________________
८७
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે,
यस्त्यक्त्वा तृणवबाह्य, मान्तरं च परिग्रहं ॥ उदास्ते तत्पदांभोज, पर्युपास्ते जगत्त्रयी ॥३॥ चित्तेन्त ग्रंथ गहने, बहिनिग्रंथता वृथा ॥ त्यागात्कंचुक मात्रस्य, भुजगो नहि निर्विषः॥४॥ त्यक्ते परिग्रहे साधोः, प्रयाति सकलं रजः॥ पालित्यागे क्षणादेव, सरसः सलिलं यथा ॥५॥ त्यक्तपुत्रकलत्रस्य मूर्छा मुक्तस्य योगिनः॥ चिन्मात्र प्रतिबद्धस्य, का पुद्गल नियंत्रणा ॥ ६ ॥ चिन्मात्रदीपको गच्छेद, निर्वात स्थानसंनिभैः ॥ निष्परिग्रहतास्थैर्य, धर्मोपकरण रपि ॥ ७॥ मूछिन्नधियां सर्व, जगदेव परिग्रहः॥ मूर्च्छयारहितानां तु, जगदेवाऽपरिग्रहः ॥८॥
॥ रहस्यार्थ ॥ ૧. શાસ્ત્ર ઉપદેશ સાંભળી-સહીને પરિગ્રહનું સ્વરૂપ સ મજીને તેને વિવેક ધાર જરૂર છે. પ્રાયઃ પરિગ્રહજ પ્રાણિ એને પડવાનું કારણ છે. માટે તેને અવશ્ય પરિહાર કરે જોઈએ તેજ વાત ફુટ બતાવે છે, ત્રણે જગતના જીવોની વિ