________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
૧૨
૧૪
પુદ્ગલ ભાગે વધારે પુદ્ગળ ખંધ, પર કા પરિણામે આંધે કર્મના બંધ. અંધક વી કરણે ઉદીર, વિપાકી પ્રકૃતિ ભાગવે દળ વિખેરે; કર્મ ઉદયાગતા સ્વગુણુ રાકે†, ગુણ વિના જીવ ભવભવે ઢાકે,૨ ૧૩ આતમણુ આવરણે ન ગ્રહે આતમ ધર્મ, ગ્રાહક શકિત પ્રયાગે જોકે પુદ્ગળ શમ;” પરલાલે પરાગને ચેાગે થાયે પર કીરતાર, એ અનાદિ પ્રવર્તે વાધે પર વિસ્તાર. એમ ઉપયેગ વીર્યાદિ લબ્ધિ,પરભાવ ર્ગી કરે કમ વૃદ્ધિ; પરદયાદિક યદા સુહુ વિકલ્પે, તદા પુણ્ય કમાઁ તણા બંધ ૪૫. ૧૫ તેહુજ હિંસાદિક દ્રવ્યાશ્રવ કરતા ચંચળ ચિત્ત, કટુક વિપાકે ચેતન મેળે,* કમ વિચિત્ત,પ આતમ ગુણને હણુતા હિંસક ભાવે થાય. આતમધર્મ ના રક્ષક ભાવ અહિસ કહાય. આત્મગુણુ રક્ષણા તેહુ ધમ, સ્વગુણુ વિઘ્નસણાતે અશ્વમ; ભાવ અધ્યામ પ્રવૃત્તિ, તેહથી હાય સંસાર છિત્તિ એહ પ્રમાધને કારણ તારણુ સદ્દગુરૂ સંગ, શ્રુત ઉપયેગી ચરણાનદી કરી ગુરૂ રંગ, ખાતમ તત્ત્વાલમી રમતા આતમ રામ, શુદ્ધ સ્વરૂપને ભાગે ચેગે જસુ વિસરામ. સર ચેગથી બહુલા જીવ, કાઈ વળી સહેજથી થઈ સજીવ; આત્મ શિકિત કરી ગઠી ભેદી, ભેદજ્ઞાની થા આત્મવેદી, ૧૯
૧૮
૧૧
૧૬
૧૭
૧ અટકાવે. ૨ રખડે. ૩ સુખ, ૪ એકઠા કરે, સંગે. ૫ વિચિત્ર. ૬ જ્ઞાનાદિક આત્મગુણુ. ૭ છેદ. ૮ જેને, ૮ માહયથિ-રાગદ્વેષની ગાંઠ.