं जगत् ॥ १ ॥ येषां भ्रूभंग मात्रेण, भज्यन्ते पर्वता अपि ॥ तैरहो कर्म वैषम्ये, भूपैर्भिक्षा ऽपि नाप्यते ॥ २॥ जाति चातुर्य हीनो ऽपि, कर्मण्यभ्युदयावहे ॥ क्षणादको ऽपि राजा स्या, च्छत्रच्छन्नदिगंतरः॥३॥ विषमा कर्मणः सृष्टि, दृष्टा करभपृष्ठवत् ॥ जात्यादि भूति वैषम्या, का रति स्तत्र योगिनः॥४॥ आरूढा प्रशमश्रेणिं, श्रुत केवलिनो ऽपि च ॥ भ्राम्यन्ते ऽनन्त संसार, महो दुष्टेन कर्मणा ॥५॥
Page #246
--------------------------------------------------------------------------
________________
૭૨ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જો. अर्वाक् सर्वापि सामग्री, श्रांतेव परितिष्ठति ॥ विपाकः कर्मणः कार्य, पर्यंत मनुधावति ॥६॥ असाव चरमावर्ते, धर्म हरति पश्यतः ॥ चरमावर्ति साधोस्तु, छलमन्विष्य हृष्यति ॥ ७॥ साम्यं बिभर्ति यः कर्म, विपाकं हृदि चिंतयन् ॥ स एव स्याच्चिदानन्द, मकरन्द मधुव्रतः ॥ ८॥
! યાર્થ ૧. સર્વે જગજંતુઓ ઉદિત કર્યાનુસારે જ સુખ દુઃખ પામે છે, એવું સમજનારા મુનિ દુઃખને પામીને દીન થતા નથી તેમ સુખને પામીને ચકિત થતા નથી. મુનિ સમજે છે કે જગત્ માત્ર કર્મ વિપાકને પરવશ છે.
૨. જેમની ભકુટી ફરતાં પર્વતને પણ ભુકે થઈ જાય એવા ભૂપને વિષમકર્મ યુગે ભિક્ષા સરખી પણ મળતી નથી. દેવ વિપરીત છતે મોટા ભૂપાલને પણ પેટ ભરવાને ફાંફાં મારવાં પડે છે.
૩. ઉત્તમ જાતિ અને ચતુરાઈ રહિત છતાં અત્યંત અનુકુલ કર્મને ક્ષણવારમાં રાંક પણ એક છત્ર રાજ્ય પામે છે. પ્રબલ પુન્યને ઉદય થયે છતે ભીખારી જે માણસ પણ વિશાલ રાજ્યવાલે રાજા થઈ પડે છે.
૪. કર્મની રચના ઉંટના બરડાની જેવી વાંકી જ છે કેમકે,
Page #247
--------------------------------------------------------------------------
________________
ક્રુઐવિપાક ધ્યાનાષ્ટકમ્૰
૭૩
જાતિ, કુલ, બુદ્ધિ, ખલ, ઐશ્વય પ્રમુખમાં પ્રગટ વિષમતા ટુખાય છે, સર્વ કોઈને તે એક સરખાં હોતાં નથી. પૂષ્કૃત ક અનુસારે તે સારાં નરસાં કે વધારે ઘટાડે હાઈ શકે છે. કર્મની વિચિત્રતા પ્રમાણે ફૂલની વિચિત્રતા સમજનારા મુનિજનાને તેવી વિષમ સ્થિતિમાં રતિપ્રીતિ હોવી ઘટે નહિ, તેમને પ્રાપ્ત સુખ દુઃખમાં સમભાવજ રાખવા યુકત છે.
૫. અા ! અતિ આશ્ચર્યની વાત છે કે ઉપશમશ્રેણિ ઉપર આરુઢ થયેલા શ્રતકેવળી (ચાદ પૂર્વધર) મુનિયા પણ ક્રુષ્ટ કના ચગે પતિત થઈને અનંત સંસાર પરિભ્રમણ કરે છે. જ્યારે આવા સમથ પુરુષને પણ કવિપાક છળે છે, ત ખીજા સામાન્ય માણસોનુ તા શું કહેવુ...? ફ્રુટ કર્મની પ્રખલતા પાસે પ્રાણીઓનું કઇ પણ ચાલતુ' નથી.
૬. આત્મ સાધકની સકલ સામગ્રી કાર્યસિદ્ધિ થયાં પડે. લાંજ થાકી ગઈ હોય તેમ અટકી પડે છે. પણ કર્મ-વિપાક તા સ્ત્રકા પ ́ત કકારકને અનુસર્યા કરે છે. તે તે તેનુ શુભાશુભ ફૂલ તેના કરનારને ચખાડયા વિના વિરમતાજ નથી. કના પ્રખલ વેગને કાઇ રોકી શકતું નથી. કર્મના વિષાક પેચતાની પૂર્ણ સત્તા કર્મના કરનારની ઉપર અાવે છે. કાયર પુરૂષ તેની પાસે ફાવી શકતા નથી. સમર્થ સાધક તા રાગદ્વેષ કર્મની જડ મઢી સકલ કનુ મૂલથીજ નિકટ્ઠન કરે છે.
૭. આ ક-વિપાક દીર્ઘ સસારી જીવના ધર્મને જોતાં જોતાંમાં હરી લેછે, અને પરિત્ત સંસારી સાધુનું તા છલ જોઇને ભારે ખુશી થાય છે. કર્મને કંઈ શરમ નથી તે વાત અક્ષરે અક્ષર સાચી છે. તે પરમ પવિત્ર ધર્મ મહારાજ સાથે પણ પૂછ્યું
Page #248
--------------------------------------------------------------------------
________________
૭૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જ. વૈર રાખે છે. ધર્મરાજાનું' શરણ લેનાર સાથે પિતાનું વૈર શેષ તેજ ફરે છે. અને લાગ ફાવે તે વિર વાળવાનું ચુક્ત નથી. ગમે તેટલી આત્મ ઉન્નતિને પામેલાને પણ સ્વ સાધ્યથી ચુકાવી નીચે ગબડાવી પાડે છે. આવા દ્વટ કર્મવિપાકથી વેગલા રહેવા ઈચ્છનારે તેની રાગદ્વેષરૂપી માઠી જડ બેદી કાઢવી જોઈએ. રાગધે. વને સમૂલગો નાશ કરવાથી મોહને સર્વથા ક્ષય થાય છે, અને મેહને ક્ષય થવાથી સકલ કર્મ વર્ગને સ્વતઃ ક્ષય થઈ જાય છે.
૮. કર્મના વિપાકને હદયમાં ચિંતવતે છતે જે સમ વિ. ષમ સ્થિતિમાં સમભાવજ રાખે છે–તેવે વખતે જે હર્ષ વિષાદ પામતું નથી, તેજ મહાપુરૂષ જ્ઞાનામૃતને રસ ચાખવા સમર્થ થઈ શકે છે. તેવા સમર્થ પુરૂષ સિંહજ સહજાનંદ મગ્ન થઈ અંતે અખંડ શાસ્વત સુખના ભાગી થઈ શકે છે.
- રર . મવ-ઉનાષ્ટકમ્ | यस्य गंभीर मध्यस्या, ज्ञानं वज्रमयं तलं ॥ रुद्धा व्यसनशैलौघैः, पंथानो यत्र दुर्गमाः ॥१॥ पाताल कलशा यत्र, भृतास्तृष्णा महानिलैः॥ कषायाश्चित्त संकल्प, वेला वृद्धिं वितन्वते ॥ २ ॥ स्मरौर्वामिचलत्यंत, यंत्र स्नेहेन्धनः सदा ॥ यो घोर रोगशोकादि, मत्स्यकच्छप संकुलः ॥ ३ ॥ दुर्बुद्धि मत्सरद्रोहै, विद्युदुर्वात गर्जितैः ॥
Page #249
--------------------------------------------------------------------------
________________
७५
गाष्टम. यत्र सां यात्रिका लोकाः, पतन्त्युत्पात संकटे ॥ ४ ॥ ज्ञानी तस्माद् भवांभोधे, नित्योदिनो ऽति दारुणात् ॥ तस्य संतरणोपाय, सर्वयत्नेन कांक्षति ॥ ५॥ तैल पात्रधरो यद्ध, द्राधावेधोद्यतो यथा ॥ क्रिया स्वनन्य चित्तःस्या, द्भवभीत स्तथा मुनिः ॥६॥ विषं विषस्य वन्हेश्व, वन्हिरेव यदौषधं ॥ तत्सत्यं भवभीताना, मुपसर्गेऽपि यन्नभीः ॥ ७॥ स्थैर्य भवभयादेव, व्यवहारे मुनिर्बजत् ॥ स्वात्माराम समाधौ तु, तदप्यंतर्निमज्जति ॥८॥
॥ रहस्यार्थ ॥ ૧. કમ વિપાકને સમ્યક્ ચિંતવતે મુનિ ભવથી ઉદ્વિગ્નઉદાસી થયે છતે જેને તરી પાર જવા પ્રતિદિન પ્રયત્ન કર્યા કરે છે તેજ ભવ સમુદ્રનું સ્વરૂપ કહે છે.–જેને મધ્ય ભાગ બહુ ઉંડે છે. જન્મ મરણાદિક જન્ય અનંત દુઃખરૂપ જલ રાશિથી અથાગ ભરેલું છે, જેનું અજ્ઞાન રૂપ વમય તળું છે-અજ્ઞાન અવિવેક યા મિથ્યા ભ્રમના આધારે જ સંસારની સ્થિતિ રહેલી છે; અજ્ઞાનના જોરથીજ ચાર ગતિ યા ૮૪ લક્ષ છવાયેનિમાં પુનઃ પુનઃ અવતરવા રૂપી સંસાર ભ્રમણ થાય છે, તથા આધિ,
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જો વ્યાધિ અને ઉપાધિ જન્ય અનેક કષ્ટ રૂપી પર્વતેથી જેની વાટ વિષમ છે. આવી વિષમ સ્થિતિમાં જીવને પરિભ્રમણ કરવું પડે છે, છતાં અજ્ઞાન વશવત છે તેથી ઉદ્વિગ્ન (વિરક્ત) થતા નથી.
૨. વળી જેમાં તૃષ્ણારૂપી તેફાની પવનથી ભરેલા કેધાદિ કષારૂપી ચાર મોટા પાતાલ કલશા વિવિધ વિકલ્પરૂપી વેલાની વૃદ્ધિ કરે છે, સંસારી જીવ તૃષ્ણ તરંગમાં તણાતા કષાયને વશપ ચિતમાં સંકલ્પ વિકલ્પને પેદા કરી પરમ દુઃખના ભાગી થાય છે, છતાં અજ્ઞાનના જોરથી વિષય તૃષ્ણને તજી તેઓ લિષ્ટ કષાયને છતી સુખ સમાધિ સાધવા અલ્પ પણ પ્રયત્ન સેવી શકતા નથી. એવા અજ્ઞાની છે આપ મતિથી અવળા ચાલી દુઃખ દાવાનલમાં સ્વયં પચાય તેમાં આશ્ચર્ય શું?
૩. વળી જેમાં કામ–અગ્નિરૂપી વડવાનલ બલી રહ્યા છે, જે સ્નેહરૂપી ઈંધનથી સદા જાજવલ્યમાન રહે છે, અને ભયંકર રેગ શોકાદિ મરછ કચ્છ પોથી જે ચિતરફ વ્યાપ્ત દીસે છે. છતાં અવિવેકી છે તેમાં જ રતિ ધારણ કરી ઝંપલાય છે પણ પ્રત્યક્ષ દુઃખરાશિથી મુક્ત થવા પ્રયત્ન કરતા નથી. આવા વિવેક શૂન્ય સંસારીની વારંવાર વિડંબના થયા કરે છે.
૪. વળી દુબુદ્ધિ, મત્સર, અને દેહરૂપી વિજલી, વટેલીયા અને ગુજારવ વડે જેમાં ભ્રમણ કરનારા કે વિવિધ ઉત્પાતના સંકટમાં આવી પડે છે છતાં જડ-યાત્રા (પુદ્ગલ-પ્રેમ) નેતાજી તન્મયપણે તીર્થ-યાત્રાદિક ધર્મકરણ કરતા નથીઆવા પગલાની અને પરાધીનપણે અનેક આપદાઓ વેઠવી પડે છે. એમ સમજીને આત્મકલ્યાણ સાધવાને સમયજ્ઞ પુરૂષ શું કરે છે તે શાસ્ત્રકાર પોતેજ જણાવે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
ભવ ઉઠેગાષ્ટકમ, ૫. આવા ભયંકર ભવસમુદ્રથી અત્યન્ત ઉદ્વેગ પામેલ જ્ઞાની પુરૂષ તેને તરી પાર જવાને ઉપાય સર્વ યત્નથી આશરે છે. સમયજ્ઞ પુરૂષ આવા ભયંકર સંસારને તરવા પ્રમાદને તજી રત્નત્રયીનું સમ્યગૂ સેવન કરે છે.
૬. જેવી રીતે સંપૂર્ણ તેલના પાત્રને હાથમાં લઈ ચાલનાર તેમજ રાધાવેધને સાધનાર સાવધાન થઈ રહે તેવી જ રીતે ભવજીરૂ મુની સ્વચરિત્ર ક્રિયામાં સાવધાન થઈ વર્તે છે. જન્મ મર
નાં અનંત દુઃખથી બીધેલા ભવભીરૂ મુનિ ધર્મકરણમાં પ્રમાદ. શીલ થતાજ નથી. પ્રત્યક્ષ પુદ્ગલિક સુખ તજીને દેહને દમવા તે કેમ ઉજમાલ થતા હશે? એવી શિષ્યની શંકાનું શાસ્ત્રકાર સમાધાન કરે છે.
૭. જેમ વિષનું ઔષધ વિષ છે, અને અમિથી દધ થયેલાનું ઐષધ અમિજ છે તેમ ભવભીરૂ મુનિને ઉપસર્ગ સંબંધી દુઃખને ડર લાગતું જ નથી. જેમ કેઈને સાપ કરડ હોય ત્યારે તેને લીમડે ચવરાવે છે, અને અગ્નિથી દાઝેલાને અગ્નિને જ શેક કરે છે, તેમ જન્મ મરણનાં દુઃખથી ત્રાસ પામેલા મુનિ તે દુઃખને કાપવા માટે વિવિધ ઉપસર્ગ સંબંધી દુઃખને સમભાવે સહન કરે છે તેથી તે ભવ દુઃખથી મુક્ત થઈ શકે છે. એવી સંપુર્ણ ખાત્રીથીજ વિવિધ ઉપસર્ગ પરિષહાદિક સંબધી દુખને સમયજ્ઞ મુનિ સ્વાધીનપણેજ સમભાવથી સહન કરવા તત્પર રહે છે.
૮. ભવભીરપણાથી જ વિવેકવાન મુનિ ધર્મ વ્યવહારને સ્થિરતાથી સેવે છે. જન્મ મરણના ભયથી જ સમય મુનિ વ્યવહાર માર્ગનું દઢ આલંબન લઈ નિશ્ચય માર્ગને સાધે છે. વીતરાગ પ્રણીત સ્યાદ્વાદ માર્ગનું સાવધાનપણે સેવન કરવા સમય
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જ. મુનિ ચૂકતા નથી તેનું મુખ્ય કારણ ભવભયજ છે. એમ સાધ્ય દષ્ટિથી શુદ્ધ વ્યવહારનું સેવન કરતાં કરતાં જ્યારે પિતાના આત્મામાં સહજ સમાધિ જાગે છે, જ્યારે સાક્ષાત્ આત્મ-અનુભાવ જાગે છે ત્યારે ભાવભય પણ અંતર સમાઈ જાય છે.
॥ २३ ॥ लोकसंज्ञात्यागाष्टकम् ॥ प्राप्तः षष्ठगुणस्थानं, भवदुर्गादिलंघनम् ॥ लोकसंज्ञारतो न स्याद्, मुनिर्लोकोत्तर स्थितिः ॥१॥ यथा चिंतामणिं दत्ते बठरोबदरीफलैः ॥ हाहा जहाति सद्धर्म, तथैव जनरंजनैः॥ २ ॥ लोकसंज्ञा महानद्या, मनुश्रोतोऽनुगा न के ॥ प्रतिश्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः ॥३॥ लोकमालंब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् ॥ तथा मिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात्कदाचन ॥४॥ श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे च न॥ स्तोकाहि रत्नवणिजः, स्तोकाश्चस्वात्म साधकाः॥५॥ लोकसंज्ञाहताहंत, नीचैर्गमन दर्शनैः॥ . शंसयन्ति स्व सत्यांग, मर्मघातमहाव्यथां ॥ ६॥
Page #253
--------------------------------------------------------------------------
________________
લાસ જ્ઞાત્યાગાષ્ટમ
आत्मसाक्षिक सद्धर्म, सिद्धौ किं लोकयात्रया ॥ तत्र प्रसन्नचंद्रश्च भरतश्चनिदर्शने ॥ ७ ॥ लोकसंज्ञोज्जितः साधुः, परब्रह्मसमाधिमान् ॥ सुखमास्ते गतद्रोह, ममता मत्सर ज्वरः ॥ ८ ॥
ge
॥ રદ્દસ્યાથ
૧. સૌંસારરૂપી વિષમ ઘાટીના પાર પમાડનાર પ્રમત્તગુણુસ્થાનક જેને પ્રાપ્ત થયું છે એવા લેાકેાત્તર સ્થિતિવાલા મુનિ લોકસંજ્ઞાના ત્યાગજ કરે છે. વિષય કષાયને વિવશ થઇ જેમ દુનિયા દોરાય છે તેમ શ્રેષ્ઠ મયાદાશીલ મુનિરાજ લેાકપ્રવાહમાં ખેચાઈ જતા નથી. તેતા સ્વભાવમાં સ્થિત છતા સયમ આચરણમાં સદા સાવધાન થઇ રહે છે.
૨. જેમ કેાઈ મૂખ ખેરડીનાં ફૂલ લઇ બદલામાં ચિ‘તા. મણી રત્ન આપી દે છે, તેમ મૂઢ માણસ જનરજન માટે શ્રેષ્ઠ ધર્મને હારી જાય છે, જેને સત્ય ધની કદર નથી તે ખાપડાથી ચિતામણી જેવા અમૂલ્ય ધર્મ સાચવી શકાતા નથી.અને લેાકરંજન માટે શ્રેષ્ટ લાભને ચુકી જાય છે. પાછળથી તેને દુનિયાની દેખાદેખી કરવાથી બહુ ષ્ટ સહન કરવું પડે છે.
૩. લાકસ જ્ઞા એ એક માટી નદીના પ્રખલ પ્રવાહ છે તેમાં પ્રવેશેલા કાણુ કાણુ તણાયા નથી ? તેને તરીને પાર જવાને સમર્થતા કેવલ સામેપૂરે ચાલનારા રાજહંસ સમાન મહામુનિરાજ
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે જ છે. જે લોકસંજ્ઞાને સર્વથા ત્યાગ કરવા અનુરલ પ્રયત્ન સેવે છે તેજ મુનિરાજ તેને ત્યાગ કરી શકે છે. બાકીના તે લેકવાહમાં તણાયા જાય છે. લોકપ્રવાહમાં તણાતા પુરુષાર્થહીનને તારવા કેઈ સમર્થ થતું નથી. જે જનરંજન તજી કેવલ વપર કલ્યાણાર્થે સંયમ માર્ગનું સારી રીતે સેવન કરાય તે પ્રબલ પુરુષાર્થ એગે જરુર તેને જય કરી શકાય. એવા આત્મ વીર્યથી તેને સર્વથા જય કરી સર્વોત્તમ સંયમને આરાધી અનંતા આભાએ અક્ષય સુખને સાધી શકયા છે.
૪. જે સર્વે કરે તેજ કરવું ઠીક માનીયે તે તે કદાપિ પણ મિથ્યાત્વને ત્યાગ કરી શકાશે નહિં. જ્યારે સત્ય માર્ગનું શોધન કરી તેને જ સ્વીકાર કરશું ત્યારે જ આપણે સત્ય-સાચા સુખને પામી શકશું. તે વિના તે જેમ ધુમાડાના બાચકા ભરતાં કંઈ હીરે હાથમાં આવે નહિ તેમ સત્ય માર્ગને તજી વચ્છેદ પણે ચાલતાં ખરૂં સુખ મલી શકે નહિ. એવા સત્યમાર્ગને શોધી ચાલનારા વિરલા જ હોય છે.
૫. શ્રેયના અર્થી છે લૈકિક કે લેકેત્તર માર્ગમાં થેડાજ દીસે છે. જેમ રત્નના વ્યાપારી થડા હોય છે તેમ આત્મ
સાધક પણ છેડાજ હોય છે. જેમ રત્નની ખાણ દુર્લભ હેય છે તેમ કલ્યાણાર્થી ઉત્તમ છે પણ દુર્લભ હોય છે. ખરૂં આત્માથીપણું આવવું જીવને દુર્લભ છે તે વિના સત્યમાર્ગને શોધી તેને દઢપણે અવલંબ કઠીનજ છે.
૬. લેકસંજ્ઞાથી પરાભવ પામેલા પ્રાણી સ્વશ્રેયથી ચુકે છે છતાં લેક દેખા કરવા જે તેઓ નીચા વળીને ચાલે છે તે એમ જણાવે છે કે તેમના સત્ય અંગમાં મર્મઘાતની મહાવ્યથા થયેલી
Page #255
--------------------------------------------------------------------------
________________
કસાત્યાગાષ્ટકમ,
છે, તેથી જ તેઓ વાંકા વળીને ચાલતા લાગે છે. લેક સંજ્ઞાને આમાં આલેખ કર્યો લાગે છે.
૭. શ્રેષ્ઠ ધમની સિદ્ધિ આત્મ-સાક્ષિક છતાં લેક દેખાવે કરવાનું કામ શું? મનથી છવ કર્મ બાંધે છે અને મનથી જ છેડી શકે છે તે પછી લેક દેખાવ કરવાથી શું વળે? જેમ પ્રસન્નચંદ્ર જરૂષિને તથા ભરત મહારાજાને સાક્ષાત્ અનુભવાયું તેમ સમ્યગુ વિચારી કલ્યાણના અથિએ લેક દેખાવે કરવાની બુદ્ધિ તજી દેવી.
૮. લોકસંજ્ઞા રહિત સાધુ પરદેહ, મમતા, અને મત્સર દોષથી મુક્ત હોવાથી સહજ સમાધિમાં મસ્ત થઈ રહે છે. જે મહાશય મુમુક્ષુએ લોકસંજ્ઞા તજી દીધી છે તેને ઉક્ત દેનું સેવન કરવું પડતું જ નથી. તેથી તે શુદ્ધ સંયમને સાધતાં સ્વાભાવિક સુખમાં મગ્ન થઈ રહે છે. પરઉપાધિ રહિત હોવાથી નિગ્રંથ મુનિ ઉત્તમ નિવૃત્તિ ધારી સહજ સમાધિ સુખને પામી શકે છે. પણ પરઉપાધિ ગ્રસ્ત એવું કોઈ પણ તેવું સ્વાભાવિક સુખ સ્વપ્રમાં પણ પામી શકતું નથી. એટલાજ માટે મેક્ષ સુખના અથિ જનેએ લેક સંજ્ઞાને જરૂર ત્યાગ કરવો જોઈયે. અન્યથા જપ તપ સંયમ સંબંધી સકલ ધર્મ કરણ કેવળ કણરૂપ થઈ પડશે. ઉક્ત ૧ ધર્મ કરણી જે વિવેકથી આત્મ કલ્યાણ અર્થે જ કરવામાં આવશે તે તે સઘળી લેખે પડશે, માટે કેવળ ગતાનગતિકતા તજી વસ્તુ સ્વરૂપ સમજીને જ સાધન કરવું હિતકારી છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જે
॥ २४ ॥ शास्त्राऽष्टकम् ॥ चर्मचक्षुर्भूतः सर्वे, देवाश्वावधिचक्षुषः॥ सर्वतश्चक्षुषः सिद्धाः, साधवः शास्त्रचक्षुषः॥१॥ पुरस्थितानिवोधि, स्तिर्यगलोक विवर्तिनः॥ सर्वान् भावानपेक्षन्ते, ज्ञानिनः शास्त्रचक्षुषा ॥२॥ शासनात् त्राणशक्तेश्व, बुधैः शास्त्रं निरुच्यते ॥ वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ॥३॥ शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः ॥ पुरस्कृते पुनस्तस्मिन् , नियमात् सर्वसिद्धयः॥ ४ ॥ अदृष्टाऽर्थेऽनुधावंतः, शास्त्र दीपं विना जडाः ॥ प्राप्नुवन्तिपरं खेदं, प्रस्खलन्तः पदे पदे ॥ ५॥ शुद्धोंच्छाद्यपि शास्त्राज्ञा, निरपेक्षस्य नो हितं ॥ भौतहंतुर्यथा तस्य, पदस्पर्श निवारणं ॥६॥ अज्ञानाहि महामंत्रं, स्वाच्छंद्यज्वर लंघनं ॥ धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुमहर्षयः ॥७॥ शास्त्रोक्ताचारकर्ता च, शास्त्रज्ञः शास्त्रदेशकः॥ शास्त्रैकदृग् , महायोगी, प्राप्नोति परमं पदम् ॥ ८॥
Page #257
--------------------------------------------------------------------------
________________
શાભ્રામ
॥ રહસ્યાર્થ
૧. સર્વે મનુષ્ય તિર્યંચા ચર્મચક્ષુને ધારણ કરનારા છે, એટલે કે તેમને ચામડાની ચક્ષુ છે. દેવતા માત્રને અવધિજ્ઞાનરૂપી ચક્ષુ છે. સર્વ સિદ્ધ ભગવાનાને પ્રદેશે પ્રદેશે ચક્ષુ છે કેમકે તેઓ અનંત જ્ઞાન અને દર્શન ગુણુથી યુક્ત છે. અને સાધુ મુનિરાજોને શાસ્રરૂપી દિવ્ય ચક્ષુ હાય છે. હવે શાસ્ત્ર ચક્ષુ કેવી ઉપયેગી છે તે ખતાવે છે.
૩
૨. જ્ઞાની પુરૂષષ શાસ્ત્ર ચક્ષુવડે ઉર્ધ્વ અધા અને તીછાત્રણે લોકમાં વર્તતા સર્વ ભાવાને પ્રત્યક્ષની પેરે ઢેખે છે. જેમ નિર્મલ આરીસામાં સામી વસ્તુઓનાં પ્રતિબિંબ સારી રીતે પડી રહે છે તેમ નિર્મલ જ્ઞાનચક્ષુથી પણ ત્રિભુવનવતી સર્વ પદાથાનું યથાર્થ ભાન થઈ શકે છે. માટેજ મુમુક્ષુજના વિનયપૂર્વક અહાનિશ જ્ઞાનનું આરાધન કરવા ઉજમાલ રહે છે. હવે પ્રસગોપાત ગ્રંથકી શાસ્ત્રનુ લક્ષણ કહે છે.
૩. માક્ષ માર્ગનું શાસન-યથા કથન કરવાથી અને ત્રાણુરક્ષણ કરવા સમર્થ હાવાથી શાસ્ત્ર શબ્દ સાક થાય છે. એવું શાસ્ત્ર તેા વીતરાગનાં વચનરૂપ હોય છે. તે વિના અન્ય રાગી દ્વેષી કે મહાધીનનાં વચન સત્શાસ્રરૂપ હોઇ શકતાં નથી. વીતરાગ પ્રભુનાં વચન સર્વ દોષ રહિત અને સર્વ ગુણ સહિત હાવાથી શાસ્ત્રરૂપે માન્ય કરવા ચેાગ્ય છે. પરંતુ તેવા ગુણ વિનાના અન્ય વાગાડરીનાં વચન સત્ શાસ્ત્રરૂપ નહિ હાવાથી મુમુક્ષુ વર્ગને માન્ય કરવા ચેગ્ય નથી. તેવા સત્ શાસ્ત્ર માનવાથી માન
Page #258
--------------------------------------------------------------------------
________________
૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ એ. નારને શું ફાયદો થાય છે તે શાસ્ત્રકાર પતેજ બતાવે છે.
૪. સશાસ્ત્રને આગલ કર્યથી વીતરાગને આગલ કર્યા - મજવા. અને વિતરાગને આગળ કર્યો છતે નિશ્ચ સર્વ સિદ્ધિ સંપજે છે. વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાઓને માન્ય કરનારના સર્વ મનોરથ સીજે છે. એકાંત હિતકારી પ્રભુની પવિત્ર વાણીને અનાદર કરનાર અજ્ઞાની જનના કેવા હાલ થાય છે તે શાસ્ત્રકાર બતાવે છે.
૫. શારૂપી દિવ્ય દીપક વિના અજાણ્યા વિષયમાં એકદમ દોડતા દુર્બુદ્ધિજને માર્ગમાં પગલે પગલે ખેલના પામતા પરમ પેદને અનુભવે છે. સત્ શાસ્ત્રરૂપી દિવ્ય ચક્ષુ વિના જીવને સત્ય માર્ગ સૂજજ નથી તેથી સત્ય માર્ગથી ચુકી જીવ આડઅવલે અથડાઈ બહુ હેરાન થાય છે. સ્વકપલ કપિતા માર્ગે ચાલતાં જીવને એવા જોખમમાં ઉતરવું પડે છે. જે વીતરાગ વચનનું શરણ લહી તે મુજબ વર્તન કરાય તે કંઈ પણ ભીતિ રાખવાનું કારણ રહે નહિ.
૬. શારાઆજ્ઞા નિરપેક્ષ-સ્વછંદચારી ગમે તેવી ઉગ્રક્રિયા કરે તે પણ તેથી તેનું હિત થઈ શકશે નહિં, પણ જે વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ-શાસ્ત્ર પરતંત્રપણે અલ્પ પણ અને નુષ્ઠાન સેવશે તે તેને જરૂર હિતકારી થઈ શકશે. કેટલાક અણુસમજથી શાસ્ત્રઆજ્ઞાને લેપીને સદ્ગુરૂથી જુદા પર્વ પ્રથમ તે ઉગ્રક્રિયા કરવાનો વિચાર રાખે છે પણ પાછલથી સમચિત સારણાદિકના અભાવે તે શિથિલ થઈ જાય છે. સારી બુદ્ધિથી પણ સ્વચ્છેદપણે સશુરૂને તજવામાં અહિતજ રહેલું છે. તેથી
Page #259
--------------------------------------------------------------------------
________________
-
પરિચાલાષ્ટમ.
'
અલ્પષ તજતાં ભારે દેષ સેવ પડે છે. જેમ મનેહર મોર પછી માટે બાધ ગુરૂની આજ્ઞા નહિ છતાં તેને ભક્ત ભૂમિપાલે ગુરૂનાં ચરણ સ્પર્શને દેષ નિવારવા બાણવડે તે પછી લેતાં તે ગુરૂનેજ ઘાત કર્યો તેમ કમસમજવાલા આપમતિથી અલ્પષ તજતાં અધિક દોષને જ સેવે છે.
૭. માટે મહામુનિ શાસ્ત્રને અજ્ઞાનરૂપી સપને જમવા અંગુલી મંત્ર સમાન, સ્વછંદતા રૂપી જ્વરને શાન્ત કરવા લઈને (લાંઘણ) સમાન, અને સધર્મરૂપી આરામને સિંચવા અમ. તની નીક સમાન લેખે છે. સમયજ્ઞ સત્પુરૂષ એવા સશાસ્ત્રના છ લાભને ક્ષણવાર પણ ચૂકતા નથી.
૮. શાસ્ત્રોક્ત આચારને સેવવાવાલા શાસ્ત્ર-રહસ્યને સમ્યમ્ જાણવાવાળા, શાસ્ત્રના માર્ગને જ બતાવવાવાળા અને શાસ્ત્ર સન્મખજ દષ્ટિ રાખવાવાળા મહાગી-મુનિ નિક્ષે પરમપદને પામે છે માટે મેક્ષાર્થિ જનેએ એવા સશાસ્ત્ર-સેવી સત્પુરૂષે જ સદા. સેવવા યોગ્ય છે.
| રપ / પરિટિવ છે न परावर्त्तते राशे, वक्रतां जातु नोझ्झति ॥ परिग्रह ग्रहः कोऽयं, विडंबित जगत्त्रयः ॥ १ ॥ દિહીશા, દુર્માષિત રંગ શિર श्रूयन्ते विकृताः किं न, प्रलापा लिंगिना मपि ॥२॥
Page #260
--------------------------------------------------------------------------
________________
८७
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે,
यस्त्यक्त्वा तृणवबाह्य, मान्तरं च परिग्रहं ॥ उदास्ते तत्पदांभोज, पर्युपास्ते जगत्त्रयी ॥३॥ चित्तेन्त ग्रंथ गहने, बहिनिग्रंथता वृथा ॥ त्यागात्कंचुक मात्रस्य, भुजगो नहि निर्विषः॥४॥ त्यक्ते परिग्रहे साधोः, प्रयाति सकलं रजः॥ पालित्यागे क्षणादेव, सरसः सलिलं यथा ॥५॥ त्यक्तपुत्रकलत्रस्य मूर्छा मुक्तस्य योगिनः॥ चिन्मात्र प्रतिबद्धस्य, का पुद्गल नियंत्रणा ॥ ६ ॥ चिन्मात्रदीपको गच्छेद, निर्वात स्थानसंनिभैः ॥ निष्परिग्रहतास्थैर्य, धर्मोपकरण रपि ॥ ७॥ मूछिन्नधियां सर्व, जगदेव परिग्रहः॥ मूर्च्छयारहितानां तु, जगदेवाऽपरिग्रहः ॥८॥
॥ रहस्यार्थ ॥ ૧. શાસ્ત્ર ઉપદેશ સાંભળી-સહીને પરિગ્રહનું સ્વરૂપ સ મજીને તેને વિવેક ધાર જરૂર છે. પ્રાયઃ પરિગ્રહજ પ્રાણિ એને પડવાનું કારણ છે. માટે તેને અવશ્ય પરિહાર કરે જોઈએ તેજ વાત ફુટ બતાવે છે, ત્રણે જગતના જીવોની વિ
Page #261
--------------------------------------------------------------------------
________________
પરિગ્નહાષ્ટકમ્
૮૭
વિધ વિડ'બના કરનાર પરિગ્રહ એવા તે આકરા ગ્રહ છે કે તે સુલ રાશિથી બદલાતા નથી તેમજ વક્રતા યજતા નથી.
૨. પરિગ્રહરુપી પિશાચથી પરાભવ પામેલા લિ‘ગધારી સાએ પણ પોતાની (સાધુ) પ્રકૃતિને તજી જેમ તેમ લવતા ફરે છે, અનેક ઉન્માદ કરે છે, વેષ વિગેાવા કરે છે અને અંતે અધેાગતિમાં જાય છે એ સર્વ પરિગ્રહનાજ પ્રભાવ સમજવા.
૩. ધનધાન્યાક્રિક એ ખાહ્ય પરિગ્રહ છે અને વેદોદયથી થતી વિષય-અભિલાષા, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, દુ ગછા, મિથ્યાત્વ અને કષાય એ અભ્યતર પરિગ્રહ છે. તે મને પરિગ્રહને તૃણની જેમ તજીને જે જગતથી ઉદાસી (ન્યારા) છે, તેના ચરણ કમળને જગત્ માત્ર પુજે છે. પણ જે તે પરિગ્રહમાં મુંઝાઇ પરસ્પૃહા કરે છે તેતે જગત માત્રના દાસજ છે. મુર્છા-મમતાનેજ જ્ઞાની પુરુષા પરિગ્રહ કહે છે.
૪. જેમ સર્પ કાંચલી ઉતારી નાંખવાથી નિર્વિષ થઈ જતા નથી તેમ ખાદ્ય પરિગ્રહના ત્યાગ માત્રથી ખરું સાધુપણું પ્રાપ્ત થતું નથી. કેમકે વિવેક વિના ધન વિગેરે તજવા માત્રથી કાંઈ વિષય અભિલાષાદિક અંતર વિષ ટલી શકતું નથી.. માટે મુમુક્ષુજનાએ તે વિષય અભિલાષાદિક અતર વિષ વારવા પ્રથમ ખપી થવુ જોઈએ. જ્યાં સુધી વિષયવાસના જાગૃત છે, જ્યાં સુધી હાસ્યાદિક દોષાનુ મુત્કલની જેમ સેવન કરાય છે,. જ્યાં સુધી તત્વ દ્રષ્ટિ થવા યત્ન કરાતા નથી અને જ્યાં સુધી ક્રોધ, માન, માયા અને લાભની સેવા કર્યા કરાય છે, ત્યાં સુધી સા ધુપણું છેટુંજ સમજવુ. અ’તર વિષ ટલતાંજ સાધુપણુ· સપજેછે.
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જે,
૫. જેમ સાવરની પાલ તાડી નાંખવાથી માંહેતુ' સર્વ જલ ક્ષણ માત્રમાં બહાર વહી જાય છે, તેમ પરિગ્રહરુપી પાલ તા. ડવાથી–મુના ત્યાગ કરવાથી સર્વ કર્મમલના ક્ષણવારમાં નાશ થાય છે. ગમે તેટલી કકરણી કરતા છતાં અંતરના મેલ ધાવા માટે મુર્છાના ત્યાગ કર્યા વિના શુદ્ધ થવાતુ નથી. માટે વિવેકપૂર્વક બાહ્ય અને અતર ઉભય પરિગ્રહના પરિહાર ક રવા ઘટે છે.
૮૮
૬. સ્ત્રી પુત્ર લક્ષ્મી વિગેરેની મૂા તજી કેવલ જ્ઞાન ધ્યાન"નાજ અભ્યાસ કરનારા સાધુપુરૂષોને પુદ્ગલની શી પરવા છે ? સ્રી પુત્રને તજીને જો પુન: પરિગ્રહ મમતાથી લેાક પરિચય કરી જ્ઞાન ધ્યાન ન કર્યું, સયમમાર્ગ સમ્યગ્ સૈન્યે નહિ; મૂ મમતાજ વધારી તા પ્રથમનાં સ્રી પુત્રાદિકને તજીને શુ' કમાણા ? ઉલટી ઉપાધિ વધારવાથી વિશેષે વિડ`ખનાપાત્ર થવાના. તેમ ન થાય એવુ* લક્ષ રાખવુ જ જોઇયે.
છ. જેમ વાયરા વિનાના સ્થળવડે દીવા સ્થિર રહી શકે છે બુઝાતા નથી તેમ ધ-ઉપગરણેાવડે નિષ્પરિગ્રહતા સાધી શકાય છે. ધર્મની વૃદ્ધિ કરનારાં સાધનજ ધમ-ઉપગરણ ગણાય છે. તેમનું મમતારહિત સેવન કરતાં છતાં ગમે તે અક્ષય સુખના અધિકારી થઇ શકે છે. પણ જે તેમાંજ ઉલટી મમતા કરવામાં આવે તે તે ઉપગરણ કેવળ અધિકરણ (શસ્ત્ર) રૂપજ ગણાય. માટે મમતા રહિત જ્ઞાનદર્શન કે ચારિત્રનાં ઉપગરણાવડે આત્મ ઉપગારની સિદ્ધિ થાય તેમ યત્નથી પ્રવર્તવુ' એમ વિવેકથી ધર્મ ઉપગરણને સેવનારને ધર્મની વૃદ્ધિજ થાય છે. પણ જો તેમાં વિવેકની ખામીથી ઉલટી મમતા સ્થપાય તે તેથી ધર્મની
Page #263
--------------------------------------------------------------------------
________________
અનુભવાષ્ટકમ્
૯
વૃદ્ધિના બદલે હાનિ થવાના પ્રસંગ આવે છે. માટે જેમ ધા પગરણનું સાર્થકપણુ થાય તેમ વિવેકથીજ વર્તવુ' યુક્ત છે.
૮ આવાં કારણસર શાસ્ત્રકાર કહે છે કે મૂછાવડે જેની બુદ્ધિ અંજાઈ ગઈ છે તેને આખુ· જગત પરિગ્રહરૂપ જ છે, અને જે મહાત્માએ સૂચ્છા (મમતા) ને સમૂલગી મારી છે, તેને તે જગત્તમાં જરા પણ પરિગ્રહના લેપ લાગેજ નહિ. આ ઉપરથી મૂ· ા ઉતારવી કેટલી વિષમ છે તે તથા મૂળા ઉતાયાવી કેટલું બધુ સુખ થાય છે, તેનું સહુ ભાન થઈ શકે છે. ગમે એવું દુષ્કર કાર્યપણ પુરૂષાર્થથી સાધી શકાય છે. એમ સમજી કાયરતા તજી પરિગ્રહના પ્રસ’ગ તજવા પ્રયત્ન કરવા ઘટે છે.
॥ ૨૬ ॥ અનુમવાæન્
संध्येव दिन रात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् ॥ વધેનુમવો દશ:, વ[S[હત્યઃ ॥ ? ॥ व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन मेव हि ॥ पारं तु प्रापयत्येकis नुभावे भव वारिधेः ॥ २ ॥ अतींद्रियं परंब्रह्म विशुद्धाऽनुभवं विना ॥ शास्त्रयुक्ति शतेनापि, न गम्यं यद् बुधाजगुः ॥ ३ ॥ ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतींद्रियाः ॥ कालेनैतावता प्राज्ञैः कृत स्यात्तेषु निश्चयः ॥ ४ ॥
Page #264
--------------------------------------------------------------------------
________________
૯૦ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જો. केषां न कल्पना दर्वी, शास्त्रक्षीरान्नगाहिनी॥ विरला स्तद्रसास्वाद, विदोऽनुभवजिह्वया ॥ ५॥ पश्यतु ब्रह्म निर्बंद, निर्बंद्राऽनुभवं विना ॥ कथं लीपीमयी दृष्टि, मियी वा मनोमयी ॥ ६ ॥ न सुषुप्ति रमोहत्वा, न्नाऽपि च स्वाप जागरौ ॥ कल्पनाशिल्पविश्रान्ति, स्तुर्यैवानुभवो दशा ॥७॥ अधिगत्याखिलं शब्द, ब्रह्म शास्त्रदृशा मुनिः खसंवेद्यं परब्रह्मा, नुभवेनाधिगच्छति ॥ ८॥
! રહૃક્ષાર્થ છે. ૧ જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જાદી છે, તેમ અનુભવ જ્ઞાન પણ કેવલ જ્ઞાન શ્રુત જ્ઞાનથી જુદુ છે. જેમ સૂર્યઉદય પહેલાં અરદય થાય છે તેમ કેવલ જ્ઞાન પ્રગટયાં પહે લાં અનુભવ જ્ઞાનને ઉદય થાય છે. પછી અવશ્ય અલ્પકાળમાં કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. જેમ અરણેય રાત્રિના અંતે થાય છે, તેમ અનુભવ જ્ઞાન પણ શ્રુત જ્ઞાનના અંતે પ્રગટે છે. એટલે કે શ્રત જ્ઞાન કારણ છે અને અનુભવ જ્ઞાન કાર્યરૂપ છે. સમ્યમ્ જ્ઞાન વિના કદાપિ કેઈને પણ અનુભવ પ્રગટે નહિ. માટે કાર્યથી જેમ કારણનું સેવન કરે તેમ અનુભવના અર્થીએ શ્રુત જ્ઞાનનું અવશ્ય સેવન કરવું.
Page #265
--------------------------------------------------------------------------
________________
અનુભવાષ્ટકમ
- ૨ શાસ્ત્ર તે ફકત દિગ્ગદર્શન કરાવે છે. બાકી સંસારને પાર તે અનુભવજ કરાવે છે. જેમ કે માર્ગમાં મળેલું માણસ માર્ગબ્રણને ખરા માર્ગની દિશા બતાવી દે છે તેમ શાસ્ત્ર પણ મેક્ષને માગે આમ છે એમ બતાવી દે છે. પણ જેમ સાથે લીધેલે ભેમિયે ઠેઠ માગે પહોંચાડી આપે છે, તેમ સહજ અનુભવ જ્ઞાન પણ ઠેઠ પાર પહોંચાડે છે.
૩. વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુનિવડે પણ પરમાત્મતવ સમજી શકાય તેવું નથી. જેનું સ્વરૂપ જ શબ્દ, રૂપ, રસ, ગધ, અને સ્પશરહિત હવાથી અતીન્દ્રિય છે, તેનું પ્રતિપાદન અક્ષર–વર્ણ વાકયમાત્રથી શી રીતે થઈ શકે. એક અરૂપી આત્મદ્રવ્ય અને બીજું દષ્ટાંત દઈને તે સુખેથી સમજી શકાય એવું કંઈ ઉપમાન નજરે જ પડતું નથી, તેથી અંતે એવાજ નિશ્ચય ઉપર આવી શકાય કે પરમા મતવ જેવું કંઈ બીજું છેજ નહિ. તે તવ પામેલા સર્વ સમાન જ છે, તથા તે સત્ય અનુભવ થયે જ તે તત્વ સમજી શકાય એમ છે, પણ અનુભવ જ્ઞાન પ્રગટયા વિના પરમાત્મતત્વ યથાર્થ સમજી શકાય તેમ નથી. માટે તે અનુભવ પ્રગટાવવા શ્રુતજ્ઞાન વિષયે પૂરતો પ્રયત્ન કર યુક્ત છે.
૪. જે હેતુવાદે કરી આવા અતીન્દ્રિય પદાર્થોને નિશ્ચય થાત હતા તે તે તે ક્યારને કરવા પંડિતે ચુકત નહિ, પણ તેમ કરવું અશકય જાણીને તેઓ કરી શક્યા નથી. તર્ક, અનુમાન કે યુકિત વિગેરેથી તેઓએ આત્માદિ અરૂપિ-દ્રવ્યને નિશ્ચય કર્યો હતો તે સંબંધી કઈ જાતને વિવાદ રહેતજ નહિ. પણ તેમ થઈ શકે જ નહિ. તેમ કરવાને અનુભવજ્ઞાનની ખાસ
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જે,
જરૂર છે. રવાનુભવી પણ પરમાત્મતત્વને યથાર્થ જાણતાં છતાં પિતેજ જાણીને વિરમે છે. તે પદાર્થ અતીન્દ્રિય લેવાથી સ્વાનુ ભવ વિના શ્રેતાના ગ્રાહ્યમાં આવતું નથી–આવી શક્તિ નથી. સ્વાનુભવ થયે તે સેહજ યથાર્થપણે સમજી શકાય છે.
૫. કેટલાક પંડિતની ક૯પના કડછી, શાસ્ત્ર-ક્ષીરમાં ફરી, છતાં તેઓ અનુભવ-આભ વિના તેને સ્વાદ મેળવી શક્યા નહિં. અનુભવજ્ઞાન પ્રગટ થયેજ સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રને યથાર્થ સ્વાદ ચાખી શકાય છે.
૬. અદ્વિતીય અનુભવ જાગ્યા વિના લિપીવાળી, વાણીવાળી, અને મનવાળી રુપિષ્ટિથી અરૂપિ-અદ્વિતીય અનુપમ પરમાત્મ તત્વને કેમ જોઈ શકાય! જ્યારે અપૂર્વ સામ્ય સેવનથી અનુપમ અનુભવ જાગશે ત્યારે જ અતીન્દ્રિય તત્વનું યથાર્થ ભાન થશે. તે વિના કેવલ અક્ષરમય લીપી, વાણી, કે મનવાળી રૂપીદષ્ટિથી અરૂપી એવા શુદ્ધ આત્મતત્વનું યથાર્થ ભાન થઈ શ. કવાનું નહિ. કાર્યાથીએ કાયાનુકૂલ કારણેનું સેવન કરવું જ જોઈએ. તે વિના ઈષ્ટકાર્ય સિદ્ધિજ નથી. માટે શુદ્ધ આત્મતત્વના કામી પુરૂષે નિર્દઢ (સર્વ કલેશરહિત શુદ્ધ) અનુભવ માટે પ્રયત્ન કરે.
૭. સુષુપ્તિ, શયન, જાગર અને ઉજાગર એ ચાર દશાઓ શાસ્ત્રમાં વર્ણવી છે. તેમાં પ્રબલ મેહના ઉદયવલી પ્રથમ દશા તથા વિવિધ કલ્પનાવાલી (સવિકલ્પક) શયન અને જાગર દશા આ અનુભવ જ્ઞાનમાં ઘટી શકે નહિ, તેમાં તે સમસ્ત વિકલ્પની વિશ્રાન્તિ શાન્તિરૂપ નિવિકલ્પ થી ઉજાગર દશાજ હેવી ઘટે છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
ગાષ્ટકમ,
८
૮. શાસ્ત્ર છીથી સમસ્ત શબ્દ સવરૂપને સમ્યક્ પામીને મુનિ, અનુભવગમ્ય શુદ્ધ આત્મતત્વને અનુભવ જ્ઞાનવડે પામે છે. એટલે કે સમગ્ર શ્રત જ્ઞાનના અભ્યાસથી અનુભવજ્ઞાન પામીને મુનિ શુદ્ધ સ્વરૂપને જાણે જોવે છે.
॥ २७ ॥ योगाष्टकम् ॥ मोक्षेण योजनाद्योगः, सर्वोऽप्याचारइष्यते ॥ विशिष्य स्थानवार्था, लंबनकाय गोचरः ॥ १ ॥ कर्मयोग द्वयं तत्र, ज्ञानयोग त्रयं विदुः॥ विरतेष्वेष नियमाद् , बीज मात्रं परेश्वपि ॥२॥ कृपा निर्वेद संवेग, प्रशमोत्पत्तिकारिणः ॥ भेदाःप्रत्येकमत्रेच्छा, प्रवृत्तिस्थिर सिद्धयः ॥ ३ ॥ इच्छा तद्वत्कथाप्रीतिः, प्रवृत्तिः पालनंपरः॥ स्थैर्य बाधकभी हानिः, सिद्धिरन्यार्थ साधनं ॥४॥ अर्थालंबनयोश्चैत्य, वंदनादौ विभावनं ॥ श्रेयसे योगिनः स्थान, वर्णयोर्यत्नएव च ॥ ५॥ . आलंबनमिह ज्ञेयं, द्विविधं रूप्य रूपि च ॥ अरूपिगुणसायुज्यं, योगोऽनालंबनं परः॥ ६॥
Page #268
--------------------------------------------------------------------------
________________
૯૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ છે. प्रीतिभक्तिं वचोऽसंगैः, स्थानाद्यपि चतुर्विधं ॥ तस्मादयोग योगाप्ति, मोक्षयोगः क्रमाद् भवेत् ।।७॥ स्थानाद्ययोगिनस्तीर्थो, च्छेदाद्यालंबनादपि ॥ सूत्रदाने महादोष, इत्याचार्याः प्रचक्षते ॥ ८॥
! ક્યાર્થી ૧. જીવને મોક્ષસુખ સાથે જે આપે એ સર્વ સદાચાર ગ” ના નામથી ઓળખાય છે. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. ૧ સ્થાન (આસન-મુદ્રા વિશેષ) ૨ વર્ણ (અક્ષર વિશેષ) ૩ અર્થ ૪ આલંબન (પ્રતિમાદિ) અને ૫ એકાગ્રતા (મનની નિશ્ચલતા.)
૨, તેમાં પુર્વલા બે કર્મવેગ કહેવાય છે, અને પાછલા ત્રણ. જ્ઞાન રોગ કહેવાય છે. આ યોગ વિરતિ (નિવૃત્તિશીલ) વંતમાં નિશ્ચયથી હોય છે, અને બીજમાત્ર તે અનેરામાં પણ હોય છે. એ વચનમાં એ વનિ થાય છે કે કેગના અથએ નિવૃત્તિશીલ થવું જોઈએ.
૩. આ પાંચે ગમાંના પ્રત્યેક ના કૃપા, નિર્વેદ, સંવેગ અને શીતલતાને કરનારા ૧ ઈચ્છા, પ્રવૃત્તિ, ૩ સ્થિરતા અને સિદ્ધિ એવા ચ્યાર ાર ભેદો કહેલા છે. તે દરેકનું લક્ષણ આ પ્રમાણે
૪. તેવા ગ-સેવીની કથામાં પ્રિતિ થાય તે ઈચ્છા યોગ. ઉક્ત યેગનું પાલન કરવામાં તત્પરતા થાય તે પ્રવૃત્તિ ગ. તે યુગનું સેવન કરતાં અતિચારાદિક દુષણ લાગે નહિ, લાગવાની બીક પણ રહે નહિ, તે થિરતા પેગ અને સ્વયં ગ.
Page #269
--------------------------------------------------------------------------
________________
ગાષ્ટકમ, ની સિદ્ધિ પૂર્વક અન્ય (ભવ્ય) ને યેગની પ્રાપ્તિ કરાવવી તેનું નામ સિદ્ધિ એગ સમજ.
પ. પૂર્વોકત ગોરમાંના અર્થ અને આલંબન વેગનું ચિત્યવંદન, તથા ગુરૂવંદનાદિક કરતાં મરણ રાખવું. તેમાં તથા સ્થાન અને વર્ણગમાં યોગી પુરૂષે સ્વશ્રેય માટેજ પ્રયત્ન કરવાને છે. ઉકત યોગાસેવનમાં જેમ અધિક પ્રયત્ન તેમ એકાગ્રતા દ્વારા અધિક શ્રેય સધાય છે.
૬. આલંબન બે પ્રકારે છે. ૧ રૂપી અને ૨ અરૂપી. તેમાં જિન મુદ્રાદિકરૂપી આલંબન છે. અને અરૂપી એવા સિદ્ધ ભગ વાનના અનંત જ્ઞાનાદિક ગુણોમાં જ એકાગ્ર ઉપયોગ દેવે તે અરૂપી આલંબન છે. તેનું બીજું નામ નિરાલંબન યુગ છે. અનાલંબન યંગ ઉત્કૃષ્ટ યુગ છે.
૭. વળી પ્રિતિ, ભક્તિ, વચન અને અસંગભેદ કરીને રથાનાદિ વેગ ચાર ચાર પ્રકારે છે. પૂર્વોકત ઈચ્છાદિક ચ્યાર પ્રકારવાલા સ્થાનાદિક પાંચે ગેના ૨૦ ભેદ થાય છે. અને તેને મના પ્રત્યેક પ્રીતિ વિગેરે ચાર યાર ભેદ ગણતા ગના ૮૦ ભેદ થાય. તેથકી “અગ” વેગની અનુક્રમે પ્રાપ્તિ થતાં જ મક્ષ ગની અશય અવ્યાબાધ સુખની સંપ્રાપ્તિ થાય છે. એમ સમજ મેક્ષાર્થી સજનેએ ઉપર બતાવેલા ગનાં અંગોનું આદરથી સેવન કરવું ઘટે છે. કેટલાંક અનુષ્ઠાન પ્રીતિપૂર્વક અને કેટલાંક ભકિત પૂર્વક જ કરવાનો કહ્યાં છે. જેમકે દેવવંદન, ગુરૂવંદન, વિગેરે ભકિતપૂર્વક કરવાનાં છે. અને પ્રતિક્રમણ, કાયે, ત્સર્ગ ( કાઉસગ્ગ,) પચ્ચખાણ વિગેરે પ્રીતિપૂર્વક કરવાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ને લક્ષમાં રાખી સર્વજ્ઞકથિત સિદ્ધા
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી જનહિતોપદેશ ભાગ ૩ જે. ન્તને અનુસરીને વિધિપૂર્વક ધમવર્તન કરવું તે વચનઅનુષ્ઠાન છે. પૂર્વોક્ત પ્રીતિ ભકિતયુક્ત વચન અનુષ્ઠાનને આચરતા અને નુક્રમે અભ્યાસ બલથી મન, વચન, કાયાની, એકાગ્રતા સધાતાં અસંગ ક્રિયાને અપૂર્વ લાભ મળે છે. અસંગ કિયા સાધનારને મોક્ષ સુલભ છે. માટે મેક્ષાથીજનેએ મન, વચન, અને કાયાના વેગોને પરભાવમાં જતાં વારી સ્વભાવસમુખ કરવા જોઈચે. પુગલિક સુખની ઇચ્છા તજીને સહજ આત્મસુખમાંજ પ્રીતિ કરવી જોઈએ. કરવામાં આવતી ધર્મક્રિયાના પણ પવિત્ર હેતુ-ફલ સંબંધી સારી સમજ મેળવી તેમાં યોગ્ય આદર કરવે જોઈએ. જેમ બને તેમ અવિધિ દેષ તજી વિધિરસિક થવું જોઈએ.
૮. ઉકત સ્થાનાદિકગને અનાદર કરનારા અને સ્વચ્છેદે ચાલનારાને સૂત્ર-દાન દેવામાં મેટો દેષ છે, એ રામર્થ આચાર્યોને અભિપ્રાય છે. શાસનને ઉચ્છેદ થઈ જશે એવી બીકથી પણ પ્રભુની પવિત્ર આજ્ઞાથી વિમુખને શાસ્ત્ર શિખવવામાં મોટામાં મોટું પાપ છે.
છે ૨૮ નિયામIIક્રમ છે यः कर्महुतवान दीप्ते, ब्रह्मामा ध्यान धाय्यया ॥ स निश्चितेनयागेन, नियागप्रतिपत्तिमान् ॥ १ ॥ पापध्वंसिनिनिष्कामे, ज्ञानयज्ञे रतो भव ॥ सावधैः कर्मयज्ञैःकि, भूतिकामनयाविलैः ॥ २॥
Page #271
--------------------------------------------------------------------------
________________
નિયાગાષ્ટકમ.
वेदोक्तत्त्वान्मनः शुध्या, कर्मयज्ञोऽपि योगिनः ॥ ब्रह्मयज्ञ इतीच्छंतः, श्येनयागं त्यजन्ति किम् ॥ ३॥ ब्रह्मयज्ञं परं कर्म, गृहस्थस्याधिकारिणः ॥ पूजादिवीतरागस्य, ज्ञानमेव तु योगिनः ॥ ४ ॥ भिन्नोद्देशेन विहितं कर्म कर्मक्षयाक्षमं ॥ क्लृप्तभिन्नाधिकारं च पुत्रेष्ट्यादिवदिष्यता ॥ ५॥ ब्रह्मार्पणमपि ब्रह्म, यज्ञांतर्भावसाधनं ॥ ब्रह्मानौ कर्मणो युक्तं, स्वकृतत्व स्मये हुते ॥ ६ ॥ ब्रह्मण्यर्पित सर्वस्वो, ब्रह्मदृग् ब्रह्मसाधनः ॥ ब्रह्मणा ब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तमान् ॥ ७ ॥ ब्रह्माऽध्ययननिष्ठावान्, परब्रह्म समाहितः ॥ ब्रह्मणो लिप्यतेनाघै, र्नियागप्रतिपत्तिमान् ॥ ८ ॥
८१
॥ रहस्यार्थ ॥
१. निश्चित याग (पूल) ते नियाग उडेवाय छे. तेनु स्त्र રૂપ સમજાવે છે. જે શુદ્ધ બ્રહ્માગ્નિમાં ધ્યાન-સાધનથી વિવિધ કર્મને હામે છે તે નિશ્ચિત યાગવડે નિયાગી કહેવાય છે.
૨. પાપના ક્ષય કરનાર એવા નિષ્કામ (પુદ્ગલિક કામના
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જો. રહિત) જ્ઞાન-યજ્ઞમાં રતિ કરવી યુક્ત છે. વૈભવની ઈચ્છાથી મને લીન એવા પાપયુક્ત કર્મયજ્ઞ કરવાનું શું પ્રજન છે? જેમને પાપને ક્ષય કરી નિષ્પાપ થવા ઈચ્છા હોય તેમને તે પાપયુક્ત કર્મયને અનાદર કરી કેવલજ્ઞાન-યજ્ઞને જ આદર કર ઘટે છે. કેમકે લેહી ખરડયું વસ્ત્ર લેહીથી સાફ થઈ શકે નહિ, પણ શુદ્ધ જલ વિગેરેથી જ સાફ થઈ શકે છે. તેમ પાપથી ખરડાએલું મન પાપયુક્ત કર્મ–યજ્ઞથી શુદ્ધ થઈ શકે નહિં. પણ પાપરહિત એવા જ્ઞાનયજ્ઞથી તે તે અવશ્ય શુદ્ધ થઈ શકે. માટેજ નિષ્કામ એવા જ્ઞાનયજ્ઞમાં રક્ત થવું, જ્ઞાની-વિવેકીને ઉચિત છે. પણ પાપયુકત કર્મયજ્ઞ કરવાં તે ઉચિત નથી જ.
૩. કર્મયજ્ઞ પણ કરવાનું વેદમાં કથન હોવાથી મનની શુદ્ધિથી તે પણ જ્ઞાનયજ્ઞનું ફલ આપે છે એવું ઈચ્છનારા બ્રહ્મજ્ઞાનીએ શ્વેન યાગને કેમ તજે છે? જે બીજાં કર્મયજ્ઞથી મનની શુદ્ધિ સંભવે છે તે આથી કેમ નહિં? એમ સમજી વિવેકી જનોએ પાપ-યુક્ત સર્વ કર્મ–યને પરિહાર કર ઘટે છે.
૪. શ્રી વીતરાગની પૂજા. સદગુરુને દાન, દીન દુખીને ઉ. દ્વાર વિગેરે ગૃહસ્થ-અધિકારીને ગ્ય શ્રેષ્ઠ આચરણ બ્રહ્મગનું કારણ હોવાથી જ્ઞાનગ કહી શકાય છે, પરંતુ જ્ઞાની-મુનિને તે ફક્ત જ્ઞાન-ગજ સેવવા ગ્ય છે. ગૃહસ્થ એગ્ય આચાર સાધુને સેવવાને નથી. કેમકે બનેને અધિકાર ભિન્ન છે.
૫. જુદા હેતુથી કરેલી ક્રિયા કિલષ્ટ-કર્મોને ક્ષય કરી શકે નહિ. એ પાપ-કર્મને ક્ષય કરવાની પવિત્ર બુદ્ધિથી જ ઉ. ચિત ક્રિયા વિવેકથી કરવામાં આવે તે જ તેથી પાપ-કર્મને
Page #273
--------------------------------------------------------------------------
________________
નિયાગાષ્ટકમ્
૯૩
ક્ષય થાય છે. પણ તેથી વિરુદ્ધ આચરણથી તા કદાપિ થઈ શકે નહિ'. સ્વ સ્વ અધિકાર મુજબ કરેલી કરણી સુખદાયી નિવડે છે. સાધુ સાધુ ચૈગ્ય અને ગૃહસ્થ ગૃહસ્થ ચેોગ્ય કરણી કરતાં સુખી થાય છે, પણ સાધુ પેતે ગૃહસ્થ ચૈાગ્ય અને ગૃહસ્થ પતે સાધુ ચાગ્ય કરણી કરવા જતાં ઉલટા અનર્થ પામે છે. પુત્રેષ્ટિનીપેરે ( પુત્ર માટે કરવામાં આવતા યજ્ઞ વિશેષ “ પુત્રેષ્ટિ કહેવાય છે, તેનીપરે) અધિકાર વિરુદ્ધ અને નિર્દોષ શાસ્ત્ર વિ. સ્ત્ય આચરણથી અનથજ સંભવે છે. એમ સમજીને સુનિપુણ્ જના પાપયુક્ત યજ્ઞાથી સદંતર દુર રહે છે, અને પવિત્ર એવી ધર્મકરણી પણ પવિત્ર ઉદ્દેશથી કરે છે.
""
૬. બ્રહ્માર્પણ કરવુ એનેજ જો જ્ઞાન યજ્ઞનું ખરેખરૂ' સાધન કહેવામાં આવે તે તેથી પણ સ્વકૃતત્વ-અહંકાર એટલે પાતે કર્યાપણાના ગર્વ ગાલી નાંખી જ્ઞાનાગ્નિમાં કર્મનાજ હામ કરવા ઘટે છે. પ્રથમ અહંકારના હામ કરતાં કર્મનાજ હામ ક. રવા ઢરેછે. માટેજ પાપયુકત કર્મ-યજ્ઞ કરવાના કદાગ્રહ તજી ગૃહરથાએ તેમજ સાધુઆએ ઉપરની યુક્રિતયુકત વાત વિવેકથી વિચારી સ્વ સ્વઉચિત સદાચાર સેવવેા જ ચેાગ્ય છે.
૭–૮. આત્મસમર્પણ કરનાર, તત્ત્વદર્શી, તત્ત્વસાધક, તત્ત્વજ્ઞાનવ અજ્ઞાનના ઉચ્છેદ કરનાર, શુદ્ધ બ્રહ્મચર્ય સેવનાર, તત્ત્વચ્છભ્યાસમાં રત રહેનાર, અને સ્વરૂપમાંજ રમણુ કરનાર એવા નિશ્ચિત યાગ સ’પન્ન સાધુ કદાપિ પાપકર્મથી લેપાતા નથી, નિર્લેપ રહેવા ઇચ્છનાર સાધુએ અનંતરાત લક્ષણુ ધારવાં જોઈયે. બાકી તેા અહંતા, મમતા, અજ્ઞાન, અવિવેકાચરણ, અને સ્વાર્થ અંધતાદિક સર્વે અપલક્ષણા તા કેવળ દુર્ગતિનાં જ કારક છે, માટે એ સર્વથી અલગા થઇ સ્વહિત સાધવું ઘટે છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
१००
શ્રી જન હિતોપદેશ ભાગ ૩ જે,
॥ २९ ॥ पूजाष्टकम् ॥ दयांभसा कृतस्नानः, संतोषशुभवस्त्रभृत् ॥ विवेक तिलकभ्राजी, भावना पावनाशयः १ ॥ भक्ति श्रद्धान घुसणो, मिश्रपाटी रज द्रवैः ॥ नव ब्रह्मांगतो देवं, शुद्धमात्मानमर्चय ॥ २॥ क्षमा पुष्पस्रजं धर्म, युग्म क्षौमदयं तथा ॥ ध्यानाभरणसारं च, तदंगे विनिवेशय ॥३॥ मदस्थान भिदा त्यागै, लिखाग्रे चाष्ट मंगलीं ॥ ज्ञानामौ शुभ संकल्प, काकतुंडं च धूपय ॥ ४ ॥ प्राग धर्म लवणोत्तारं, धर्मसंन्यास वन्हिना ॥ कुर्वन् पूरय सामर्थ्य, राजन्नीराजना विधिं ॥५॥ स्फुरन् मंगलदीपं च, स्थापयानुभवं पुरः ॥ योग नृत्य परस्तौर्य, त्रिक संयमवान् भव ॥ ६ ॥ उल्लसन्मनसः सत्य, घंटां वादयत स्तव ॥ भाव पूजा रतस्येत्थं, करकोडे महोदयः ॥७॥ द्रव्य पूजोचिता भेदो, पासना गृहमेधिनां ॥ भाव पूजा तु साधूना, मभेदोपासनात्मिका ॥८॥
Page #275
--------------------------------------------------------------------------
________________
પૂજાષ્ટકમ.
રસ્થાર્થ ૧. પૂજ્ય પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા તથા ભાવપૂજા. શુદ્ધ લક્ષથી કરવામાં આવતી દ્રવ્યપૂજા ભાવપૂજાનું કારણ હોવાથી અધિકારી જીવને અધિક ઉપકારી થાય છે. ગૃહસ્થ દ્રવ્યપૂજાને મુખ્યપણે અધિકારી છે, અને મુનિ ભાવપૂજા નાજ અધિકારી છે. પરંતુ ગૃહસ્થ પણ શુદ્ધ લક્ષથી દ્રવ્યપૂજાવડે ભાવ સાધી શકે છે. તેથી તે અંતે ભાવપૂજાને પણ અધિકારી થઈ શકે છે. માટે સ્વ સ્વઉચિત કર્તવ્ય કરવામાં પ્રમાદ નહિં કરતાં શુદ્ધ લક્ષપૂર્વક આત્માર્પણ કરતાં રહેવું જોઈએ. પ્રથમ ભાવપૂજાનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે, એવા શુદ્ધ ઘી જે ગૃહસ્થ દ્રવ્યપૂજા કરવામાં આદરવંત થાય તે તે પણ અંતે તે ભાવને પામે. મુનિનું તે ખાસ કર્તવ્ય જ છે. માટે તેને ઉદ્દેશીને મુખ્યપણે અત્ર કથન છે, પણ એવું લક્ષ ગૃહસ્થને પણ કર્તવ્ય છે.
૨. હે ભાઈ નિર્મલદયા-જલથી સ્નાન કરી સંતેષરૂપી શુભ વસ્ત્રને ધારી, વિવેકરૂપ તિલક કરી, ભાવનાવડે પવિત્ર આશય બની, ભકિતરૂપ કેશર ઘેલી, શ્રદ્ધારૂપ ચંદન ભેળવી, તેમજ અન્ય ઉત્તમ ગુણરૂપ કસ્તુરી પ્રમુખ સંજી નવવિધ બ્રહ્મચર્યરૂપ નવ અંગે શુદ્ધ આત્મારૂપ દેવાધિદેવની તું ભાવથી પૂજા કર. - ૩, ક્ષમારૂપી સુગંધી પુષ્પમાલા તથા દ્વિવિધ ધર્મરૂપ વસ્ત્ર યુગલ તથા શુભ ધ્યાનરૂપ શ્રેષ્ઠ આભરણ છે મહાનુભાવ? તે પ્રભુના અંગે તું સ્થાપ. અર્થાત્ એવા સદ્ગુણેને તું ધારણ કર. એ સદ્ગણે તારે અવશ્ય ધરવા જેવા જ છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જ,
૪. વલી આઠે મદના ત્યાગ કરવારૂપ અષ્ટમંગળ ને તું આગવું સ્થાપન કર. તથા જ્ઞાન-અગ્નિમાં શુભ અધ્યવસાયરૂપ કૃષ્ણગરૂને ધુપ કર.
૫. શુદ્ધ ધર્મરૂપી અગ્નિવડે અશુદ્ધ ધમરૂપી લુણ ઉતારીને દેદીપ્યમાન વિદ્યાસરૂપી આરતી ઉતારે. એટલે સરગવૃત્તિ તજી વીતરાગ વૃત્તિ ધારા-ધારવાના ખપી થાઓ. સરાગદશાએ અશુદ્ધ ધર્મ છે. અને વિતરાગદશા એ શુદ્ધ આત્મધર્મ છે. માટે અશુદ્ધ આત્મદશાને તજી શુદ્ધ આત્મદશાના કામી થાઓ.
૬. શુદ્ધ આત્મ-અનુભવરૂપ દેદીપ્યમાન મંગલદીવાને તમે પ્રભુની આગળ સ્થાપિ, અને ચેગાસેવન રૂપ નૃત્ય કરતાં સુસંયમરૂપ વિવિધ વાત્ર બજાવે. અર્થાત્ સદબુદ્ધિથી તત્વ પરીક્ષા કરી શુદ્ધ અનુભવ જગાવે, અને તેમ કરી પ્રમાદ વે. કરીને દુર તજી સાવધાન થઈ શુદ્ધ સંયમનું સેવન કરવા પ્રવૃત્તિ થાઓ. રત્નત્રયીનું પાલન કરે.
૭. આ પ્રમાણે સત્ય-ઘટાવાદને કરનારા ઉલ્લસિત મનવાળા, -ભાવ પૂજામાં મગ્ન થયેલા મહાપુરૂષને મહદય સુલભ છે. તાપર્યકે શ્રીવીતરાગ વચનાનુસારે વર્તી સત્ય પ્રરૂપણ કરનારા પ્રસન્ન ચિત્તવાલા સારિક પુરૂજ પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞાના અખંડ પાલનરૂપ ભાવપૂજાના પૂર્ણ અધિકારી હોવાથી રમપદને સુખેથી પામી શકે છે, પણ સ્વચ્છેદચારી, કલુષિત મનવાલા, કાયર માણસો કંઈ પામી શકતા નથી, એમ સમજી પરમપદના અર્થીએ સ્વછંદ-ચારિતા, કઠુષતા, તથા કાયરતા, પરિહરી, શાસ્ત્ર પરતંત્રતા, કષાયરહિતતા, તથા અપ્રમત્તતા અવશ્ય આદરવા ખપી થવું.
Page #277
--------------------------------------------------------------------------
________________
પૂજાસ્ટમ,
103
૮. આ ભાવ પૂજામાં પ્રસ્તાવે કહેલી દ્રવ્ય પૂજા મુખ્યપણે. વ્યવહારદષ્ટિ એવા ગૃહસ્થનેજ આદરવા ગ્ય છે. અને ભાવપૂજા તે મુખ્યપણે નિશ્ચયદષ્ટિ એવા મુનિરાજેનેજ ઉપાસવા - ગ્ય છે. કલ્યાણ પણ તેમજ સંભવે છે. ઈત્યલમ.
॥ ३० ॥ ध्यानाष्टकम् ॥ ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यकतां गतं ॥ मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥ १ ॥ ध्यातान्तरात्मा ध्येयस्तु, परमात्मा प्रकीर्तितः॥ ध्यानं चैकाग्य संवित्तिः, समापत्ति स्तदेकता ॥२॥ मणाविव प्रतिच्छाया, समापत्तिः परात्मनः क्षीणवृत्तौ भवेद्ध्याना, दंतरात्मनि निर्मले ॥ ३॥ आपत्तिश्च ततः पुण्य, तीर्थकृत् कर्मबंधतः॥ तद्भावा भिमुखत्वेन, संपत्तिश्च क्रमाद् भवेत् ॥४॥ इत्थं ध्यानफलायुक्तं, विंशति स्थानकाद्यपि ॥ . कष्टमात्रं त्वभव्याना, मपि नो दुर्लभं भवे ॥ जितेंद्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः॥ .. सुखासनस्य नासाग्र, न्यस्तनेत्रस्य योगिनः ॥६॥ रुद्धबाह्य मनोवृत्ते, र्धारणा धारयारयात् ॥
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે.
प्रसन्नस्या प्रमत्तस्य, चिदानंद सुधालिहः ॥ ७॥ साम्राज्यम प्रतिद्वंद्र, मंतरेव वितन्वतः ॥ ध्यानिनो नोपमा लोके, सदेव मनुजेऽपिहि ॥ ८॥
છે રસ્થાર્થ છે ૧. ધ્યાતા, ધ્યેય, અને ધ્યાન એ ત્રણે જેને એકતાને પામ્યા છે એવા એકાગ્ર ચિત્તવાળા મુનિને કંઈ પણ દુઃખ નથી. જેટલી એ બાબતમાં ખામી છે તેટલું જ દુખ શેષ છે એમ સમજવું અને જેમ તે ખામી જલદી દુર થઈ જાય તેમ સાવવાનપણે તેને ખપ કરવો.
૨. બાહ્યદષ્ટિપણું તજીને અંતર દૃષ્ટિથી આત્મનિરીક્ષણ કરનારે અંતર-આત્મા ધ્યાતા-ધ્યાન કરવાને અધિકારી છે. સમસ્ત દોષને દલી નિર્મલ સ્ફટિક જેવું શુદ્ધ સ્વરૂપ જેમને સંપૂર્ણ પ્રગટયું છે, એવા પરમાત્મા, થેય-ધ્યાનગોચર કરવા ગ્ય છે. આવા ધ્યેયમાં એકતાનું સંલગ્ર ભાન તે ધ્યાન અને એ ત્રણે ની અભેદતા થવી તે એકતા અથવા લય કહેવાય છે. એવી એકતામાં હું ધ્યાતા છું અને પ્રભુજી ધ્યેય છે, એવું ભાન પણ હેતું નથી, એટલે હું પ્રભુના ધ્યાનમાં લીન થયે છું, એ પણ ભેદભાવ રહેતો નથી. તેમાં તે કેવલ એકાકાર વૃત્તિ જ બની રહે છે.
૩. જેમ ચંદ્રકાન્ત વિગેરે મણિમાં સામી વસ્તુનું પ્રતિબિંબ પી રહે છે તેમ (ધ્યાનવડે) અંતરમલને ક્ષય થયે
Page #279
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાષ્ટકમ
૧૦૫ અંતે નિર્મળ એવા 'તર-આત્મામાં પરમાત્માની પ્રતિષ્ઠાયા (પ્રતિબિંબ) પડિ રહે છે. સર્વે અંતરમલા સર્વથા ક્ષય થયે છતે તે અંતર આત્માજ પરમાત્મારૂપ થઈ રહે છે. તે ૫હેલાં પણ ધ્યાનના દૃઢ અભ્યાસી મુમુક્ષુને એકતા થતાં તેનામાં પરમાત્મ સ્વરૂપ ઝલકી રહે છે.
૪. ધ્યાન કરતાં પ્રથમ તે આત્મ-અનુભવ સારી રીતે થાચ છે એટલે કે સ્વરૂપ સાક્ષાત્કાર થાય છે. ત્યારબાદ પવિત્ર એવા તીર્થંકર નામ કર્મના અધથી ક્રમે કરીને તે ભાવની સન્મુખતાથી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. આ વચનથી એવા પરમાર્થ પ્રગટપણે સમજાય છે કે પવિત્ર ધ્યાનના પ્રભાવથી આમાનુભવ જાગે છે, અને તેથી શ્રી તીર્થંકર નામ કમ જેવા પ્ર કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ પણ મધાય છે.
૫. આ પ્રમાણે તીર્થંકર પટ્ટીની પ્રાપ્તિ રૂપ ધ્યાનનું ફળ પ્રભવે છે, એવા વીસ સ્થાનકાદિક તપ પણ કરવા યુક્ત છે, કષ્ટ માત્ર રૂપ તપ તે અસભ્ય જીવાતે પણ સુલભ છે. કેવલ સ`સારિક સુખને ચાહનારા ભવ્યને અાગ્યતાથી પરમાર્થ-કુલની પ્રાપ્તિ થઈ શકતી નથી.
૬-૭-૮. હવે ધ્યાન કરવાને ચાગ્ય જીવની કેવી દશા હાય છે, તે કઈ વિશેષતાથી જણાવે છે, જીતેન્દ્રિય, ધીર, પ્રશાન્ત, સ્થિરતાવંત, સુખાસન, અને નાશિકાના અગ્રભાગે સ્થાપી છે દ્રષ્ટિ જેણે, તથા ધ્યેય વસ્તુમાં ચિત્તને સ્થિર બાંધી રાખવા રૂપ ધારણાના અખંડ પ્રવાહથી જેણે માહ્ય મનેાવૃત્તિના શીઘ્ર રાધ કર્યેા છે, પ્રસન્ન, અપ્રમત્ત, અને નાનાનદરૂપી અમૃતને આસ્વાદ કરનારા, તેમજ અનુપમ એવા આત્મ-સામ્રાજ્યના અત
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી જૈન તિાપદેશ ભાગ ૩ જો,
રમાંજ અનુભવ કરનારા, એવા ધ્યાની–યેગીની બરાબરી કરે એવા કોઈ પણ દેવલાકમાં કે મનુષ્ય લેકમાં નથી. સુખાસન એટલે ધ્યાનમાં વિઘ્ન ન પડે એત્ર અનુકુળ પદ્માસનાદિને સેત્રનાર જેને ભવવાસનાના ક્ષય થયા છે, એટલે વષષ તૃષ્ણા જેની શમી ગઈ છે, અને નિઃસ્પૃહતાથી જગતથી ન્યારા રહી શાન્તપણે સહજ-સ્વભાવમાં જ રહી જે પ્રમાદ રહિત પરમાત્મ સ્વરૂ૫ને એકાગ્રપણે ધ્યાવે છે, એવા આત્મ ગુણ-વિશ્રામી સુપ્રસન્ન ધીર મહાપુરૂષની જગતમાં કાણુ હાડ કરી શકે? આવા મહાપુરૂષોને જ અનેક પ્રકારની ઉત્તમ લબ્ધિ, સિદ્ધિ વિગેરે સ*ભવે છે, અને આવા ધ્યાતા પુરૂષોજ અંતે ધ્યેય રૂપ થાય છે.
।। ૧૨ । તપાટમ્ ॥
ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापना तपः ॥ तदाभ्यंतर मेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥ १ ॥ आनुस्रोतसिकी वृत्ति, बलानां सुखशीलता || प्रातिस्रोतसिकी वृत्ति, ज्ञानिनां परमं तपः ॥ २ ॥ धनार्थिनां यथा नास्ति, शीततापादि दुस्सहं || तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि ॥ ३ ॥ सदुपायाप्रवृत्ताना, मुपेय मधुरत्वतः ॥ ज्ञानिनां नित्य मानंद, वृद्धिरेव तपस्विनां ॥ ४ ॥
Page #281
--------------------------------------------------------------------------
________________
इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थ मितीच्छतां बौद्धानां निहता बुद्धि, बौद्धानंदा परीक्षयात् ॥५॥ यत्रब्रह्म जिनार्चा च, कषायाणां तथा हतिः ॥ सानुबंधा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ॥ ६ ॥ तदेव हि तपः कार्यम्, दुनिं यत्र नो भवेत् ॥ येन योगा न हीयन्ते, क्षीयन्ते नेंद्रियाणि वा ॥७॥ मूलोत्तर गुणश्रेणि, प्राज्य साम्राज्यसिद्धये ॥ बाह्यमाभ्यंतरं चेत्, तपः कुर्याद् महामुनिः ॥ ८॥
॥रहस्यार्थ॥ ૧. કમને શિથિલ કરી નાંખનાર હોવાથી જ્ઞાનજ તપ છે, એમ તવજ્ઞાનીઓ કહે છે. તે તપ બે પ્રકારનું છે, એકતે. બાહા અને બીજું અત્યંતર તેમાં કર્મ માત્રને ક્ષય કરવા - મર્થ એ અત્યંતર તપજ શ્રેષ્ઠ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાનૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ અત્યંતર તપના ભેદ છે. આવા અત્યંતર તપની પુષ્ટિ માટેજ બાહ્ય તપ કરવાને કહે છે. અનશન (ઉપવાસ વિગેરે) ઉનેદર્ય (અ૫ આહાર કરે તે) વૃત્તિ સંક્ષેપ (ભોગે પગના સંબંધમાં વિશેષ નિયમ પાળવા તે) રસત્યાગ, કાયકલ્લેશ, અને સંલીનતા,
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
(આસન જય કરવા નિયમ વિશેષ ) એ માહ્ય તપના છ પ્રકાર છે. વિવેકી આત્મા બાહ્યતપ સાધનવડે અન્ય તર તપની અધિક અધિક પોષણા કરતાજ રહે છે.
૨. ઇક્રિયા અને મન દોરી જાય તેમ દારાવારૂપ ખાલજીવાની અનુસ્રોત વૃત્તિ તો સર્વને સુખસાધ્ય છે, પણ તેમને જય કરી સામાપૂરે ચાલવા જેવી જ્ઞાની પુરૂષાની પ્રતિસ્રાત વૃત્તિજ પરમ તપરૂપ છે. પ્રથમની વૃત્તિ શીખવી પડતી નથી અને બીજી તેા ખાસ શીખવી પડે છે.
૩. જેમ ધનના અર્થીને શીત તાપ વિગેરે સહેવા કઠીન પડતા નથી, તેમ તત્ત્વજ્ઞાનના અર્થી એવા ભવવાસથી વિમુખ જીવાને પણ તે સહેવા સુલભ થઇ પડે છે.
૪. કલ્યાણુ સાધવાના શ્રેષ્ઠ ઉપાયમાં લાગેલા તત્ત્વજ્ઞાની તપસ્વીને તેમાં મિઠારા ઉપજવાથી નિરતર આનની વૃદ્ધિજ થતી જાય છે. નિત્ય ચઢતે પરિણામે સદુપાયદ્વારા તે આત્મ કલ્યાણને સાધે છે. વિવેકીને તપ સુખ રૂપજ છે.
૫. આથી સિદ્ધ થાય છે કે “ દુઃખરૂપ હાવાથી તપ કરવા વ્યર્થ છે એમ ઈચ્છનાર બાધ લેાકેાની મતિ મારી ગઇ છે ” કેમકે તપથી તેા દુઃખને બદલે સહજ આનંદની વૃદ્ધિ ચાય છે. માટે એવા કાયર અને સ્વચ્છંદી સુખ શીલજનાના વચન સાંભલી મહા માઁગલ મય તપમાં મદ આદર ન થવુ. યથાશક્તિ ઉભય તપમાં અવશ્ય ઉદ્યમ કરવા.
૬. જે તપ કરતાં, બ્રહ્મચર્યની ગુપ્તિ ( શીલ સ‘રક્ષણ ); વીતરાગની ભક્તિ, તથા કષાયની શાન્તિ સુખે સધાય છે, તેમજ જિનેશ્વર પ્રભુની પવિત્ર આજ્ઞાનું પ્રતિપાલન થાય છે, તેનુ
Page #283
--------------------------------------------------------------------------
________________
સવનયાત્રય--અષ્ટકમ -
૧૦૯ જરા પણ ઉલ્લધન થતું નથી. તે તપ શુદ્ધ-દેષ રહિત છેવાથી અવશ્ય આચરવા ગ્યજ છે, તપસ્યા કરવાવાળાએ ઉત્તમ ફલ મેળવવા ઉપરની બાબત લક્ષમાં રાખવા યોગ્ય છે. કેમકે તે પ્રમાણે વર્તતાં જ તપસ્યા લેખે થાય છે. એટલે આત્મા નિમલ થતું જાય છે, અને અંતે સર્વ કર્મમલને ક્ષય થતાં અક્ષય સુખ સંપ્રાપ્ત થાય છે.
૭. તપ કરતાં લગારે દુધ્ધન થાય નહિ, સ્વાધ્યાય દધાનાદિક સંયમ–ગમાં ખામી આવે નહિ, તેમ ધર્મકાર્યમાં સહચભુત થનારી ઈદ્રિય સમૂલગી ક્ષીણ થઈ જાય નહિ, એમ ખાસ ઉપગ રાખીને સ્વશક્તિ ગેપવ્યા વિના સમતાભાવ લાવીને શ્રી તીર્થંકર દેવે પણ સેવેલા તપને દરેક મેક્ષાથી અવશ્ય આદર કરે.
૮. અહિંસાદિક પાંચ મહાવ્રત અને આહારશુદ્ધિ વિગેરે મૂલ તથા ઉત્તર સંયમ ગુણેની શ્રેણિરૂપ શ્રેષ્ઠ સામ્રાજ્યની સિદ્ધિ કરવા માટે મહામુનિ પણ ઉભય પ્રકારના તપનું યથાર્થ સેવન કરવામાં પ્રમાદ કરે નહિ. કેમકે સંયમવડે જોકે નવાં કર્મ રોકાય છે, પણ સંચિત કર્મને ક્ષય તે તપ વડેજ થાય છે. અને ત્યારે જ અક્ષય પદની પ્રાપ્તિ થઈ શકે છે. માટે સં. ચમની ખરી સફલતા પણ તપથીજ સિદ્ધ થાય છે.
છે રૂ સર્વનાશ-અરમ્ | धावन्तोऽपि नयाः सर्वे, स्युभीवे कृतविश्रमाः ।। चारित्रगुण लीनः स्या, दिति सर्वनयाश्रितः ॥ १ ॥
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી જૈન હિતાપદેરા ભાગ ૩ જો.
7
पृथ नया मिथः पक्ष, प्रतिपक्ष कदर्थिताः ॥ समवृत्ति सुखास्वादी, ज्ञानी सर्वनयाश्रितः ॥ २ ॥ नाप्रमाणं प्रमाणं वा, सर्वमप्य विशेषितं ॥ विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ॥ ३ ॥ लोके सर्वनयज्ञानां ताटस्थ्यं वाप्यनुग्रहः ॥ स्यात्पृथङ नयमूढानां स्मयार्तिर्वातिविग्रहः ॥ ४ ॥ श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः ॥ शुष्क वादादिवादा च परेषां तु विपर्ययः ॥ ५ ॥ प्रकाशितं जनानां यै, र्मतं सर्व नयाश्रितम् ॥ चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः ॥ ६ ॥ निश्वये व्यवहारे च, त्यक्त्वा ज्ञाने च कर्मणि ॥ एक पाक्षिक विश्लेषा, मारूढाः शुद्ध भूमिकां ॥ ७ ॥ अमूढ लक्ष्याः सर्वत्र, पक्षपात विवर्जिताः ॥ जयंति परमानंद, - मयाः सर्वनाश्रयाः ॥ ८ ॥
"
•
॥ रहस्यार्थ ॥
१. अनंत धर्म ( गु]) वासी वस्तुना मी मधा धर्मनी સામાન્યતઃ ઉપેક્ષા કરી મુખ્યપણે અમુક એકજ ધર્મને સ્થાપ
Page #285
--------------------------------------------------------------------------
________________
સવનયાશ્રય-અષ્ટકમ.
૧૨૧
સમાવેશ થાર રાવત, એ
સાચુ છે.
નાર નય કહેવાય છે. તેવા નય અનંત હવા ઘટે છે તે પણ અત્ર થુલતાથી સાત નયનું કથન કર્યું છે, તેમાં શેષ સર્વેને સમાવેશ થઈ જાય છે. નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરુ, અને એવભૂત. એ સાતે નયનાં નામ છે. તેનું વિશેષ વ્યાખ્યાન બીજા ગ્રંથેથી જાણવા ગ્ય છે. અત્ર તે ફક્ત સમુચ્ચય નનું સ્વરૂપ કહેલું છે. સર્વે ને ઉતાવલા છતાં સ્વવસ્તુધર્મમાં વિશ્રામ કરનારા છે. અર્થાત્ વસ્તુ ધર્મને તજી બહાર જતા નથી, એમ સમજી ચારિત્ર ગુણમાં લીન સાધુ સર્વ નયને સમાશ્રય કરે છે, સર્વ નયને અભિપ્રાય સાથે મળતાં જ સંપૂર્ણ વસ્તુ-અનંત ધર્માત્મક સમજાય છે, બીજી રીતે બલિ ચે તે સર્વ નયને એકી સાથે આશ્રય કરનારજ ચારિત્ર ગુણમાં લીન હોઈ શકે છે, પણ બીજો નહિં. - ૨. જુદા જુદા ના પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષથી કદથિત થાય છે. અર્થાત્ એકેક જુદા જુદા નયને જ અવલંબનારની માંહોમાંહે અપક્ષ અને પરપક્ષથી કદથના થયા કરે છે. પણ સર્વ નયને સરખી રીતે આદરનાર તે સમતા સુખને જ આસ્વાદ કરે છે. તાત્પર્ય એ નીકળે છે કે સમતારસ ( શાન્તરસ) ના અર્થી અને તે સર્વ નયને સરખી રીતે જ આશ્રય કર યોગ્ય છે. અર્થાત્ નિરપેક્ષપણે કેઈ નયનું ખંડન મંડન કરવા પ્રવર્તવું નહિં.
૩. સામાન્ય કથન માત્ર, અપ્રમાણ પણ નથી તેમ પ્રમાણ પણ નથી. તેની તેજ વાત સ્યાત્ પદથી વિશેષિત થાય તે તે પ્રમાણભૂત થાય છે. જેમકે વસ્તુ નિત્ય છે, એ કથન સામાન્ય હોવાથી અપ્રમાણુ નથી તેમ પ્રમાણ પણ નથી. પણ “સ્થાત્
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૧ર
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જે. નિત્ય” એ કથન વિશેષિત હોવાથી પ્રમાણપ છે. તેમજ
સ્થાત્ અનિત્ય' એવું કથન પણ પ્રમાણભૂતજ છે. કેમકે દરેક વસ્તુ દ્રવ્યપણે નિત્ય છે પણ પર્યાયપણે તે અનિત્ય છે, જેમ આત્મા દ્રવ્યપણે નિત્ય છે પણ મનુષ્યાદિ પર્યાયપણે અનિત્ય છે. એમ પ્રત્યેક વસ્તુ કથંચિત્ નિત્યાનિત્ય હોઈ શકે છે. એ પ્રમા
જ સર્વ નયનું રહસ્ય સમજવાનું છે. તાત્પર્ય કે એકલે-નિપક્ષ નય પ્રમાણ પણ નથી તેમ અપ્રમાણ પણ નથી. પણ બીજા નયની અપેક્ષાવાળે–સાપેક્ષ નયજ પ્રમાણભૂત થાય છે માટે જ સર્વ નયાશ્રિતતા શ્રેષ્ઠ છે.
૪ સર્વ નયજ્ઞ પિતે સાપેક્ષદષ્ટિ હોવાથી તટસ્થ રહિ શકે છે, અથવા અન્ય જનેનું સમાધાન કરી શકવાથી ઉપકારી નીવડે છે. પણ પૃથક-એકાંત-નિરપેક્ષ નયમાં આગ્રહવંતને તે અહંકારજન્ય પીડા અથવા ભારે કલેશ જ પેદા થાય છે, કેમકે તેવા કદાગ્રહીને સ્વપક્ષનું ખંડન કરવાને અને પરપક્ષનું ખંડન કરવાને સહજ ગર્વ અવે છે અને તેમ કરવા જતાં સહેજે કલેશ વધે છે. એવુ કિલષ્ટ પરિણામ સાપેક્ષદષ્ટિ એવા સર્વ નયજ્ઞને કદાપિ આવવાને સંભવ નથી. સ્વપરહિત પણ એમજ સાધી શકાય છે. માટે સર્વ નયજ્ઞતાજ શ્રેષ્ઠ છે.
પ. સર્વ નયજ્ઞને જ ધર્મચર્ચાથી ઘણો લાભ લઈ શકે છે. બાકી બીજાને તે શુષ્કવાદ કે વિવાદથી લાભને બદલે ઉલટો તે (ગેરલાભ) જ થાય છે.
૬. જેમણે સર્વ નયાશ્રિત ધર્મ પ્રકા છે અને તે જેમને અંતરમાં પરિણમ્યું છે તેમને અમારે વારંવાર પ્રણામ છે.. સત્ય-સાપેક્ષ કથક અને કારક એ ઉભયની બલિહારી છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર.
૧૧ ૭-૮. નિશ્ચય અને વ્યવહાર તેમજ જ્ઞાન અને ક્રિયામાં એકાન્ત પક્ષ તજીને જેમણે સ્યાદ્વાદને સ્વીકાર કર્યો છે એવા તત્વદષ્ટિ, પક્ષપાત વજિત, અને સર્વ નયને આશ્રય કરનારા પરમાનંદી પુરુષજ જગતમાં જયવંતા વર્તે છે. એકાંત પક્ષજ સર્વ કદાગ્રહ અને દુઃખનું મૂળ છે. એમ સમજીને જ સર્વ નયાશ્રિત પુરુષે જ એકાન્ત નહિં ખેંચતાં સર્વત્ર જ્ઞાન અને ક્રિયા, ઉત્સર્ગ અને અપવાદ, તથા નિશ્ચય અને વ્યવહારને સ્વીકાર કરે છે. ઈતિશમ .
॥ उपसंहार ॥ पूर्णो ममः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः ॥ त्यागी क्रियापरस्तृप्तो, निलेपो निस्पृहो मुनिः॥१॥ विद्याविवेक संपन्नो, मध्यस्थो भयवर्जितः॥ अनात्म शंसकस्तत्त्व, दृष्टिः सर्वसमृद्धिमान् ॥२॥ ध्याता कर्मविपाकाना, मुदिनो भववारिधेः ॥ लोक संज्ञाविनिर्मुक्तः, शास्त्रदृग् निष्परिग्रहः ॥ ३॥ शुद्धानुभववान योगी, नियागप्रतिपत्तिमान भावा ध्यान तपसां, भूमिः सर्वनयाश्रयः ॥४॥ स्पष्टं निष्टंकितंतत्त्व, मष्टकैः प्रतिपत्तिमान् ॥ मुनिमहोदयज्ञान, सारं समधिगच्छति ॥५॥
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જો,
૧-૫. અક્ષય અને અવ્યાબાધ એવું મોક્ષસુખ મેળવી આપનાર શ્રેષ્ઠ જ્ઞાનસંપન્ન કેણું થઈ શકે છે? તેનું સમાધાન કરે છે. જે સર્વથા ઉપાધિ મુક્ત થઈ સહજ ગુણસંપત્તિને જ સાર લેખી તેને જ ગ્રહે છે, તેમાં જ મગ્ન થાય છે, તેમાં જ સ્થિરતા કરે છે, ઇતર કઈ વસ્તુમાં મુંઝાતું નથી, બીજા સં. કલ્પ-વિકલ૫ કરતેજ નથી પણ શાન્ત ચિત્તથી સ્વભાવમાંજ રમે છે, મન અને ઈક્રિયા ઉપર જેણે જય મેળવ્યું છે પણ તેમને પરાધીન થઈ રહેતું નથી, બાહોભાવને જેણે ત્યાગ કર્યો છે, અને અંતરભાવ જેને જાગૃત થયેલ છે, તેની જ પુષ્ટિ માટે જે પ્રયત્ન કરે છે પણ બીજી નકામી બાબતમાં રાચતું નથી, સહજ સંતેવી છે, એટલે જેણે વિષયાદિ તૃષ્ણને છેદી છે, જે જગતથી ત્યારે જ રહે છે, તેમાં લેપાત નથી, જે કેઈની આશા રાખતું નથી, કેવળ નિહ થઈ રહે છે, જે સારાસારને સારી રીતે સમજે છે અને સમજીને અસારના પરિવાર પૂર્વક સાર માર્ગને સંગ્રહે છે, સુખ દુઃખમાં સમદશી છે, તેમાં હર્ષ વિષાદ કરતેજ નથી, જે ભય તજ નિર્ભયપણે સ્વ-ઈષ્ટ સાધે છે, જે કદાપિ -લાઘા કે પરનિન્દા કરતેજ નથી જે તદષ્ટિ છેવાથી વસ્તુને વસ્તુગતજ જાણે-જોવે છે, જે ઘટમાંજ સકલ સમૃદ્ધિ રહેલી માને છે, જે કર્મનું સ્વરૂપ યથાર્થ સમજીને શુભાશુભ કર્મના ઉદયમાં સામ્ય (સમતા) ધારે છે, પણ મનમાં તે સંબંધી સંક૯પ-વિકલ્પ કરતું નથી, વળી જે આ ભવ-સમુદ્રથી ઉદ્વિગ્ન છો તેને વેગે પાર પામવા માટે નિત્ય પ્રમાદ
Page #289
--------------------------------------------------------------------------
________________
ઉપસ‘હાર.
૧૫
રહિત પ્રયત્ન કર્યા કરે છે, જેણે લેાક સરજ્ઞા તજી છે એટલે મિથ્યા લાભ લાલચમાં નહિ તણાતાં જે સામા પૂરે તરે છે, જે શાસ્ત્ર દ્રષ્ટિથી સર્વભાવને પ્રત્યક્ષની પેરે દેખે છે, જેણે મૂ છાને તે મારી નાખી છે તેથી કાઇ પણ પદાર્થીમાં પ્રતિબધ કરતા નથી; જેને શુદ્ધ અનુભવ જાગ્યા તેથી જેણે ચાથી ઉજાગરદશા ધારી છે, અને કેવળ જ્ઞાન પણ જેને અતિનિકટજ રહેલુ છે, જેથી અવધ્ય ( અચુક) મોક્ષફળ મળે એવા સમથ ચાગ જેણે સાધ્યા છે, વીતરાગ આજ્ઞાનુ` અખંડ આરાધન - રવારૂપ નિશ્ચિત યાગ જેણે સેવ્યા છે, ભાવપૂજામાં જે તલ્લીન થયા છે, શ્રેષ્ટ ધ્યાન જેણે સાધ્યું છે, તેમજ સમતાપૂર્વક વિવિધ તપને સેવી જેણે કઠીન કર્મના પણ ક્ષય કર્યેા છે, અને સર્વ નયમાં જેણે સમાનતા બુદ્ધિ સ્થાપી છે, તેથી તટસ્થપણે રડી સર્વત્ર સ્વપરહિત સુખે સાધી શકે છે, એવા પરમાથી નિપક્ષપાતી મુનિરાજ અનતરીકત ૩ર અષ્ટક વડે સ્પષ્ટ એવા નિશ્ચિત તત્ત્વને પામીને, પરમ પદ પ્રાપક મ્યગ્ આરાધી શકે છે.
જ્ઞાનસાર ' ને સ.
'
निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषां ॥ विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनां ॥ ६ ॥ चित्तमार्दीकृतं ज्ञान, - सार सार स्वतोर्मिभिः नाप्नोति तीव्र मोहाग्नि, प्लोष शोष कदर्थनां ॥ ७ ॥
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૧૬ શ્રી જેન હિતેશ ભાગ ૩ જે.
॥ रहस्यार्थ ॥ ६. सया विपत (निप) सने विरोहित એવા આ જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરઆશાથી મુકત થચેલા મહાત્માઓને અહિંજ મેક્ષ છે. અર્થાત્ એવા ગીશ્વર જીવનમુક્ત છે.
૭. જ્ઞાનસારના ઉત્તમ રહસ્ય વડે જેનું મન દ્રવિત (શાન્ત શીતલ) થયું છે, તેને તીવ્ર મેહ અગ્નિથી દાઝવાને ભય નથી. અથાત્ આનું સાર રહસ્ય જેને પરિણમ્યું છે તેને મોહ પરાભવ કરી શકો નથી. अचिन्त्या कापि साधूनां, ज्ञानसार गरिष्ठता ॥ गतिर्ययोर्ध्वमेव स्या, दधः पातः कदापि न ॥८॥ क्लेशक्षयो हि मंडूक, चूर्णतुल्यः क्रियाकृतः ॥ दग्धतच्चूर्णसदृशो, ज्ञानसार कृतः पुनः ॥ ९ ॥ ज्ञानपूतां परेऽप्याहुः, क्रियां हेमघटोपमां ॥ युक्तं तदपि तद्भावं, न यद्भग्नापि सोज्झति ॥१०॥ क्रियाशून्यं च यज्ज्ञानं, ज्ञानशून्या च याक्रिया ॥ अनयोरंतरं ज्ञेयं, भानु खद्योत योरिव ॥ ११ ॥ चारित्रं विरतिः पूर्णा, ज्ञानस्योत्कर्ष एव हि ॥ ज्ञानाद्वैतनये दृष्टि, यातद्योग सिद्धये ॥ १२ ॥
Page #291
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
|| ચર્થ છે ૮. જ્ઞાનસારથી ગુરૂ (વજનવાળા) થયા છતાં સાધુજનો ઉચી ગતિજ પામે છે. કદાપિ નીચી ગતિમાં જતાજ નથી એ આશ્ચર્ય છે. કેમકે ભારે વજનવાળી વસ્તુ તે સવભાવિક રીતે. નીચેજ જવી જોઇયે.
૯. જ્ઞાન વિના શુષ્ક ક્રિયાથી માત્ર નામનેજ કલેશ ક્ષય થાય છે અને જ્ઞાનસારની સહાયથી તે સમૂળગે કલેશને. ક્ષય થઈ શકે છે.
૧૦. જ્ઞાનયુક્ત કિયા સેનાના ઘડા જેવી છે, એમ વેદ: વ્યાસાદિક કહે છે તે વ્યાજબી છે કેમકે કદાચ તે ભાંગે તે પણ સેનું જાય નહિં. ફક્ત ઘાટ ઘડામણ જાય. તેમ કદાચ કર્મવ-: શાત જ્ઞાની ક્રિયાથી પતિત થઈ જાય તે પણ તત્ ક્રિયા સંબંધી તેની ભાવના નષ્ટ થઈ જતી નથી.
૧૧. ક્રિયા શૂન્ય જ્ઞાનમાં અને જ્ઞાન શુન્ય ક્રિયામાં જે. ટલે સૂર્ય અને ખજુવામાં તરે છે એટલે જ આંતરે છે. અથૉત્ કિયા રહિત પણ ભાવના જ્ઞાન સૂર્ય સમાન છે અને જ્ઞાન શૂન્ય શુષ્ક ક્રિયા માત્ર ખાવા જેવી છે.
૧છે. વિભાવથી સંપૂર્ણ વિરમવા રૂપ યથાર્થ ચારિત્ર પણ વિશિષ્ટ જ્ઞાનનું જ ફળ છે એમ સમજીને એવા ઉત્કૃષ્ટ ચારિત્રની સિદ્ધિ માટે જ્ઞાનથી અભિન્ન એવા સંયમમાર્ગમાં દષ્ટિ દેવી. જેથી સંયમની પુષ્ટિ થાય એ જ્ઞાન અને અભ્યાસ પ્રમાદ રહિત કર. સંપૂર્ણ અભ્યાસથી સહજ ચારિત્ર સિદ્ધ થશે.
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જે
सिद्धिं सिद्धपुरे पुरंदरपुरस्पर्धावहे लब्धवां ॥ श्चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि ॥ एतद् भावन भाव पावन मन चंचच्चमत्कारिणां ॥ तैस्तैर्दीप्तिशतैः सुनिश्वयमतैर्नित्योऽस्तु दीपोत्सवः१३
૧૪. સ્વર્ગપુરી જેવા સિદ્ધપુરમાં દીવાલી પર્વ સમયે ઉદાર અને સાર તિયુકત આ જ્ઞાનસાર રૂપ ભાવલીપક પ્રગટ થયે, અર્થાત્ આ ગ્રંથ સિદ્ધપુર નગરમાં દીવાલીના દિવસે પૂર્ણ કર્યો. આ ગ્રંથમાં કહેલા સુંદર ભાવથી ભાવિત પવિત્ર મનવાળા - ચ અને આવા સેંકડે ગમે ભાવ દીપક વડે નિત્ય દિવાળી થાએ! એવી આ ગ્રંથકારની અંતર આશિષ છે.
केषांचिद्विषयञ्चरातुरमहो चित्तं परेषां विषावेगोदर्क कुतर्क मूर्छित मथान्यवां कुबैराग्यतः॥ लग्नालर्क मबोध कूप पतितं चास्ते परेषामपि ॥ स्तोकानां तु विकारभार रहितं तद् ज्ञानसाराश्रितं१४
૧૪. કેટલાકનું ચિત્ત વિષય પીડાથી વિવ હોય છે. કે. ટલાકનું ચિત્ત કુત્સિત (મંદ) વૈરાગ્યથી હડકવાવાળું હોવાથી જે તે વિષયમાં ચોતરફ દેડતું હોય છે. કેટલાકનું વળી વિષય વિષના આવેગથી થતા કુતમાં મગ્ન થયેલું હોય છે, તેમજ કેટલાકનું તે અજ્ઞાનરૂપ અધકૃપમાં ડૂબેલું હોય છે. ફકત
Page #293
--------------------------------------------------------------------------
________________
પસાર,
૧૧૯
ડાકનું ચિત્ત જ્ઞાનસારમાં લાગેલું હોવાથી વિકાર વિનાનું હોય છે. તાત્પર્ય કે જ્ઞાનસારની પ્રાપ્તિ મહા ભાગ્યેજ થઈ શકે છે. જેમનું ચિત્ત વિકાર રહિત હોવાથી અધિકારી (5) બન્યું છે તેમને જ આ જ્ઞાનસાર સંપ્રાપ્ત થઈ શકે છે. બાકીના ગ્યતા વિનાના ને તેની પ્રાપ્તિ થઈ શકતી નથી.
जातोद्रेक विवेक तोरण ततो धावल्यमातन्वते ॥ हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः॥ पूर्णानंदघनस्य किं सहजया तद्भाग्य भंग्याभवन् । नैतद् ग्रंथ मिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ॥१५॥
૧૫. ચારિત્ર લક્ષ્મીને તે વિવાહ મહોત્સવ આ ગ્રંથનાં મિષથી પૂર્ણાનંદી આત્માના સહજ તેની ભાગ્ય રચનાવડે વૃદ્ધિ પામેલા વિકલ્પી તેરણની શ્રેણિવાળા મનમંદિરમાં ધવલતાને વિસ્તારે છે અને સ્ફીત ( વિશાળ) મંગળ ગીતને વનિ પણ માંહે પ્રસરી રહ્યો છે. તાત્પર્ય કે ચારિત્ર લક્ષ્મીને પૂર્ણાનંદઘન (આત્મા) ની સાથે વિવાહ થાય છે ત્યારે તેનું મન ઉચ્ચ પ્રકારના વિવેકવાળું અને ઉજ્વલ નિર્મલ બને છે. તેમજ મહા મંગલમય સ્વાધ્યાય ધ્યાનને ઘેષ બળે રહે છે. લેકિકમાં પણ વિવાહ સમયે ઘરમાં ઉંચા તેરણ બાંધવામાં આવે છે, ઘરને ધળવામાં આવે છે અને વિવિધ વાજિંત્ર તથા મંગળ ગીત
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જો, ગાવામાં આવે છે તેમ અહિં ચારિત્ર લમીને વરનાર પૂણાનદીને સર્વ પરમાર્થથી થયું છે. સમ્યમ્ જ્ઞાન અને ચારિત્રના મે-ળાપથી સર્વત્ર આવી ઘટના થાય છે અને થશે. એમાં શું આશ્ચર્ય છે? અપિતુ કંઈજ નહિ,
भावस्तोमपवित्रगोमयरसै लिप्नैव भूः सर्वतः ॥ संसिक्ता समतोदकैरथपथि न्यस्ता विवेक स्रजः॥ अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः ॥ पूर्णान्दघने पुरं प्रविशति स्वीयंकृतं मंगलम् ॥ १६ ॥
૧૦. પૂણનંદઘન પિતે અપ્રમાદ નગરમાં પ્રવેશ કર્યો છે, પવિત્ર ભાવનાઓ પી ગમયથી ભૂમિ લિપેલી છે, ચેતરફ સમતાપી જળને છટકાવ કરેલો છે, માર્ગમાં વિવેકરૂપી પુ૫ની માળાઓ પાથરેલી છે, અને અધ્યાત્મરૂપી અમૃતથી ભરેલ મંગલ કલશ આ શાસ્ત્ર દ્વારાજ આગળ કરે છે. એમ વિવિધ ઉપચારથી નિજ ભાવ મંગલ કર્યું છે.
गच्छे श्री विजयादिदेव सुगुरोः स्वच्छे गुणानां गणैः॥ प्रोटिं प्रोढिम धाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः ॥
Page #295
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર तत्सातीर्थ्यभृतां नयादि विजय प्राज्ञोत्तमानां शिशोः॥ श्रीमन् न्याय विशारदस्य कृतिनामेषाकृतिःप्रीतये॥१७॥
૧૭. જ્ઞાનદર્શન અને ચારિત્રાદિક ગુણેના સમૂહથી નિર્મલ અને ઉન્નતિના સ્થાનરૂપ શ્રી વિજ્યદેવ સૂરિના ગચ્છમાં પ્રાણ શ્રી જિતવિજયજી શ્રેષ્ઠ ઉન્નતિને પામ્યા. તેમના ગુરૂભાઈ શ્રી નય વિજયજી પંડિતમાં શ્રેષ્ઠ થયા. તેમના શિષ્ય શ્રીમન ન્યાય વિશારદ બિરૂદના ધરનાર શ્રી યશોવિજયજીની આ રચના પંડિત લેકેની પ્રીતિને અર્થે થાઓ! વિવિધ ગુણ વિશાળ એવા તપગચ્છમાં થયેલા પંડિત શ્રી નવિજયજીના શિષ્ય શ્રી યશેવિજયજીએ આ જ્ઞાનસાર સૂત્રની રચના કીધી છે. આ ગ્રંથમાં શાન્ત રસનીજ પ્રધાનતા હોવાથી તે રસજ્ઞ પંડિતેને અભીષ્ટજ થશે. કેમકે સર્વ રસમાં પ્રધાનરસ શાન્તરસ જ છે અને તે રસની સિદ્ધિથી જ આત્મા નિરૂપાધિક સુખ પામી શકે છે.
આ અપૂર્વ અને અતિશય ગંભીર ગ્રંથનું સ્વરૂપ નિરૂપણ કરતાં જે કંઈ પુણ્યાર્જન થયું હોય તેથી અમને તથા શ્રેતા જનને પવિત્ર શાન્ત રસની પુષ્ટિ થાઓ ! તથાસ્તુ.! શુભસ્થાત્ સર્વ ભૂતાનામ.
શ્રી કલ્યાણ મહતુ.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨ - એ ન હતા પણ ભાગ ૩ જો.
सकसी अने उपदेश रहस्य. (૧) જે પરાઈ નિંદા વિકથા કરવામાં મુંગે છે, પરસ્ત્રીનું સુખ જોવામાં આંધળે છે, અને પરાયું ધન હરવામાં પાંગળો છે, તે મહાપુરૂષજ જગમાં જયવંતે વર્તે છે, પરનિંદા, પરસ્ત્રીમાં રતિ અને પરદ્રવ્ય હરણ મહા સિંઘ છે.
(૨) જે આદેશ ભરેલાં વચનોથી દુભાત નથી અને ખુબ શામતથી ખુશી થઈ જતો નથી, જે દુર્ગધથી દુર્ગછા કરતે નથી, અને ખુશબેથી રાજી થઈ જતું નથી, જે સ્ત્રીના રૂપમાં રતિ ધારતું નથી, અને મૃતશ્વાનથી સૂગ લાવતે નથી, એ સમભાવી ઉદાસી ગીશ્વરજ સર્વત્ર સુખ સમાધિમાં રહે છે.
(૩) જેને શત્રુ અને મિત્ર બંને સમાન છે, જેને ભેગની લાલસા તૂટી ગઈ છે, અને તપશ્ચર્યામાં જેને ખેદ થતું નથી, જેને પથ્થર અને સુવર્ણ (રત્નાદિક) બંને સમાન છે, એવા શુદ્ધ હદયવાળા સમભાવી ભેગીજને જ ખરા ગધારી છે.
(૪) કુરંગની જેવા ચંચળ નેત્રવાળી અને કાળા નાગની જેવા કુટિલ કેશને ધારવાવાળી કામિનીના રાગ પાશમાં જે નથી પી જાતા તેજ ખરા શુરવીર છે.
(૫) સ્ત્રીના મધ્યમાં કૃશતા, ભ્રકુટીમાં વક્રતા કેશમાં કુટીલતા, હોઠમાં રતા, ગતિમાં મંદતા, સ્તનભાગમાં કઠીનતા, અને ચહ્યુમાં ચંચળતા સ્પષ્ટ જોઇને ફકત કામાકુલ મંદ મતિ જનેજ વૈરાગ્યની વૃદ્ધિ માટેજ થાય છે.
(૬) સ્ત્રી કપટ કરી ગદ્ગદ્ વાણીથી બેલે છે, તેને
Page #297
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય - ૧૨૩ કામાંધજને પ્રેમઉકિત તરીકે લેખે છે. વિવેકી હંસે તેથી ઇગાઈ જતા નથી.
(૭) જ્યાં સુધી આહારની લેપતા તજી નથી, સિદ્ધાં. તના અર્થરૂપી મહિષધિનું સમ્યગૂ સેવન કર્યું નથી, અને અન્ય ધ્યાત્મ અમૃતનું વિધિવત્ પાન કર્યું નથી, ત્યાં સુધી વિષય જવરનું જોર જોઈએ તેવું ઘટતું નથી. વિષય તાપની શાંતિ માટે રસલ્યના ત્યાગ પૂર્વક સિદ્ધાંતસાર ચૂર્ણ તથા તવામૃતનું સમ્યગ સેવન કરવું જ જોઈએ.
(૮) ભરયાવન વયમાં કામને જય કરનાર ધન્ય ધન્ય છે.
(૯જેણે જાણી જોઈને કામિનીને તજી છે, અને સંયમશ્રીને સેવી છે, એવા સુવિવેકી સાધુને કુપિત થયેલે પણ કામ કંઈ કરી શકતા નથી.
(૧૦) પ્રિયાને દેખતાંજ કામવરની પરવશતાથી સંયમ– સવ ક્ષીણ થઈ જાય છે, પણ નરકગતિના વિપાક સાંભરતાં જ તત્વવિચાર પ્રગટ થવાથી ગમે તેવી હાલી વલ્લભા પણ વિખ જેવી ભાસે છે.
(૧૧) જેમણે વન વયમાં પવિત્ર ધમ ધુરાને ધારી - હાવતે અંગીકાર કર્યા છે, તેવા ભાગ્યશાળી ભવ્યથી જ આ પૃથ્વી પાવન થયેલી છે.
(૧૨) કામદેવના બંધુભૂત વસંતને પામીને સકળ વનરાજી પણ વિવિધ વર્ણવાળી માંજરના મિષથી રોમાંચિત થયેલી લાગે છે, તેમાં સિદ્ધાંતના સારનું સતત સેવન કરવાથી, જેમનું મન વિષય તાપથી લગારે તપ્ત થતું નથી, એવા સંત સુસાધુ જનેને જ ધન્ય છે..
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે. ' (૧૩) સ્વાધ્યાયરૂપી ઉત્તમ સંગીત યુક્ત, સતેષરૂપી શ્રેષ્ઠ પુષ્પથી મંડિત, સમ્યમ્ જ્ઞાન વિલાસરૂપી ઉત્તમ મંડપમાં રહી શુભ ધ્યાન શય્યાને સેવી, તત્ત્વાર્થ બોધરૂપી દીપકને પ્રગટી, અને સમતારૂપી શ્રેષ્ઠ સ્ત્રીની સાથે રમણ કરી કેવલ નિણિ સુખના અભિલાષી મહાશયેજ રાત્રીને સમાધિમાં ગાળે છે.
(૧૪) શુદ્ધ ધ્યાનરૂપી મહા રસાયણમાં જેનું મન મગ્ન થયું છે. તેને કામિનીને કટાક્ષ વગેરે વિવિધ હાવભાવે શું કરનાર છે?
(૧૫) સમ્યમ્ જ્ઞાનરૂપી જેને ઉડા મૂળ છે, રામક્તિરૂપી જેની મજબૂત શાખા છે, એવા વ્રત-વૃક્ષને જેણે શ્રદ્ધાજળથી સિંચ્યું છે તે તેને અવશ્ય મોક્ષફળ આપે છે. સ્વાદિકના સુખ તે પુષ્પાદિકની પેરે પ્રાસંગિક છે, તેને સહજમાં પ્રાપ્ત થઈ શકે છે. . (૧૬) કાધાદિક ઉગ્ર કષાયરૂપી ચાર ચરણવાળા, વ્યાહરૂપી સૂંઢવાળા, રાગ દ્વેષરૂપી તીક્ષણ દીર્ધ દાંતવાળા અને દુ
ર કામથી મદોન્મત્ત થયેલા, મહા મિથ્યાત્વરૂપી દુષ્ટ ગજને સમ્યમ્ જ્ઞાન–અંકુશના પ્રભાવથી જેણે વશ કર્યો છે, તે મહાનુભાવેજ ત્રણે લેકને સ્વવશ કર્યા છે એમ જાણવું.
(૧૭) યશકીર્તિને માટે પિતાનું સર્વસ્વ આપીદે એવા, અને પિતાના સ્વામીને માટે પ્રાણ પણ આપીદે એવા, બહુ જ મળી આવશે, પણ શમિત્ર ઉપર જેમનું મન સમરસ (સરખું) વર્તે છે એવા તે કઈ વિરલાજ દેખાય છે.
(૧૮) જેનું હદય દયા છે, વચન સત્યભૂષિત છે, અને
Page #299
--------------------------------------------------------------------------
________________
વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય. ૧૨૫ કાયા પરમાર્થ સાધનારી છે, એવા વિવેકવાનને કળિકાળ શું કરી શકવાને છે? . -
(૧૯) જે કદાપિ અસત્ય બેલતેજ નથી, જે રણસંગ્રામમાં પાછી પાની કરતું નથી, અને યાચકને અનાદર કરતે નથી, તેવા રત્નપુરુષથીજ આ પૃથ્વી રત્નાવતી કહેવાય છે. કેમકે કહેવાય છે કે બહુરત્ના વસુંધરા.”
(૨૦) સર્વ આશાપી વૃક્ષને કાપવા મુવાડા જે કાળ, જે સર્વની પાછળ પડ ન હોત તે વિવિધ પ્રકારના વિષય સુખથી કેઈ કદાપિ વિરક્ત થાતજ નહિં.
(૨૧) જગતની કલ્પિત માયામાં ફસાઈ છ મમતાથી મારું મારું કર્યા કરે છે, પણ મૂઢતાથી સમીપવર્તી કેપેલા કૃતાંત-કાળને દેખી શકતા નથી. નહિ તે જગતની મિથ્યા મેહ માયામાં અંજાઈ જઈ મારું મારું કરીને તેઓ કેમ મરે? . (૨૨) છતી સામગ્રીને સદુપયોગ કરવામાં બેદરકાર રહે. નારને કાળ સમીપ આવ્યું છતે મનમાં ખેદ થાય છે કે હાય ! મેં સ્વાધીન પણે કાંઈ પણ આત્મ સાધન ન કર્યું, હવે પરાધીને પડેલે હું શું કરી શકું? પ્રથમથી જ સાવધાનપણે સત સામગ્રીને સફલ કરી જાણનારને પાછળથી ખેદ કર પડતાજ નથી.
(૨૩) પ્રથમ પ્રમાદવડે તપ જપ વ્રત પચ્ચખાણ નહિં કરનાર કાયર માણસ પાછળથી વ્યર્થ માત્ર દેવને જ દોષ દે છે. ખરે દેષ તે પિતાને જ છે કે પિતે છતી સામગ્રીએ સવેળા ચેત્યે નહિ,
(૨૪) બાળ શીઘ વન વયને પ્રાપ્ત કરતે અને જુવાન જરા અવસ્થાને પ્રાપ્ત થતું અને તે પણ કાળને વશ થયે છો,
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો,
દ્રષ્ટ નષ્ટ થયે દેખાય છે; એવા પ્રત્યક્ષ કતુકવાળા બનાવ દેખ્યા બાદ ખીજા ઈંદ્રજાળનું શું પ્રયેાજન છે? આ પાત્ર યુક્ત વિચિત્ર નાટકરુપજ છે.
સંસારજ અનેક
(૨૫) કર્મનું વિચિત્રપણું' તે જાવા ? કે માટે રાજાધિરાજ પણ દૈવ ચેગે ભીખ માગતા દેખાય છે; અને એક પામર ભીખારી જેવા મોટુ સામ્રાજ્ય સુખ પામે છે. એ કૃત કર્મનાજ મહિમા છે.
(૨૬) પરલાક જતાં પ્રાણીને પુત્રાદિક સતતી તેમજ લ ક્ષ્મી વિગેરે કામે આવતાં નથી, ફકત પુણ્યને પાપજ તેની સાથે જાય છે.
(૨૭) માડુના મદથી માનવી મનમાં ધારે છે કે, ધમ તે આગળ કરાશે. પણ વિકરાળ કાળ અચાનક આવીને તે ખાપડાના કાળીયા કરી જાય છે. પવિત્ર ધર્મનું આરાધન કરવામાં પ્રમાદ સેવનાર ખરેખર ઠગાઇ જાય છે, માટેજ ક્યું છે કે કાલે કરવુ હાય તે આજે કર અને આજે કરવુ હોય તે અબઘડીએ કર.’ કેમકે કાલને કાળના ભય છે.
(૨૮) રાવણ જેવા રાજવી, હનુમાન જેવા વીર અને રામચંદ્ર જેવા ન્યાયીને પણ કાળ કાળીયા કરી ગયા તા ખીજાતુ તા કહેવુ'જ શુ? આથીજ કાળ સભક્ષી કહેવાય છે, એ વાત સત્ય છે.
(૨૯) સુકૃત યા સદાચરણ વિના માયામય અધનાથી મ ધાયેલા સ’સારી જીવાની મુકિત-મોક્ષ શી રીતે થઈ શકે વારૂ? (૩૦) આ મનુષ્ય જન્મરૂપી ચિતામણી રત્ન પામીને, જે ગફલત કરે છે, તે તેને ગુમાવીને પાછળથી પસ્તાવા કરે છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય.. ૧૨૭ કામ ક્રોધ, કુબેધ, મત્સર, કુબુદ્ધિ અને મોહ માયાવડે છે સ્વજન્મને નિષ્ફળ કરી નાંખે છે.
(૩૧) આ મનુષ્ય દેહાદિક શુભ સામગ્રીને સદુપયેગ કરવાથી નિર્વાણ સુખ સ્વાધીન થઈ શકે તેમ છતાં, રાગાંધ બની જીવ મેહમાયામાં મુંઝાઈ મૂઢની જેમ કેટી મૂલ્યવાળું રત્ન આપી કાંગણી ખરીદે છે.
(૩૨) ભયંકર નકાદિકને મેટે ડર ન હતી તે કોઈ કદાપિ પાપને ત્યાગ કરી શકત નહિ; અને સદ્દગુણને માર્ગ સેવી શકત નહિ.
(૩૩) જેણે નિર્મલ શીળ પાળ્યું નથી, શુભ પાત્રમાં દાન દીધું નથી અને સશુરૂનું વચન સાંભળીને આદર્યું નથી, તેને દુર્લભ માનવ ભવ અલેખે ગયે જાણ.
(૩૪) સંગનું સુખ ક્ષણીક છે, દેહ વ્યાધિગ્રસ્ત છે અને ભયંકર કાળ નજદીક આવતે જાય છે તે પણ ચિત્ત પાપ કર્મથી વિરકત કેમ થતું નથી ? અથવા સંસારની માચાજ વિલક્ષણ છે. - (૩૫) આ સંસાર ચક્રમાં જીવે અનંતશઃ જન્મ મરણના અસહ્ય દુઃખ સહ્યાં છતાં હજી તેથી મન ઉદ્વિગ્ન થતું નથી, અને પાપ ક્રિયામાં તે તે અહેનિશ મગ્ન જ રહે છે.
(૩૬) અહે આંકેલા સાંઢની પેરે ચિત્ત વેચ્છા મુજબ નિઘ માર્ગમાં ભમ્યા કરે છે, પણ ચારિત્ર ધર્મની ધુરાને અને મહાવ્રતના ભારને વહન કરતું નથી ( આથી જ આત્માની સંસાર ચક્રમાં બહુ પ્રકારે ખરાબી થાય છે.
(૩૭) પૂર્વ પુણ્યયોગે અનુકૂળ સામગ્રી મળ્યા છતાં પ્રમા
Page #302
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી જેને હિપદેશ ભાગ ૩ જ.
દના વશથી છવ કંઈ પણ આત્મ સાધન કરી શકતા નથી, તેથી જ તેને સંસાર ચક્રમાં પુનઃ પુનઃ ભમવું પડે છે. તે
(૩૮) જેણે સંસાર સંબંધી સર્વ દુઃખનાં મૂળ કારણ ભૂત ફોધ, માન, માયા, અને લેભરૂપી ચારે કષાયને હઠાવવા પ્રયત્ન કર્યો નથી, તે બાપડાએ હાથમાં આવેલું મનુષ્ય જન્મરૂપી કલ્પવૃક્ષનું અમૃત ફળ ચાખ્યું જ નથી.
' (૩૯) બાલ્યવય કીડા માત્રમાં, વનવય વિષયભેગમાં અને વૃદ્ધ અવસ્થા વિવિધ વ્યાધિના દુઃખમાં હારી જનારને સુતના અભાવે પરલોકમાં કંઈ પણ સુખ સાધન મળી શકતું નથી.
(૪૦) જે દ્રવ્યના લેભથી જીવ અનેક આકરાં જોખમમાં ઉતરે છે તે દ્રવ્યનું અસ્થિરપણું વિચારીને સતેષવૃત્તિ ધારવી ઉચિત છે. - (૪૧) આ મન મર્કટ મેહ મદિરાના મદથી મત્ત બન્યું છતું, અનેક પ્રકારની કુચેષ્ટા કરવા તત્પર રહે છે, સત સમાગમ રૂપી અમૃત સિંચન વિના મનનું ઠેકાણું પડવું મહા મુશ્કેલ છે સધથી કેળવાઈને લાંબા અભ્યાસે તે પાંસરૂ થાય છે. '
(૪૨) નિર્મળ શીલવ્રતધારી શ્રાવકને, પરસ્ત્રીથી અને ઉ. ત્તમ ચારિત્રધારી સાધુજનને સર્વ સ્ત્રીથી નિરંતર ચેતતા રહેવાની ખાસ જરૂર છે. પ્રમાદથી ઘણા પતિત થઈને પાયમાલ થઈ ગયા છે. | (૪૩) જે વિષયભાગમાં નિત્ય જતું મને રોકવામાં આ
વ્યું નહિં તે; ભસ્મ ચોળવાથી ધુમ્રપાન કરવાથી, વ ત્યાગથી, તેમજ અનેક બીજા કષ્ટ સહન કરવાથી કે જપમાળા ફેરવવાથી શું વળવાનું હતું?
Page #303
--------------------------------------------------------------------------
________________
વિર ચુસાર અને ઉપદેશ રહસ્ય
" (૪૪) અમૃત જેવાં મધુર વચનથી ખળ પુરૂષને જે સન્માર્ગમાં જોડવા ઇરછે છે; તે મધના બીંદુથી ખારા સમુદ્રને મીઠે. કરવા વાંછે છે અને નિર્મળ જળથી કેયલાને સાફ કરવા માગે છે, જે બનવું કેવળ અશક્ય છે.
(૪૫) કુમતિને સર્વથા તિલાંજલી દઈને, સુમતિને સર્વદા આદર કરનાર મહામતિ દુર્ગતિને દળીને સદ્ગતિને ભાગી થઈ શકે છે.
(૪૬) કમળના પત્ર ઉપર રહેલા જળબિંદુ સમાન છવિ. તને, ચંચળ લેખીને વિવિધ વિષય ભેગથી વિરમીને, મોક્ષાથી જીવે દાન શીલ તપ અને ભાવના રૂપી પવિત્ર ધર્મનું સેવન કરવુિંજ ઉચિત છે.
" (૪૭) સર્વ સગિક ભાવેને ક્ષણ વિનાશી સમજીને, ગુરુકૃપાથી શીઘ્ર સ્વહિત સાધી લેવા બનતે શ્રમ કર વિવકીને ઉચિત છે. ”
(૪૮) જેમણે દુર્જનની સંગતિ કરી તેણે ધર્મ સાધનની આ અપૂર્વ તક ખાઈ છે; એમ નિશ્ચયથી સમજવું. દુર્જન દ્વિજિહુ સપની જેવા ઝેરીલા હેવાથી સામાને પણ વિક્રિયા ઉપજાવે છે.
(૪૯) જે પરમાત્મામાં પૂર્ણ પ્રેમ જાગે નહિ યાતે સંપૂર્ણ ગુણાનુરાગ જાગે નહિ, તે વિવિધ શાસ્ત્ર પરિશ્રમ માંત્રથી શું વળ્યું? | (૫૦) મિથ્યાડંબરથી છવ પરીણામે ભારે દુઃખી થાય ? છે. મિયા દમામથી છવ ઉંધું વેતરવા જાય છે, જેમાં નિશે. હાનિજ પામે છે. એ દંભ નિશ્ચ ઇંગતિનું જ મૂળ છે. માટે
Page #304
--------------------------------------------------------------------------
________________
હ
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ છે.
'
સર્વ પ્રકારે કપટવૃત્તિ તજીને સરલ ભાવજ ધારણ કરે, મોક્ષ થીને યુક્ત છે. દંભ યુકત સર્વ કટ કરણી મિથ્યા થાય છે, નિર્મળ જ્ઞાન વૈરાગ્ય ગેજ દંભની દુષ્ટ ઘાટી ઉલ્લધી શકાય છે.
(૫૧) હે હદય ! કરુણા સમાન બીજે કેઈ અમૃતરસ નથી. પરબ્રાહ સમાન બીજું હાલાહલ ઝેર નથી, સદાચરણ સમાન બીજે કલ્પવૃક્ષ નથી, ક્રોધ સમાને કોઈ દાવાનળ નથી, સતેષ ઉપરાંત કોઈ પ્રિય મિત્ર નથી. અને લેભ સમાન કઈ શત્રુ નથી. આમાંથી યુક્તાયુક્ત વિચારીને તુજને રુચે તે આ દર? હિતકારી માર્ગજ આદર એ સદ્વિવેક પામ્યાનું સાર છે. ' (૫૨) હે ભાઈ જે તું નિર્વાણ સુખને વાંછતે હોય તે પરમ શાંતિરુપી પ્રિયાને આદર કર, કેમકે તેણી શીલ શ્રદ્ધા, યાન, વિવેક, કારુણ્ય ઔચિત્ય, સધ અને સદાચરણાદિક અનેક ગુણ રત્નોથી અલંકૃત છે. ક્ષાન્તિ-ક્ષમાનું સમ્યગુ સેવન કર્યા વિના કેઈ કદાપિ એક્ષપદ પામી શકે જ નહિ.
. (૫૩) જે ગદ્વેષ અને મોહાદિક દુષ્ટ દોષથી સર્વથા મુકત થઈ, પરમાત્મપદને પ્રાપ્ત થયા છે, અને જેમનું વચન સર્વ વિરોધરહિત છે, જે જગત ત્રયના નિષ્કરણ બંધ છે, એવા પરમ કાણિક સર્વજ્ઞ પુરુષજ શરણ કરવા ગ્ય છે. એવા આ પ્ત પુરુષના વચન અનુસાર વદનારા સપુરુષે પણ મેક્ષાથી સજજનેએ સાવધાનપણે સેવન કરવા યોગ્ય જ છે.
(૫૪) જ્યાં સુધી સુતવડે કરેલે પૂણ્યને સંચય પહોંચે છે, ત્યાં સુધી જ સર્વ પ્રકારની અનુકુલ સુખ સામગ્રી મળી આવે છે, એમ સમજીને શુભ ધર્મકરણ કરવા મન સદેદિત ૨ હે તેમ પ્રમાદરહિત વર્તવું
Page #305
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય,
૧૩૧
(૫૫) જયાં સુધી દુષ્કૃત-કરેલા પાપ સૉંચય પ્હોંચે છે ત્યાંસુધીજ સર્વ પ્રકારની પ્રતિકુળતાવાળાં કારણ મળી આવે છે, એમ સમજીને પૂર્વી પાપના ક્ષય કરવા ઉદિત દુઃખને સમભાવે સદ્ગુન કરવા પૂર્વક નવાં પાપ કર્મથી સદા નિર્દીને શુભ ધર્મકરણી કરવા સદા સાવધાન રહેવું યુક્ત છે.
(૫૬) જેમણે આ અમૂલ્ય મનુષ્ય જન્મ પામીને પ્રમા દને પરવશ થઈ ધર્મ આરાધ્યા નહિ, તેમજ છતે ધને કૃપણુતાથી તેને સદુપયોગ કર્યા નહિં, એવા વિવેક વિકળને માક્ષની પ્રાપ્તિ જ છે.
(૫૭) આકાશ મધ્યે પણ કદાચ પર્વતશિલા મત્રતંત્રના ચેગે લાંબે કાળ લટકી રહે, દૈત્ર અનુકૂળ હાય તેા બે હાથના અળે કદાચ સમુદ્ર પણ તરાય અને ધેાળે દહાડે પણ કદાચ ગ્રહ ચેગથી આકાશમાં સ્કુટ રીતે તારાઓ દેખાય, પરંતુ હિંસાથી કોઈનું કદાપિ કઈ પણ કલ્યાણ સંભવતુંજ નથી,
(૫૮) જેમ ચૈાતિશ્ર્વક રાત્રી અને દિવસનુ મંડન છે, તેમ અખંડ શીલ સતી અને યતિઓનુ ખરેખરૂ ભૂષણુ છે. ( ૫ ) માયાવડે વેશ્યા, શીલવડે કુલ ખાલિકા, ન્યાયવડે પૃથ્વીપતિ, અને સદાચારવડે તિ મહાત્મા શાલે છે.
(૬૦) જ્યાં સુધીમાં શરીર વ્યાધિગ્રસ્ત થઈન જાય, જ્યાં સુધીમાં જરા અવસ્થાથી ફ્રેંડ જર્જરિત થઈ ન જાય, અને જ્યાં સુધીમાં ઇંદ્રિયાનુ' ખળ ઘટી ન જાય, ત્યાં સુધીમાં સ્વસ્વશક્તિ અને ચેાગ્યતા મુજબ પવિત્ર ધર્મનુ સેવન કરવું યુક્ત છે, સદ્ ઉદ્યમથી સકળ કાર્યની સિદ્ધિ થાય છે; અને પ્રમાદાચરણથી સકળ કાર્યને હાનિ પહોંચે છે..
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈહિતાપદેશ ભાગ ૩ .
( ૧ ) મદ્ય ( Intoxication ) વિષય ( evil propensities ) કષાય (wrathete. ) નિદ્રા ( Idleness ) અને વિકથા-કપાલ કથારૂપ પાંચ પ્રકારના પ્રમાદ જીવાને દુરંત વ્યથા
માં પાડે છે.
૧૩૧
( ૧૨ ) જગન્ ગુરૂ જિનેશ્વર પ્રભુના પવિત્ર વચનનું ઉર્દૂઅન કરીને સ્વચ્છ ંદ વર્ઝન ચલાવવુ એજ પ્રમાદનુ વ્યાપક લક્ષણ છે.
(૬૩) એવા પ્રમાદના જોરથી ચૌદ પૂર્વધર સમાન સમર્થ પુરૂષો પણ સત્ય ચારિત્ર ધર્મથી ચલાયમાન થઈ પતિત થઈ ગયા છે, તેા બીજા અલ્પજ્ઞ અને આછા સામર્થ્યવાળાઓનુ તા કહેવુંજ શું?
(૬૪) થાડુ' ઋણું, થાડું' ત્રણ, ( ચાંદુ) થોડો અગ્નિ અને થોડા કષાયના પણ કદાપિ વિશ્વાસ કરવા નહિ. કેમકે તે સવ ચેડામાંથી વધીને માટુ' ભયંકર રૂપ ધારણ કરે છે.
(૬૫) જ્યાં સુધી ક્રોધાદિ ચારે કષાયાને સર્વથા ક્ષય થાય નહિં, ચાડો પણ કષાય શેષ રહ્યા ત્યાં સુધી તેના વિશ્વાસ કરવા નહિ. થાડા પણુ અશિષ્ટ રહેલા કષાયની ઉપેક્ષા કરવાથી કવચિત્ ભારે વિષમ પરીણામ આવે છે, માટે તેમના સત્રથા ક્ષય ફરવા સતત્ પ્રયત્ન કરવા યુક્ત છે.
(૬૬) જ્ઞાની પુરૂષા ક્રોધાદિક ચારે કષાયને ચંડાળ ચોકડી તરીકે ઓળખાવે છે, અને તેનાથી સર્વથા અળગા રહેવા આ ગ્રહ કરે છે..
(૭) રાગ અને રિણામ છે, અથવા તે
દ્વેષ એ અને ક્રોધાદિક ચારે કષાયનું ૫
:
રાગ અને દ્વેષથી ઉકત ક્રોધાદિ ચારે
Page #307
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય
૧૩ કષાયની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. એમ સમજીને રાગદ્વેષનેજ અંત કરવા ઉજમાળ થવું યુકત છે. તે બંનેને અંત થયે પૂર્વોકત ચારે કષાયને સ્વતઃ અંત થઈ જાય છે.
(૬૮) રાગદ્વેષ એ બંને મહથકી પ્રભવે છે, તેથી તે બંને મેહનાજ પુત્ર તરીકે ઓળખાય છે, રાગને કેસરી સિંહ જે. બળવાન કહ્યો છે. અને દ્વેષને મદેન્મત્ત હાથી જે મસ્ત માન્ય છે. તેથી તેમને જય કરવા જ્ઞાની પુરૂષે મોટા સામર્થ્યની જરૂર જોવે છે.
(૬૯) રાગ અને દ્વેષ કેવળ મેહનાજ વિકારભૂત હેવાથી, જ્ઞાની પુરૂષે મેહને જ મારવાનું નિશાન તાકે છે. મેહ સર્વ કર્મમાં અગ્રેસર છે.
(૭૦) મોહને ક્ષય થયે છતે શેષ સર્વ પરિવાર પણ સ્વતઃ ક્ષય થાય છે. પણ તેની પ્રબળતા વડે સર્વ શેષ પરિવારનું પણ પ્રાબલ્ય વધતું જાય છે. દુનીયામાં બળવાનમાં બળવાન શત્રુ મેહજ છે.
(૭૧) કામ, ક્રોધ, મદ મત્સરાદિક સર્વ મોહનાજ પરિવાર છે, એમ સમજીને મહું ક્ષયાથએ તે સર્વથી ચેતતા રહેવાની ખાસ જરૂર છે.
(૭૨) હું અને મહારૂં એવા ગુપ્ત મંત્રથી મેહે જગતને આંધળું કરી નાંખ્યું છે. અર્થાત્ મમતાથી જ મેહની વૃદ્ધિ થતી જાય છે.
(૭૩) નહિ હું અને નહિ મારૂં એ મેહને જ મારવાને ગુપ્ત મંત્ર છે. અર્થાત્ નિમલતાજ મેહને મારવાનું પ્રબળ સાધન છે.
.
Page #308
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ .
.
- (૭૪) આત્માનું શુદ્ધ સવરૂપ સમજવાથી તેમજ પરભાવને બરાબર પીછાનવાથી મેહનું જોર પાતળું પડે છે.
(૭૫) કટિક રત્નની જેવું નિર્મલ આત્માનું સ્વરૂપ છે, છતાં કર્મકલંકથી તે મલીનતાને પામેલું હોવાથી, જીવ તેમાં મુગ્ધતાથી મુંઝાય છે. - (૭૬) કર્મકલંક દૂર થયે છતે જેવું ને તેવું નિમલ આન્મ સ્વરૂપ પ્રગટે છે, ત્યારે આત્માને તેને સાક્ષાત્ અનુભવ થાય છે.
(૭૭) કર્મકાંકને દૂર કરવા માટે સર્વજ્ઞ પ્રભુએ સમ્યચું જ્ઞાન, દર્શન અને ચારિત્રરુપી શ્રેષ્ઠ સાધન બતાવેલું છે,
(૭૮) એજ સાધનથી પૂર્વે અનેક મહાશયે એ આત્મ શુદ્ધિ કરી છે, વર્તમાન કાળે સાક્ષાત કરે છે અને આગામી કાળે કરશે એમ સમજીને ઉકત સાધનમાં દટતર ઉદ્યમ કર- યુકત છે.
(૭૯) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ -એજ આત્માનું અનન્ય લક્ષણ છે. એથી ભિન્ન વિપરીત લક્ષણ અજીવ જડતું જ છે.
(૮૦) સ્વ લક્ષણકિત સદગુણેમાં રમણ કરવું તે સ્વભાવ રમણ કહેવાય છે, અને તેથી વિપરીત દેશમાં વિભાવ પ્રવૃત્તિ કહેવાય છે. ક્ષાર્થીએ વિભાવ પ્રવૃતીને તજી સ્વભાવ રમણજ કરવું ઉચિત છે, એમ કરવાથી આત્માનું શુદ્ધ સ્વરુપ પ્રગ ટ થાય છે.
(૮૧) સમ્યગ જ્ઞાન, દર્શન, અને ચારિત્રરુપી રત્નત્રયી નું સંસેવન કરવાથી જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનં. ત ચારિત્ર અને અનંત-વીર્યરુપી અનંત ચતુષ્ટથી પ્રાપ્ત થયેલ
Page #309
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય
૧૩૫૪
છે; એવા પરમાત્મપદ પ્રાપ્ત મહાપુરુષોજ માક્ષાર્થીએ એ ધ્યાવા ચેાગ્ય છે,
(૮૨) એવા પરમાત્માનું ધ્યાન કરવાથી મન સ્થિર થા ચ છે, ઇ"દ્રિયા અને કષાયના જય થાય છે, અને શાંત રસની પુષ્ટિથી આત્મા પોતેજ પરમાત્મપદના અધિકારી થાય છે, ઘન ઘાતિ ક્રમના ક્ષય થતાંજ પાતે પરમાત્મ રુપ થાય છે, માટે માક્ષાર્થી જનાએ એવાજ પરમાત્મ પ્રભુનું ધ્યાન કરવુ` કે જેથી તે પોતે પણ તદ્રુપજ થાય. (૮૩) એવા પરમાત્મપદ અઘાતિ ક્રમ ક્ષય થતાં સુધી તે। સંપૂર્ણ કાઁથી મુકત થયે છતે તે
પ્રાપ્ત પુરુષા પણ અવશિષ્ટ શરીરધારીજ હોય છે પણ શરીરમુકત-અશરીરી પૂર્ણ
સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે અને એકજ સમયમાં સથા સર્વ અંધન મુકત થયા છતા લાકના અગ્ર ભાગે જઇ અક્ષય સ્થિતિને ભરે છે.
(૮૪) ત્યાં તે અનત જ્ઞાનાહિક સ્વરૂપ સ્વભાવમાં સ્થિત છતાં પરમાનંદમાં મગ્ન રહે છે જન્મ મરણાદિક સર્વે બધનથી સથા મુકતજ રહે છે એવા સિદ્ધ પરમાત્મા પણ અનંત છે. (૮૫) એવા સિદ્ધ ભગવાનના સદ્ગુણાનું અનુકરણ કરીને જે તેમનુ અભેપણે ધ્યાન કરે છે તે સ્મીતાશા પણું તેવીજ સ્થિતિને અંતે ભજે છે.
(૮૬) એવા ભાવી સિદ્ધ પુરૂષષ પણ અનત છે.
તે
(૮૭) ઉત્તમ પ્રકારના આચાર વિચારમાં કુશલપણે પ્રવર્તતા છતા અન્ય માક્ષાથી વર્ગને પ્રવતાવનારા આચાર્ય મહારાજા, પવિત્ર અંગ ઉપાંગરૂપ આગમ સિદ્ધાંતને સપૂર્ણ જા
Page #310
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
ણીને અન્ય વિનીત વર્ગને પરમાર્થ દાવે પઢાવનારા ઉપાધ્યાય મહારાજા, તથા પવિત્ર રત્નત્રયીના પાલન પુર્વક અન્ય આત્માશ્રી જનાને યથાશકિત આલ'ખન આપનારા મુનિરાજ મહારાજા, સર્વોત્તમ લેાકાત્તર માર્ગના સેવનથી પૂર્વેત પરમાત્મ પદના પૂર્ણ અધિકારી હોવાથી અનુક્રમે પરમાત્મપદ્મ પામીને સપૂર્ણ સિદ્ધરૂપ થાય છે. (૮૮) જે
સ`સારીક સુખ સ'ચાગાની અનિયંતા વિચા રીને સંસારના સર્વ સંબધથી વિરક્ત થઈ ઉદાસીન ભાવ ધારણ કરી પરમાત્મ પથને અનુસરવા કટિબદ્ધ થઈ સ્વસ્વભાવમાં સ્થિત થઈ સિદ્ધ પરમાત્માને અભેદ ભાવે ધ્યાવે છે તેએ સ દુઃખખ ધનને છેદીને નિશ્ચે સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે.
(૮૯) એવા મહાપુરૂષોના સમાગમ મેક્ષાથી જીવાને પરમ આશીવાદરૂપ છે એમ સમજીને સર્વ પ્રમાદ તજી સત્સમાગમને અનતા લાભ લેવા ચુકવુ નહિ, એવા સસમાગમથી ક્ષણ વારમાં અપૂર્વ લાભ સપાદન થાય છે.
(૯૦) જેમનું મન સસમાગમ વડે જ્ઞાન વૈરાગ્યમાં તર ાળ રહે છે તેમનું સુખ તેએજ જાણે છે. પ્રિયાના આલિગનથી કે ચંદનના રસથી જેવી શીતળતા વળતી નથી એવી શીતળતા વૈરાગ્ય રસની લ્હેરીયાથી પ્રભવે છે. જેમ વૈરાગ્ય રસની વૃદ્ધિ થાય તેમ પ્રયત્ન કરવા જરૂરના છે.
( ૯૧ ) વૈરાગ્ય રસથી અનાદિ કાળને રાગાદિકના તાપ ઉપશમે છે, તૃષ્ણા શાંત થાય છે, અને મમત્વભાવ દૂર થાય છે, યાવત્ માહનુ જોર નરમ પડે છે અને ચારિત્રમાર્ગની પુષ્ટિ થાય છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહે.
૧૩૭
(૯૨) વૈરાગ્ય રસની અભિવૃદ્ધીથી એવી તા ઉત્તમ ઉદા સીન દશા છાય જાય છે કે તેથી સર્વત્ર સમાનભાવ વર્તે છે. નિદાસ્તુતિમાં તેમજ શત્રુ-મિત્રમાં સમપણું આવવાથી હર્ષ શેક થતા નથી. અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ સયેાગામાં સમચિત્તપણ' આવે છે તેથી સ્વભાવની શુદ્ધિ વિશેષે થાય છે.
(૯૩) વરાગ્યની વૃદ્ધિથી સંસારવાસ કારાગૃહ જેવા ભાસે છે અને તેથી વિરકત થઇ પારમાર્થીક સુખ માટે યત્ન કરવા મન દોરાય છે.
(૯૪) શાંત રસથી પુષ્ટિ થતાં દ્રવ્ય અને ભાવ રૂાની વૃદ્ધિ થાય છે અને શાંત રસના સમુદ્ર એવા વીતરાગ પ્રભુના વચન ઉપર પૂર્ણ પ્રતીતિ આવે છે જેથી ગમે તેવી કસોટીના વખતે પણ સત્ય માર્ગથી ચલાયમાન થવાતું નથી,
(૫) પ્રશમ રસની પુષ્ટિ થવાથી અપરાધી જીવનુ મનથી પણ પ્રતિકુળ-અહિત ચિંતવન કરાતુ નથી આવી રીતે વિવેક વર્તનથી મેાક્ષ મહેલના મજબૂત પાયા નંખાય છે અને સકળ ધર્મકરણી માક્ષ સાધકજ થાય છે.
(૯૬) ચિરકાળના લાંખા અભ્યાસથી શાંતવાહિતા ગે અહિ'સાદિક મહાત્રતાની દઢતા અને સિદ્ધિ થાય છે જેથી સમીપવતી હિં‘સક જીવે પણ પેાતાને ક્રૂર સ્વભાવ તજી દઇને શાંત ભાવને ભજે છે અને સાતિશયપણાથી દેવ દાનવાર્દિક પણ સેવામાં હાજર રહે છે. આવા અપૂર્વ મહિમા શાંત-વૈરાગ્ય રસનાજ છે એમ સ મેક્ષાથી જનાને વિશેષે પ્રતીત થાય છે તેથી તેમાં તેઓ અધિક પ્રયત્ન કરે છે.
(૯૭) જેમને મન, વચન અને કાયામાં સપૂર્ણ સ્થિરતા
Page #312
--------------------------------------------------------------------------
________________
૧૩૮ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જે, પ્રાપ્ત થઈ છે એવા ગીશ્વરે ગામમાં કે અરયમાં દિવસે કે રાત્રીમાં સરખી રીતે સ્વ સ્વભાવમાં સ્થિત રહે છે. કદાપિ સં. યમ માર્ગમાં અરતિ ભજતાજ નથી. સુવર્ણની પેરે વિષમ સં. ગમાં ચડવાને તે વર્તે છે.
(૯૮) જેઓ ફકત અન્યને જ શિખામણ દેવામાં શૂરા છે તેઓ ખરી રીતે પુરૂષની ગણનામાંજ નથી. પણ જેઓ પિતા ને જ ઉત્તમ શિખામણ આપીને ચારિત્ર માર્ગમાં સ્થિર કરે છે, તેઓ ખરેખર સત્ પુરૂષની ગણનામાં ગણાવાયેગ્ય છે.
(૯) કાંચનને જેમ જેમ અગ્નિમાં તપાવવામાં આવે છે તેમ તેમ તેને વાન વધતું જ જાય છે. શેલીના સાંઠાને જેમ જેમ છેદવામાં કે પીલવામાં આવે છે તેમ તેમ તે સરસ મિષ્ટ રસ સમપે છે. તેમજ ચંદનને જેમ જેમ ઘસવામાં કે કાપવામાં આવે છે તેમ તેમ તે તેના ઘસનાર ને કે કાપનારને ઉત્તમ પ્રકારની સુગંધ અથવા ખુશબો આપે છે. તેવી જ રીતે સત્પરૂને પ્રાણુત કષ્ટ પડયે છતે પણ કદાપિ પ્રકૃતિને વિકાર થતાજ નથી તે તે તેવે વખતે ઉલટી અધિક ઉજળી થઈ આત્મલાભ ભણી થાય છે. આવા જ પુરૂષે જગતમાં ખરા પુરૂષની ગણનામાં ગણાવા ચગ્ય છે.
(૧૦૦) વેગી પુરૂષને વૈરાગ્ય–પુષ્ટિથી જે અંતરંગ સુખ થાય છે તેવું સુખ ઇદ્રાદિકને સ્વપ્નમાં પણ સંભવતું નથી. કેમકે ઈંદ્રાદિકનું સુખ વિષયજન્ય હેવાથી કેવળ બહિરંગ-બાહ્ય-કલ્પિતજ છે.
(૧૦૧) મધ્ય-ઉદરની દુર્બલતાથી કૃદરી–સ્ત્રી શેભે છે, તપનુષાનવડે થયેલી શરીરની દુર્બળતાથી યતિ મુની શેભે છે,
Page #313
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉશ રહસ્ય.
અને મુખની કૃશતાથી ઘેાડો શોભે છે, પણ તે ષણથી શાભતાં નથી. સ કાઈ સ્વ સ્વ લક્ષણુ તાંજ ચાલે છે.
૧૩૯
કઈ આજુલક્ષિત છ
(૧૦૨) જે સ્ત્રીનાં પ્રેમાળ વચન સાંભળીને ચચળ-ચિત્ત થતા નથી, તેમજ સ્ત્રીના નેત્ર કટાક્ષથી પણ લગારે સક્ષાભ પામતા નથી તેજ ચેાગીશ્વર સગદ્વેષ વિવર્જિત હોવાથી જગત્તમાં જયવતા વર્તે છે.
(૧૦૩) અનેક દોષથી ભરેલી કામની કુપિત થયે છતે પણ કામાતુર જીવ તેણીના આદર કરતા જાય છે. એવી કામાંધતાને ધિક્કાર પડા,
(૧૦૪) જેના સચાગ થયા છે તેના વિયાગ તે અવશ્ય વ્હેલા મેડા થવાનાજ છે. ત્યારે વિયેાગ વખતે શા માટે હૃદયને શલ્યરુપ શેક કરવાજ જોઇયે ! તેવા દુઃખદાયી શૈાકથી શુ વળવાનુ છે ?
(૧૦૫) મમતા વિના શાક થતા નથી. જ્ઞાન વૈરાગ્યથી તે મમતા ઘટે છે, સભ્યજ્ઞાન યા અનુભવ જ્ઞાનથી માઠુની ગાંઠ તૂટે છે અને હૃદયનું ખળ વધવાથી ઘટમાં વિવેક જાગવાથી ચેકાદિકને 'તરમાં પેસવાના અવકાશ મળતા નથી.
(૧૦૬) કફના વિકારવાળું નારીનું મુખ કયાં અને અમૃતથી ભરેલે ચંદ્રમા ક્યાં ? તે અને વચ્ચે મહાન્ અંતર છે. તાં મંદબુદ્ધિ એવા કામી લોકો તેમનુ` એકય-સરખાપણુંજ માને છે.
(૧૭) હાથીના કાનની માફક ચપળ-ક્ષણવારમાં છેહ દે
Page #314
--------------------------------------------------------------------------
________________
૧૪. શ્રી જન હિતોપદેશ ભાગ ૩ છે, એવા વિષય ભોગને પરિણામે માઠા વિપાક આપવાવાળા જા
શ્યા છતાં તજી ન શકાય એ કેવળ મેહનીજ પ્રબળતા દેખાય છે,
(૧૦૮) એક એક ઈદ્રિયની વિષય લંપટતાથી પતગીયા, ભમરા, માછલાં, હાથી અને હરણ પ્રાણાંત દુઃખ પામે છે, તે એકી સાથે પાંચેઈદ્રિયોને પરવશ પડેલા પામર પ્રાણીચેનું તે કહેવું જ શું?
૧૦૯ જેમ ઈધનથી અગ્નિ શાંત થતું નથી, પરંતુ તે વૃદ્ધિજ પામે છે તેમ વિષય ભેગથી ઈદ્રિયે તૃપ્ત થતી નથી, પરંતુ તેથી તૃષ્ણા વધતી જાય છે, અને જેમ જેમ વિશે વિજય સેવન કરવા જીવ લલચાય છે તેમ તેમ અગ્નિમાં આહુતિની પેરે કામાગ્નિની વૃદ્ધિ થયા કરે છે.
(૧૧૦) અનુભવ જ્ઞાનિયાએ યુક્ત જ કહ્યું છે કે જ્ઞાન વૈરાગ્ય જ પરમમિત્ર છે, કામ ગજ પરમશત્ર છે, અહિંસાજ પરમ ધર્મ છે અને નારીજ પરમ જરા છે (કેમકે જરા વિષય લંપટને શીઘ પરાભવ કરે છે.)
( ૧૧૧) વળી યુક્ત જ કહ્યું છે કે તૃષ્ણા સમાન કેઈ, વ્યાધિ નથી, અને સંતોષ સમાન કેઈ સુખ નથી.
(૧૧) પવિત્ર જ્ઞાનામૃત યા વરાગ્ય રસથી આત્માને પિષવાથી તૃષ્ણાને અંત આવે છે, અને સતેષ ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે.
(૧૧૩) સંતેષ સર્વ સુખનું સાધન હેવાથી મેક્ષાથી જોએ તે અવશ્ય સેવન કરવા યેગ્ય છે. અને લેભ સર્વ દુઃખ
Page #315
--------------------------------------------------------------------------
________________
વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય. ૧૪૧ નું મૂળ હેવાથી અવશ્ય તજવા ગ્ય છે. લેભ-બુદ્ધિ તજવાથી સંતેષ ગુણ વધે છે,
(૧૧૪) ક્રોધાદિ ચારે કષાય, સંસારી મહાવૃક્ષનાં ઉં. ડા મજબુત મૂળ છે. સંસારને અંત કરવા ઈચ્છનાર મેક્ષાર્થીએ કષાયને જ અંત કરવો યુક્ત છે. કષાયને અંત થયે છતે ભવને અંત થયેજ સમજ.
(૧૧૫) ઉપશમ ભાવથી કેધને ટાળવે, વિનયભાવથી માનને ટાળવે, સરલભાવથી માયા કપટને નાશ કરે અને સંતેષથી લેભને નાશ કરે. કષાયને ટાળવાને એજ ઉપાય જ્ઞાનીએ બતાવ્યું છે.
(૧૧૬) રાગ અને દ્વેષથી ઉક્ત ચારે કષાયને પુષ્ટિ મળે છે, માટે વીતરાગ પ્રભુએ સર્વ કર્મને જડ જેવા રાગ અને દ્રષનેજ મૂળથી ટાળવા વારંવાર ઉપદેશ કર્યો છે. દેષથી કધ અને માનની તથા રાગથી માયા અને લેભની વૃદ્ધિ થાય છે. રાગ દ્વેષને ક્ષય થવાથી સર્વ કષાયને સ્વતઃ ક્ષય થઈ જાય છે. માટે મોક્ષાર્થીએ રાગ દ્વેષને અવશ્ય ક્ષય કર યુક્ત છે.
(૧૧૭) વિષય ભેગની લાલસાથી રાગ દ્વેષની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે, માટે મોક્ષાર્થીએ વિષય લાલસાને તજીને સહજ સંતોષ ગુણ સેવ યુકત છે
(૧૧૮) વિવિધ વિષયની લાલસાવાળું મલીન મનજ દુર્ગતિનું મૂળ છે, માટે એવા મનને જ મારવા મહાશયે ભાર દઈને કહે છે.
(૧૧૯) મનને માર્યાથી ઈદ્રિયે વતઃ મરી જાય છે. ઈદ્રિના મરણથી વિષયલાલસાને અંત આવવાથી રાગદ્વેષરૂપ
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો
કષાયના પણ અંત આવે છે, રાગદ્વેષ રૂપ કષાયના ક્ષય થવાથી ઘાતિ કર્મના ક્ષય થાય છે, અને અનંત જ્ઞાનાદિક સહુજ અનંત ચતુષ્ટયી પ્રગટ થાય છે. યાવત્ અવશિષ્ટ અઘાતિ કના પણ અંત થતાંજ અજ અવિનાશી મેક્ષ પદવી પ્રાપ્ત થાય છે..
(૧૨૦ ) મન અને ઇન્દ્રિયાને વશ કરીને વિષયલાલસા તજવાથી આવા અનુપમ લાભ થતા જાણીને કાણુ હતભાગ્ય કામ ભોગની વાંછા કરીને આવા શ્રેષ્ઠ લાભ થકી ચૂકશે ? મુમુક્ષુ જનાને તે વિષયવાંછા હાલાહલ ઝેર જેવી છે.
( ૧૨૧) વિષયલાલસા હાલાહલ ઝેરથી પણ આકરી છે કેમકે ઝેરતા ખાધા બાદજ જીવનું જોખમ કરે છે અને વિષયનુ ચિંતવન કરવા માત્રથી ચારિત્ર પ્રાણનુ જોખમ થાય છે, અથવા વિષ ખાધું હતું એકજ વખત મારે છે, પણ વિષયવાંછા તે જીવને ભવાભવ ભટકાવે છે.
(૧૨૨ ) વિષયસુખને વૈરાગ્ય ચેાગે તજીને ફરી વાંછનાર વમન લક્ષી શ્વાનની ઉપમાને લાયક છે.
(૧૨૩) ચેગમાર્ગથી પતિત થતા મુમુક્ષને યોગ્ય આલઅન આપીને પાા માર્ગમાં સ્થાપવામાં અનર્ગળ લાભ રહેલ છે.
(૧૨૪) જેમ રાજીમતિયે રથનેમિને તથા નાગિલાએ ભવદે. વ મુનિને તથા કાશાએ સિંહ ગુફાવાસી સાધુને પ્રતિબધ આપીને સયમ માર્ગમાં પુનઃ સ્થાપ્યા, તેમ નિઃસ્વાર્થ બુદ્ધિથી મા ક્ષાર્થી જીવને અવસર ઉચિત આલબન આપનાર મેટા લાભ હાંસલ કરી શકે છે.
(૧૨૫) માક્ષાથી જનાએ હંમેશાં ચઢતાના દાખલા
Page #317
--------------------------------------------------------------------------
________________
વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય. ૧૪૩ લેવા ગ્ય છે પણ પડતાના દાખલા લેવા યોગ્ય નથી. ચઢતાના દાખલાથી આત્મામાં શુરાતન આવે છે, અને પડતાના દાખલાથી કાયરતા આવે છે.
(૧૨૬) હાય તે પુરૂષ હોય કે સ્ત્રી હેય પણ ખરે પુરૂષાર્થ સેવવાથી જ તે સદ્ગતિ સાધી શકે છે. પુરૂષ છતાં પુરૂષાર્થહીન હોય તે તે પુંગણમાં નથી અને સ્ત્રી છતાં પુરૂષાર્થચેગે પુંગણનામાં ગણવા ગ્યજ છે. પૂર્વ અને ઉત્તમ સ્ત્રીઓએ પુરૂષાર્થના બળે પરમ પદને અધિકાર પ્રાપ્ત કર્યો છે. મેક્ષાથી જનેએ એવા ચઢતાના દાખલા લેવા ગ્ય છે. તેથી સ્વપુરૂષાર્ચ જાગૃત થાય છે.
(૧૨૭) કેવળ પુરૂષજ પરમપદને અધિકારી છે, સ્ત્રીને તે અધિકાર નથી, એમ બેલનારા પક્ષપાતી યા મિથ્યાભાષી છે. ખરી વાત તે એ છે કે જે ખરે પુરૂષાર્થ સેવે છે, તે હાય તે પુરૂષ હોય યા તે સ્ત્રી હેય પણ અવશ્ય પરમપદને અધિકારી લેવાથી પરમ-પદ મેક્ષ સુખને સાધી શકે છે. પુરૂષની પેરે અનેક સ્ત્રીઓએ પૂર્વે પરમપદ સાધેલું છે.
(૧૨૮) સમ્યગૂ જ્ઞાન દર્શન અને ચારિત્રનું વિધિવત્ પલન કરવું તે ખરે પુરૂષાર્થ છે. પુરૂષાર્થ હીન કાયર માણસે તેમ કરી શક્તાં નથી.
(૧૨૯) અહિંસાદિક પાંચ મહાવ્રત તથા રાત્રીજનને સર્વથા ત્યાગ કરવારૂપી છડું વ્રત વિવેકબુદ્ધિથી સમજીને ગ્રહણ કરી સિંહની પેરે શુરવીરપણે તે સર્વ વ્રતનું યથાવિધિ પાલન કરવું તથા અન્ય ગ્ય-અધિકારી સ્ત્રી પુરૂષને શુઢમાર્ગ સમજા
Page #318
--------------------------------------------------------------------------
________________
૧૪ શ્રી જૈને હિતોપદેશ ભાગ ૩ જો, વી સન્માર્ગમાં સ્થાપી તેમને યથેચિત સહાય આપવી તે ખરે કલ્યાણને માર્ગ છે.
(૧૩૦) સર્વ જેને આત્મ સમાન લેખીને કઈને કઈ રીતે મનથી, વચનથી કે કાયાથી હણ નહિ, હણાવે નહિ. કે હણનારને સંમત થવું નહિ એ પ્રથમ મહાવ્રતનું સ્વરૂપ છે. એમ સર્વત્ર સમજી લેવાનું છે.
(૧૩૧) ધાદિક કષાયથી, ભયથી કે હાસ્યથી જુઠ બેલવું નહિં, જુઠ બોલાવવું નહિ તેમજ જુઠ બોલનારને સંમત થવું નહિં એ બીજું મહાવત છેપવિત્ર શાસ્ત્રના માર્ગને મુ કીને સ્વછંદે બોલનાર મૃષાવાદી જ છે.
(૧૩૨) પવિત્ર શાસ્ત્રની આજ્ઞા વિરૂદ્ધ કઈ પણ ચીજ સ્વામીની રજા વિના લેવી નહિ, લેવડાવવી નહિ, તેમજ લેનારને સંમત થવું નહિ. સંયમના નિર્વાહ માટે જે કાંઈ અશન વસનાદિક જરૂર હોય તે પણ શાસ્ત્ર અજ્ઞા મુજબ સદ્દગુરૂની સંમતિ લઈને અદીનપણે ગવેષણ કરતાં નિર્દોષ મળે તેજ ગ્રહણ કરવું એ ત્રીજું મહાવ્રત કહ્યું છે.
(૧૩૩) દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયગ મન, વચન, કે કાયાથી સેવવા નહિ બીજાને સેવડાવવા નહિ અને સેવનારને સંમત થવું નહિ એ ચોથું મહાવ્રત જાણવું.
(૧૩૪) કંઈ પણ અ૫ મૂલ્યવાળી કે બહુ મૂલ્યવાળી વસ્તુ ઉપર મુછ રાખવી નહિ, સંયમને બાધકભૂત કઈ પણ વસ્તુને સંગ્રહ કરે નહિ, કરાવે નહિ, તેમજ કરનારને સંમત થવું નહિ. એ પાંચમું મહાવ્રત છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
વિરાગ્યસાર અને ઉપદે રહસ્ય..
(૧૩૫) અશન, પાણી, ખાદિમ કે સ્વાદિમ રાત્રી સમયે (સૂર્ય અસ્ત પછી અને સૂર્ય ઉદય પહેલાં) સર્વથા વાપરવા નહિ, વપરાવવા નહિ તેમજ વાપરનારને સંમત થવું નહિ એ છઠું વ્રત છે.
(૧૩) પૂર્વોક્ત સર્વ મહાવ્રતનું યથાવિધિ પાલન કરતાં જેમ રાગદ્વેષની હાની થાય તેમ સાવધાનપણે પ્રવૃત્તિ નિવૃત્તિ માર્ગ સ્વીકારી તેને યથાર્થ નિર્વાહ કરે, અને અન્ય આત્માથજનેને યથાશક્તિ યથાવકાશ સહાય કરવી તે ઉત્તમ પ્રકારને પુરૂષાર્થ છે.
(૧૩૭) સદ્દગુરૂનું શરણ લહી તેમની પવિત્ર આજ્ઞાનુસાર વર્તનાર મહાશને સકળ પુરૂષાર્થ સફળ થાય છે.
(૧૩૮) સદગુરૂની કૃપાથી પ્રાપ્ત થયેલા સધવ, સંયમ. માર્ગમાં આવતા અપાયે સહેલાઈથી દૂર કરી શકાય છે.
(૧૩૯) મુમુક્ષુજનેએ ચંદ્રની પરે શીતળ સ્વભાવ, સાચરની જેવા ગંભીર, ભારંડ પંખીની જેવા પ્રમાદ રહીત, અને કમળની પેરે નિર્લિપ થવું જોઈએ. યાવત્ મેરૂ પર્વતની પેરે નિઢળતા ધારીને સિંહની જેમ શુરવીર થઈને વૃષભની પેરે નિમંળ ધર્મની ધુરા મુનિજનેએ અવશ્ય ધારવી જોઈએ.
(૧૪૦) મુમુક્ષજનેએ કંચન અને કામનીને દૂરથી જ તજવાં જાઈએ.
(૧૪૧) મુમુક્ષુજનેએ રાય અને ૨કને સરખા લેખવા જેઈએ, તથા સમભાવથી તેમને ધર્મ ઉપદેશ આપ જોઈએ.
( ૧૨) મુમુક્ષુજનેએ નારીને નાગણ સમાન લેખી તેણીને
Page #320
--------------------------------------------------------------------------
________________
૧૪૬ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જ. સંગ સર્વથા તજઈએ. નારીના સંગથી નિચે કલંક ચડે છે.
(૧૪૩) મુમુક્ષુજનેએ સમરસ ભાવમાં ઝીલતાં થકાં શાસ્ત્ર અવગાહન કયાં કરવું જોઈએ.
(૧૪૪) મુમુક્ષુજનેએ અધિકારીની હિતશિક્ષા હદયમાં ધારીને વશકિતને ગોપવ્યા વિના તેનું યત્નથી પાલન કરવું જોઈએ. કઈ રીતે અધિકારીની હિતશિક્ષાને અનાદર નજ કરવું જોઈએ.
(૧૪૫) મુમુક્ષુજનેએ સુધાદિકને ઉદય થયે છતે સુદિકની સંમતી લઈને નિર્દોષ આહાર પાણીની ગવેષણ કરી તે નિર્દોષ આહાર પ્રમુખ મળે તે તે અદીનપણે લઈને ગુ. દિકની સમીપે આવીને તેની આલોચના કરી ગુવદિકની રજા થી અન્ય મુમુક્ષ જનની યથાયોગ્ય ભક્તિ કરીને લેપતા - હત લાવેલે આહાર સંયમના નિર્વાહ માટે વાપરતાં મનમાં સમભાવ રાખી તેને વખાણ્યા કે વખોડયાવિના પવિત્ર મિક્ષના માર્ગમાં પુનઃ કટિબદ્ધ થઈને વિશે ઉદ્યમ કર જોઈએ,
(૧૪૬) મુમુક્ષુજનેની શાસ્ત્ર આજ્ઞા મુજબ વતીને કરવામાં આવતી માધુકરી શિક્ષાને જ્ઞાની પુ “સર્વ સંપત કરી” કહે છે..
(૧૪૭) મુમુક્ષુજનોની શાસ્ત્ર આજ્ઞા વિરુદ્ધ વતીને કરવામાં આવતી શિક્ષાને જ્ઞાની પુરુષે “ બેલહરણી ” કહીને લાવે છે..
(૧૪૮) કેવળ અનાથ આશરણુ એવાં આંધળાં પાંગળાં વિગેરે દીનજનોની ભિક્ષાને જ્ઞાની પુરુષે “ વૃત્તિ ભિક્ષા ” કહીને બોલાવે છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય.
૧૪૭ (૧૪૯) મુમુક્ષજનેએ શાસ્ત્ર વિરુદ્ધ માર્ગે વર્તતાં થતી “બલહરણી” ભિક્ષાને સર્વથા તજીને શાસ્ત્ર વિહિત માર્ગે વતીને “સર્વ સંપન્કરી” ભિક્ષાને જ ખપ કર યુક્ત છે. ' (૧૫૦) મુમુક્ષુ જનેએ અકૃત, અકારિત અને અસંકપિતજ આહાર ગવેષીને ગ્રહણ કરવો જોઈએ. પોતે નહિ કરે લે નહિ કરાવેલ તેમજ પિતાને માટે ખાસ સંકલ્પીને ગૃહસ્થાદિકે નહિ કરેલે કે કરાવેલે જ આહાર મુમુક્ષજનેને કપે છે. તે પણ આહાર ગવેષણ કરતાં મળી શકે છે. : (૧૫૧) યતિ ધર્મ યાને મુમુક્ષુ માગ અતિ દુષ્કર કૉ છે કેમકે તેમાં એવા નિર્દોષ આહારથીજ સંયમ નિવાહ કરવાને કહ્યો છે.
(૧૫૨) ગૃહસ્થ જને પિતાના માટે અથવા પિતાના કુટુંબને માટે અન્ન પાનાદિક નીપજાવતા હોય તેમાં એ શુભ વિચાર કરે કે આપણે માટે કરવામાં આવતા આ અને પાણી માંથી કદાચ ભાગ્ય યોગે કે મહાત્માના પાત્રમાં ડું પણ અપાશે તે માટે લાભ થશે. આ શુભ વિચાર ગૃહસ્થ જનને હિતકારી જ છે.
(૧૫૩) એવા શુભ ચિંતન યુક્ત ગૃહસ્થોએ પિતાને માટે કે પિતાના કુટુંબને માટે નીપજાવેલાં અને પાણી વિગેરે મુમુક્ષુમુનિને લેવામાં બાધક નથી.
(૧૫૪) નિદોષ આહાર લાવી વિધિવત્ તે વાપરનાર મુનિ સંયમની શુદ્ધિ કરી શકે છે. તેથી ઉલટી રીતે વર્તતાં સંયમની વિરાધના થાય છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
૧૪૮ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જે,
(૧૫૫) મુમુક્ષુજનોએ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ સંબંધી સર્વ વિષય આસકિતથી સાવધપણે દૂર રહેવું યુકત છે.
. (૧૫૬) મુમુમુજનેએ વિષય વાસનાને જ હટાવવા યત્ન કરવું જોઈએ,
(૧૫૭) મુમુક્ષુજનેએ ગૃહસ્થને પરિચય અને બ્રહ્મચર્યની ખૂબ પુષ્ટિ થાય તેમ પવિત્ર જ્ઞાન ધ્યાનને સતત અભ્યાસ કરે જોઈએ.
(૧૫૮) મુમુક્ષુજનેએ સ્ત્રી, પશુ, પંડગ વિનાનું સંયમને અનુકૂળ સ્થાન જ રહેવાનું પસંદ કરવું જોઈએ.
(૧૫૯) મુમુક્ષુજનેએ કામવિકાર પેદા થાય એવી કોઈ પણ ચેષ્ટા કરવી ન જોઈએ. સ્ત્રી કથા, સ્ત્રી શય્યા, સ્ત્રીનાં અગોપાંગનું નિરીક્ષણ, સ્ત્રી સમીપે સ્થિતિ, પૂર્વે કરેલી કામક્રિડાનું સ્મરણ, સ્નિગ્ધ ભજન તથા પ્રમાણતિરિકત ભેજન, તથા શરીર વિભૂષાદિક સર્વે તજવાં જોઈએ.
(૧૬) મુમુક્ષજનેએ પૂર્વે થયેલા મહા પુરૂષના પવિત્ર ચરિત્રને જાણીને તેમનું બનતું અનુકરણ કરવાને સદા સાવધાન રહેવું જોઈએ.
(૧૬૧) મુમુક્ષુજનેએ ગમે તેવા સંગમાં સંયમથી ચલાયમાન થવું ન જોઈએ. દેવ, મનુષ્ય કે તિર્યંચે કરેલા સર્વે અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ પરીષહેને અદીનપણે આત્મકલ્યાણાર્થે સહન કરવા જોઈએ.
(૧૨) મુમુક્ષુજનેએ માર્ગમાં ચાલતાં ધુસરા પ્રમાણુ
Page #323
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય, ભૂમિને આગળ જતાં કઈ પણ ન્હાના કે મેટા જીવને જોખમ ન પહોંચે તેમ કરૂણ નજરથી તપાસીને ચાલવું જોઈએ. ' (૧૯૩) મુમુક્ષુજનેએ જરૂર પડતું બેલતાં કેઈને અપ્રીતિ ન ઉપજે એવું હિત, મિત, મિષ્ટ અને સત્ય, ધર્મને બાધક ન થાય તેવું ભાષણ કરવું જોઈએ.
(૧૬૪) મુમુક્ષુજનેએ સંયમના નિવાહ માટે જરૂર પડયે છતે ૪ર દેષ રહીત આહાર પણ વિગેરે ગુવદિકની. સંમતિથી લાવીને વિધિવત્ વાપરવાં જોઈએ.
(૧૬૫) મુમુક્ષુજનેએ કઈ પણ વસ્તુ લેતાં યા મૂકતાં કઈ પણ જીવની વિરાધના થઈ ન જાય તેમ સંભાળીને તે વસ્તુ લેવી મૂકવી જોઈએ.
(૧૬) મુમુક્ષુજનેએ લઘુનીતિ, વડનીતિ વિગેરે શરીરના સર્વ મળને ત્યાગ નિર્જીવ સ્થાનમાં જઈને વિધિવત કર જોઈએ.
(૧૬૭) મુમુક્ષુજનેએ મુખ્યપણે મનને ગોપવીને ધમ ધ્યાનમાં જોડાવું જોઈએ. જેમ બને તેમ તેને વિવિધ વિકલ્પ જા ળથી મુક્ત રાખવું જોઈએ. ' (૧૯૮) મુમુક્ષુજનોએ મુખ્યપણે તથા પ્રકારના કારણવિના મનજ ધારણ કરી રહેવું જ જોઈએ. જરૂર જણાતાં સત્ય નિર્દેષજ ભાષણ કરવું જોઈએ.
(૧૬૯) મુમુક્ષુજનેએ મુખ્યપણે સયમાર્થે જવા આવવાની જરૂર ન હોય તે કયાને કાચબાની પેરે રોપવી રાખવી જોઈએ.. સ્થિર આસન કરીને પવિત્રજ્ઞાન દયાનને જ અભ્યાસ કરવો જોઈએ..
Page #324
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે.
(૧૭૦) મુમુક્ષુજનેએ ચાલવાની, બેસવાની, ઉઠવાની, સુવાની, ખાવાની, પીવાની કે બલવાની જે જે ક્રિયા કરવી પડે તે તે કઈ છવને ઈજા ન થાય તેમજ સંભાળથી જ કરવી જોઈએ.
(૧૧) મુમુક્ષુજનોએ રસમૃદ્ધ નહિ થતાં પરિમિતભેજી થવું જોઈએ.
(૧૭૨) મુમુક્ષુજનેએ સંયમ અનુષ્ઠાનને સમજપૂર્વક પ્ર માદ રહિત સેવીને અન્ય મુમુક્ષુજનેને યથાશક્તિ સંયમમાં સહાયભૂત થવું જોઈએ. એક ક્ષણ માત્ર પણ કલ્યાણાથીએ પ્રમાદ કરે ન જોઈએ.
(૧૭૩) પ્રીય મનહર અને સ્વાધીન ભેગને જે જાણી જોઈને તજે છે, તે જ ખરે ત્યાગી કહેવાય છે.
(૧૭૪) વસ્ત્ર, ગંધ, માલ્ય, અલંકાર તથા સ્ત્રી શય્યાદિક નહિ મળવા માત્રથી ભગવતે નથી, પણ મનથી તે તેવા વિ. અષયમાં સાર માનીને મગ્ન રહે છે તે ત્યાગી કહેવાય નહીં.
(૧૭૫) જે જળમાં મચ્છની પદ પંડિત માલુમ પડે કે આકાશમાં પંખીની પદ પંકિત જણાય, તેજ સ્ત્રીના ગહન ચરિત્રની સમજ પડી શકે, તાત્પર્ય કે સ્ત્રીના ચરિત્રને પાર પામ અશકય છે.
(૧૬) પ્રિયાલાપથી કોઇની સાથે વાત કરતી કામની કટાક્ષ વડે કોઈ અન્યને સાનમાં સમજાવતી હોય તેમ વળી હ‘દયથી તે કઈ બીજાનું ધ્યાન દૂચિંતવન કરતી હોય, એવી -સીની ચંચળતાને ધિક્કાર પડે. સ્ત્રીએ પ્રાય: કપટની જ પેટી
Page #325
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ હસ્ય,
૧૫.
(૧૭૭) જે મન વૈરાગ્યના રંગથી રંગાયલું ન હોય તે દાન, શીલ, અને તપ કેવળ કષ્ટરૂપજ થાય છે. વૈરાગ્ય યુકત કરેલી સર્વ ધર્મકરણ કલ્યાણકારી થાય છે. માટે જેમ બને તેમ વૈરાગ્ય ભાવની વૃદ્ધિ કરવી યુકત છે. તે વિના અલુણા. ધાન્યની પરે ધર્મકરણીમાં લહેજત આવતી નથી, વૈરાગ્ય ગે. તેમાં ભારે મીઠાશ આવે છે.
(૧૭૭) અભિનવ આધ્યાત્મિક શાસ્ત્ર વાંચવાથી સહેજે - રાગ્યની વૃદ્ધિ થાય છે.
(૧૭) મૈત્રી, મુદિતા, કરૂણા અને મધ્યસ્થ એવી ચાર ભાવનાઓનું સંયમના કામીએ અવશ્ય સેવન કરવું જોઈએ.
(૧૮૦) જગતના સર્વ જંતુઓ આપણા મિત્ર છે, કઈ પણ આપણું શત્રુ નથી, તે સર્વ સુખી થાઓ, કેઈ દુઃખી ન થા, સર્વે સુખના માર્ગે ચાલે એવી મતિને મૈત્રીભાવના કહે છે.
(૧૮૧) સદ્ગુણીના સદ્દગુણો જોઈને ચિત્તમાં રાજી થવું. જેમ ચંદ્રને દેખીને ચકોર રાજી થાય છે, અથવા મેઘને ગ. જીરવ સાંભળીને મેર રાજી થાય છે, તેમ ગુણુને દેખી પ્રમુદિત થવું, અંતઃકરણમાં આનંદની ઉમીઓ ઉઠે તેનું નામ મુદિતા ભાવના કહેવાય છે.
(૧૮૨) કઈ પણ દુઃખીને દેખી દયદ્ગિ દીલથી શક્તિ અનુસારે તેને સહાય કરવી તેમજ ધર્મ કાર્યમાં સીદાતા સાધમી ભાઈને ૨૫ આલંબન આપવું તેનું નામ કરૂણા ભાવના કહેવાય છે..
(૧૮૩) જેને કઈ પણ પ્રકારે હિતોપદેશ અસર કરી
Page #326
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શ્રી જૈન હતાપદેશ ભાગ ૩ જો.
શકે નહિ એવા અત્યંત કઠોર મનરાળા જીવ ઉપર પણ દ્વેષ નહિ કરતાં તેવાથી દૂરજ રહેવુ' તેનુ' નામ મધ્યસ્થ ભાવના કહેવાય છે.
(૧૮૪) ખીજી પણ અનિત્ય, અશરણ, સસાર, એકત્ર, અન્યત્ય, અશુચિહ્ન, આશ્રવ, સવર, નિર્જરા, લાક સ્વભાવ, આધિ દુર્લભ અને સ્વતત્વનું ચિતનરૂપ દ્વાદશ અનુપ્રેક્ષા,ભાવના કહી છે.
(૧૮૫) ભાવનાભવનાશિની અાત્ આવી ઉત્તમ ભાવનાથી ભવ સતતિના ક્ષય થઇ જાય છે. અને શાંતરસની વૃદ્ધિથી ચિત્તની શાંતિ-પ્રસન્નતા થાય છે. માટે મેાક્ષાથી જનાએ - વશ્ય ઉકત ભાવનાઓના અભ્યાસ ક્યા કરવા ચુકત છે.
(૧૮૬) ગમે તેટલી કળા પ્રાપ્ત થાય, ગમે તેવા આકરા તપ તપાય, અથવા નિર્મળ કિર્ત્તિ પ્રસારે પરંતુ અંતરમાં વિ વેક કળા જો ન પ્રગટી તા તે સ નિષ્ફળજ છે. વિવેક કળાથી તે સની સફળતા છે.
(૧૮૭) વિવેક એ એક અભિનવ સૂર્ય યા અભિનવ નેત્ર છે. જેથી અંતરમાં વસ્તુ તત્ત્વનું યથાર્થ દર્શન થાય એવુ અજવાળું થાય છે. માટે બીજી બધી જ જાળ તજીને કેવળ વિવેકકળા માટે ઉદ્યમ કરવા યુકત છે.
(૧૮૮) સત્ સમાગમ ચેાગે હિતાપદેશ સાંભળવાથી ચા તા આસ પ્રણીત શાસ્રના ચિર પરિચયથી વિવેક પ્રગટે છે.
(૧૮૯) વિવેકવડે સત્યાસત્યના નિણૅય કરી શકાય છે. તે વિના હિતાહિત કૃત્યાકૃત્ય ભક્ષ્યાભક્ષ્ય પેયાપેય, ઉચિતાનુચિત
Page #327
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય.
૫૩
કે ગુણદોષની ખાત્રી થઇ શકતી નથી. વિવેક વડેજ અસત્ વસ્તુના ત્યાગ કરીને સદ્ વસ્તુના સ્વીકાર કરી શકાય છે.
(૧૯૦) જેમ નિર્મળ ારસામાં સામી વસ્તુનું ખરાખર પ્રતિબિંબ પડી રહે છે, તેમ નિર્મળ વિવેકયુકત હૃદયમાં વસ્તુનું યથાર્થ ભાન થાય છે. જેમ સૂક્ષ્મદર્શક ચ ́ત્રથી સુક્ષ્મ વસ્તુ સહેલાઇથી દેખી શકાય છે, તેમ વિવેકના અધિકાધિક અભ્યાસથી સુક્ષ્મમાં સુક્ષ્મને દુરમાં દુર રહેલાં પદાર્થનુ યથાય ભાન થઈ શકે છે માટે જ્ઞાની પુરૂષા વિવેક રહીતને પશુ માનેછે,
(૧૯૧) વિવેકી પુરૂષ આ મનુષ્ય ભવના ક્ષણને પણ લાખેણા ( લક્ષ મુલ્ય અથવા અમુલ્ય) લેખે છે.
(૧૯૨) જેમ રાજહંસ પક્ષી ક્ષીર નીરને જુદાં કરીને ક્ષીઃ ” માત્ર ગ્રહે છે, તેમ વિવેકી પુરૂષ દોષ માત્રને તજી ગુણ
માત્રને ગ્રહણ કરે છે.
(૧૯૩) મનની ક્ષુદ્રતા (પારકાં છિદ્ર જોવાની બુદ્ધિ) મટવાથીજ ગુણ ગ્રાહકતા આવે છે, ગુણ ગુણીના ચાગ્ય આદરસા૨ કરવારૂપ વિનયગુણથી ગુણુ ગ્રાહકતા વધતી જાય છે. (૧૯૪) વિનય સર્વગુણાનું વશીકરણ છે. ભકિત ચા બાહ્યસેવા, હૃદય પ્રેમ યા બહુમાન, સદ્ગુણુની સ્તુતિ અવગુણને ઢાંકવા અને અવજ્ઞા, આશાતના, હેલના, નિંદા કે ખિ'સાથી દુર રહેવુ એવા વિનયના મુખ્ય પાંચ પ્રકાર છે.
(૧૯૫) જેમ અણુધાયેલા મેલા વસ્ત્ર ઉપર રંગ ચડી - ક્રતા નથી. અથવા વિષમ ભૂમિમાં ચિત્ર ઉડી શકતું નથી. તેમ વિનયાદિ ગુણુ હીનને સત્ય ધર્મની પ્રાક્ષી થઈ શકતી નથી.
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો,
(૧૯૬) વિનયાદિ સદ્ગુણ સપનને સહેજે ધર્મની પ્રાક્ષી
થઈ શકે છે.
(૧૯૭) વિનયાદિશુન્યને વિદ્યાદિકળા ઉલટી અનર્થકારી થાય છે, માટે પ્રથમ વિનયાદિકના જ અભ્યાસ કરવા ચેાગ્ય છે.
(૧૯૮) ધર્મની ચેાગ્યતા પાત્રતા પ્રાપ્ત કરવી એ પ્રથમ અવશ્યનું છે. તૃણુ થકી ગાયને દુધ થાય છે અને દુધ થકી સર્પ ને ઝેર થાય છે. એ ઉપરથીજ પાત્રાપાત્રના વિવેક ધારવા પ્રગટ સમજાય છે.
(૧૯૯) ધર્મની ચોગ્યતા મેળવવા માટે નીચેના ૨૧ ગુ@ાને ખુખ અભ્યાસ કરવા ખાસ જરૂર છે.
૧ અક્ષુદ્રતા-ગભીરતા-ગુણુ ગ્રાહુકતા. ૨ સામ્યતા-પ્રસન્નતા ૩ નિરાગતા-‘ગ સાઇવ-સુદરાકૃતિ. ૪ જનપ્રિયતા–લોકપ્રિયતા ૫ અક્રુરતા–મનની કામળતા-નરમાશ. ૬ ભીતા-પાપથી યા અપવાદથી ખીવાપણું. ૭ અશઢતા-નિષ્કપટીપણુ-સરલતા. ૮ દાક્ષિચતા માટાની અનુજા પાળવી તે. ૯ લજાળુતા મર્યાદા શીલપણુ માજા ૧૦ દયાળુતા-કરૂણા. ૧૧ સમષ્ટિ-મધ્યસ્થતા-નિષ્પક્ષપાતપણું. ૧૨ ગુણરાગીપણુ, ૧૩ સત્યવાદીપણું-સત્યપ્રિયતા ૧૪ સુપક્ષતા–ધીકુટુંબ હોવાપણું. ૧૫ દીર્ધ દશિતા-લાંખી નજર પહેાંચાડવાપણુ’. ૧૬ વિશેષજ્ઞતા-લાંખી સમજ. ૧૭ વૃદ્ધાનુસારીપણું શિાનુસારતા. ૧૮ વિનીતતા-નમ્રતા. ૧૯ કૃતજ્ઞતા-કયા ગુણુનુ જાણપણું ૨૦ પરોપકારતા-પરહિñષિતા. ૨૧ લધલક્ષતા—કાર્યદક્ષતા-સુનિપુણતા. કળાકાશય,
(૨૦૦) પુતિ ગુણના અભ્યાસ રહિત ચેાગ્યતા વિનાજ
'
Page #329
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય,
૧૫૫
ધર્મની પ્રાપ્તી થવી વધ્યાપુત્ર અથવા શશશૃંગની પેરેઅશક્ય છે. (૨૦૧) ચેાગ્ય જીવને પણ સત્ય ધર્મની પ્રાપ્તિ બહુધા શ્રમણ નિગ્રંથદ્વારા હિંતપદેશ સાંભળવાથીજ થાય છે. માટે ગાગ્ય અને પણ સત્તમાગમની ખાસ અપેક્ષા રહેછેજ.
(૨૦૨) હજારા ગ્રંથ વાંચવાથી સાર ન મળે એવા સરસ સાર ક્ષણ માત્રમાં સસમાગમથી ભાગ્ય ચૈાગે મળી શકે છે. (૨૦૩) દુના છતે યેાગે તેવા લાભથી કમનશીબજ રહે છે. (૨૦૪) સજ્જનાને તે દુનાની હૈયાતીથી અભિનવ જાગૃતિ રહે છે.
યથાર્થજ
(૨૦૫) દુર્જને સજ્જનાના નિષ્કારણ શત્રુ છે. પણ સજ્જના તા સમસ્ત જગતના નિષ્કારણુ મિત્ર છે. (૨૦૬) દુનાને દ્વિજ સર્પ જેવા કહ્યા છે તે છે. કેમકે તે એકાંત હિતકારી સજ્જનને પણ કાઢે છે. (૨૦૭) સજજના તા એવા ખારીલા—ઝેરીલા દુર્જનાને પણ દુધવવા ઇરછતા નથી એજ તેમનુ· ઉદાર આશયપણુ' સૂચવે છે (૨૦૮) કાગડાને કે કાયલાને ગમે તેટલેા ધાયે હાય તાપણુ તે તેની કાળાશ તત્રેજ નહિ તેમ દુર્જનને પણ ગમે તેટલુ* જ્ઞાન આપે। પણ તે કદાપિ કુટિલતા તજવાના નહિ.
(૨૦૯) સજ્જનને તે ગમે તેટલુ સતાપશે। તાપણુ તે તેમની સજ્જનતા કદાપિ તજજ્ઞેજ નહિ.
(૨૧૦) સજ્જનજ સત્ય ધર્મને લાયક છે. માટે બીજી ધમાલ તજી દઇને કેવલ સજ્જનતાજ આદરવા પ્રયત્ન કરો,
(૨૧૧) વીતરાગ સમાન કેાઇ માક્ષદાતા દેવ નથી. (૨૧૨) નિગ્રંથ સાધુ સમાન કોઈ સન્માર્ગ દર્શક સાથી નથી.
Page #330
--------------------------------------------------------------------------
________________
૧૫૬ શ્રી જેન હિતેશ ભાગ ૩ જો,
(૨૧૩) શુદ્ધ અહિંસા સમાન કોઈ ભવદુઃખવારક - બધ નથી.
(૨૧૪) આત્માના સહજ ગુણેને લેપ કરે એવા રાગઢેશ અને મહાદિક દેને સેવવા સમાન કેઈ પ્રબળ હિંસા નથી.
(૨૧૫) આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક સદગુ. ને સાચવી રાખવા અથવા તે સહજ ગુણનું પિષણ કરવું તેના સમાન કેઈ શુદ્ધ અહિંસા નથી.
(૨૧૬) આત્મ હિંસા તજ્યા વિના કદાપિ આત્મ દયા પાળી શકવાના નથી. રાગદ્વેષ અને મહ-મમતાદિક દુષ્ટ ને તજીને સહજ આત્મ ગુણમાં મગ્ન રહેવું એજ ખરી આત્મ દયા છે. બીજી ઔપચારિક જીવદયા પાળવાને પણ પરમાર્થ રાગાદિ દુષ્ટ દોને આવતા વારવાને અને જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક સદગુણેને પિષવાનેજ છે.
(૨૭) સત્યાદિક મહાવતે પાળવાને પણ એજ મહાન ઉદેશ છે, યાવત સકલ ક્રિયાનુકાનને ઉડે હેતુ શુદ્ધ અહિંસા વતની દઢતા કરવાનું જ છે.
(૨૨૮) એવી શુદ્ધ સમજ દીલમાં ધારી સંયમક્રિયામાં સાવધાન રહેનારા ગીશ્વરે અવશ્ય આત્મહિત સાધી શકે છે.
(૨૨૯) એવી શુદ્ધ સમજ દીલમાં ધાયા વિના કેવળ અંધશ્રદ્ધાથી ક્રિયાકાંડને કરનારા સાધુઓ શીવ્ર સ્વહિત સાધી શક્તા નથી.
(૨૩૦) શુદ્ધ સમજવાળા જ્ઞાની પુરૂષને પૂર્ણ શ્રદ્ધાથી આશ્રય લહી સંયમ પાળનારા પ્રમાદ રહિત સાધુઓ પણ અવશ્ય આત્મહિત સાધી શકે છે. કેમકે તેમના નિયામક (નિ
Page #331
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદેશ આહસ્ય. ૧૫૭ ચંતા નાયક) શ્રેષ્ઠ છે.
(૨૩૧) સુવિહિત સાધુજને મોક્ષમાર્ગના ખરા સારથી છે એવી શુદ્ધ શ્રદ્ધાથી ક્ષાર્થી ભવ્ય જનેએ, તેમનું દઢ આલંબન કરવું અને તેમની લગારે પણ અવજ્ઞા કરવી નહિ.
(૨૩૨ ) ગ્રહણ કરેલાં વ્રત યા મહાવ્રતને અખંડ પામળનાર સમાન કેઈ ભાગ્યશાળી નથી, તેનું જ જીવિત સફળ છે.
(૨૩૩) ગ્રહણ કરેલાં વ્રત કે મહાવતને ખડીને જે જીવે છે તેની સમાન કોઈ મંદભાગ્ય નથી. કેમકે તેવા જીવિત કરતાં તે ગ્રહણ કરેલા વત કે મહાવ્રતને અખંડ રાખીને મરવું જ સારું છે.
(૨૩૪) જેને હિતકારી વચને કહેવામાં આવતાં છતાં બિલકુલ કાને ધારતું નથી અને નહિં સાંભળ્યા જેવું કરે છે તેને છતે કાને બહેરેજ લેખ યુક્ત છે, કેમકે તે શ્રેત્રને સફળ કરી શકતું નથી.
(૨૩૫) જે જાણી જોઈને ખરે રસ્તે તજીને બેટે માર્ગે ચાલે છે, તે છતી આંખે આંધળે છે એમ સમજવું.
(૨૩૬) જે અવસર ઉચિત પ્રિય વચન બેલી સામાનું સમાધાન કરતું નથી તે છતે મુખે મૂંગે છે, એમ શાણા માણસે સમજવું.
(૨૩૭) મેક્ષાર્થી જનેએ પ્રથમપદે આદરવા યોગ્ય સદ્દગુરૂનું વચન જ છે.
(૨૩૮) જન્મ મરણના દુઃખને અંત થાય એ ઉપાય વિચક્ષણ પુરૂષે શીધ્ર કર યુકત છે કેમકે તે વિના કદાપિ તવથી શાંતિ થતી નથી.
(૨૩૯) તત્ત્વજ્ઞાન પૂર્વક સંયમાનુષ્ઠાન સેવવાથી જ ભવને.
Page #332
--------------------------------------------------------------------------
________________
૧૫૮ શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જે, અંત થાય છે.
(૨૪૦) પરભવ જતાં સંબલ માત્ર ધર્મનું જ છે માટે તેને વિશેષે ખપ કરે તે વિના જ છવ દુઃખની પરંપરાને પામે છે.
( ૨૪૧) જેનું મન શુદ્ધ-નિર્મળ છે તે જ ખરે પવિત્ર છે એમ જ્ઞાની માને છે.
(૨૪ર) જેના અંતર-ઘટમાં વિવેક પ્રગટ છે, તેજ અરે પંડિત છે એમ માનવું.
(૨૪૩) સદગુરુની સુખકારી સેવાને બદલે અવજ્ઞા કરવી એજ ખરું વિષ છે.
(૨૪૪) સદા સ્વપરહિત સાધવા ઉજમાલ રહેવું એજ - મનુષ્ય જન્મનું ખરું ફલ છે.
(૨૪૫) જીવને બેભાન કરી દેનાર સ્નેહ રાગજ ખરી મ. દિરા છે એમ સમજવું.
(૨૪૬) ધોળે દહાડે ધાડ પાડીને ધર્મધનને લૂંટનારા વિ જ ખરા ચોર છે.
(૨૪૭) જન્મ મરણનાં અત્યંત કટુક ફળને દેનારી તૃષ્ણાજ ખરી ભવેવેલી છે.
(૨૪૮) અનેક પ્રકારની આપત્તિને આપનાર પ્રમાદ સમાન કોઈ શ૩ નથી.
(૨૪૯) મરણ સમાન કેઈ ભય નથી અને તેથી મુક્ત કરનાર વૈરાગ્ય સમાન કેઈ મીત્ર નથી, વિષયવાસના જેથી નાબુદ થાય તે જ ખરે વૈરાગ્ય જાણ.
(૨૫) વિષયલંપટ-કામાંધસમાન કેઈ અંધ નથી કેમકે તે વિવેક શુન્ય હોય છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યસાર અને ઉપદે રહસ્ય. ૧૫૮ (૨૫૧) સ્ત્રીના નેત્ર કટાક્ષથી જે ન ડગે તેજ ખરે શુરવીર છે.
(ઉપર) સંત પુરુષના સદુપદેશ સમાન બીજું અમત ન થી. કેમકે તેથી ભવ તાપ ઉપશાંત થવાથી જન્મ મરણનાં અનંત દુઃખને અંત આવે છે.
(૨૩) દીનતાને ત્યાગ કરવા સમાન બીજે ગુરુતાને સીધે રસ્તે નથી.
(૨૫) સ્ત્રીનાં ગહન ચરિત્રથી ન છેતરાય તેના જેવો કેઈ ચતુર નથી.
(૨૫૫) અસંતેવી સમાન કેઈ દુખી નથી કેમકે તે મેમણ શેઠની જે દુઃખી રહે છે,
(૨૫૬) પારકી યાચના કરવા ઉપરાંત કોઈ મોટું લઘુતાનું કારણ નથી.
(૨૫૭) નિર્દોષ-નિષ્પા૫ વૃત્તિસમાન બીજું સારૂં જીવિતનું ફળ નથી.
(૨૫૮) બુદ્ધિબળ છતાં વિદ્યાભ્યાસ નહિ કરવા સમાન બીજી કઈ જડતા નથી.
(૨૫) વિવેકસમાન જાગૃતિ અને મુઢતાસમાન નિદ્રા નથી.
(૨૬૦) ચંદ્રની પેરે ભવ્ય લોકોને ખરી શીતળતા કરનાર આ કલિકાલમાં ફક્ત સજ્જને જ છે.
(૨૬૧) પરવશતા નર્કની પેરે પ્રાણીઓને પીડાકારી છે. (૨૨) સંયમ યા નિવૃતિસમાન કોઈ સુખ નથી.
(૨૬૩) જેથી આત્માને હિત થાય તેવું જ વચન વધવું તે સત્ય છે પણ જેથી ઉલટું અહિત થાય એવું વચન વિચાર્ય
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી જેનહિતોપદેશ ભાગ ૩ જે વિના વદવું તે સત્ય હોય તે પણ અસત્યજ સમજવું. આથી. જ અંધને પણ અંધ કહેવાને શાસ્ત્રમાં નિષેધ કરે છે.
ધ્યાત્મ-તા.
પ્રમીયે વિશ્વ હિત જેન વાણી, મહાનંદ તરૂ સચવા અમૃત પાણી; મહા મેહપુર ભેદવા જ પાણિ, ગહન ભવફ છેદન કૃપાણિ. દ્રવ્ય અનંત પ્રકાસક ભાસક તવ સ્વરૂપ, આતમ તત્વ વિબેધક સત્ ચિત્ રૂપ; નય નિક્ષેપ પ્રમાણે જાણે વસ્તુ સમસ્ત. ત્રિકરણ જેગે પ્રણમું જેનાગમ સુપરસ્ત. જેણે આતમા શુદ્ધતાએ પિછાણે, તેણે લેક અલકને ભાવ જા; આત્મા રમણી મુનિ જગવિદિતા, ઉપદિશી તેણે અધ્યાત્મ ગીતા. દ્વવ્ય સર્વના ભાવને જાણગ પાસગ એહ, જ્ઞાતા કર્તા લેતા રમતા પરિણતિ ગેહ, ગ્રાહક રક્ષક વ્યાપક ધારક ધર્મ સમૂહ,
દાન લાભ ભેગ ઉપગ તણે જે બૃહ. ૪ સંગ્રહ એક આયા વખા, નિગમે અંશથી જે પ્રમા;
૧ સર્વને હિતકારી. ૨ ઈ. ૩ તલવાર, ૪ અતિ સુંદર,
Page #335
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મશા
દુવિધ વ્યવહાર નય વસ્તુવહેં'ચે,અશુદ્ધ વળી શુદ્ધભાષન પ્ર’ચે. ૫ અમ્રુદ્ધપણે પણસચ તેસઠ્ઠી' ભેદ પ્રમાણ, ઉદય વિભેદ દ્રવ્યના ભેદ અનત કહાણુ; શુદ્ધપણે ચેતનતા પ્રગટે જીવ વિભિન્ન, ક્ષયાપશમિક અસખ્ય ક્ષાયક એક અનુન્નર.
નામથી જીવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ્ય દેશી વિશુદ્ધ; દ્રવ્યથી સ્વગુણુ પાય પિંડ, નિત્ય એકત્વ સહજ અખડ. છ ઉજ્જુસુએ વિકલ્પ પરિણામે જીવ સ્વભાવ, વર્તમાન પરિણત મય વ્યક્ત ગ્રાહક ભાવ; શબ્દનચે નિજ સત્તા જોતા ઇહતા' ધર્મ, શુદ્ધ અરૂપી ચેતન અણુગ્રહતા નત્ર કર્મ
ણી પેરે શુદ્ધ સિદ્ધાત્મરૂપી, મુકત પરશક્તિ વ્યક્ત અરૂપી; સમકતી દેશયતિ સર્વ વિરતિ, ધરે સાધ્યરૂપે સદા તત્ત્વ પ્રીતિ. ૯ સમભિરૂદ્ધ નયે નિરાવરણી જ્ઞાનાદિક ગુણુ મુખ્ય, ક્ષાયક અનત ચતુષ્ટયી લાગી મુગ્ધ અલક્ષ્ય; એવભૂતિ નિર્મળ સકળ સ્વધર્મ પ્રકાસ, પુરણ પર્યાય પ્રગટે પૂરણ શકિત વિલાસ. એમ નય ભંગ સંગે સદ્ના, સાધના સિદ્ધા રૂપ પૂર; સાધક ભાવ ત્યાં લગે અધૂરા, સાધ્ય સિદ્ધે નહિ હેતુ સૂરો. ૧૧ કાળ અનાદિ અતીત અનતે જે પર રક્ત, સ`ગાંગી પરિણામે વર્તે માહાસકત;
૧૦
૧ પાંચસેા અને ત્રેસઠ. ૨ સપૂર્ણ, ૩ રજીસુત્ર નયે. ૪ અનુસારે પ અભિલષતા, ઈચ્છતા. ૬ નવાં છ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય.
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
૧૨
૧૪
પુદ્ગલ ભાગે વધારે પુદ્ગળ ખંધ, પર કા પરિણામે આંધે કર્મના બંધ. અંધક વી કરણે ઉદીર, વિપાકી પ્રકૃતિ ભાગવે દળ વિખેરે; કર્મ ઉદયાગતા સ્વગુણુ રાકે†, ગુણ વિના જીવ ભવભવે ઢાકે,૨ ૧૩ આતમણુ આવરણે ન ગ્રહે આતમ ધર્મ, ગ્રાહક શકિત પ્રયાગે જોકે પુદ્ગળ શમ;” પરલાલે પરાગને ચેાગે થાયે પર કીરતાર, એ અનાદિ પ્રવર્તે વાધે પર વિસ્તાર. એમ ઉપયેગ વીર્યાદિ લબ્ધિ,પરભાવ ર્ગી કરે કમ વૃદ્ધિ; પરદયાદિક યદા સુહુ વિકલ્પે, તદા પુણ્ય કમાઁ તણા બંધ ૪૫. ૧૫ તેહુજ હિંસાદિક દ્રવ્યાશ્રવ કરતા ચંચળ ચિત્ત, કટુક વિપાકે ચેતન મેળે,* કમ વિચિત્ત,પ આતમ ગુણને હણુતા હિંસક ભાવે થાય. આતમધર્મ ના રક્ષક ભાવ અહિસ કહાય. આત્મગુણુ રક્ષણા તેહુ ધમ, સ્વગુણુ વિઘ્નસણાતે અશ્વમ; ભાવ અધ્યામ પ્રવૃત્તિ, તેહથી હાય સંસાર છિત્તિ એહ પ્રમાધને કારણ તારણુ સદ્દગુરૂ સંગ, શ્રુત ઉપયેગી ચરણાનદી કરી ગુરૂ રંગ, ખાતમ તત્ત્વાલમી રમતા આતમ રામ, શુદ્ધ સ્વરૂપને ભાગે ચેગે જસુ વિસરામ. સર ચેગથી બહુલા જીવ, કાઈ વળી સહેજથી થઈ સજીવ; આત્મ શિકિત કરી ગઠી ભેદી, ભેદજ્ઞાની થા આત્મવેદી, ૧૯
૧૮
૧૧
૧૬
૧૭
૧ અટકાવે. ૨ રખડે. ૩ સુખ, ૪ એકઠા કરે, સંગે. ૫ વિચિત્ર. ૬ જ્ઞાનાદિક આત્મગુણુ. ૭ છેદ. ૮ જેને, ૮ માહયથિ-રાગદ્વેષની ગાંઠ.
Page #337
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મગીતા
૧૬૩
દ્રવ્ય ગુણ પર્યાય અનંતની થઈ પરતીત, જાયે આતમ કર્તા ભકતા ગઈ પરભાત, શ્રદ્ધાગે ઉપન્ય ભાસન સુનયે સત્ય, સાધ્યાલંબી ચેતના વળગી આતમતત્વ.
૨૦ ઈદ્ર ચંદ્રાદિ પદવી રગ જા, શુદ્ધ નિજ શુદ્ધતા ધનપિછા; આત્મધન અન્ય આપે ન રે, કેણ જગ દીન વળી કોણ જોરે ૨૧
આતમ સર્વ સમાન નિધાન મહા સુખકંદ, સિતણું સાધમ ? સત્તાએ ગુણવં; જેહત્વજાતિ તેહથી કેણ કરે વધ બંધ,
પ્રગટ ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ, * રર જ્ઞાનની તીક્ષણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહુ. આત્મ તાદામ્યતા પૂર્ણ ભાવે, તદા નિમેળાનંદ સંપૂર્ણ પા૨૩
ચેતન અતિ સ્વભાવમાં જેહને ભાસે ભાવ, તેહથી ભિન્ન અરેચક રેચક આત્મસ્વભાવ. સમકિત ભાવે ભાવે આતમ શક્તિ અનંત,
કર્મ નાસને ચિંતન નાણે ચિંતે તે મતિમંદ. ૨૪ સ્વગુણ ચિંતન રસે બુદ્ધિ ઘાલે, આત્મ સત્તા ભણું જે નિહાળે; શુદ્ધ સ્યાદ્વાદપદ જે સંભાળે, પરઘરે તેહ મતિ કેમ વાળ. ૨૫
પુન્ય પાપ બે પુગળ દળ પાસે પરભાવ, પરભાવે પરસંગત પામે દુષ્ટ વિભાવ, તે માટે નિજ ભેગી યેગીસર સુપ્રસન્ન, દેવ નરક તૃણ મણિ સમ ભાસે જેહને મન્ન. ૨૬
૧ તન્મયતા, અભેદતા એકતા. ૨ બરાબર કાળજીથી ( વીતરાગની આજ્ઞાને) પાળે. ૩ નકામી વરમાં. ૪ ન્યુનાધાતા રહિત.
Page #338
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
તેહ સમતા રસ તથ સાધે, નિશ્ચલાન અનુભવ આરાધે; તીવ્ર ઘનઘાતિ નિજ કર્મ તારુ, સધિ પડિલેહિને તે વિદ્યા.
સમ્યગ્ રત્નત્રયી રસ સાથેા ચેતન રાય, જ્ઞાનક્રિયા ચ` ચકચુરૅ સ અપાય', કારકપ ચક્ર સ્વભાવે સાથે પૂરણ સાધ્યું, હતી કારણુ કારજ એક થયા નિરખાધ.
સ્વગુણુ આયુષ થકી ક ચુરે, અસંખ્યાત ગુણુ નિર્જરા તે પુરૈ; ટળે આવરણથી ગુણુ વિકાસે, સાધના શક્તિ તેમ તેમ પ્રકાસે.
પ્રગટયા આતમ ધર્મ થયા વિ સાધન રીત, ખાધકભાવ ગ્રહણુતા ભાગી જાગી નીત; ઉદય ઉદીરણુ તે પણ પૂરણ નિર્જરા કાજ, અનભિસધી અધકતા નીરસતા તમરાજ. દેશપતિ જન્મ થયે નિત્ય રગી, તદા કાણુ થાય કુનય ચાલ સ`ગી; ચંદા આતમા આત્મભાવે માન્યે,
તા બાધક ભાવ દરે ગમાન્યા.
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૧ નાનાવરણી,દર્શનાવરણી, મેહતી અને અંતરાય કર્મ. ૨ લાગ. ૩ જોઈને. ૪ વિઘ્ન. ૫ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણુરૂપ ષટ. હું અનાઉપયોગે બધાતા કર્મની એછાશ.
Page #339
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મગીતા.
સહેજ ક્ષમા ગુણુ શકિતથી છેદ્યા ક્રોધ સુશર્ટ, માર્દવ ભાવ પ્રભાવથી ભેદ્યા માન મરટ્ટ; માયા આવ યાગે લેાલે તે નિઃસ્પૃહ ભાત્ર, માહ મહાભડ ધ્વંસે વસ્યા૪ સર્વ વિભાવ. એમ સ્વભાવિક થયે આત્મ વીર, ભાગવે આત્મ સૌંપદા સુધીર;. જે ઉડ્ડયાગતા પ્રકૃતિ વળગી, અવ્યાપક થયા ખેરવે તેડુ અળગી, ૩૩. ધર્મ ધ્યાન એક તાનમે ધ્યાવે અરિહા સિદ્ધ,
૩૨
તે પરિણતિથી પ્રગટી તાત્ત્વિક સહેજ સમૃદ્ધ,પ સ્વ સ્વરૂપ એકટ્લે તન્મય ગુણ પર્યાય, પ્રાને ધ્યાતા નિરમાહીને વિકલ્પ જાય.
૧૬૫
૩૪
૩૫
૩૬:
યદા નિર્વિકલ્પી થયે શુદ્ધ બ્રહ્મ, તત્તા અનુભવે શુદ્ધ આનદ શ ભેદ રત્નત્રયી તીક્ષ્ણતાએ, અભેદ રત્નત્રયી મે સમાએ. દર્શન જ્ઞાન ચરણુ જીણુ સમ્યગ્ એક એકના હેતુ, સ્વ સ્વ હેતુ થયા સમકાલે તેહ અલેક ભાષેતુ; પૂર્ણ સ્વાતિ સમાધિ ધનધાતિ દલ છિન્ન, ક્ષાચિક ભાવે પ્રગટે આતમ ધમ વિભિન્ન. પછી ચાગ રૂથી થયા તે અયાગી, ભાત્ર શૈલે સિતાએ” અભ’ગી પંચ લઘુ અક્ષરે કાર્યકારી, ભવાગ્રહી- કમ સંતતિ વિડારી. ૩૭ સમશ્રેણે એક સમયે પહાત્યા જે લેાકાંત, અપુસમાણુ ગતિ નિર્મળ ચેતન ભાવ મહાંત; ચરમ ત્રિભાગ વિહીન° પ્રમાણે જસુ અવગાહ,
૧ નમ્રતા, લઘુતા–વિનય. ૨ સરલતા. ૩ સુભદ્ર——વીર. ૪ વિતાસ્યા. ૫ સમૃદ્ધિ—અગલ ધન. ૬ મન, વચન અને કાયા. છ મેરૂપર્વતની જેવી નિશ્રળતા, શૈલેશીકરણ ૮ અધાતિ. ૯ અર્પમાન. ૧૦ ૩.
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રી જેન હિતેપદેશ ભાગ ૩ જે,
૪૦
આતમ ભેદ અરૂપ અખંડા ડનંદાબાહ. છતાં એક સિદ્ધાત્મ તિહાં છે અનંતા, અવના અગંધા નહિ ફાસમંતા, આતમગુણ પૂર્ણતાવંત સંતા, નિબાધ, અત્યંત સુખાસ્વાદ વંતા, કર્તા કારણ કારજ નિજ પરિણામિક ભાવ, જ્ઞાતા જ્ઞાયક ભેગ્ય ભેગ્યતા શુદ્ધ સ્વભાવ; ગ્રાહક રક્ષક વ્યાપક તન્મયતાએ લીન,
પૂરણ આતમ ધર્મ પ્રકાસ રસે લયલીન. દ્રવ્યથી છવ ચેતન અલેશી, ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશી; ઉત્પાદ વળી નાસ વ કાળધર્મ, શુદ્ધ ઉપગ ગુણભાવ શર્મ. ૪૧
સ્યાદ્વાદ આતમ સત્તા રૂચિ સમક્તિ તેહ, આતમ ધમને ભાસન નિર્મળ જ્ઞાની જેહ, આતમ રમણી ધ્યાની આતમ લીન,
આતમ ધર્મ રમે તેણે ભવ્ય સદા સુખ પીન. ૪૨ અા ભવ્ય તમે ઓળખે જૈન ધર્મ, જેણે પામી શુદ્ધ અધ્યાત્મમર્મ; અલ્પકાળે ટળે દુષ્ટ કમ, પામીએ સેય આનંદ શર્મ. ૪૩
નય નિક્ષેપ પ્રમાણે જાણે છવાછવ, સ્વપર વિવેચન કરતાં થાયે લાભ સદેવ; નિશ્ચયને વ્યહારે વિચરે જે મુનિરાજ,
ભવસાગરના તારણે નિર્ભય તેહ જહાજ. વસ્તુતવે રમ્યા તે નિગ્રંથ, તત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ;
૧ વર્ણ ગંધ અને સ્પર્શરહિત, અરૂપી શુદ્ધ સહજ સ્વરૂપી. ૨ તે માટે. ૩ પુષ્ટ.
૪૪
Page #341
--------------------------------------------------------------------------
________________
ક્ષમા છત્રીશી.
13
તીથે ગીતા ચરણે રહીજે, શુદ્ધ સિદ્ધાન્ત રસ તે લઢીજે, ૪૫ શ્રુત અભ્યાસી ગ્રામાસી વાસી લીમડી ઠામ, શાસન રાગી સાભાગી શ્રાવકનાં બહુ ધામ; ખરતર ગછ પાઠક શ્રી દીપચંદ્ઘ સુપસાય. દેવચંદ્ર નિજ હરખે ગાયા આતમ રાય. આત્મરમણુ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉચ્છ્વાસે; દેવચંદ્રે રચી આત્મગીતા, આત્મરમણી મુનિ સુપ્રતીતા.૧૪૭ ઇતિ અધ્યાત્મ ગીતા;
क्षमा छत्रीशी.
આ
માદર જીવ ક્ષમા ગુણુ આદર, મ કરીશ રાગ ને દ્રેષ૭; સમતાયે શીવસુખ પામીજે, ક્રોધે કુગતિ વિશેષજી. સમતા સજમ સાર સુણી, કલ્પસૂત્રની શાખેજી; ક્રોધ પૂર્વ ક્રાડિ ચારિત્ર ખાળે, ભગવંત એણીપેરે ભાખેજી. આ કુણુ કાણુ જીવ તા ઉપશમથી, સાંભળ તું દૃષ્ટાંતજી; કુણુ કાણુ જીવ ભમ્યા ભવમાંહે, ક્રોધ તણે વિરત તજી. આ॰ સામલ સસરે શીરા પ્રજાળ્યે, આંધી માટીની પાળજી; ગજસુકમાળ ક્ષમા મન ધરતા, મુતિ ગયા તતકાળજી. આ કુળવાળુએ સાધુ કહાતા, કીધા ક્રોધ અપારજી; કાણિકની ગણિકા વશ પિડયા. રડિયે સંસારજી. આ સાવનકાર કરી અતિ વેદન, વાસુ' વી'યુ' શીશજી; મેતારજ મુનિ મુગતિ પહેાત્યા, ઉપશમ એહુ જગીશજી. આ ૧ સુપ્રસિદ્ધ.
૪ ૬
૧.
3
દ
Page #342
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી જૈન હિતપદેશ ભાગ ૩ જો
કુરૂ
આ
૦ ૧૧
કુરૂ એ સાધુ કહાતા, રહ્યા કુણાલા ખાળજી; ક્રોધ કરી કુગતે તે પહેાત્યા, જનમ ગમાયા આળજી. આ કર્મ ખપાવી મુગતે પહેાતા, ખશ્વક સૂરિના શિષ્યજી; પાલક પાપીયે ઘાણી પીલ્યા, નાણી મનમાં રીશજી. અચ્છકારી નારિ છંકી, તાડયા પિયુશુ" નેહુજી; અખ્ખર‘કુળ સહ્યાં દુઃખ મહેાળાં, દ્વેષ તણાં ફળ એહજી આ વાઘણું સર્વ શરીર વલૂ, તત્ક્ષણ છે।ડયા પ્રાણજી; સાધુ સુકાશળ શિવસુખ પામ્યા, એહ ક્ષમાગુણુ જાણુજી. આ૦ ૧૦ કુણુ ચ‘ડાળ કહિજે બિહુમે, નિરતી નહિ કહે દેવજી; રૂષી ચંડાળ કહીજે વઢતા, ટાળે વેઢની ટેવજી. સાતમી નરકે ગયા તે બ્રહ્મદત, કાઢી બ્રાહ્મણ આંખજી; ક્રોધ તણાં ફળ કડવાં જાણી, રાગદ્વેષ ઘા નાંખજી.૦ ૧૨ ખધક રૂષીની ખાલ ઉતારી, સહ્યા પરીસહ જેણુજી; ગરભાવાસના દુ:ખથી છુટા, સખળ ક્ષમાગુણ તેણુજી. આ૦ ૧૩ ક્રોધ કરી ખધક આચારજ, હુએ અગ્નિ કુમારજી; ટ્રુડક નૃપના દેશ પ્રજાખ્યું, ભમશે ભવહુ મઝારજી. આ૦ ૧૪ ચડરૂદ્ધ આચારજ ચલતાં, મસ્તક દીધ પ્રહારજી; ક્ષમા કરતાં કેવળ પામ્યા, નવ દિક્ષીત અણુગારજી. પાંચવાર રૂપીને સંતાપ્યા; આણી મનમાં દ્વેષજી; પચભવ સીમા ન‘નાર્દિક, ક્રોધતણાં ફળ દેખજી. સાગરચંદનુ" શીશ પ્રજાળી, નિશિ નભસેન નરિ’દજી; સમતા ભાવ ધરી સુરલોકે, પુડ્ડા પરમાનંદજી. ચ'દના ગુરૂણીયે' ઘણુ' નિશ્વછી, ધિક્ ધિક્ તુજ આચારજી; મૃગાવતી કેવળ સિરિ પામી, અહ ક્ષમા અધિકારજી. ૦ ૧૮
આ ૧૬
આ ૧૭
આ
७
.
૧૫
Page #343
--------------------------------------------------------------------------
________________
૧૬૯
ક્ષમા ત્રીશી.
મા ૧૯
આ ૨૨
સાંબ પ્રદ્યુમ્ન કુમારે સંતાપ્યા, કૃષ્ણ દ્વૈપાયન સાહજી; ક્રોધ કરી તપનું ફળ હાર્યા, કીધા દ્વારિકા દાહજી. ભરતને મારણુ મૂઠિ ઉપાડી, બાહુબળ મળવતજી ઉપશમ રસ મનમાંહિ આણી, સજમ લે મતિમ તજી. આ૦ ૨૦ કાઉસગમાં ચડિયે અતિ ક્રોધે પ્રસનચંદ્ર કૃષિરાયજી; સાતમી નરકતાં લ મેળ્યાં, કઠુઆ તેણે કષાયજી. આ૦ ૨૧ આહારમાંહે ક્રોધે રૂષિ થુંકયા, આણ્યા અમૃત લાવજી કુગડુએ કેવળ પામ્યું, ક્ષમાતણે' પરભાવજી. પાર્શ્વનાથને ઉપસર્ગ કીધા, કમઠે ભવાંતર ધીજી; નરક તિર્યંચતણાં દુઃખ લાધાં, ક્રોધતણાં ફળ દીઠજી. આ૦ થ૩ ક્ષમાવત ક્રમર્દ ંત મુનિશ્વર, વનમાં રહ્યા કાઉસ્સગ્ગજી; કૈારવ કટક હણ્યા ઈટાળે, ત્રાડચાં કર્મોના વર્ગજી. સજ્યા પાળક કાને તરૂ, નામ્યા ક્રોધ ઉદીરજી; બિહુ કાને ખીલા ઠોકાણા, નિને છુટા મહાવીરજી. ચાર હત્યાના કારક હુતા, દૃઢ પ્રહારિ અતિરેકજી; ક્ષમા કરીને મુકિત પહેાત્મ્ય, ઉપસર્ગ સહી અનેકજી. આ ર્ પાહારમાંહે ઉપજતા હાર્યે, ક્રોધે. કેવળ નાથુજી; દેખા શ્રીદમસાર મુનીશ્વર, સૂત્ર ગુણ્યા ઉદ્ભાણુ જી. સિંહ ગુફાવાસી રૂષિ કીધા, યુલિભદ્ર ઉપર કાપજી, વેશ્યા વચને ગયે નેપાળે, કીધે સજમ લેાપજી. ચંદ્રાવત ́સક કાઉસગ રઢિયા, ક્ષમાતણેા ભંડારજી; દાસી તેલ ભર્યા નિશિ ઢીવા સુર પદવી લહી સારજી. આ૦ ૨૯ એમ અનેક તર્યા ત્રિભુવનમે, ક્ષમા ગુણે ભવિ જીવજી; ક્રોધ કરી કુગતે તે પહેાત્યા, પાડતા મુખ રીવજી. આ૦ ૩૦
આ૦ ૨૪
આ ૨૫
આ ૨૭
૦ ૨૮
Page #344
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જા,
વિષ હલાહલ કહીએ વિરૂએ, તે મારે એકવાર; પણ કષાય અનંતી વેળા, આપે મરણ અપાર છે. આ ૩૬ ધિ કરતા ત૫ જપ કીધાં. ન પડે કાંઈ ઠામજી; આપ તપે પરને સંતાપે, કે શું કેહે કામ છે. આ૦ ૩૩ સમા કરતા ખરચ ન લાગે, ભાગે કેડ કલેશ જ અરિહંત દેવ આરાધક થાવે, વ્યાપ સુયશ પ્રદેશછે. આ૦ ૩૩ નગરમાંહે નાગર નગીને, જ્યાં જિનવર પ્રાસાદજી શ્રાવક લેક વશે અતિ સુખીયા, ધમંતણે પ્રસાદજી. આ૦ ૩૪ ક્ષમા છત્રીશી ખાંતે કીધી, આતમ પર ઉપકાર; સાંભળતાં શ્રાવક પણ સમજ્યા, ઉપશમ ધ અપારજી. આ૦ ૩૫ જુગ પ્રધાન જિણચંદ સુરિશ્વર, સકળચંદ તસુ શિષ્યજી. સમય સુંદર તસુ શિષ્ય ભણે એમ,ચતુર્વિધ સંઘજગીસજી. આ ૩૬
ઇતી ક્ષમાછત્રીશી સંપૂર્ણ.
यति धर्म बत्रिशी.
દહા, ભાવ યતિ તેને કહે, જ્યાં દશવિધ યતિ ધર્મ કપટ ક્રિયામાં માહતા, મહીયાં બાંધે કર્મ. લેકિક લકત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત તેહમાં લકત્તર ક્ષમા, પ્રથમ ધર્મ છે તંત. વચન ધર્મ નામે કહ્યું, તેહના પણ બહુ ભેદ; આગમ વયણે જે ક્ષમા. તે પ્રથમ અપખેદ. ધર્મ ક્ષમા નિજ સહજથી, ચંદન ધ પ્રકાર; નિરતિચાર તે જાણીએ, પ્રથમ સૂક્ષમ અતિચાર.'
Page #345
--------------------------------------------------------------------------
________________
યુતિ ધર્મ માત્રથી
મ
ઉપકારે અપકારથી, સાકિક વળી વિવાગ; મહે અતિચાર ભરી ક્ષમા, નહિં સંયમને લાગ. ખાર કષાયે ક્ષય કરી, જે મુનિ ધમ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, જે બહુ તિહાં કહાય. અજવ મુત્તિ તત્ર, ૫ચ ભેદ એમ જાણુ; ત્યાં પણ ભાવ નિયર્ડને, ચર્મ ભેદ પ્રમાણુ. ઇહુ લોકાદિક કામના, વિષ્ણુ અણુસણુ મુખ જોગ; શુદ્ધ નિા ફળ કહ્યા; તપ શિવસુખ સંચેાગ. આશ્રવ દ્વારને રુધિયે, ઇઇંદ્રિય દઉંડ કષાય; સત્તર ભેદ સયમ કહ્યા, એહિજ મૈાક્ષ ઉપાય. સત્ય સૂત્ર અવિરુદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ; આલેાયણુ જળ શુદ્ધતા, શૈાચ ધર્મ અવિરુદ્ધ. ખગ ઉપાય મનમે ધરે, ધમાં પગરણુ જેહ; વરજિત ઉપધિ ન દરે, ભાવ અકિચન તે શીલ વિષય મન વૃત્તિ જે, બ્રહ્મ તેહ સુપવિત્ત; હાય અનુત્તર દેવને, વિષય ત્યાગને ચિત્ત. એ દસવિધ યતિધર્મ જે, આરાધે નિત્યમેવ; મૂળ ઉત્તર ગુણુ યતનથી, તેહની કીજે સેવ. અંતર જતના વિષ્ણુ કિÀા, માહ્ય ક્રિયાના લાગ; કેવળ કચુકિ પહિરે, નિવિષે હુએ ન નાગ. દોષરહિત આહાર યે, મનમાં ગારવ રાખિ; તે કેવળ આજીવિકા, સૂયગડાંગની સાખિ. નામ ધરાવે ચરણુનું, વિગર ચરણ ગુણખાણુ; પાપ શ્રમણ તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણુ,
10
૧૦.
૧૧
૧૨.
૧૩.
8
૧૪
૧૫
૧૬.
Page #346
--------------------------------------------------------------------------
________________
૧૭૨ શ્રી જૈન હિતેપદેશ ભાગ ૩ જ.
શુદ્ધ ક્રિયા ન કરી શકે, તે તું શુ ભાખ; શુદ્ધ પ્રરૂપક હેઈ કરી, જિનશાસન સ્થિતિ રાખ. ઉસને પણ કરમ રજ, ટાળે પાળે બંધ ચરણ કરણ અનુદતા, ગચ્છાચારે સોધ. હીણે પણ જ્ઞાને અધિક, સુંદર સુરુચિ વિશાળ અલ્પાગમ મુનિ નહિ ભલે, બેલે ઉપદેશ માળ. જ્ઞાનવંતને કેવળી, દ્રવ્યાદિક અહિ નાણ; બૃહત્ કહ૫ ભાષે વળી, સરસા ભાષ્યા જાણ જ્ઞાનાદિક ગુણ મછરી, કષ્ટ કરે તે ફોક; ગ્રંથિ ભેદ પણ તસ નહી, ભૂલે ભેળા લેક જે જેહાર જવેહરી, જ્ઞાને જ્ઞાની તેમ; હોણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ. આદર કીધે તેહને, ઉન્મારગ થીર હોય; આહા કિયા મત રાચજે, પંચાશક અવલેય. જેહથી મારગ પામી, તેહને સામો થાય; પ્રત્યીક તે પાપી નિશ્ચયે નરકે જાય. સુંદર બુદ્ધિપણે ક, સુંદર સરવ ન થાય; જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યો જાય. જ્ઞાનાદિકવચને રહ્યા, સાધે જે શીવ પંથ; આતમ જ્ઞાને ઉજળે, તે ભાવ નિગ્રંથ. નિદક નિક્ષે નારકી, બાહ્ય રૂચિ મતિ અંધ; આતમ જ્ઞાને જે રમે, તેહને તે નહિ બંધ. આતમ સાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ? જન મન રંજન ધર્મનું, મૂલ ન એક બદામ.
Page #347
--------------------------------------------------------------------------
________________
૨
યતિ ધર્મ અત્રિશી. ગમાં જન છે બહુ સુખી, રૂચિ નહી કે એક • નિજ હિત હેય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક.
દૂર રહી જે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ સંગતિ કીજે સંતની, હઈયે તેહના દાસ. સમતાસે લય લાઈયે, ધરિ અધ્યાતમ રંગ; નિદા તજીયે પરત, ભજીયે સંયમ ચંગ. વાચક યશ વિજયેં કહી, એ મુનિને હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શીવ સાત.
ઇતિ સંયમ બત્તીસી સંપૂર્ણ
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૭૪ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જે. ' "जैन कोमना हितनी खातर खास निर्माण करेली
समयानुसारी बहु उपयोगी सूचनाओ."
१. विदेशी भ्रष्ट वस्तुओथी आपणे सदंतर दूर रहे, अने स्वदेशी पवित्र वस्तुओनोज उपयोग निश्चयपूर्वक करचो अने कराववो.
२. आपणा पवित्र तीर्थोनी रक्षा माटे आपणे विशेष सावधान रहे. __३. कोइ पण प्रकारना खोटा व्यसनथी सावधानपणे दूर रहे. अने अन्य भाइ व्हेनोने दूर रहेवा प्रेरणा कर्या करवी.
४. शांत रसथी भरपूर जिन-प्रतिमाने जिनवत् लेखी तेवी शांत दशा प्रगटाववा प्रतिदिन पूजा अर्चादिक करवा कराववा पूरतुं लक्ष राखq तथा रखावq.
५. परम सुख शांतिने आपवावाळी श्री जिन वाणीनो स्वाद मेळववा दिवस रात्रीमां थोडो वखत "पण जरुर श्रम लेवो, अभ्यास राखवो.
६. जैन तरीके आपणुं शुं शुं कर्तव्य छे ते पू
Page #349
--------------------------------------------------------------------------
________________
સમયાનુસાર બહુ ઉપયેગી સૂચનાઓ
૧૭૫
रातोरथी जाणी लेवा अने जाणीने ते प्रमाणे वर्तचा पूरो ख्याल राखवो.
७. शरीर सारुं होय तो धर्मसाधन सारी रीते साधी शकाय छे. एवी बुद्धिथी शरुआतथीज शरीरनी संभाळ राखवा सावचेत रहेवु. वळी बाळलम, वृद्धविवाह, परस्त्री तथा वेश्यागमन, कुपथ्य भोजन अने कुदरतविरुद्ध वर्तनथी नाहक विर्यनो नाश थवा साथै शरीर कमजोर थायज छे, एम समजी उक्त अनाचारोथी सदंतर दूर रहेवा खास लक्ष राखतां रहेवुं.
८. आवकना प्रमाणमांज खर्च करवा तेमज नकामा उडाउ खर्चे बंध करी बचेला नाणांनो सदु पयोग करवा कराववा पूरतुं लक्ष राखवुं अने रखाववुं.
९. धर्मादा खाते जे रकम खर्चवा धारी होय ते विलंब कर्या विना विवेकथी खर्ची देवी कारणके सदा काळे सरखा परिणाम रही शकता नथी. वळी लक्ष्मी पण आज छे, अने काले नथी.
१०. ज्ञानदान समान कोई दान नथी, एम
Page #350
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો.
समजी सहुए तेमां यथाशक्ति सहाय करवी, तत्त्वज्ञाननो फेलावो थवा पामे तेवो प्रबंध करवो, केमके शासननी उन्नतिनो खरो आधार तत्त्वज्ञान उपरज छे.
१९, जैनी भाइ बहेनोमां पण केटलाक भागे कळा कौशल्यनी खामीथी, प्रमादथी तथा अगमचेतीपणाना अभावथी बहुधा नातवरा विगेरे नकामा खर्चे करवाथी दुःखी हालत थवा पामेली छे, ते दूर थाय तेवी देशकाळने अनुसारे उछरती प्रजाने तालीम (केळवणी) आपवी दरेक स्थळे शरु करवानी पूरी जरुर छे.
१२. वीतराग प्रभुनो उपदेश सारी आलमने उपगारी थइ शके एवो होवाथी तेनो जेम प्रसार थवा पामे ते प्रयत्न कर्या करवो. जिनेश्वर भगवाने आपेली शिखामणोनुं सार ए छे केः
क. सर्व जीवनुं भलं करवा कराववा बनती का ळजी राखवी.
ख. सादाइ अने नरमाश राखवी. ग. समजु अने सरल (विवेकी) बनवुं.
Page #351
--------------------------------------------------------------------------
________________
સમયાનુસાર ઉપયોગી સૂચનાઓ ૧૭૭ ___घ. निर्लोभी थइ संतोष वृत्तिमांज सुख मानबु. ___ङ. आळस तजी चीवट राखी यथाशक्ति आस्मसाधन कर. ___ च, मन, वचन अने कायाने काबुमा राखवा तत्पर रहे..
छ. सत्यनुं स्वरुप समजीने सत्यज बोलवू, हितमित भाषण करवं.
ज. अंतःकरण साफ राखी शुद्ध व्यवहार सेववो कोइ रीते मलीनता आदरवी नहि. ___ झ. उदार दिलथी आत्मार्पण करवू, स्वार्थता तजी परमार्थ प्रति प्रेम लगाडवो, परार्थ परायण रहेवू.
ञ. उत्तम प्रकारनुं सद्वर्तन (आदर) सेवq.
१३. काळ मुख कुसंपने जेम तेम दाटी दइ सुखदायी संपने वधारखा शासन रसिक जनोए भगीस्थ प्रयत्न सेववा तत्पर थर्बु.
१४. हानिकारक रीत रीवाजाने दूर करवा कराववा पूरतुं मथन करवू.
१५. सीदाता साधर्मी जनोने विवेकथी सहाय आपवा मेदान पडवू.
Page #352
--------------------------------------------------------------------------
________________ 178 મી જૈન હિતાપદેશ ભાગ 3 છે 16. जे उत्तम पुरुषे आपणने उपगार को होय तेनी सामा थइ तेने नुकशान करवानी अगर तेनुं बुरु बोलवानी प्रवृत्ति स्वार्थने खातर अगर प्राणांत कष्ट आवे छते पण करवी नहि. 17. कोइए करेला अपराधथी गुस्से थइ तेनो अनादर करखाने बदले शांतिथी तेनुं खलं स्वरूप स. मजावी ठेकाणे पाडवामांज सार छे... 18. द्रव्य, क्षेत्र, काळ अने भावने लक्षमां राखीने उचित प्रवृत्ति करतां नम्रता धारण करशे, तेज भव्यजनो स्वपर हितने साधवा समर्थ थइ शकशे. रागद्वेष अने मोहने सर्वथा तजी सर्वज्ञ सर्वदशा थइ आपणने पण एवाज-निर्मळ निर्दोष थवा जिनेश्वर भगवान उपदिशे छे. उक्त सूचना मुजब वर्तवा सकळ उपदेशक मुनिमंडळ तथा अन्य उत्साही श्रावक वर्ग खरा जीगरथी प्रयत्न करे तो सारो अने संगीन लाभ खल्प समयमां थवो संभवे छे. सुज्ञेषु किंबहुना, समाप्त.