________________
શાળાક
૨૨
अस्तिचेद् ग्रंथिभिर् ज्ञानं, किं चित्रैस्तंत्रयंत्रणैः ॥ પ્રીપાઃ કોપયુન્યન્તે, તમોની વિશ્વેત્ ॥ ૬ ॥ मिथ्यात्वशैलपक्षच्छिद्, ज्ञानदंभोलिशोभितः ॥ निर्भयः शक्रवद्योगी, नंदत्यानंदनंदने ॥ ७ ॥ पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् ॥ अनन्या पेक्ष मैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ॥ ८ ॥
॥ રહસ્યાર્થ
૧. નિર્મલ જ્ઞાનવર્ડ વસ્તુતત્ત્વના નિર્ધાર કરીને જે સદાચારને સેવે છે તેજ માહના વિનાશ કરી શકે છે. માટે નિલ જ્ઞાન ગુણુ આદરવા શાસ્ત્રકાર આગ્રહપૂર્વક કહે છે. જેમ ભૂંડ, વિશ્વામાં મગ્ન રહે છે તેમ મૂઢ માણસ અજ્ઞાનમાંજ મગ્ન રહે છે પણ જ્ઞાની પુરુષ તે જેમ હુ`સ માનસ જલમાં મગ્ન રહે.. છે તેમ નિર્મલ જ્ઞાન ગુણુમાંજ મગ્ન રહે છે. જ્ઞાની પુરુષ ક• દાપિ જ્ઞાનમાં અતિ ધારતા નથી. અથવા જ્ઞાનજ તેના ખરે ખારાક હાવાથી તે તેને અત્યંત આદરથી સેવે છે.
૨. જેનાથી રાગ દ્વેષના અત્યન્ત ક્ષય થવા પૂર્વક માક્ષપદની પ્રાપ્તિ થઈ શકે એવા પણ એક પદના વારવાર અભ્યાસ કરી તેમાં તન્મય થવુ. તેજ જ્ઞાન શ્રેષ્ટ છે. ૮ મારુષ માતુષ જેવા એક પદ્મથી પણ કલ્યાણ સાધી શકાય છે. તેવાજ વધારે પદ્મ ડાય