________________
त्य . या शान्तैकरसा स्वादा, दभवेत्तृप्तिरतींद्रिया ॥ सा न जिहेंद्रियद्वारा, षड्रसास्वादनादपि ॥३॥ संसारे स्वप्नवन्मियां, तृप्तिः स्यादाभिमानिकी । तथ्या तु भ्रांति शून्यस्य, सात्म वीर्य विपाककृत् ॥४॥ पुद्गलैः पुद्गलास्तृप्ति, यान्त्यात्मा पुनरात्मना ॥ परतृप्ति समारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥ ५॥ मधुराज्य महाशाका, ग्राह्ये बाह्येच गोरसात् ।। परब्रह्मणि तृप्ति र्या, जनास्तां जानतेऽपि न ॥ ६॥ विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः ॥ ज्ञान तृप्तस्य तु ध्यान, सुधोद्गार परंपरा ॥ ७ ॥ सुखिनो विषयातृप्ता, नेंद्रोपेंद्रादयोऽप्यहो॥ भिक्षुरेकः सुखी लोकं, ज्ञानतृप्तो निरंजनः॥ ८॥
॥रहस्यार्थ ૧. જ્ઞાનામૃતનું પાન કરીને તથા કિયા કલ્પલતાનાં કુલ ખાઈને તથા સમતારૂપી તાબૂલ ચાવીને મુનિ શ્રેષ્ઠ તૃપ્તિને પામે છે. સમતાયુક્ત જ્ઞાન અને ક્રિયા વડે ખરી તૃપ્તિ સાધી શકાય છે તે વિનાની પિદ્ગલિક તૃપ્તિ કલ્પિત માત્ર છે.
૨. સ્વગુણે વડેજ અક્ષય અને અખંડ તૃપ્તિ થતી હોય