________________
૧૪
.
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે.
ટલે કે વ્યવહાર કારણું રૂપ છે અને નિશ્ચય કાર્ય રૂ૫ અથવા
ચારિત્ર –ઉક્ત સ્વરૂપનું સમર્થન કરવા સુખે સમજી શકાય એવું કઈ પદ્યાત્મક પ્રમાણે ટાંકી દેખાડો?
સુમતિ-મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ઉક્ત વાતનું भा प्रमाणे समर्थन रे छ.-- "जेम निर्मलतारे रतन स्फटिक तणी, तेम ए जीव
स्वभाव ते जिन वीरेरे धर्म प्रकाशियो, प्रबल कषाय अभाव.
श्री सीमंधर साहिब सांभळो० १ जेम ते राते फूले रात९, श्याम फलथीरे श्याम; पुण्य पापथीरे तेम जग जीवने, राग द्वेष परिणाम.
___श्री सीमंधर०२ धर्म न कहियेरे निश्चय तेहने, जेह विभाव वड व्याधिः पहेले अंगेरे एणी पेरे भाखियुं, कर्मे होय उपाधि.
श्री सीमधर० ३ जे जे अंशेरे निरुपाधिकपणुं, ते ते जाणोरे धर्म; सम्यग दृष्टिरे गुणठाणा थकी, जाव लहे शिव शर्मः
श्री सीमंधर०४