Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan
Catalog link: https://jainqq.org/explore/008965/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ | || શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ || ધ્યાત વિચાર (પૂર્વાચાર્ય વિરચિત) * વિવેચનકાર * પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ * આલંબન * પૂ. આચાર્યશ્રીના ગુરુમંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, તા. ૧૯-૦૨-૨૦૦૬, રવિવાર, શંખેશ્વર * પ્રકાશક * શ્રી કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ આગમ મંદિરની પાછળ, ભક્તામર મંદિરની પાસે, પોસ્ટ શંખેશ્વર, જિ. પાટણ, પિન - ૩૮૪ ૨૪૬ . Page #2 -------------------------------------------------------------------------- ________________ * પુસ્તક : ધ્યાત વિચાર * વિવેચનકાર : પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ * આવૃત્તિ : પ્રથમ : વિ.સં. ૨૦૪૫ દ્વિતીય : વિ.સં. ૨૦૬૨ * નકલ : ૫૦૦ * કિંમત : રૂા. ૧૦૦/ * મુદ્રકે : Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Soc., Paldi, AHMEDABAD - 380 007.. Ph.: (079) 26601045 Page #3 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પ્રકાશન પ્રસંગે અધ્યાત્મયોગી પૂજય આચાર્યશ્રી દ્વારા ખેદ અનુભવતા અને સમયે-સમયે લખાયેલો બહુમૂલ્ય ગ્રંથ એટલે આ ધ્યાન પ્રવચનાદિમાં એવા ધ્યાનાભાસનું સૌમ્ય વિચાર, પૂજ્યશ્રીના હૃદયમાં ધ્યાન પ્રત્યેનો શબ્દોમાં નિરસન પણ કરતા. લગાવ બચપણથી જ હતો. ભક્તિની આ “ધ્યાન વિચાર’ ગ્રંથ પર વાચના સાથે પૂજ્યશ્રીના જીવનમાં ધ્યાન પણ ગોઠવવાની પૂજ્યશ્રીની તીવ્ર તમન્ના એટલું જ વણાયેલું હતું. આથી જ પૂપં. હતી. તદનુસાર પાલીતાણામાં ૧૫ દિવસ ભદ્રંકરવિજયજી મ.સા.ની પ્રેરણા પામીને વાચના રહી પણ ખરી. પણ આવડા મોટા ધ્યાન વિચાર પર પૂજ્યશ્રીએ લખવાનું ગ્રંથ પર ૧૫ દિવસમાં કેટલું કહી શરૂ કર્યું. સંપૂર્ણ પ્રેસ મેટર સુધારા-વધારા શકાય ? એટલે ખૂબ જ સંક્ષેપમાં ત્યારે સાથે લખાઇ ગયા પછી વિ.સં. ૨૦૩૮ પતાવવું પડેલું. એ વાચના કહે (ઉજજૈન ચાતુર્માસ સમયે)એ સંપૂર્ણ પ્રેસ કલાપૂર્ણસૂરિ-૪માં પ્રકાશિત પણ થયેલી મેટર એક ભાઈ (ગિરીશભાઇ) દ્વારા છે. જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવી. રેલવેમાં જ ગુમ થઈ ગયું. પૂજ્યશ્રીને આ પૂજયશ્રી વિદ્યમાન હોત તો ચોક્કસ સમાચાર મળ્યા ત્યારે બોલી ઊઠેલા : હજુ એ ગ્રંથ પર વિસ્તારથી વાચના આપત. એમાં પણ કંઇક સારું છુપાયેલું હશે ! આપણા શ્રીસંઘમાં ધ્યાન પ્રત્યેની જેવું લખાવું જો ઇએ તેવું નહિ લખાયેલું રુચિનો અભાવ જોઇ પૂજ્યશ્રી ઘણી વખત હોય ! પ્રભુને એ નહિ ગમ્યું હોય !' ખેદ અનુભવતા. એક વખત પૂજ્યશ્રીએ એની ઝેરોક્ષ કોપી પણ નહોતી રાખેલી. વાંકીની વાચનામાં ઉદ્ગારો કાઢેલા : પૂર્વની કાચી નોંધના આધારે પૂજ્યશ્રીએ “મેં તો આ ભાવિમાં કોઇ જિજ્ઞાસુને ફરીથી લખવાનું શરૂ કર્યું. એમ કરતાં કામ લાગે, એ આશયથી લખ્યું છે, પણ હજુ ત્યાર પછી ૬-૭ વર્ષે (વિ.સં. ૨૦૪૫) સુધી પત્ર લખીને કોઇએ પૂછાવ્યું નથી કે આ ગ્રંથ પ્રકાશિત થઇ શક્યો. માર્ગ-દર્શન માંગ્યું નથી. ખોલે જ કોણ ?' - પૂજ્યશ્રીના હૃદયમાં તીવ્ર તમન્ના કહે કલાપૂર્ણસૂરિ-૧, આસો સુ. ૯ હતી કે આ ગ્રંથ અધિકારીઓના હાથમાં ‘બાહ્યક્રિયારુચિ જીવડા રે, આવે અને શ્રીસંઘમાં સમ્યગુ ધ્યાનનો ભાવધર્મ ચિહીન; પણ પ્રચાર થાય. ધ્યાનના નામે માર્ગ- ઉપદેશક પણ તેહવા રે, ભ્રષ્ટ થતા લોકોને જોઇને પૂજયશ્રી બહુ શું કરે લોક નવીન ?” ધ્યાન વિચાર (સવિવેચન) • ૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વર્ષ પહેલાં થઇ ગયેલા પરમ પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયયોગીશ્વર પૂજ્ય દેવચંદ્રજીએ ઉપરના કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. - પૂ.પં.શ્રી ઉદ્ગારોમાં પોતાની વ્યથા પ્રગટ કરી છે. મુક્તિચંદ્રવિજયજી - પૂ.પં.શ્રી મુનિચંદ્રપૂજ્યશ્રીએ પણ અલગ શબ્દોમાં પોતાની વિજયજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી વ્યથા ઠાલવી છે. એવું લાગે છે કે દરેક મુક્તિશ્રમણવિજયજીએ ચીવટપૂર્વક આ કાળમાં આવા અનુભૂતિ-સંપન્ન ગ્રંથનું પ્રૂફ-રીડીંગ કર્યું છે. મહાપુરુષોની વાણી સમકાલીન જન- ઉપકારી પૂજ્યોને અમે વંદના કરીએ સમાજ નહિ સમજી શકતો હોય અથવા છીએ. વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, રવિવાર, તો સમજનાર વર્ગ અલ્પ જ હશે ! તા. ૧૯-૦૨-૨૦૦૬ના પૂજયશ્રીના છતાં આવા સાહિત્યની રુચિ શંખેશ્વરમાં ગુરુમંદિરની પ્રતિષ્ઠાના પાવન ધરાવનાર વિરલા લોકો હોય પણ છે. એ પ્રસંગે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું વિરલા અને હીરલા લોકો માટે જ આ છે, તે ખૂબ જ આનંદનો વિષય છે. પ્રસ્તુત પુસ્તકનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું ધ્યાનમાં રુચિ ધરાવનારા છે. વિદ્વદર્ય પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજીએ પુણ્યશાળીઓના કર-કમળમાં પ્રસ્તુત પુનઃ પ્રકાશનનું આ મેટર તપાસ્યું છે. પુસ્તક સપ્રેમ સમર્પિત છે. પૂજ્યશ્રીના પટ્ટધરરત્ન પરમ શાસન - પ્રકાશક ધ્યાન વિચાર (વિવેચન) • ૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ सिद्धाचलमण्डनश्रीऋषभदेवस्वामिने नमः । श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । णमोऽत्थु णं समणस्स भगवओ महइमहावीरवद्धमाणसामिस्स । अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मेभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मेभ्यो नमः । કિચિં વક્તવ્ય જિનેશ્વર ભગવાનના શાસનમાં એટલે સામાન્ય રીતે વિચાર કરનાર ધ્યાનનું અત્યંત મહત્ત્વ છે. ૧૨ પ્રકારના જૈન-જૈનેતર માણસોને એમ જ લાગે છે તપમાં ધ્યાનને ઉત્કૃષ્ટ તપ તરીકે કે જૈન ધર્મમાં ક્રિયાકાંડ અને ઉત્સવો જ સ્વીકારવામાં આવ્યું છે. ગાઢ કર્મોના ભરેલા છે. ધ્યાન જેવી સાધનાઓ છે જ ક્ષયમાં, આત્મશુદ્ધિમાં અને વિવિધ નહિ. આ વાત ઘણા ઘણા ચિંતક વિચારક લબ્ધિઓ તથા સિદ્ધિઓની પ્રાપ્તિમાં ધ્યાન માણસોને ખટકતી રહી છે. યોગમાં તથા મહત્ત્વના અંગ રૂપે જૈન દર્શનમાં - જૈન ધ્યાનમાં અત્યંત રસ ધરાવતા, ઉદ્યોગપતિ શાસનમાં સ્વીકારેલું જ છે. ભગવાન્ હોવા છતાં અભ્યાસી અને વિદ્વાન સ્વ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ યોગશાસ્ત્રના શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીના મનમાં ચોથા પ્રકાશમાં જણાવે છે કે - પણ આ વાત ઘણી ખટકતી હતી. તેથી मोक्षः कर्मक्षयादेव આ વિષયના પ્રાચીન-અર્વાચીન ગ્રંથોની स चात्मज्ञानतो मतः । જૈન ગ્રંથ ભંડારોમાં-જૈન ગ્રંથ સંગ્રહોમાં ध्यानसाध्यं मतं तच्च તપાસ કરતાં તેમને “ધ્યાનવિવાર નામનો ત ધ્યાને હિતમાત્મનઃ || ૧૧૩ | નાનકડો પણ મહાનું આકર જેવો ગ્રંથ મોક્ષ કર્મના ક્ષયથી જ થાય છે, મળી આવ્યો. તત્કાળ તેમણે તેનો કર્મનો ક્ષય આત્મ જ્ઞાનથી થાય છે, અનુવાદ કરાવી છપાવી દીધો. મેં તે આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન સમયે મારી પ્રાથમિક મતિ પ્રમાણે તે આત્માનું હિત કરનાર છે. અનુવાદમાં સહયોગ પણ આપ્યો હતો. આ સ્થિતિ ખરેખર હોવા છતાં પણ, છતાં, તેના વિશિષ્ટ વિવેચનની જૈન સંઘમાં ધ્યાનનો પ્રચાર ઘણા સમયથી ખાસ જરૂર હતી જ અને તે પણ વિશિષ્ટ લગભગ નહિવત્ થઈ ગયો છે. અભ્યાસીના વિશિષ્ટ અધિકારીના હાથે ધ્યાન વિચાર (સવિવેચન) • ૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ લખાય તો જ સાર્થક થાય. ખરેખર તેના કે જે કેટલીક આજે પણ યથાયોગ્ય, વિશિષ્ટ અભ્યાસી અને વિશિષ્ટ અધિકારી યથાશક્ય અમલમાં મૂકી શકાય તેમ છે. આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી વાચકો આનો વાંચન-મનનમહારાજના હાથે આ વિવેચન તૈયાર થયું નિદિધ્યાસન દ્વારા લાભ ઉઠાવે તથા જૈન છે અને તે આજે સ્વ. શેઠ અમૃતલાલ સંઘમાં ધ્યાનની પરંપરા યોગ્ય રૂપે સારી કાળીદાસની સંસ્થા તરફથી જ પ્રકાશિત રીતે પુનર્જીવિત થાય અને એ દ્વારા થઇ રહ્યું છે, તે ઘણા ઘણા આનંદનો આત્મકલ્યાણ સાધે એ જ શુભેચ્છા. વિષય છે. - પૂજ્યપાદઆચાર્ય મહારાજવિવેચકે ઘણા ઘણા ગ્રંથોના વાંચન શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરજીપટ્ટાલંકાર તથા મનનને આધારે ઘણાં ઘણાં વર્ષો - પૂજ્યપાદઆચાર્યમહારાજસુધી શ્રમ લઇને આ વિવેચન તૈયાર કર્યું શ્રીદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્ય તે માટે તેઓ ધ્યાન સાહિત્યના રસિક - પૂજ્યપાદગુરુદેવમુનિરાજશ્રી વર્ગના અનેક અનેક અભિનંદનના ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય. અધિકારી છે. આ ગ્રંથના વાંચન-મનનથી લોકો વિક્રમ સંવત્ ૨૦૪૫, શ્રાવણ સુદિ ૮ સારી રીતે સમજી શકશે કે જૈન શાસનમાં ચારૂપતીર્થ (જિલ્લો મહેસાણા) ધ્યાનની અનેક અનેક પ્રણાલિકાઓ હતી ઉત્તર ગુજરાત, પીન : ૩૮૪ ૨૮૫. ધ્યાન વિચાર (વિવેચન) • ૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમાંક વિષય પૃષ્ઠ ૧. પુનઃ પ્રકાશન પ્રસંગે ...... ...................... ૩ ૨. કિંચિત્ વક્તવ્ય ..... ૩. પૂ.પં. ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના હસ્ત લિખિત પત્રનું સ્પષ્ટ ગુજરાતી ભાષામાં લખાણ .............. ૪. પૂ.પં.ભગવંત શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્ય દ્વારા લિખિત પ્રેરણાદાયક પત્ર .. •... ૧૪/એ ૫. પ્રેરણાદાતા પૂજય પંન્યાસ ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય વિષે ........... ૬. ધ્યાન વિચાર : ગ્રંથ પરિચય. ૭. ધ્યાન વિચાર (સવિવેચન) પૂર્વ વિભાગ ચોવીસ ભેદોનો પરમ રહસ્યાર્થ.. ૮. ધ્યાન વિચાર : ઉત્તર વિભાગ (સવિવેચન) . ...... ૨ ૨૬ ધ્યાન વિચાર (વિવેચન) • ૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનો વિષયાનુક્રમ (પૂર્વ વિભાગ) ક્રમાંક વિષય પૃષ્ઠ ધ્યાન વિચાર (સવિવેચન) મંગલાચરણ ૬૫; મંગલાદિ અનુબંધ ચતુષ્ટય ૬૬; “જ્ઞાઠ્ઠિ પદનો રહસ્યાર્થ ૬૮; (૧) “ધ્યાન'ની પરિભાષા ૬૯; ચલચિત્તના પ્રકાર ૭૦; ધ્યાનના અધિકારી ૭૨, અધ્યાત્મયોગ શું છે ? ૭૩; ભાવના યોગ શું છે ? ૭૩; ધ્યાનનાં પ્રકારો, આર્તધ્યાન ૭૪; આર્તધ્યાનનાં પ્રકાર ૭૫; રૌદ્રધ્યાન, રૌદ્રધ્યાનના ચાર પ્રકાર ૭૬; શુભધ્યાનનો પ્રારંભ ૭૭; ભાવધ્યાનના મુખ્ય ચાર પ્રકારો ૭૮; ધ્યાન યોગ્ય ચિંતા-ભાવના અને સ્થાન ૭૮; ધ્યાનને યોગ્ય સ્થાન ૭૯; કાળની અનિયતતા ૮૦; આસનની અનિયતતાનું કારણ ૮૦; ધર્મધ્યાનનાં ચાર આલંબનો ૮૧; ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ૮૧; સામાયિકાદિ આવશ્યક ૮૨; ધ્યાન પ્રાપ્તિનો ક્રમ ૮૨; ધ્યાતવ્ય ૮૨; આજ્ઞાવિચયનું સ્વરૂપ ૮૩; અપાય વિચયનું સ્વરૂપ ૮૫; મિથ્યાત્વાદિની અનર્થતા ૮૬; વિપાક વિચયનું સ્વરૂપ ૮૭; સંસ્થાન વિચયનું સ્વરૂપ ૮૭; ધર્મધ્યાન અને મૈત્રી આદિ ભાવો ૯૦; આજ્ઞા વિચધ્યાન અને મૈત્રીભાવ ૯૧; અપાય વિચય ધ્યાન અને પ્રમોદભાવ ૯૨; વિપાક વિચધ્યાન અને કરૂણાભાવ ૯૩; સંસ્થાન વિચય ધ્યાન અને માધ્યસ્થભાવ ૯૪; ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ ૯૪; ધર્મધ્યાનના બાહ્ય ચિહ્નો ૯૫; ધર્મધ્યાનનું ફળ ૯૫; (૨) પરમ ધ્યાન ૯૫; શુક્લધ્યાનનાં ચાર આલંબનો ૯૬; શુક્લધ્યાનનાં ચાર લક્ષણો ૯૬; શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ ૯૬; પહેલો પાયો યાને પ્રથમ શુક્લધ્યાન ૯૭; શુક્લધ્યાનનો આંશિકસ્વાદ ૯૮; રૂપાતીતધ્યાન ૯૯; પરમાત્મ મિલનની કલા ૧૦0; શુક્લધ્યાનના અધિકારી ૧૦૧; (૩) શૂન્ય ધ્યાન ૧૦૨; | ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન ૧૦૫; (૪) પરમશૂન્યધ્યાન ૧૦૬; (૫) કલધ્યાન ૧૦૬; - કુંડલિનીનું સ્વરૂપ ૧૦૮; “યોગશાસ્ત્રમાં કુંડલિની ૧૧૦; કલાધ્યાનની પ્રક્રિયા ૧૧૧; સાડા ત્રણ કલાનું રહસ્ય ૧૧૧; ધ્યાન વિચાર (સવિવેચન) • ૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ (૬) પરમકલા ધ્યાન ૧૧૧; (૭) જ્યોતિધ્યાન ૧૧૩; આત્મજયોતિ અને અનુભવજ્ઞાન ૧૧૪; (૮) પરમજ્યોતિ ધ્યાન ૧૧૬; (૯) બિન્દુ ધ્યાન ૧૧૯; મંત્રની દૃષ્ટિએ બિન્દુનું મહત્ત્વ ૧૨૦; બિન્દુની દષ્ટિએ નમસ્કાર મહામંત્ર ૧૨૨; બિન્દુ નવકનાં સ્થાનો ૧૨૩; (૧૦)પરમબિન્દુ ધ્યાન ૧૨૪; ગુણસ્થાનક અને ગુણશ્રેણિનું સ્વરૂપ ૧૨૫; (૧૧-૧૨) નાદ-પરમનાદ ધ્યાન ૧૨૯; નાદ અને પ્રાણનો સંબંધ ૧૩૦; વાણીનો સૃષ્ટિક્રમ અને નાદ ૧૩૧; અનાહત શું છે ? ૧૩૨; યંત્રની દષ્ટિએ અનાહત ૧૩૩; અનાહતનો ઉદ્દગમ ૧૩૩; અનાહતનાદથી બાહ્ય ગ્રંથિનો ભેદ ૧૩૪; આંતર ગ્રંથિનો ભેદ ૧૩૪; અનાહત શબ્દના પ્રકારો અને તેનું ફળ ૧૩૪; (૧૩-૧૪) તારા અને પરમતારા ધ્યાન ૧૩૫; કાયોત્સર્ગના ઉદ્દેશો-નિમિત્તો ૧૩૬; અપ્રમત્ત અવસ્થામાં ધ્યાન ૧૩૯. (૧૫-૧૬) લય-પરમલય ધ્યાન ૧૪૧; પરમાત્મ સ્વરૂપનું ચિંતન ૧૪૪; યોગની દષ્ટિએ લય-પરમલય ૧૪૬; આગમની દષ્ટિએ લય-પરમલય ૧૪૭; દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ ૧૪૭; (૧૭-૧૮) લવ-પરમલવ ધ્યાન ૧૪૮; ઉપશમશ્રેણિ ૧૪૯; ક્ષપકશ્રેણિ ૧૫૦; (૧૯) માત્રા ધ્યાન ૧૫૨; રૂપDધ્યાન એ સાલંબન ધ્યાન છે ૧૫૩. (૨૦) પરમ માત્રા ધ્યાન ૧૫૪; અક્ષર ન્યાસની મહત્તા ૧૫૬; (૧) શુભાક્ષર વલય ૧૫૬; (૨) અનક્ષર વલય ૧૫૭; (૩) પરમાક્ષર વલય ૧૫૭; (૪) અક્ષર વલય ૧૫૯; (૫) નિરક્ષર વલય ૧૬૦; (૬) સકલી કરણ વલય ૧૬૧; (૭) તીર્થકર માતૃ વલય ૧૬૨; (૮) તીર્થકર પિતુ વલય ૧૬૪; (૯) તીર્થંકર નામાક્ષર વલય ૧૬૫; પ્રભુ નામનો મહિમા ૧૬૭; (૧૦) સોળ વિદ્યાદેવી વલય ૧૬૮; (૧૧) અઠ્ઠાવીસ નક્ષત્રોનું વલય ૧૬૯; (૧૨) અઠ્યાસી ગ્રહોનું વલય ૧૬૯; (૧૩) છપ્પન દિકકુમારીનું વલય ૧૬૯; (૧૪) ચોસઠ ઇન્દ્રોનું વલય ૧૭૦; (૧૫) ચોવીસ યક્ષિણી વલય ૧૭૦; (૧૬) ચોવીસ યક્ષ વિલય ૧૭૦; સમ્યગુ દૃષ્ટિ દેવ-દેવીઓનાં નામ સ્મરણનાં વિવિધ સ્થાનો ૧૭૧; ધ્યાન વિચાર (સવિવેચન) • ૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ દષ્ટિ દેવ-દેવીઓના વિશિષ્ટ કાર્યો ૧૭૧; (૧૭) સ્થાપના ચૈત્ય વલય ૧૭૨; જિન મૂર્તિનું માહાત્મ્ય ૧૭૩; ચૈત્યની ઉપાસના અને સંખ્યા નિર્દેશ ૧૭૪; (૧૭૫ થી ૧૭૬) સાલ્વાદિ વલય ૧૭૬; તીર્થની મહત્તા ૧૭૭; ભવનયોગાદિ વલય ૧૭૭, પરમમાત્રા ધ્યાનની વિશાળતા ૧૭૮; પ૨મમાત્રા ધ્યાનની ઉપયોગિતા ૧૭૮; (૨૧)પદ ધ્યાન ૧૭૯; આગમની દૃષ્ટિએ નમસ્કારનું માહાત્મ્ય ૧૮૦; પરમેષ્ઠી નમસ્કારનું ફળ ૧૮૧; પદ-ધ્યાન અને પરમેષ્ઠી નમસ્કાર ૧૮૨; પુજાના ચાર પ્રકાર ૧૮૪; ગુજસ્થાનની દ્રષ્ટિએ પૂજા ૧૮૪; પ્રતિપત્તિ પૂજાનું તાત્પર્ય ૧૮૫; અરિહંતાદિ પદોનો રહસ્યભૂત અર્થ ૧૮૬; યોગની દષ્ટિએ નમસ્કાર ૧૮૯; સ્થાનાદિ યોગની વ્યાપકતા ૧૯૦; નો પદ દ્વારા ઇચ્છાદિ યોગો ૧૯૧; ધ્યાનની દૃષ્ટિએ નમસ્કાર ૧૯૧; અરિદાળ છત્ત સાથે ૧૯૧; પંચ પરમેષ્ઠી ચક્રનો મહિમા ૧૯૬; નવકારના અધિકારી અને તેનું ફળ ૧૯૬૬ પરમેષ્ઠી-નમસ્કાર શું છે ? ૧૯૭; પરમાક્ષરના ધ્યાનનું રહસ્ય ૨૦૩; પદધ્યાન અને પદસ્થ ધ્યાન ૨૦૫; નમસ્કારના ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ ૨૦૬: મંત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ ૨૦૭; નવકાર મંત્રની પરમ ગુરૂના ૨૭; નવકારની શાશ્વત વિદ્યમાનતા ૨૦૭; વિધિપૂર્વકની આરાધનાથી તીર્થંકરપદ ૨૦૮; નવકાર એ પરમેષ્ઠી ભગવંતોનો મંત્રાત્મક દેશ છે ૨૦૮; પતિતપાવન નવકાર ૨૦૮; યંત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ ૨૦૯; વિન્ન જ્ઞાન થુત્ત ૨૦૯; મૂલાધારાદિ ૧૦ ચક્રોમાં પરમેષ્ઠીપીના ધ્યાનની પ્રક્રિયા ૨૦૯ થી ૨૧૪. (૨૨)પરમપદ ધ્યાન ૨૧૪; તાત્ત્વિક નમસ્કાર ૨૧૪; (૨૩)સિદ્ધિ ધ્યાન ૨૧૬; સિધ્યિાનનું રહસ્ય ૨૧૭; સિદ્ધ પરમાત્માનું ધ્યાન ૨૧૮; સિદ્ધ સ્વરૂપના ધ્યાનની એક પ્રક્રિયા ૨૧૯; (૨૪)પરમ સિદ્ધિ ધ્યાન ૨૨૦; પરમ સિદ્ધિ ધ્યાનમાં તન્મયતા સિદ્ધ કરવાનો ઉપાય ૨૨૨; (ઉત્તર વિભાગ) ચિંતા (ચિંતન)નું સ્વરૂપ અને તેના પ્રકારો ૨૨૬; સાત પ્રકારની ચિંતાનું સ્વરૂપ ૨૨૮; ચિત્તના ત્રણ પ્રકાર ૨૨૯; ભાવનાનું સ્વરૂપ અને તેના પ્રકારો ૨૩૦; (૧) જ્ઞાન ભાવનાનાં પ્રકાર અને સ્વરૂપ ૨૩૪; (૨) દર્શન ભાવના ૨૩૮; (૩) ચારિત્ર ભાવના ૨૩૯; (૪) વૈરાગ્ય ભાવના ૨૪૦; ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષા ૨૪૩; બાર ભાવનાઓનું સ્વરૂપ ૨૪૪; (૧) અનિત્ય ભાવના આદિ ૨૪૪ થી ૨૫૪; સોળ વિદ્યાદેવીનાં નામ ૨૫૪. ભવનયોગ અને કરણયોગ આદિનું વર્ણન ૨૫૪; યોગ, વીર્ય આદિનાં કાર્ય-કારણ ભેદનો વિચાર ૨૫૬; પ્રણિધાન-આદિનું વર્ણન ૨૬૧; પ્રણિધાન આદિયોગમાં ચારિત્રયોગ ૨૬૩; મનની ચાર અવસ્થાઓ અને પ્રણિધાનાદિ ૨૬૪; ભવનયોગ ૨૬૫; કરણયોગ ૨૬૭; બાર કરણોનો રહસ્યાર્થ ર૬૮; સામર્થ્ય યોગ વગેરેનું સ્વરૂપ ૨૭૦; છશું કરણનું સ્વરૂપ ર૭૧; યોગ અને કરણમાં વિશેષતા ૨૭૩; (૧) ઉન્મનીકરણ ૨૭૩; કરણ અને ભવનની વ્યાખ્યા ૨૭૫; (૨) નિશ્ચિત્તી કરણ ૨૭૬; (૩) નિચેતની કરણ ૨૭૭; (૪) નિઃસંજ્ઞીકરણ ૨૭૯; (૫) નિર્વિજ્ઞાની કરણ ૨૮૦; (૬) નિર્ધારણીકરણ ૨૮૧; (૭) વિસ્મૃતીકરણ ૨૮૩; (૮) નિબુદ્ધીકરણ ૨૮૩; (૯) નિરીહીકરણ ૨૮૫; (૧૦) નિર્મલીકરણ ૨૮૫; (૧૧) નિર્વતર્કીકરણ ૨૮૭; (૧૨) નિરુપયોગી કરણ ૨૮૯; ધ્યાનના ભેદ-પ્રભેદોની વિશાળતા ૨૯૨; ૯૬ કરણની અપેક્ષાએ ૯, ૨૧૬ ધ્યાન ભેદો ૨૯૪; ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ ભેદ, પરમધ્યાન આદિ ૨૩ ધ્યાનોની અપેક્ષાએ ધ્યાનભેદો ૨૯૬; યોગનાં આલંબનો ૨૯૭; (૨) વીર્ય યોગનાં આલંબનો ૩૦૨; જ્ઞાનાચારના આઠ પ્રકાર ૩૦૨; દર્શનાચારના આઠ પ્રકાર ૩૦૩; ચારિત્રાચારના આઠ પ્રકાર ૩૦૪; તપાચારના બાર પ્રકાર ૩૦૫; વીર્યાચારના છત્રીસ પ્રકાર ૩૦૭; (૩) સ્થામયોગના આલંબનો ૩૦૭; આઠકરણોનું સ્વરૂપ ૩૦૮; ઉત્સાહ પરાક્રમ અને ચેષ્ટાયોગનાં આલંબનો ૩૧૨; લોકપુરુષ ૩૧૩; અધોલોક ૩૧૪; મધ્યલોક ૩૧૪; ઉર્ધ્વલોક ૩૧૫; અધોલોકની વ્યવસ્થા ૩૧૬; ઉર્ધ્વલોકની વ્યવસ્થા ૩૧૭; ચૌદરાજલોકની સ્પર્શના ૩૧૭; લોક સ્વરૂપના ચિંતનનું મહત્ત્વ, ચિંતનના મુદ્દાઓ ૩૧૮; (૭) શક્તિયોગનાં આલંબનો ૩૧૯; જીવદ્રવ્યની સ્વતંત્રતા અને વિશિષ્ટતા ૩૨૦; જીવના બે લક્ષણ ૩૨૩; જીવોનો સંબંધ ૩૨૪; નિમિત્તની આવશ્યકતા ૩૨૫, મૈત્યાદિ ભાવોની વ્યાપકતા ૩૨૬; અજીવતત્ત્વની ચિંતા ૩૨૭; પુણ્ય-પાપ તત્ત્વની ચિંતા ૩૨૮; આગ્નવ, સંવર, નિર્જરા અને મોક્ષતત્ત્વની ચિંતા ૩૨૮; પરમતત્ત્વની ચિંતા, ચિંતાનું ફળ ૩૨૯; (૮) સામર્થ્ય યોગના આલંબનો ૩૨૯; મોક્ષનું સ્વરૂપ, સિદ્ધ પરમાત્મા ૩૩૦; સિદ્ધોનું અવસ્થાન ક્ષેત્ર ૩૩૧; સિદ્ધોના ગુણોની અનંતતા ૩૩૩; સિદ્ધિ સુખની પરાકાષ્ઠા ૩૩૪; સિદ્ધિના સુખની અનંતતા, જ્ઞાનદર્શનની અનંતતા ૩૩૪; ચારિત્ર ગુણની, વીર્ય ગુણની અનંતતા ૩૩૫; ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર ૧ પરિશિષ્ટ નંબર ૨ પરિશિષ્ટ નંબર ૩ પરિશિષ્ટ નંબર ૪ પરિશિષ્ટ નંબર ૫ પરિશિષ્ટ નંબર ૬ પરિશિષ્ટ નંબર ૭ (પરિશિષ્ટ વિભાગ) આચાર્ય શ્રી પુષ્પભૂતિ મહારાજ આદ્ય ગણધર પ્રભૂતિ સંખ્યા આદ્ય મહત્તરા પ્રભૂતિ સંખ્યા શ્રાવક સંખ્યા શ્રાવિકા સંખ્યા ૯૬ ભવનયોગ, ૯૬ કરણ યોગ, ૯૬ કરણ ૩૬૩ પાખંડીઓનું સ્વરૂપ ‘પાસત્થા’ આદિ સાધુઓનું સ્વરૂપ ચૌદ ગુણસ્થાન પ્રણિધાનનો પ્રભાવ સમાધાન'ના સંદર્ભમાં દૃષ્ટાંત સમાધિના સંદર્ભમાં દૃષ્ટાંત ભાષાના ૪૨ પ્રકારો ૩૩૭ ૩૩૯ ૩૩૯ ૩૪૦ उ४० ૩૪૧ ૩૪૩ उ४७ ૩૪૯ ૩૫૫ ૩પ૬ ૩પ૬ ૩૫૮ પરિશિષ્ટ નંબર ૮ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ લેખનના પ્રેરણાદાતા તત્વદેષ્ટા સ્વ. પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મહારાજનો એક પ્રેરણાદાયી પત્રા મુંડારા આસો વદી ૧ સંભવે છે. તેને ફરીવાર જોશો તો વધુ જ્ઞાનાદિ ગુણ સંપન્ન શ્રી કલાપૂર્ણ- સ્પષ્ટ થશે. સૂરિજી સપરિવાર વંદનાદિ. શ્રી ઉપદેશપદ ગ્રંથની ગા. ૮૯૦ થી સુ. ૧૧નો પત્ર સમયસર મળ્યો છે. ૮૯૮ સુધીની ટીકામાં એક રાજાની ધ્યાન વિચાર ગ્રંથના પરિશીલનથી રાણીના ધ્યાનાભ્યાસનું વિસ્તારથી વર્ણન આનંદનો અનુભવ થયો તે જાણીને છે. તે પણ જો ન જોયું હોય તો જોશો. સંતોષ થયો. તેમાં રાણીનો સંશય છેદવા માટે આચાર્ય સુત્ર ન નોડું એ ગાથા પૂર્વગત મહારાજે જે ધ્યાન બતાવ્યું છે, તેની શ્રુતની હોવી જોઇએ, તેનું મૂળ હજુ પ્રથમ ગાથા નીચે મુજબ છે. મળ્યું નથી. 'संपुन्न चंद वयणो આ ગ્રંથમાં “ધ્યાન શતક'ની ગાથાના सिंहासण संठिओ सपरिवारो । પ્રમાણ આપ્યા છે, તેથી ધ્યાન શતકના झायव्वो य जिणिंदो કર્તા ભાષ્યકારથી પણ આ કૃતિ પ્રાચીન केवलवरनाणुज्जलो धवलो ॥ છે, એમ સાબિત થાય છે. ટીકાની રચના ત્યાર પછીની ધ્યાન વિષયક બધી પણ આગમિક પદાથોથી યુક્ત છે. તેથી ગાથાઓ જોવા યોગ્ય છે. ટીકાકાર પણ કોઇ આગમધર મહાપુરુષ તે ઉપરથી “પરમમાત્રા’ ધ્યાનની છે, એમ સિદ્ધ થાય છે. પ્રતીતિ થાય છે. ઉપદે શપદનો દરેકની સાથે “પરમ’ શબ્દ લગાડીને અનુવાદવાળો ગ્રંથ હોય તો પુ. પર૬ થી વ્યવહાર-નિશ્ચય ઉભયનો સમન્વય પ૩૦ સુધી જોઈ જશો. સાધ્યો છે. અંતિમ પદ-પરમપદ અને સિદ્ધિમાત્રા અને પરમમાત્રા એ બે પરમસિદ્ધિ એ બે ધ્યાન બધા ધ્યાનમાં પ્રકારોમાં પ્રથમ પ્રકાર માત્રાનો છે. તેમાં સર્વોત્કૃષ્ટ છે. નમસ્કાર મહામંત્રનું ધ્યાન તીર્થકરમિવ માત્માનં પશ્યતિ’ છે અને વ્યવહાર અને નિશ્ચય ઉભયથી કરવાનો પરમમાત્રામાં ચતુર્વિશતિવલય પરિવેષ્ટિત સ્પષ્ટ વિધાન તેમાંથી પ્રાપ્ત થાય છે. આત્માનું ધ્યાન છે. એ કૈવલ્ય અવસ્થા ધ્યાનના પ્રારંભમાં (૭) ચિન્તા, બાદ સપરિકર પરમાત્મદશાનું ધ્યાન (૪) ભાવના અને ધ્યાનના અંતમાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૨) અનુપ્રેક્ષા એ પણ શાસ્ત્રીય પ્રક્રિયા વિચાર જ્ઞાન ગુણના પ્રકર્ષની પ્રક્રિયાને છે. ભાવના અને અનુપ્રેક્ષા શબ્દમાં જે સૂચવે છે. “જ્ઞાન ઢિયાખ્યાં મોક્ષ:' એ તફાવત છે, તે સ્પષ્ટ થાય છે. મનુ પશ્ચાત્ સૂત્ર એ બે ગાથા વડે સૂચિત છે, ભવન પ્રેક્ષમ્ ધ્યાન થયા બાદ અનુપ્રેક્ષા વડે તથા કરણ શબ્દ વડે નિસર્ગ અને જે સંસારનું સ્વરૂપ વિચારાય તેના અધિગમ – બે પ્રકારની પ્રાપ્તિના ઉપાયને સંસ્કારો વધુ ઉંડા જાય અને એ રીતે સંગ્રહી લે છે. વૈરાગ્ય પુષ્ટ થાય. આજ્ઞા વિચયાદિ ચાર પ્રકારના ૧૨ ભાવનામાં પણ પ્રથમની છ ધ્યાનની વિચારણા માટે એક લખાણ પ્રાપ્ત સંસારની નિઃસારતા ભાવવા માટે અને થયું છે. જોવા માટે હવે પછી મોકલીશું. પછીની છ ધર્મની સારભૂતતા ભાવવા - આચાર્ય મહારાજનો હસ્ત લિખિત માટે વિચારી શકાય. તે કેવી રીતે એ પત્ર મળ્યો. ધ્યાન વિચાર અંગેની ગ્રંથમાં સ્પષ્ટ કરેલ નથી તો પણ નિર્મળ અનુપ્રેક્ષા જાણી આનંદ થયો, લખાણ પુરું પ્રજ્ઞા વડે શાસ્ત્રથી અવિરુદ્ધ પણે વિચારી થવા આવ્યું છે, તે પણ જાણ્યું. શકાય છે, તે હવે પછી. યોગ અને કરણનો વિષય અતિ ગ્રંથમાં ભવનયોગ, કરણયોગ પહેલા ગહન હોવા છતાં તેનું પણ સારી રીતે ૮, કરણોનું સ્વરૂપ વીર્યગુણના વિકાસની સ્પષ્ટીકરણ થઈ રહ્યાં છે, તે રીતને સુચવે છે અને પછી ૧૨ કરણનો અભ્યાસીઓને ઘણું ઉપયોગી નીવડશે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ ----- ૪ પેજ સ્કેનના ----- ૧૪ પેજ નંબર પછી ૧૪/એ પૂ.પં. ભદ્રંકરવિ. નો મૂળ પત્ર સ્કેન કરીને મૂકવો Page #16 -------------------------------------------------------------------------- ________________ ----- ૪ પેજ સ્કેનના ----- ૧૪ પેજ નંબર પછી ૧૪/બી Page #17 -------------------------------------------------------------------------- ________________ ----- ૪ પેજ સ્કેનના ----- ૧૪ પેજ નંબર પછી ૧૪/સી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪ પેજ સ્કેનના ૧૪ પેજ નંબર પછી ૧૪/ડી Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ | || શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ || ધ્યાત વિચાર (પૂર્વાચાર્ય વિરચિત) * વિવેચનકાર * પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ * આલંબન * પૂ. આચાર્યશ્રીના ગુરુમંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, તા. ૧૯-૦૨-૨૦૦૬, રવિવાર, શંખેશ્વર * પ્રકાશક * શ્રી કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ આગમ મંદિરની પાછળ, ભક્તામર મંદિરની પાસે, પોસ્ટ શંખેશ્વર, જિ. પાટણ, પિન - ૩૮૪ ૨૪૬ . PROOF : 02 (PAGE : 1 To 363) (DATE : 18-11-2005) Page #20 -------------------------------------------------------------------------- ________________ * પુસ્તક : ધ્યાત વિચાર * વિવેચનકાર : પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ * આવૃત્તિ : પ્રથમ : વિ.સં. ૨૦૪૫ દ્વિતીય : વિ.સં. ૨૦૬૨ * નકલ : ૫૦૦ * કિંમત : રૂા. ------------ * મુદ્રકે : Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Soc., Paldi, AHMEDABAD - 380 007.. Ph.: (079) 26601045 PROOF : 02 (PAGE : 1 To 363) (DATE : 18-11-2005) Page #21 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પ્રકાશન પ્રસંગે અધ્યાત્મયોગી પૂજય આચાર્યશ્રી દ્વારા ખેદ અનુભવતા અને સમયે-સમયે લખાયેલો બહુમૂલ્ય ગ્રંથ એટલે આ ધ્યાન પ્રવચનાદિમાં એવા ધ્યાનાભાસનું સૌમ્ય વિચાર, પૂજ્યશ્રીના હૃદયમાં ધ્યાન પ્રત્યેનો શબ્દોમાં નિરસન પણ કરતા. લગાવ બચપણથી જ હતો. ભક્તિની આ “ધ્યાન વિચાર’ ગ્રંથ પર વાચના સાથે પૂજ્યશ્રીના જીવનમાં ધ્યાન પણ ગોઠવવાની પૂજ્યશ્રીની તીવ્ર તમન્ના એટલું જ વણાયેલું હતું. આથી જ પૂપં. હતી. તદનુસાર પાલીતાણામાં ૧૫ દિવસ ભદ્રંકરવિજયજી મ.સા.ની પ્રેરણા પામીને વાચના રહી પણ ખરી. પણ આવડા મોટા ધ્યાન વિચાર પર પૂજ્યશ્રીએ લખવાનું ગ્રંથ પર ૧૫ દિવસમાં કેટલું કહી શરૂ કર્યું. સંપૂર્ણ પ્રેસ મેટર સુધારા-વધારા શકાય ? એટલે ખૂબ જ સંક્ષેપમાં ત્યારે સાથે લખાઇ ગયા પછી વિ.સં. ૨૦૩૮ પતાવવું પડેલું. એ વાચના કહે (ઉજજૈન ચાતુર્માસ સમયે)એ સંપૂર્ણ પ્રેસ કલાપૂર્ણસૂરિ-૪માં પ્રકાશિત પણ થયેલી મેટર એક ભાઈ (ગિરીશભાઇ) દ્વારા છે. જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવી. રેલવેમાં જ ગુમ થઈ ગયું. પૂજ્યશ્રીને આ પૂજયશ્રી વિદ્યમાન હોત તો ચોક્કસ સમાચાર મળ્યા ત્યારે બોલી ઊઠેલા : હજુ એ ગ્રંથ પર વિસ્તારથી વાચના આપત. એમાં પણ કંઇક સારું છુપાયેલું હશે ! આપણા શ્રીસંઘમાં ધ્યાન પ્રત્યેની જેવું લખાવું જો ઇએ તેવું નહિ લખાયેલું રુચિનો અભાવ જોઇ પૂજ્યશ્રી ઘણી વખત હોય ! પ્રભુને એ નહિ ગમ્યું હોય !' ખેદ અનુભવતા. એક વખત પૂજ્યશ્રીએ એની ઝેરોક્ષ કોપી પણ નહોતી રાખેલી. વાંકીની વાચનામાં ઉદ્ગારો કાઢેલા : પૂર્વની કાચી નોંધના આધારે પૂજ્યશ્રીએ “મેં તો આ ભાવિમાં કોઇ જિજ્ઞાસુને ફરીથી લખવાનું શરૂ કર્યું. એમ કરતાં કામ લાગે, એ આશયથી લખ્યું છે, પણ હજુ ત્યાર પછી ૬-૭ વર્ષે (વિ.સં. ૨૦૪૫) સુધી પત્ર લખીને કોઇએ પૂછાવ્યું નથી કે આ ગ્રંથ પ્રકાશિત થઇ શક્યો. માર્ગ-દર્શન માંગ્યું નથી. ખોલે જ કોણ ?' - પૂજ્યશ્રીના હૃદયમાં તીવ્ર તમન્ના કહે કલાપૂર્ણસૂરિ-૧, આસો સુ. ૯ હતી કે આ ગ્રંથ અધિકારીઓના હાથમાં ‘બાહ્યક્રિયારુચિ જીવડા રે, આવે અને શ્રીસંઘમાં સમ્યગુ ધ્યાનનો ભાવધર્મ ચિહીન; પણ પ્રચાર થાય. ધ્યાનના નામે માર્ગ- ઉપદેશક પણ તેહવા રે, ભ્રષ્ટ થતા લોકોને જોઇને પૂજયશ્રી બહુ શું કરે લોક નવીન ?” ધ્યાન વિચાર (સવિવેચન) • ૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વર્ષ પહેલાં થઇ ગયેલા પરમ યોગીશ્વર પૂજ્ય દેવચંદ્રજીએ ઉપરના ઉદ્ગારોમાં પોતાની વ્યથા પ્રગટ કરી છે. પૂજ્યશ્રીએ પણ અલગ શબ્દોમાં પોતાની વ્યથા ઠાલવી છે. એવું લાગે છે કે દરેક કાળમાં આવા અનુભૂતિ-સંપન્ન મહાપુરુષોની વાણી સમકાલીન જનસમાજ નહિ સમજી શકતો હોય અથવા તો સમજનાર વર્ગ અલ્પ જ હશે ! છતાં આવા સાહિત્યની રુચિ ધરાવનાર વિરલા લોકો હોય પણ છે. એ વિરલા અને હીરલા લોકો માટે જ આ પ્રસ્તુત પુસ્તકનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે. વિદ્વર્ય પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજીએ પુનઃ પ્રકાશનનું આ મેટર તપાસ્યું છે. પૂજ્યશ્રીના પટ્ટધરરત્ન પરમ શાસન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. - પૂ.પં.શ્રી મુક્તિચંદ્રવિજયજી - પૂ.પં.શ્રી મુનિચંદ્રવિજયજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી મુક્તિશ્રમણવિજયજીએ ચીવટપૂર્વક આ ગ્રંથનું પ્રૂફ-રીડીંગ કર્યું છે. ઉપકારી પૂજ્યોને અમે વંદના કરીએ છીએ. વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, રવિવાર, તા. ૧૯-૦૨-૨૦૦૬ના પૂજયશ્રીના શંખેશ્વરમાં ગુરુમંદિરની પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે, તે ખૂબ જ આનંદનો વિષય છે. ધ્યાનમાં રુચિ ધરાવનારા પુણ્યશાળીઓના ક-કમળમાં પ્રસ્તુત પુસ્તક સપ્રેમ સમર્પિત છે. ધ્યાન વિચાર (સવિવેચન) . ૪ - પ્રકાશક Page #23 -------------------------------------------------------------------------- ________________ सिद्धाचलमण्डनश्रीऋषभदेवस्वामिने नमः । श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । णमोऽत्थु णं समणस्स भगवओ महइमहावीरवद्धमाणसामिस्स । अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मेभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मेभ्यो नमः । કિચિં વક્તવ્ય જિનેશ્વર ભગવાનના શાસનમાં એટલે સામાન્ય રીતે વિચાર કરનાર ધ્યાનનું અત્યંત મહત્ત્વ છે. ૧૨ પ્રકારના જૈન-જૈનેતર માણસોને એમ જ લાગે છે તપમાં ધ્યાનને ઉત્કૃષ્ટ તપ તરીકે કે જૈન ધર્મમાં ક્રિયાકાંડ અને ઉત્સવો જ સ્વીકારવામાં આવ્યું છે. ગાઢ કર્મોના ભરેલા છે. ધ્યાન જેવી સાધનાઓ છે જ ક્ષયમાં, આત્મશુદ્ધિમાં અને વિવિધ નહિ. આ વાત ઘણા ઘણા ચિંતક વિચારક લબ્ધિઓ તથા સિદ્ધિઓની પ્રાપ્તિમાં ધ્યાન માણસોને ખટકતી રહી છે. યોગમાં તથા મહત્ત્વના અંગ રૂપે જૈન દર્શનમાં - જૈન ધ્યાનમાં અત્યંત રસ ધરાવતા, ઉદ્યોગપતિ શાસનમાં સ્વીકારેલું જ છે. ભગવાન્ હોવા છતાં અભ્યાસી અને વિદ્વાન સ્વ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ યોગશાસ્ત્રના શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીના મનમાં ચોથા પ્રકાશમાં જણાવે છે કે - પણ આ વાત ઘણી ખટકતી હતી. તેથી मोक्षः कर्मक्षयादेव આ વિષયના પ્રાચીન-અર્વાચીન ગ્રંથોની स चात्मज्ञानतो मतः । જૈન ગ્રંથ ભંડારોમાં-જૈન ગ્રંથ સંગ્રહોમાં ध्यानसाध्यं मतं तच्च તપાસ કરતાં તેમને “ધ્યાનવિવાર નામનો ત ધ્યાને હિતમાત્મનઃ || ૧૧૩ | નાનકડો પણ મહાનું આકર જેવો ગ્રંથ મોક્ષ કર્મના ક્ષયથી જ થાય છે, મળી આવ્યો. તત્કાળ તેમણે તેનો કર્મનો ક્ષય આત્મ જ્ઞાનથી થાય છે, અનુવાદ કરાવી છપાવી દીધો. મેં તે આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન સમયે મારી પ્રાથમિક મતિ પ્રમાણે તે આત્માનું હિત કરનાર છે. અનુવાદમાં સહયોગ પણ આપ્યો હતો. આ સ્થિતિ ખરેખર હોવા છતાં પણ, છતાં, તેના વિશિષ્ટ વિવેચનની જૈન સંઘમાં ધ્યાનનો પ્રચાર ઘણા સમયથી ખાસ જરૂર હતી જ અને તે પણ વિશિષ્ટ લગભગ નહિવત્ થઈ ગયો છે. અભ્યાસીના વિશિષ્ટ અધિકારીના હાથે ધ્યાન વિચાર (વિવેચન) • ૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ લખાય તો જ સાર્થક થાય. ખરેખર તેના કે જે કેટલીક આજે પણ યથાયોગ્ય, વિશિષ્ટ અભ્યાસી અને વિશિષ્ટ અધિકારી યથાશક્ય અમલમાં મૂકી શકાય તેમ છે. આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી વાચકો આનો વાંચન-મનનમહારાજના હાથે આ વિવેચન તૈયાર થયું નિદિધ્યાસન દ્વારા લાભ ઉઠાવે તથા જૈન છે અને તે આજે સ્વ. શેઠ અમૃતલાલ સંઘમાં ધ્યાનની પરંપરા યોગ્ય રૂપે સારી કાળીદાસની સંસ્થા તરફથી જ પ્રકાશિત રીતે પુનર્જીવિત થાય અને એ દ્વારા થઇ રહ્યું છે, તે ઘણા ઘણા આનંદનો આત્મકલ્યાણ સાધે એ જ શુભેચ્છા. વિષય છે. - પૂજ્યપાદઆચાર્ય મહારાજવિવેચકે ઘણા ઘણા ગ્રંથોના વાંચન શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરજીપટ્ટાલંકાર તથા મનનને આધારે ઘણાં ઘણાં વર્ષો - પૂજ્યપાદઆચાર્યમહારાજસુધી શ્રમ લઇને આ વિવેચન તૈયાર કર્યું શ્રીદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્ય તે માટે તેઓ ધ્યાન સાહિત્યના રસિક - પૂજ્યપાદગુરુદેવમુનિરાજશ્રી વર્ગના અનેક અનેક અભિનંદનના ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય. અધિકારી છે. આ ગ્રંથના વાંચન-મનનથી લોકો વિક્રમ સંવત્ ૨૦૪૫, શ્રાવણ સુદિ ૮ સારી રીતે સમજી શકશે કે જૈન શાસનમાં ચારૂપતીર્થ (જિલ્લો મહેસાણા) ધ્યાનની અનેક અનેક પ્રણાલિકાઓ હતી ઉત્તર ગુજરાત, પીન : ૩૮૪ ૨૮૫. ધ્યાન વિચાર (સવિવેચન) : ૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમાંક વિષય ૧. પુનઃ પ્રકાશન પ્રસંગે ...... ૨. કિંચિત્ વક્તવ્ય ..... ૩. પૂ.પં. ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના હસ્ત લિખિત પત્રનું સ્પષ્ટ ગુજરાતી ભાષામાં લખાણ .............. ૪. પૂ.પં.ભગવંત શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્ય દ્વારા લિખિત પ્રેરણાદાયક પત્ર .. ૫. પ્રેરણાદાતા પૂજય પંન્યાસ ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય વિષે ............ ૬. ધ્યાન વિચાર : ગ્રંથ પરિચય. ૭. ધ્યાન વિચાર (સવિવેચન) પૂર્વ વિભાગ ચોવીસ ભેદોનો પરમ રહસ્યાર્થ.. ૮. ધ્યાન વિચાર : ઉત્તર વિભાગ (સવિવેચન) . ...... ૨ ૨૬ ધ્યાન વિચાર (સવિવેચન) • ૭. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનો વિષયાનુક્રમો (પૂર્વ વિભાગ) ક્રમાંક વિષય પૃષ્ઠ ધ્યાન વિચાર (સવિવેચન) મંગલાચરણ ૬૫; મંગલાદિ અનુબંધ ચતુષ્ટય ૬૬; ‘ફારૂં' પદનો રહસ્યાર્થ ૬૮; (૧) “ધ્યાન'ની પરિભાષા ૬૯; ચલચિત્તના પ્રકાર ૭૦; ધ્યાનના અધિકારી ૭૨, અધ્યાત્મયોગ શું છે ? ૭૩; ભાવના યોગ શું છે ? ૭૩; ધ્યાનનાં પ્રકારો, આર્તધ્યાન ૭૪; આધ્યાનનાં પ્રકાર ૭૫; રૌદ્રધ્યાન, રૌદ્રધ્યાનના ચાર પ્રકાર ૭૬; શુભધ્યાનનો પ્રારંભ ૭૭; ભાવથ્થાનના મુખ્ય ચાર પ્રકારો ૭૮; ધ્યાન યોગ્ય ચિંતા-ભાવના અને સ્થાન ૭૮; ધ્યાનને યોગ્ય સ્થાન ૭૯; કાળની અનિયતતા ૮૦; આસનની અનિયતતાનું કારણ ૮૦; ધર્મધ્યાનનાં ચાર આલંબનો ૮૧; ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ૮૧; સામાયિકાદિ આવશ્યક ૮૨; ધ્યાન પ્રાપ્તિનો ક્રમ ૮૨; ધ્યાતવ્ય ૮૨; આજ્ઞાવિચયનું સ્વરૂપ ૮૩; અપાય વિચયનું સ્વરૂપ ૮૫; મિથ્યાવાદિની અનર્થતા ૮૬; વિપાક વિચયનું સ્વરૂપ ૮૭; સંસ્થાન વિચયનું સ્વરૂપ ૮૭; ધર્મધ્યાન અને મૈત્રી આદિ ભાવો ૯૦; આજ્ઞા વિચધ્યાન અને મૈત્રીભાવ ૯૧; અપાય વિચય ધ્યાન અને પ્રમોદભાવ ૯૨; વિપાક વિચધ્યાન અને કરૂણાભાવ ૯૩; સંસ્થાન વિચય ધ્યાન અને માધ્યસ્થભાવ ૯૪; ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ ૯૪; ધર્મધ્યાનના બાહ્ય ચિહ્નો ૯૫; ધર્મધ્યાનનું ફળ ૯૫; (૨) પરમ ધ્યાન ૯૫; શુક્લધ્યાનનાં ચાર આલંબનો ૯૬; શુક્લધ્યાનનાં ચાર લક્ષણો ૯૬; શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ ૯૬; પહેલો પાયો યાને પ્રથમ શુક્લધ્યાન ૯૭; શુક્લધ્યાનનો આંશિકસ્વાદ ૯૮; રૂપાતીતધ્યાન ૯૯; પરમાત્મ મિલનની કલા ૧૦૦; શુક્લધ્યાનના અધિકારી ૧૦૧; (૩) શૂન્ય ધ્યાન ૧૦૨; ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન ૧૦૫; (૪) પરમશૂન્યધ્યાન ૧૦૬; (૫) કલાધ્યાન ૧૦૬; કુંડલિનીનું સ્વરૂપ ૧૦૮; “યોગશાસ્ત્ર'માં કુંડલિની ૧૧૦; કલાધ્યાનની પ્રક્રિયા ૧૧૧; સાડા ત્રણ કલાનું રહસ્ય ૧૧૧; (૬) પરમકલા ધ્યાન ૧૧૧; (૭) જ્યોતિધ્યાન ૧૧૩; આત્મજયોતિ અને અનુભવજ્ઞાન ૧૧૪; (૮) પરમજયોતિ ધ્યાન ૧૧૬; ધ્યાન વિચાર (સવિવેચન) • ૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ (૯) બિન્દુ ધ્યાન ૧૧૯; મંત્રની દૃષ્ટિએ બિન્દુનું મહત્ત્વ ૧૨૦; બિન્દુની દૃષ્ટિએ નમસ્કાર મહામંત્ર ૧૨૨; બિન્દુ નવકનાં સ્થાનો ૧૨૩; (૧૦) પરમબિન્દુ ધ્યાન ૧૨૪; ગુણસ્થાનક અને ગુણશ્રેણિનું સ્વરૂપ ૧૨૫; (૧૧-૧૨) નાદ-પરમનાદ ધ્યાન ૧૨૯; નાદ અને પ્રાણનો સંબંધ ૧૩૦; વાણીનો સૃષ્ટિક્રમ અને નાદ ૧૩૧; અનાહત શું છે ? ૧૩૨; યંત્રની દૃષ્ટિએ અનાહત ૧૩૩; અનાહતનો ઉદ્ગમ ૧૩૩; અનાહતનાદથી બાહ્ય ગ્રંથિનો ભેદ ૧૩૪; આંતર ગ્રંથિનો ભેદ ૧૩૪; અનાહત શબ્દના પ્રકારો અને તેનું ફળ ૧૩૪; (૧૩-૧૪) તારા અને પરમતારા ધ્યાન ૧૩૫; કાયોત્સર્ગના ઉદ્દેશો-નિમિત્તો ૧૩૬; અપ્રમત્ત અવસ્થામાં ધ્યાન ૧૩૯. (૧૫-૧૬) લય-પરમલય ધ્યાન ૧૪૧; પરમાત્મ સ્વરૂપનું ચિંતન ૧૪૪; યોગની દષ્ટિએ લય-પરમલય ૧૪૬; આગમની દષ્ટિએ લય-પરમલય ૧૪૭; દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ ૧૪૭; (૧૭-૧૮) લવ-પરમલ ધ્યાન ૧૪૮; ઉપશમશ્રેણિ ૧૪૯; ક્ષપકશ્રેણિ ૧૫૦; (૧૯) માત્રા ધ્યાન ૧૫૨; રૂપસ્થધ્યાન એ સાલંબન ધ્યાન છે. ૧૫૩. (૨૦) પરમ માત્રા ધ્યાન ૧૫૪; અક્ષર ન્યાસની મહત્તા ૧૫૬; (૧) શુભાક્ષર વલય ૧૫૬; (૨) અનક્ષર વલય ૧૫૭; (૩) પરમાક્ષર વલય ૧૫૭; (૪) અક્ષર વલય ૧૫૯; (૫) નિરક્ષર વલય ૧૬૦; (૬) સકલી કરણ વલય ૧૬૧; (૭) તીર્થંકર માતૃ વલય ૧૬૨; (૮) તીર્થંકર પિતૃ વલય ૧૬૪; (૯) તીર્થકર નામાક્ષર વલય ૧૬૫; પ્રભુ નામનો મહિમા ૧૬૭; (૧૦) સોળ વિદ્યાદેવી વલય ૧૬૮; (૧૧) અઠ્ઠાવીસ નક્ષત્રોનું વલય ૧૬૯; (૧૨) અઠ્યાસી ગ્રહોનું વલય ૧૬૯; (૧૩) છપ્પન દિકકુમારીનું વલય ૧૬૯; (૧૪) ચોસઠ ઇન્દ્રોનું વલય ૧૭૦; (૧૫) ચોવીસ યક્ષિણી વલય ૧૭૦; (૧૬) ચોવીસ યક્ષ વિલય ૧૭૦; સમ્યગુ દષ્ટિ દેવદેવીઓનાં નામ સ્મરણનાં વિવિધ સ્થાનો ૧૭૧; સમ્યગુ દષ્ટિ દેવ-દેવીઓના વિશિષ્ટ કાર્યો ૧૭૧; (૧૭) સ્થાપના ચૈત્ય વલય ૧૭૨; જિન મૂર્તિનું માહાભ્ય ૧૭૩; ચૈત્યની ઉપાસના અને સંખ્યા નિર્દેશ ૧૭૪; (૧૭૫ થી ૧૭૬) સાધ્વાદિ વલય ૧૭૬; તીર્થની મહત્તા ૧૭૭; ભવનયોગાદિ વલય ૧૭૭, પરમમાત્રા ધ્યાનની વિશાળતા ૧૭૮; પરમમાત્રા ધ્યાનની ઉપયોગિતા ૧૭૮; (૨૧) પદ ધ્યાન ૧૭૯; આગમની દૃષ્ટિએ નમસ્કારનું માહાભ્ય ૧૮૦; પરમેષ્ઠી નમસ્કારનું ફળ ૧૮૧; પદધ્યાન અને પરમેષ્ઠી નમસ્કાર ૧૮૨; પૂજાના ચાર પ્રકાર ૧૮૪; ગુણસ્થાનની દષ્ટિએ પૂજા ધ્યાન વિચાર (સવિવેચન) • ૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪; પ્રતિપત્તિ પૂજાનું તાત્પર્ય ૧૮૫; અરિહંતાદિ પદોનો રહસ્યભૂત અર્થ ૧૮૬; યોગની દષ્ટિએ નમસ્કાર ૧૮૯; સ્થાનાદિ યોગની વ્યાપકતા ૧૯૦; નમો પદ દ્વારા ઇચ્છાદિ યોગો ૧૯૧; ધ્યાનની દૃષ્ટિએ નમસ્કાર ૧૯૧; રિહૃાા થરં સાર્થ ૧૯૧; પંચ પરમેષ્ઠી ચક્રનો મહિમા ૧૯૬; નવકારના અધિકારી અને તેનું ફળ ૧૯૬; પરમેષ્ઠી-નમસ્કાર શું છે ? ૧૯૭; પરમાક્ષરના ધ્યાનનું રહસ્ય ૨૦૩; પદધ્યાન અને પદસ્થ ધ્યાન ૨૦૫; નમસ્કારના ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ ૨૦૬; મંત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ ૨૦૭; નવકાર મંત્રની પરમ ગુરૂતા ૨૦૭; નવકારની શાશ્વત વિદ્યમાનતા ૨૦૭; વિધિપૂર્વકની આરાધનાથી તીર્થકરપદ ૨૦૮; નવકાર એ પરમેષ્ઠી ભગવંતોનો મંત્રાત્મક દેહ છે ૨૦૮; પતિતપાવન નવકાર ૨૦૮; યંત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ ૨૦૯; વિદ ા યુત્ત ૨૦૯; મૂલાધારાદિ ૧૦ ચક્રોમાં પરમેષ્ઠીપદોના ધ્યાનની પ્રક્રિયા ૨૦૯ થી ૨૧૪. (૨૨) પરમપદ ધ્યાન ૨૧૪; તાત્ત્વિક નમસ્કાર ૨૧૪; (૨૩) સિદ્ધિ ધ્યાન ૨૧૬; સિદ્ધિધ્યાનનું રહસ્ય ૨૧૭; સિદ્ધ પરમાત્માનું ધ્યાન ૨૧૮; સિદ્ધ સ્વરૂપના ધ્યાનની એક પ્રક્રિયા ૨૧૯; (૨૪) પરમ સિદ્ધિ ધ્યાન ૨૨૦; પરમ સિદ્ધિ ધ્યાનમાં તન્મયતા સિદ્ધ કરવાનો ઉપાય ૨૨૨; (ઉત્તર વિભાગ) ચિંતા (ચિંતન)નું સ્વરૂપ અને તેના પ્રકારો ૨૨૬; સાત પ્રકારની ચિંતાનું સ્વરૂપ ૨૨૮; ચિત્તના ત્રણ પ્રકાર ૨૨૯; ભાવનાનું સ્વરૂપ અને તેના પ્રકારો ૨૩૦; (૧) જ્ઞાન ભાવનાનાં પ્રકાર અને સ્વરૂપ ૨૩૪; (૨) દર્શન ભાવના ૨૩૮; (૩) ચારિત્ર ભાવના ૨૩૯; (૪) વૈરાગ્ય ભાવના ૨૪૦; અનુપ્રેક્ષા ૨૪૩; બાર ભાવનાઓનું સ્વરૂપ ૨૪૪; (૧) અનિત્ય ભાવના આદિ ૨૪૪ થી ૨૫૪; સોળ વિદ્યાદેવીનાં નામ ૨૫૪. ભવનયોગ અને કરણયોગ આદિનું વર્ણન ૨૫૪; યોગ, વીર્ય આદિનાં કાર્ય-કારણ ભેદનો વિચાર ૨૫૬; પ્રણિધાન-આદિનું વર્ણન ૨૬૧; પ્રણિધાન આદિયોગમાં ચારિત્રયોગ ૨૬૩; મનની ચાર અવસ્થાઓ અને પ્રણિધાનાદિ ૨૬૪; ભવનયોગ ૨૬૫; કરણયોગ ૨૬૭; બાર કરણોનો રહસ્યાર્થ ર૬૮; સામર્થ્ય યોગ વગેરેનું સ્વરૂપ ૨૭૦; છશું કરણનું સ્વરૂપ ૨૭૧; યોગ અને કરણમાં વિશેષતા ૨૭૩; (૧) ઉન્મનીકરણ ૨૭૩; કરણ અને ભવનની વ્યાખ્યા ૨૭૫; (૨) નિશ્ચિત્તી કરણ ૨૭૬; (૩) નિશ્ચતની કરણ ૨૭૭; (૪) નિઃસંજ્ઞીકરણ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯; (૫) નિવિજ્ઞાની કરણ ૨૮૦; (૬) નિર્ધારણીકરણ ૨૮૧; (૭) વિસ્મૃતીકરણ ૨૮૩; (૮) નિબુદ્ધીકરણ ૨૮૩; (૯) નિરીહીકરણ ૨૮૫; (૧૦) નિર્મતીકરણ ૨૮૫; (૧૧) નિર્વતર્કીકરણ ૨૮૭; (૧૨) નિરુપયોગી કરણ ૨૮૯; ધ્યાનના ભેદ-પ્રભેદોની વિશાળતા ૨૯૨; ૯૬ કરણની અપેક્ષાએ ૯, ૨૧૬ ધ્યાન ભેદો ૨૯૪; ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ ભેદ, પરમધ્યાન આદિ ૨૩ ધ્યાનોની અપેક્ષાએ ધ્યાનભેદો ૨૯૬; યોગનાં આલંબનો ૨૯૭; (૨) વીર્ય યોગનાં આલંબનો ૩૦૨; જ્ઞાનાચારના આઠ પ્રકાર ૩૦૨; દર્શનાચારના આઠ પ્રકાર ૩૦૩; ચારિત્રાચારના આઠ પ્રકાર ૩૦૪; તપાચારના બાર પ્રકાર ૩૦૫; વીર્યાચારના છત્રીસ પ્રકાર ૩૦૭; (૩) Dામયોગના આલંબનો ૩૦૭; આઠકરણોનું સ્વરૂપ ૩૦૮; ઉત્સાહ પરાક્રમ અને ચેષ્ટાયોગનાં આલંબનો ૩૧૨; લોકપુરુષ ૩૧૩; અધોલોક ૩૧૪; મધ્યલોક ૩૧૪; ઉર્ધ્વલોક ૩૧૫; અધોલોકની વ્યવસ્થા ૩૧૬; ઉદ્ગલોકની વ્યવસ્થા ૩૧૭; ચૌદરાજલોકની સ્પર્શના ૩૧૭; લોક સ્વરૂપના ચિંતનનું મહત્ત્વ, ચિંતનના મુદ્દાઓ ૩૧૮; (૭) શક્તિયોગનાં આલંબનો ૩૧૯; જીવદ્રવ્યની સ્વતંત્રતા અને વિશિષ્ટતા ૩૨૦; જીવના બે લક્ષણ ૩૨૩; જીવોનો સંબંધ ૩૨૪; નિમિત્તની આવશ્યકતા ૩૨૫, મૈત્રાદિ ભાવોની વ્યાપકતા ૩૨૬; અજીવતત્ત્વની ચિંતા ૩૨૭; પુણ્ય-પાપ તત્ત્વની ચિંતા ૩૨૮; આગ્નવ, સંવર, નિર્જરા અને મોક્ષતત્ત્વની ચિંતા ૩૨૮; પરમતત્ત્વની ચિંતા, ચિંતાનું ફળ ૩૨૯; (૮) સામર્થ્ય યોગના આલંબનો ૩૨૯; મોક્ષનું સ્વરૂપ, સિદ્ધ પરમાત્મા ૩૩૦; સિદ્ધોનું અવસ્થાન ક્ષેત્ર ૩૩૧; સિદ્ધોના ગુણોની અનંતતા ૩૩૩; સિદ્ધિ સુખની પરાકાષ્ઠા ૩૩૪; સિદ્ધિના સુખની અનંતતા, જ્ઞાનદર્શનની અનંતતા ૩૩૪; ચારિત્ર ગુણની, વીર્ય ગુણની અનંતતા ૩૩૫; પરિશિષ્ટ નંબર ૧ પરિશિષ્ટ નંબર ૨ ૩૩૭ ૩૩૯ ૩૩૯ (પરિશિષ્ટ વિભાગ) આચાર્ય શ્રી પુષ્પભૂતિ મહારાજ આદ્ય ગણધર પ્રભૂતિ સંખ્યા આદ્ય મહત્તરા પ્રભૂતિ સંખ્યા શ્રાવક સંખ્યા શ્રાવિકા સંખ્યા ૯૬ ભવનયોગ, ૯૬ કરણયોગ, ૯૬ કરણ ૩૬૩ પાખંડીઓનું સ્વરૂપ ‘પાસત્થા આદિ સાધુઓનું સ્વરૂપ ચૌદ ગુણસ્થાન પ્રણિધાનનો પ્રભાવ ‘સમાધાન’ના સંદર્ભમાં દૃષ્ટાંત સમાધિના સંદર્ભમાં દષ્ટાંત ભાષાના ૪૨ પ્રકારો ३४० ३४० ૩૪૧ ૩૪૩ પરિશિષ્ટ નંબર ૩ પરિશિષ્ટ નંબર ૪ પરિશિષ્ટ નંબર ૫ પરિશિષ્ટ નંબર ૬ પરિશિષ્ટ નંબર ૭ ३४७ उ४८ ૩૫૫ ૩૫૬ ૩૫૬ ૩૫૮ પરિશિષ્ટ નંબર ૮ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ લેખનના પ્રેરણાદાતા તત્વદેષ્ટા સ્વ. પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મહારાજનો એક પ્રેરણાદાયી પત્રા મુંડારા આસો વદી ૧ સંભવે છે. તેને ફરીવાર જોશો તો વધુ જ્ઞાનાદિ ગુણ સંપન્ન શ્રી કલાપૂર્ણ- સ્પષ્ટ થશે. સૂરિજી સપરિવાર વંદનાદિ. શ્રી ઉપદેશપદ ગ્રંથની ગા. ૮૯૦ થી સુ. ૧૧નો પત્ર સમયસર મળ્યો છે. ૮૯૮ સુધીની ટીકામાં એક રાજાની ધ્યાન વિચાર ગ્રંથના પરિશીલનથી રાણીના ધ્યાનાભ્યાસનું વિસ્તારથી વર્ણન આનંદનો અનુભવ થયો તે જાણીને છે. તે પણ જો ન જોયું હોય તો જોશો. સંતોષ થયો. તેમાં રાણીનો સંશય છેદવા માટે આચાર્ય સુત્ર ન નોડું એ ગાથા પૂર્વગત મહારાજે જે ધ્યાન બતાવ્યું છે, તેની શ્રુતની હોવી જોઇએ, તેનું મૂળ હજુ પ્રથમ ગાથા નીચે મુજબ છે. મળ્યું નથી. 'संपुन्न चंद वयणो આ ગ્રંથમાં “ધ્યાન શતક'ની ગાથાના सिंहासण संठिओ सपरिवारो । પ્રમાણ આપ્યા છે, તેથી ધ્યાન શતકના झायव्वो य जिणिंदो કર્તા ભાષ્યકારથી પણ આ કૃતિ પ્રાચીન केवलवरनाणुज्जलो धवलो ॥ છે, એમ સાબિત થાય છે. ટીકાની રચના ત્યાર પછીની ધ્યાન વિષયક બધી પણ આગમિક પદાથોથી યુક્ત છે. તેથી ગાથાઓ જોવા યોગ્ય છે. ટીકાકાર પણ કોઇ આગમધર મહાપુરુષ તે ઉપરથી “પરમમાત્રા’ ધ્યાનની છે, એમ સિદ્ધ થાય છે. પ્રતીતિ થાય છે. ઉપદે શપદનો દરેકની સાથે “પરમ’ શબ્દ લગાડીને અનુવાદવાળો ગ્રંથ હોય તો પુ. પર૬ થી વ્યવહાર-નિશ્ચય ઉભયનો સમન્વય પ૩૦ સુધી જોઈ જશો. સાધ્યો છે. અંતિમ પદ-પરમપદ અને સિદ્ધિમાત્રા અને પરમમાત્રા એ બે પરમસિદ્ધિ એ બે ધ્યાન બધા ધ્યાનમાં પ્રકારોમાં પ્રથમ પ્રકાર માત્રાનો છે. તેમાં સર્વોત્કૃષ્ટ છે. નમસ્કાર મહામંત્રનું ધ્યાન તીર્થકરમિવ માત્માનં પશ્યતિ’ છે અને વ્યવહાર અને નિશ્ચય ઉભયથી કરવાનો પરમમાત્રામાં ચતુર્વિશતિવલય પરિવેષ્ટિત સ્પષ્ટ વિધાન તેમાંથી પ્રાપ્ત થાય છે. આત્માનું ધ્યાન છે. એ કૈવલ્ય અવસ્થા ધ્યાનના પ્રારંભમાં (૭) ચિન્તા, બાદ સપરિકર પરમાત્મદશાનું ધ્યાન (૪) ભાવના અને ધ્યાનના અંતમાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧૨) અનુપ્રેક્ષા એ પણ શાસ્ત્રીય પ્રક્રિયા વિચાર જ્ઞાન ગુણના પ્રકર્ષની પ્રક્રિયાને છે. ભાવના અને અનુપ્રેક્ષા શબ્દમાં જે સૂચવે છે. “જ્ઞાન ઢિયાખ્યાં મોક્ષ:' એ તફાવત છે, તે સ્પષ્ટ થાય છે. મનુ પશ્ચાત્ સૂત્ર એ બે ગાથા વડે સૂચિત છે, ભવન પ્રેક્ષમ્ ધ્યાન થયા બાદ અનુપ્રેક્ષા વડે તથા કરણ શબ્દ વડે નિસર્ગ અને જે સંસારનું સ્વરૂપ વિચારાય તેના અધિગમ – બે પ્રકારની પ્રાપ્તિના ઉપાયને સંસ્કારો વધુ ઉંડા જાય અને એ રીતે સંગ્રહી લે છે. વૈરાગ્ય પુષ્ટ થાય. આજ્ઞા વિચયાદિ ચાર પ્રકારના ૧૨ ભાવનામાં પણ પ્રથમની છ ધ્યાનની વિચારણા માટે એક લખાણ પ્રાપ્ત સંસારની નિઃસારતા ભાવવા માટે અને થયું છે. જોવા માટે હવે પછી મોકલીશું. પછીની છ ધર્મની સારભૂતતા ભાવવા - આચાર્ય મહારાજનો હસ્ત લિખિત માટે વિચારી શકાય. તે કેવી રીતે એ પત્ર મળ્યો. ધ્યાન વિચાર અંગેની ગ્રંથમાં સ્પષ્ટ કરેલ નથી તો પણ નિર્મળ અનુપ્રેક્ષા જાણી આનંદ થયો, લખાણ પુરું પ્રજ્ઞા વડે શાસ્ત્રથી અવિરુદ્ધ પણે વિચારી થવા આવ્યું છે, તે પણ જાણ્યું. શકાય છે, તે હવે પછી. યોગ અને કરણનો વિષય અતિ ગ્રંથમાં ભવનયોગ, કરણયોગ પહેલા ગહન હોવા છતાં તેનું પણ સારી રીતે ૮, કરણોનું સ્વરૂપ વીર્યગુણના વિકાસની સ્પષ્ટીકરણ થઈ રહ્યાં છે, તે રીતને સુચવે છે અને પછી ૧૨ કરણનો અભ્યાસીઓને ઘણું ઉપયોગી નીવડશે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂ.પં. ભદ્રંકરવિ. નો મૂળ પત્ર સ્કેન કરીને મૂકવો ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાદાતા પૂજ્ય પંન્યાસજી ભગવંત જણાવતાં અતીવ આનંદ થાય છે કે મને આ અદ્ભૂત ગ્રંથરત્નનો પ્રથમ પરિચય કરાવનાર પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર છે; જેમના વિરલ ચુંબકીય વ્યક્તિત્વથી ઘણોખરો જૈન સમાજ પરિચિત અને પ્રભાવિત છે અને જેમને ‘શ્રી નવકારવાળા મહારાજ' તરીકે બિરદાવવામાં ગૌરવ અનુભવે છે, એવા એ મહામના મહાપુરૂષનાં પુનિત દર્શન અને શુભ સમાગમનો પ્રથમ લાભ મને વિ.સં. ૨૦૧૩માં માંડવી (કચ્છ) મુકામે મળ્યો હતો. પ્રથમ દર્શને જ મારા અંતઃકરણમાં અનુપમ અહોભાવ અને પૂજ્યભાવ ઉલ્લસિત થયો હતો અને પછી તો જેમ જેમ તેઓશ્રીના નિકટ સંપર્ક અને સમાગમમાં આવવાના અવસર મળતા રહ્યા, તેમ-તેમ મારા ચિત્તમાં અંકુરિત થયેલો તે અહોભાવ વૃદ્ધિ પામતો ગયો. પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રીના પ્રભાવક સમાગમમાં આવીને તેમજ તેઓશ્રીની વાત્સલ્યપૂર્ણ નિશ્રા સેવીને અનેક આત્માઓએ પોતાના જીવનમાં અપૂર્વ પ્રેરણા મેળવી છે. તેમજ તેઓશ્રીએ ચીંધેલા માર્ગ પર ચાલીને આત્મરણકારવંતા જીવનનો અપૂર્વ આનંદ અનુભવ્યો છે. તેમજ પ્રાતઃ સ્મરણીય એ ગુરુવર્યના સઘન આશીર્વાદ તથા અનુગ્રહને પાત્ર બનીને ધન્યતા-કૃતાર્થતા માણી છે. મારા જીવન ઉપર પણ આત્મપ્રતાપી આ મહાપુરુષે જે અગણિત ઉપકારો કર્યા છે, આંખનાં અમી વરસાવ્યાં છે, તેને શબ્દોમાં વર્ણવવા હું અસમર્થ છું. મારા પરમોપકારી આ મહાપુરુષનું પ્રતિપળ સ્મરણ કરવાપૂર્વક તેઓશ્રીના પુનિત ચરણ કમળમાં કૃતજ્ઞભાવે નતમસ્તક રહી હું સદા-સર્વદા કૃતાર્થતા અનુભવું છું. ‘ધ્યાન-વિચાર' અંગે પ્રેરણા પરિશ્રમની લવલેશ પરવા કર્યા સિવાય પણ પાત્ર આત્માઓને પત્રના માધ્યમથી પૂર્ણ સંતોષ અને સમાધાન કરાવનારા પૂજ્ય પંન્યાસજી મહારાજે મને પણ પ્રત્યક્ષમાં તેમજ પત્ર દ્વારા ઘણી ઘણી પ્રેરણાઓ આપી છે. પ્રેરણાત્મક એક કૃપાપત્રમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે ધ્યાન વિચાર પ્રકરણ જોયું હશે, ન જોયું હોય તો એકવાર અવશ્ય જોઇ જશો. ધ્યાન વિષયક ઘણી રહસ્યમય બાબતોનું તેમાં વર્ણન છે, ‘નમસ્કાર સ્વાધ્યાય' (પ્રાકૃત વિભાગ)માં તે પ્રકાશિત થયેલું છે.’ ‘ધ્યાન વિચાર’ના વાંચન માટેના પૂજ્યશ્રીના પ્રેરણાભર્યા આ થોડાક શબ્દો વાંચતાં જ મારાં રોમ-રોમ પુલકિત થઇ ગયાં અને હૃદયમાં એક એવો અપૂર્વ ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાવોલ્લાસ પેદા થયો કે પૂ. ગુરુદેવ માત્ર આપણામાં તેની સાચી જિજ્ઞાસાને મારી સાધનામાં મને નડતાં વિનોને દૂર જાગૃત કરવાની અને આગમ ગ્રંથોમાં કરવા અને અપૂર્વ ભાવોલ્લાસને પ્રગટ છૂપાયેલા એ રહસ્યમય ગૂઢ સંકેતોને કરવા માટે જ આ પ્રેરણાનું અમાપ બળ જાણવા સમજવા તેમજ અનુભવવા માટે બક્ષી રહ્યા છે. કેવો મહાન અનુગ્રહ ! યથાર્થ દૃષ્ટિ અને પાત્રતા કેળવવાની. કેવો પરમ ઉપકારક ભાવ ! ધ્યાન વિચાર'ના પ્રાથમિક વાંચનથી ગ્રંથરૂપે શ્રી તીર્થકર ભગવાન આનંદ વિભોર બનેલા મારા આત્મામાં પૂ. પંન્યાસજી ભગવંતના ઉપકારક એવો અપૂર્વ ભાવોલ્લાસ ઉત્પન્ન થયો કે સૂચન અનુસાર ‘નમસ્કાર સ્વાધ્યાય' જાણે એ ગ્રંથરૂપે સાક્ષાત્ શ્રી તીર્થકર પુસ્તક મેળવવા માટે પ્રસિદ્ધ જ્ઞાન પરમાત્મા સામે પધાર્યા હોય અને ધ્યાન ભંડારોમાં તપાસ કરાવી. લગભગ દોઢ યોગના વિષયમાં કોઇ અદૂભૂત પ્રેરણાનો મહિનાના પ્રયાસ પછી જે દિવસે એ ગ્રંથ દિગંતવ્યાપી પ્રકાશ પાથરી રહ્યા હોય ! પ્રાપ્ત થયો, તે દિવસ પણ મારા માટે જ્ઞાની ભગવંતોએ સાચું જ કહ્યું છે. અતિ આનંદમય બની ગયો. જિનવર જિનઆગમ એક રૂપે, પરમ કૃપાળુ પરમાત્મા અને અસીમ સેવતાં ન પડો ભવભૂપે.” ઉપકારી ગુરુદેવોનું વિનય બહુમાનપૂર્વક તાત્પર્ય કે શ્રી જિનાગમને શ્રી સ્મરણ વંદન કરી ગ્રંથનું વાંચન શરૂ કર્યું. જિનેશ્વર દેવ તુલ્ય માની, સ્વીકારી, માથે એકવાર સાદ્યત વાંચી ગયો, તેનાથી ધ્યાન ચઢાવી તેની ત્રિવિધ સેવા કરનારો આત્મા, વિષયક કેટલીક જિજ્ઞાસા સંતોષાઇ. સંસારથી મુક્ત થઇને મુક્તિપુરીમાં સિધાવે આજ સુધી ક્યાંય જાણવા કે સાંભળવા છે. તાત્ત્વિક દષ્ટિએ આગમ એ શ્રી મળ્યું ન હતું, એવું ધ્યાન વિષયક અદ્ભુત જિનાજ્ઞારૂપ હોવાથી એ શ્રી જિનેશ્વર અને રહસ્યપૂર્ણ વર્ણન વાંચતાં આત્મા ભગવાન જ છે. આવી બુદ્ધિ એ સબુદ્ધિ અસાધારણ આનંદમાં તરબોળ થઇ ગયો, છે. તેના બળે બદ્ધ આદિ સર્વ કર્મોનો ધ્વસ તે ધન્ય ક્ષણે, મને ફરી એ વાતની પ્રતીતિ થાય છે. સાચું જ કહ્યું છે કે – થઇ કે - “ખરેખર ! શ્રી જિનશાસન એક “શાત્રે પુરતે તસ્મા, પરિપૂર્ણ અને સર્વાગ સમૃદ્ધ ધર્મ શાસન વીતર : પુરતઃ છે અને તેમાં ધ્યાન, યોગ કે પુર પુનર્તામિ, અધ્યાત્મવિષયક બધી જ સાધનાઓ અને નિયમાન્ સર્વસિદ્ધય: ’ સિદ્ધિઓનું નિદર્શન થયેલું છે.” જરૂર છે - ज्ञानसार ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ શાસ્ત્રને જે આગળ કરે છે, તે હકીકતમાં વીતરાગ પરમાત્માને જ આગળ કરે છે, જ્યાં વીતરાગ પરમાત્માને આગળ કરાય છે, ત્યાં નિશ્ચયથી સર્વ પ્રકારની સિદ્ધિઓ છે. ચિંતનશક્તિ અને અપાર કરુણાષ્ટિનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. આત્મિક સાધનામાં પ્રેરક અને પૂરક પૂજ્ય પંન્યાસજી મહારાજની પ્રભાવક નિશ્રામાં રહેવા મારું મન ઘણા સમયથી અપાર કરુણાર્દષ્ટિ ઝંખી રહ્યું હતું. મારી આ ઝંખના વિ.સં. પરા વ્યસની શ્રી તીર્થંકર ૨૦૩૧ની સાલમાં પૂરી થઇ. જે ક્ષેત્રમાં પરમાત્માની આજ્ઞામાં પોતાના અહંને પૂરી થઇ તે ક્ષેત્ર હતું - એકાંત, શાંત, ઓગાલી નાંખનારા મહાત્મા પુરુષો દૂર-સાધનાને યોગ્ય રાતા મહાવીરજી તીર્થ. તે સમય ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો. પૂ. પંન્યાસજી ભગવંતની પુણ્ય નિશ્રામાં ચાલતી શ્રી નવપદજીની આરાધનાના સુદૂર રહ્યા-રહ્યા પણ ઉપકાર કરતા હોય છે. એ હકીકતમાં અખૂટ શ્રદ્ધા સાથે હું પણ ‘ધ્યાન વિચાર'ના વાંચન-મનનથી ધન્ય પ્રસંગે પ્રાપ્ત થયેલા આ સુઅવસરથી મને અતીવ આનંદ થયો. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શ્રી નવપદજીની સુંદર આરાધના કરવા સાથે તેઓશ્રીના ગુણવૈભવનો વિશેષ પરિચય કરવાનો સોનેરી અવસર મળતા, તેઓશ્રીની સેવાનો વધુને વધુ લાભ લેવા મન સમુત્સુક બન્યું. સહ ચાતુર્માસનો અપૂર્વ લાભ ચૈત્રી ઓળીની આરાધના નિર્વિઘ્ને પૂર્ણ થયા પછી શેષ કાળમાં પણ તેઓશ્રીની સેવામાં રહેવાનો લાભ મળ્યો. એટલું જ નહિ, પણ ત્યાર પછી ૨૦૩૧નું ચાતુર્માસ બેડા (રાજસ્થાન)માં અને વિ.સં. ૨૦૩૨નું ચાતુર્માસ લુણાવા (રાજસ્થાન)માં તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં જ કરવાની અમૂલ્ય તક મળી. થયેલી સ્ફુરણાઓ ક્ષેત્રથી સુદૂર રહેલા પૂજય પંન્યાસજી મહારાજને લખી જણાવતો અને કેટલીક અસ્પષ્ટ લાગતી બાબતો અથવા મારી શંકાઓ પણ લખી જણાવીને એના ખુલાસા પૂછાવતો. મેઘ જેવા પોતે મન મૂકીને વરસતા અર્થાત્ શીઘ્ર પ્રત્યુત્તર દ્વારા મારી આવી જિજ્ઞાસા અંગે આનંદ વ્યક્ત કરવા સાથે દરેક બાબતોના ખુલાસાઓ લખી મોકલતા. જેથી આરાધના તથા વાંચન લેખનાદિ કાર્યોમાં મને ખૂબ જ સરળથા રહેતી અને સહાય પણ મળતી. આ ગ્રંથના પ્રારંભમાં જ ધ્યાન વિચાર' સંબંધી કેટલીક બાબતોનું સ્પષ્ટીકરણ કરતો તેઓશ્રીનો એક પ્રેરણાત્મક પત્ર પ્રકાશિત કર્યો છે. જે વાંચવાથી તેઓશ્રીની આંતરિક સાધના, ઊંડી અનુપ્રેક્ષા, અલૌકિક ધ્યાન વિચાર (સવિવેચન) ૭ ૧૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ અનેક માસના આ લાંબા સહવાસથી “પરસ્પરોપગ્રહો ગીવાનામ્’ અને ‘૩૫યો મને તેઓશ્રીમાં રહેલા નમ્રતા, ઉદારતા, નક્ષત્' એ સૂત્રો, મૈયાદિ ચાર ક્ષમા, નિખાલસતા, ગંભીરતા, અનુકંપા, ભાવનાઓ, સામાયિક ભાવ, ધ્યાનયોગ, કરુણા, ગુણગ્રાહકતા, સમતા, પરોપકાર- સમાધિ વગેરે પદાર્થોનાં ગહન રહસ્યો પરાયણતા વગેરે અનેક ગુણો સાવ સમજાવતા અને તેના આધારભૂત વિવિધ નજીકથી નિહાળવા અને અનુભવવા શાસ્ત્રપાઠો પણ બતાવતા; વળી લલિત મળ્યા. તેના પ્રભાવે તેઓશ્રી પ્રત્યેના વિસ્તરા, પંચસૂત્ર, અધ્યાત્મસાર આદિ મારા આદરમાં વૃદ્ધિ થઇ. ગ્રંથોના વિશિષ્ટ અર્થ અને ઐદંપર્યાર્થ શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યેનો સમજાવી તે તે ભાવોને આત્મસાતુ તેઓશ્રીનો અનન્ય સમર્પણભાવ જોઇને કરવાની ખાસ પ્રેરણા પણ આપતા. ભલભલા ચિંતકો પણ મુગ્ધ થઈ જતા અને “ધ્યાન વિચાર'ના જીવનમાં નમસ્કાર સાધનાનું અમીપાન લખાણ અંગે પ્રેરણા કરવાના મનોરથ સેવનારા થતા અનેક પરિચયમાં આવેલી વ્યક્તિની ભૂમિકા જિજ્ઞાસુ સાધકો, ચિંતકો, સાક્ષરો તેમજ અને શક્તિના સાચા પારખુ પૂજ્ય શ્રમણોના આધ્યાત્મિક દેહને ઘડવામાં પંન્યાસજી મહારાજ સામી વ્યક્તિની તેઓશ્રીનો ફાળો અસાધારણ છે. યોગ્યતા અને રુચિ અનુસાર તેને એવાં સાદ્વાદ-રત્નાકરના મરજીવા એવા પ્રેરણા અને પ્રોત્સાહન આપતા કે જેથી પૂ. પંન્યાસજી ભગવંતને ગંભીરમાં એનામાં સુષુપ્ત રહેલી શક્તિઓ ક્રમશઃ ગંભીર તત્ત્વજ્ઞાનના જટિલ પ્રશ્નોના પ્રગટ થવા સાથે કાર્યાન્વિત બનવા લાગી તત્કાલ સચોટ, સાધાર જવાબ આપતા જતી. આથી આવું પ્રોત્સાહન પ્રાપ્ત સાંભળીને અનેક તત્ત્વવિદો પણ કરનાર દરેક વ્યક્તિ પોતાની કક્ષા મુજબ તેઓશ્રીના ચરણોમાં ઝૂકી પડતા. સતત આરાધકભાવ સાથે અધ્યયન, મનન, સહવાસના કારણે આવા અનેક અનુભવો સ્વાધ્યાય, તપ, વૈયાવચ્ચ, ભક્તિ, જાપ, મને પણ થયા છે જેમાંથી હું પણ ઘણો ધ્યાન તથા વસ્તૃત્વ-લેખન આદિ કાર્યોમાં પ્રકાશ પામ્યો છું. પ્રયત્નશીલ બની સ્વ-પરોપકાર સાધવામાં - પૂજ્યશ્રી એવા તો વાત્સલ્યવંત હતા તત્પર બની જતી. કે પોતાના અણમોલ સમયમાંથી નિત્ય તેઓશ્રી પાસે ‘સિદ્ધ-પ્રાભૂત' અને નિયમિત રીતે કલાક, દોઢ કલાક જેટલો “ધ્યાન વિચાર’નું વાંચન કરીને તેનો સંક્ષિપ્ત સમય કાઢીને મને નમસ્કાર મહામંત્ર, સાર આલેખવાનો મેં પ્રયાસ કર્યો હતો. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ બેડાના ચાતુર્માસમાં ‘સિદ્ધ- તબિયતના સમાચાર મળતાં, ચાતુર્માસ પ્રાકૃત'નો ટૂંક સાર લખી પૂજ્યશ્રીને બાદ પુનઃ પૂજ્યશ્રીની પુણ્ય નિશ્રામાં વાંચવા આપ્યો. તેઓશ્રી મારું આ લખાણ આવવાનું બન્યું. સાવંત ધ્યાનપૂર્વક વાંચી ગયા, પણ એમાં તનની અસ્વસ્થતા વચ્ચે પણ મનની રહેલી અનેક ત્રુટિઓ તરફ પ્રથમ કંઇ પણ સ્વસ્થતા અને સમતામાં સ્થિર પૂજ્ય નિર્દેશ કર્યા વિના, લખવાના મારા પંન્યાસજી મહારાજને ધ્યાન વિચાર'નું પ્રાથમિક પ્રયાસ બદલ આત્મિક સંતોષ શેષ લખાણ પણ તેઓશ્રીની અનુકુળતા અને પ્રસન્નતા વ્યક્ત કર્યા પછી લેખન મુજબ વાંચી સંભળાવતો અને તેઓશ્રીના સંબંધી કેટલાંક અગત્યનાં સૂચનો કરીને સૂચન મુજબ તેમાં જરૂરી સુધારા કરી લેતો. મને કહ્યું, “ધ્યાન વિચાર'નો શબ્દાર્થ આ રીતે ધ્યાન વિચાર'ના વિવેચનનું છપાયેલો છે. થોડા વિવેચન સાથે એ લખાણ સમાપ્ત થતાં, તેઓશ્રીએ પ્રસન્નતા ગ્રંથના પદાર્થોને સ્પષ્ટ કરવાની જરૂર છે, વ્યક્ત કરી અને આ લખાણ યોગ્ય રીતે તમો આ કાર્ય શરૂ કરો, તેથી તેમને તેમજ પ્રકાશિત થાય એવી ઇચ્છા પણ દર્શાવી. અન્ય સાધકોને પણ મહાન લાભ થશે. ધ્યાનયોગ અને અધ્યાત્મ જેવા સાધકની યોગ્યતાને ઢંઢોળીને પણ ગંભીર વિષય ઉપર કંઇ લખવું એ મારી જગાડવાના તેઓશ્રીના આ વાત્સલ્યને શક્તિ બહારનું કામ છે, એ હું સમજું છું કયાં વિશેષણો વડે નવાજવું એ સવાલ છે. અને તેથી આજ સુધી જે કાંઇ લખાણ થયું ગ્રંથ સમાપ્તિ અને કૃતજ્ઞતા છે, થાય છે, તે બધો પ્રભાવ પૂજયશ્રીની પૂજયશ્રીની વાત્સલ્યપૂર્ણ ઉક્ત પ્રેરણા પ્રેરણા અને કૃપાદૃષ્ટિનો જ છે - એ સોલ્લાસ ઝીલી લઇને મેં “ધ્યાન વિચાર’નું વાતનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરતાં હર્ષ લખાણ શરૂ કર્યું. તેઓશ્રીની પુણ્ય અનુભવું છું. ખરી રીતે આમાં મારું કશું નિશ્રામાં ચોવીસ ધ્યાન પ્રકાર' સુધીનું જે છે જ નહિ, તેથી એ જેમનું છે તેઓશ્રીના વિવેચન લખાયું, તેનું નિરીક્ષણ અને કરકમળમાં સમર્પિત કરી હળવાશ શુદ્ધીકરણ પૂજ્યશ્રીએ પોતે જ કરી આપ્યું અનુભવું છું. અને શેષ લખાણ વિ.સં. ૨૦૩૩ના - વિ. ક૯ આધોઈ (કચ્છ)ના ચાતુર્માસમાં મેં પૂર આસો સુદ ૧૦, રવિવાર, વિ.સં. ૨૦૪૨, કર્યું. તે દરમ્યાન પૂજ્યશ્રીની અસ્વસ્થ તા. ૧૨-૧૦-૧૯૮૬, માંડવી (કચ્છ) - ૧૧. કલાપુણસાર ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ ‘ધ્યાન વિચાર' : ગ્રંથ પરિચય અનંત જ્ઞાન પ્રકાશના પુંજ, કરુણાના મહાસાગર, તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાને સમગ્ર વિશ્વમાં જ્ઞાનપ્રકાશ ફેલાવ્યો છે. ભગવાનના શ્રીમુખે આત્મતત્ત્વ આદિ તત્ત્વોનું સ્વરૂપ સાંભળી, ગ્રહણ કરીને પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ પોતે સ્ફટિક સદેશ નિર્મળ-નિષ્કલંક આત્માનો આત્મા વડે આત્મામાં જ અનુભવ કરીને તે અનુભવ જ્ઞાનનો સાચો માર્ગ સર્વ મુમુક્ષુ સાધકોને ઉ૫કા૨ક બને તે માટે શાસ્ત્રોમાં અદ્ભુત રીતે ગૂંથીને બતાવ્યો છે. તે આજે પણ શ્રી જિનાગમોમાં વિદ્યમાન છે; અંધકારને હરતાં પ્રકાશની જેમ ઝળહળે છે. તેનું અધ્યયન-મનન, જ્ઞાની ગુરુની નિશ્રામાં પોતાની પાત્રતા મુજબ કરી, એ માર્ગને જાણી શકાય છે, આરાધી શકાય છે. દેવદુર્લભ આ માનવજન્મની સાર્થકતા આત્માને ઓળખવા અને અનુભવવામાં છે. આત્માના ત્રણ પ્રકાર પ્રત્યેક શરીરધારી જીવોમાં ત્રણ પ્રકારનો આત્મા રહેલો છે ઃ એક છે ‘બહિરાત્મા’, બીજો છે ‘અંતરાત્મા’ અને ત્રીજો છે. ‘પરમાત્મા’. આત્માના આ ત્રણ પ્રકાર એ વાસ્તવમાં આત્માની ત્રણ અવસ્થાઓ છે. જીવ જ્યાં સુધી દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિવાળો હોય છે, ત્યાં સુધી તે ‘બહિરાત્મા’ કહેવાય છે. જીવની આંતરષ્ટિ ઊઘડતાં જ્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ થાય છે, ત્યારે તે ‘અંતરાત્મા’ કહેવાય છે અને જીવ જ્યારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, ત્યારે તે પરમાત્મા' કહેવાય છે. આ ‘પરમાત્મા’ પ્રચ્છશરૂપે સર્વ જીવોમાં રહેલા છે. ગાઢ અજ્ઞાનરૂપી ભસ્મથી આચ્છાદિત તે પરમાત્મ સ્વરૂપનો અનુભવ પ્રબળ ધ્યાન શક્તિ વડે થઇ શકે છે. પૂર્વોક્ત ત્રણ અવસ્થાઓમાં બહિરાત્મદશા ત્યાજ્ય છે. અંતરાત્મદશા એ ઉપાય સાધનરૂપ છે અને પરમાત્મદશા એ ઉપેય /સાધ્ય સ્વરૂપ છે. અંતરાત્મદશા વડે બહિરાત્મ દશાનો ત્યાગ કરી પરમાત્મદશાને પ્રાપ્ત કરવી એ જ માનવ જીવનનો સાર છે. સર્વ શાસ્ત્રોનો સાર, તાત્પર્યાર્થ પણ એ જ છે. ધ્યાનયોગનો અધિકારી કોણ ? ધ્યાતા અંતરાત્મા તે ધ્યાનયોગનો અધિકારી છે. શાસ્ત્રોમાં બતાવેલી સર્વ પ્રકારની ધ્યાનયોગની સાધના પરમાત્મદશાને પ્રાપ્ત કરવા - અનુભવવા માટે જ છે. પણ ધ્યાનયોગની સાધનાઓ તેના સાચા અધિકારી વિના ફળદાયી ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ બનતી નથી. ધ્યાનયોગનો સાચો જેનો સ્વયં આદર કર્યો છે અને ઉપદેશ અધિકારી કોણ એ સમજવું જરૂરી છે. આપ્યો છે તે યમ, નિયમ, પ્રત્યાહાર પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજય અને ધારણારૂપ અનુષ્ઠાનો એ મહારાજે “ધ્યાતા ઝંતરાત્મા' અર્થાત્ બહિરાત્મભાવને દૂર કરીને અંતરાત્મઅંતરાત્મદશાને પામેલો સાધક ધ્યાન- ભાવને પ્રગટ તેમજ સ્થિર કરવાનાં મુખ્ય યોગનો અધિકારી છે, એમ ફરમાવ્યું છે. સાધનો છે. ધ્યાન-યોગના માર્ગે ડગ માંડવા ‘દેખાતું આ શરીર એ “હું” નથી. ઇચ્છનારે સર્વ પ્રથમ ધ્યાતા, ધ્યેય અને પણ દેહથી ભિન્ન, દેહ પડવા છતાં નહિ ધ્યાનનું વાસ્તવિક સ્વરૂપ સમજવું પડનારું પરમાત્મા સદેશ જે આત્મતત્ત્વ તે આવશ્યક છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન જ “હું' છું.' આવી સ્પષ્ટ સમજણ વડે આ ત્રણેની શુદ્ધિ એ ત્રિવેણી સંગમ તુલ્ય સમગ્ર મનતંત્ર બંધાય છે. ત્યારે જ છે. આ ત્રણેની એકતારૂપ સમાપત્તિ ધ્યાન-યોગની સાધનાની શરૂઆત માટે સાધકને પરમ પવિત્ર બનાવે છે. સર્વ આવશ્યક યમ-નિયમાદિના પાલનમાં દુઃખોનો સમૂળ નાશ કરીને પરમસુખ પાકી રુચિ બંધાય છે અને દેહાદિને આપે છે. પ્રસ્તુતમાં ધ્યાતા, ધ્યેય અને સ્પર્શતી બાબતોમાં સાક્ષી કેળવાય છે. ધ્યાનના સ્વરૂપનો સંક્ષેપમાં વિચાર કરીશું. દા.ત. કસ્તૂરીમૃગ પોતાની નાભિમાં બહિરાત્મદશામાં જીવ પોતાના શરીર રહેલી કસ્તૂરીની સુગંધથી પ્રેરાઇને તે સાથે જ તન્મયતા-એકરૂપતાનો અનુભવ જ્યાં છે, ત્યાં તેની શોધ કરવાને બદલે કરતો હોય છે, ત્યાં સુધી તે ધ્યાન- જંગલમાં દોડ-દોડ કરે છે તે યોગવિષયક ગમે તેટલી સમજ ધરાવતો બહિરાત્મભાવ છે. થાકીને જ્યારે તે મૃગ હોય તો પણ તેને ધ્યાન-સાધના લાગુ કસ્તુરી જ્યાં છે ત્યાં તણાય તે પડતી નથી. સાધના માત્ર સમજણથી અંતરાત્મભાવ છે અને કસ્તૂરીમયતા પામે સાધ્ય નથી, સમજ મુજબ ચિત્તની તે પરમાત્મભાવ છે. આ દષ્ટાંત ત્રણે ભાવ વૃત્તિઓનું શુદ્ધીકરણ અને સ્થિરીકરણ અર્થાત્ ત્રણે દશાની સ્પષ્ટતા માટે છે. આવશ્યક છે અને તેના માટે બહિરાત્મભાવનો ત્યાગ કરીને, અંદર બહિરાત્મભાવ એટલે કે શરીર અને તેને વળવું તે અંતરાત્મ વલણ છે. આ વલણ લગતા સર્વ પૌગલિક પદાર્થોમાં થતા જેમ જેમ દઢ થાય છે. તેમ-તેમ શરીરને અહંકાર અને મમકાર ભાવનો ત્યાગ લગતાં કાર્યોમાં રસ નથી રહેતો, પણ સાક્ષી અનિવાર્ય છે. આત્મજ્ઞાની મહાપુરુષોએ ભાવ રહે છે. તેથી અંતરાત્મભાવ સુદૃઢ ધ્યાન વિચાર (સવિવેચન) - ૨૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ બને છે. અન્ય જીવના શરીરને પહોંચતી ભક્તિના પ્રભાવે સાધકને આ જન્મમાં જ સહેજ પણ ઇજા વધુ વેદનાજનક લાગે છે. પરમાત્માનું દર્શન થાય છે અને તેમાંય જીવાત્મા અને પરમાત્માનો સમ્યગૂ વિશિષ્ટ કોટિના આત્મદળવાળો સાધક યોગ એ અંતરાત્મદશા છે. આ તીર્થકર નામકર્મની નિકાચના કરીને, ત્રીજા અંતરાત્મદશા' એ ધ્યાન-યોગ અને ભવે તીર્થંકરપદને પ્રાપ્ત કરે છે. તે સિવાયના આત્માનુભવ સ્વરૂપ છે. જેમ-જેમ બીજા ભવ્ય આત્માઓ વિશિષ્ટ ભક્તિઅંતરાત્મદશાનો વિકાસ થતો જાય છે. યોગના ફળરૂપે “સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. તેમ તેમ જીવાત્મા ઉપર લાગેલાં અજ્ઞાન- જીવનમાં પરાભક્તિની સ્પર્શના થાય અવિદ્યાનાં આવરણો દૂર થતાં જાય છે છે, ત્યારે સાધકને પરમતૃપ્તિનો અને પરમાત્મસ્વરૂપનો સહજ પ્રકાશ અમૃતાનુભવ થાય છે. અમર અવિનાશી પ્રગટ થતો જાય છે. આનંદમય મારું સ્વરૂપ છે, એવો ધ્યાતા-અંતરાત્મા પોતાની પ્રત્યેક અનુભવ નિયમાં પરમાનંદમાં પરિણમે વૃત્તિ અને પ્રવૃત્તિમાં ધ્યેયરૂપે પરમાત્માને છે. પછી તેના આત્માને મેળવવા જેવું જ કેન્દ્રમાં રાખીને તેમની આજ્ઞા અનુસાર કશું બાકી રહેતું નથી. તેના શોક-સંતાપ યમ, નિયમ આદિનું યથાશક્તિ પાલન આદિ સર્વથા નાશ પામે છે. પરમ કરતો ક્રમશઃ ધારણા, ધ્યાન અને ગુણસંપત્તિ પ્રગટે છે. આ અવસ્થાનું સમાધિનો અભ્યાસ કરે છે. જેને યથાર્થ સુખ શબ્દાતીત છે. યોગશાસ્ત્રમાં “અષ્ટાંગ યોગ” તરીકે તાત્પર્ય કે બહિરાત્મ ભાવ જતા સર્વ ઓળખાવવામાં આવે છે. દુઃખોનો અંત આવે છે. સુખ બહાર આ સાધના અને અનુષ્ઠાનોના સેવન નથી, એવો દૃઢ નિશ્ચય થવાથી આવો સાથે પરમાત્માના નામ અને સદુપદેશનું સુખદ અનુભવ થાય છે. સતત સ્મરણ રહેતું હોવાથી સાધકને અંતરાત્મ ભાવ પ્રગટવાથી મોહપરમાત્માનું સતત પ્રણિધાન રહે છે અને તિમિરનો નાશ થાય છે. જીવને મિથ્યામાં આ પ્રણિધાનના પ્રભાવે જ પરમાત્મા સત્ની ભ્રાંતી આ મોહ-તિમિર કરાવે છે. સાથે એકતા-એકાકારારૂપ સમાપત્તિ સ્વરૂપ-સન્મુખતારૂપ અંતરાત્મ ભાવના (સહજ સમાધિ) સિદ્ધ થાય છે. પ્રભાવે તે દૂર થાય છે. સમાપત્તિ પરમાત્મા-મિલનરૂપ છે, પરમાત્મ દર્શન રૂ૫ સમાપત્તિનો એક તેથી જ સમાપત્તિને યોગીઓની માતા કહી વાર અનુભવ થયા પછી સાધક તે સ્થિતિને છે. તે પરમગુરુ પરમાત્માની અનન્ય પ્રાપ્ત કરવા, તેમાં વધુને વધુ સમય સ્થિર ધ્યાન વિચાર (સવિવેચન) - ૨૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ બનવા પ્રયત્ન કરે છે; પરંતુ મોહજન્ય છે. શરણાગતની આર્દ્રતા તેના રૂંવાડેસંસ્કારોનું જોર ક્યારેક વધી જાય છે, ત્યારે રૂંવાડે કમળપત્ર પર ઝાકળ બિંદુની જેમ ચિત્ત ડામાડોળ થઇ જાય છે. તેથી મન બાઝેલી હોય છે. પરમાત્માના ઉપયોગથી ભ્રષ્ટ થઇને બાહ્ય તાત્પર્ય કે ચિત્ત-શુદ્ધિનું પ્રતિ સમયે વિષયો તરફ દોડવા લાગે છે. કહો કે પૂરેપૂરું જતન કરવું એ ધ્યાતાની ખાસ અંતરાત્મભાવ છોડીને બહિરાત્મ ભાવમાં ફરજ છે. ચિત્તશુદ્ધિ સિવાય આત્મશુદ્ધિ કૂદી પડે છે. તે વખતે સાધકે પ્રભુ નામનું અશક્ય છે. એ હકીકતમાં દઢ આસ્થાસ્મરણ, મંત્ર-જાપ, ગુણકીર્તન, શાસ્ત્રા- વાળો સાધક જ અંતરતમની સાધનામાં ધ્યયન-ચિંતન મનન તથા શુભ ભાવના સફળ થાય છે. આદિ આલંબનો દ્વારા મનની વૃત્તિઓને ધ્યેય પરમાત્મા શાંત-સ્થિર અને એકાગ્ર બનાવવી જોઇએ. ધ્યાનની સફળતા કે સિદ્ધિ તો જ જેથી સમ્યગૂ જ્ઞાનના સંસ્કારો સુદઢ બનતાં પ્રાપ્ત થાય, જો ધ્યેય પણ તેટલું જ ઉચ્ચ મન પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા- હોય, પરમ પવિત્ર હોય, સર્વગુણ સંપન્ન એકાગ્રતા પ્રાપ્ત કરી શકે, તન્મય બની શકે. હોય અર્થાત્ ધ્યાતાના ધ્યેયરૂપે પરમાત્મા જે સાધકના હૈયે પોતાના પરમ ધ્યેય જ હોવા જોઇએ. “જેહ ધ્યાન અરિહંત સ્વરૂપ પરમાત્મા પ્રત્યે અપૂર્વ આસ્થા, કો, તેહિ જ આતમ ધ્યાન” પરમાત્માનું અવિચળ શ્રદ્ધા અને અવિહડ ભક્તિ છે, ધ્યાન એ સ્વ-આત્માનું જ ધ્યાન છે, તે ગમે તેવા વિષમ સંયોગથી કે બાહ્ય કારણ કે આત્માના શુદ્ધ સ્વરૂપ અને તેમજ આંતરિક વિનોથી ગભરાતો પરમાત્મા વચ્ચે અભેદ છે એટલે જે સાધક નથી, ભય પામતો નથી, સહેજ પણ પરમાત્માને જ એક અનન્ય શરણ્ય માની વિચલિત થતો નથી. પણ એવી અધન્ય તેમની બિનશરતી શરણાગતિ સ્વીકારે પળે એ તરત જ પરમાત્માને યાદ કરે છે, છે, તેનું સર્વ પ્રકારે રક્ષણ પરમાત્મા વડે સાદ પાડે છે અને - જ થાય છે. તેમના સિવાય અન્ય કોઈ ર્તિવ્યવિમૂઢોસ્મિ રક્ષક આ લોકમાં નથી. _प्रपद्ये शरणं च तम्' । શ્રી અરિહંત પરમાત્મા અભયના જેવી પ્રાર્થનાપૂર્વક તેમના શરણમાં દાતા છે, શરણના દાતા છે. પોતાના સમાઇ જાય છે. તે સમયે તેના અંતરનો શરણે આવેલાને પૂર્ણતયા નિર્ભય, નિશ્ચિત એક-એક તાર “તું હિ-તુંહિ' પોકારે છે, અને સ્વતુલ્ય બનાવે છે, કેમ કે તેમનો તેના શબ્દોમાં આર્જવ અને માર્દવ હોય એ સહજ સ્વભાવ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું જ્ઞાનપૂર્વક શરણ ગ્રહણ શત્રુઓને જેઓએ સર્વથા નિર્મૂળ કરી કરવાથી તેમનામાં રહેલા શુદ્ધ ધર્મનું નાખ્યા છે અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, બહુમાન થાય છે અને તેથી શરણાગત આનંદ અને વીર્ય આદિ અનંત ગુણોથી સાધકમાં પણ તેવો જ શુદ્ધ ધર્મ પ્રગટે છે. સંપન્ન છે, આવું પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માના આલંબન સિવાય કોઇ પરમાત્માના સાકાર અને નિરાકાર પણ સાધક પોતાના શુદ્ધ સ્વરૂપને પામી એમ બે પ્રકાર છે. શકતો નથી. એટલે મુમુક્ષુ સાધકોએ સર્વ (૧) સદેહ અવસ્થામાં પૃથ્વીતલ પ્રથમ પરમાત્માના સ્વરૂપને જાણવું જોઇએ ઉપર વિચરી ઉપદેશ દ્વારા જ્ઞાનનો પ્રકાશ અને તેમનું સદા ધ્યાન કરવું જોઇએ. ફેલાવતા સર્વજ્ઞ, વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ પરમાત્મા એ સાકાર પરમાત્મા છે અને સાધકે જેમને પોતાના પરમ ધ્યેય તરીકે (૨) ઘાતી-અઘાતી સર્વ કર્મોનો સંપૂર્ણ સ્વીકાર્યા છે, ત્રાણ, પ્રાણ, શરણ, આધાર ક્ષય કરી, મન-વાણી અને શરીરથી માન્યા છે, તે પરમાત્મા પરમ જ્યોતિ રહિત બનેલા પરમ જ્યોતિર્મય, નિરંજન, સ્વરૂપ છે. પરમેષ્ઠી-પરમ પદે અવસ્થિત નિરાકાર, સચ્ચિદાનંદમય, પૂર્ણ શુદ્ધ છે, નિરંજન છે, અજન્મા છે, સનાતન સ્વરૂપને પામેલા, પૂર્ણ ગુણી સિદ્ધ નિત્ય છે. શંભુ અને સ્વયંભૂ છે, જિન- પરમાત્મા એ નિરાકાર પરમાત્મા છે. વીતરાગ છે. જેમનામાં વિજ્ઞાન, આનંદ પ્રસ્તુત ગ્રંથમાં બંને પ્રકારના અને બ્રહ્મ એકાત્મતાને પ્રાપ્ત થયા છે. જેઓ પરમાત્માના સ્વરૂપનો નિર્દેશ કરવા સાથે શુદ્ધ છે, બુદ્ધ છે, સકળ ઉપાધિ અને સર્વ ભિન્ન ભિન્ન પદ્ધતિથી તેમના ધ્યાનમાં વિકારોથી સર્વથા રહિત છે, જે વ્યક્તિરૂપે સ્થિરતા, એકાગ્રતા અને લીનતા પ્રાપ્ત મોક્ષમાં બિરાજમાન છે અને શક્તિરૂપે સર્વ કરવાના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. જીવ-જગતમાં વ્યાપક છે, જ્યાંથી વાણી વીતરાગ, અરિહંત, જિન, શંભુ, પાછી ફરે છે અને જ્યાં મનની ગતિ થતી બુદ્ધ, મહાદેવ વગેરે નામો ઉપરોક્ત શુદ્ધ નથી, તે પરમાત્માનું અકળ, અગમ્ય સ્વરૂપવાળા પરમાત્માના જ વાચક છે. સ્વરૂપ માત્ર શુદ્ધ અનુભવ ગમ્ય છે. તેથી કોઇ પણ નામથી જે ભક્તાત્મા જેઓ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને તેમનું સ્મરણ, વંદન, પૂજન, કીર્તન, શબ્દથી રહિત છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે ધ્યાન વગેરે - તેમના જેવું પૂર્ણ, શુદ્ધ અને સમસ્ત જગતના જીવોને ત્રસ્ત કરનારા સ્વરૂપ પ્રાપ્ત કરવાના લક્ષ્યથી કરે છે, તે રાગ-દ્વેષ આદિ ૧૮ મહાદોષો-આંતર ક્રમશઃ તેવા શુદ્ધ સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ કરે છે, કેમ કે જીવ માત્રમાં પ્રચ્છન્નપણે છે, તે સર્વ સાધકો પરમાત્માના જ સેવકો પરમાત્મ સ્વરૂપ રહેલું છે. ઇલિકા છે. પોતાની પાત્રતા પ્રમાણે સાધકો ભમરીના ધ્યાનથી જેમ ભમરીપણાને વહેલા કે મોડા મુક્તિપદને-પરમાત્મ પામે છે તેમ સાધક પરમાત્મ-ધ્યાનથી સ્વરૂપને પામે એથી તેમના સેવકભાવને પોતાના પ્રચ્છન્ન પરમાત્મ સ્વરૂપને પ્રગટ કોઇ બાધા આવતી નથી. કરી શકે છે.૧ આમ પરમાત્માના યથાર્થ શુદ્ધ સ્વરૂપને પરમાત્માનો પોતાનો એ સહજ જાણી જે સાધક, તેને જ પોતાના અનન્ય સ્વભાવ છે કે પોતાના આશ્રિત ભક્ત- શરણ્ય અને ધ્યેયરૂપે સ્વીકારે છે, તેમના સાધકને પોતાના જેવું સ્વરૂપ પ્રદાન કરવું. શરણ અને ધ્યાનમાં એકાકાર બને છે, તે એથી જ ‘નિજ સમ ફલદ' કહીને જ્ઞાની સાધક ક્રમશ:પરમાત્મભાવથી ભાવિત થાય મહાપુરુષોએ પરમાત્માની સ્તવના કરી છે. છે, પરમાત્મ સ્વરૂપને અનુભવે છે અને સ્વતુલ્ય સ્વરૂપ પ્રદાન કરવાના સ્વયં પરમાત્મ સ્વરૂપ બને છે. પરમાત્માના સહજ સ્વભાવને જાણીને ધ્યાતા અને ધ્યેયનું સ્વરૂપ વિચાર્યું. યોગિપુરુષો તેમનું અભેદભાવે ધ્યાન કરે હવે ધ્યાન, યોગ અને સમાધિનો વિચાર છે અને તે અભેદ ધ્યાનના પ્રભાવે કરીએ. પોતામાં પ્રચ્છન્નપણે રહેલ પરમાત્મા સાધના પથ : સ્વરૂપને વરે છે. ધ્યાન, યોગ અને સમાધિ - જિતેન્દ્રિય, ક્ષમાવાન, સદાચારી અને અનેક મુમુક્ષુ સાધકો ભિન્ન ભિન્ન શુભ અધ્યવસાયવાળા જે સાધકો ભિન્ન ધ્યાન કે યોગ માર્ગની ઉપાસના કરીને ભિન્ન સાધના ઉપાસના-ધ્યાન માર્ગો દ્વારા પણ એક જ પર બ્રહ્મસ્વરૂપ પરમાત્માને પરમાત્મ સ્વરૂપને અનુભવે છે કે પ્રાપ્ત કરે પ્રાપ્ત કરે છે. - કલ્યાણ મંદિર સ્તોત્ર'. - “ચૈત્યવંદન ભાષ્ય' || ૩૫ //. ૧. માત્મા મનીષિમરયં ત્વમેવૃદ્ધચી, ધ્યાતો જિનેન્દ્ર મવતીદ મવસ્વભાવ: | ૨૭ ૨. થોળ સંપથા ગોદ, રૂદેવા તપેક | सविसेसुवओग सरूव, हेउ नियसमफलयमुक्खे ॥ य एव वीतरागः स देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदः ॥ ४६ ॥ जितेन्द्रिया जितक्रोधा दान्तात्मानः शुभाशयाः । परमात्मगतिं यान्ति विभिन्नैरपि वर्त्मभिः ॥ ११ ॥ नूनं मुमुक्षवः सर्वे परमेश्वर-सेवकाः ।। दूरासन्नादिभेदास्तु, तभृत्यत्वं निहन्ति न ॥ १२ ॥ - યોગસાર’ પ્રથમ પ્રસ્તાવ. - ‘પરમાત્મ જ્યોતિ પંચવિંશિકા'. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ જેમ જુદા જુદા માર્ગે વહેતી નદીઓ અંતે એક જ સમુદ્રમાં સમાઇ જાય છે. તેમ ધ્યાન, યોગ અને સમાધિના ભિન્નભિન્ન પ્રકારો વડે પણ સાધક અંતે પરબ્રહ્મસ્વરૂપ પરમાત્મપદને પામે છે. આ રીતે સાધનોમાં ભિન્નતા હોવા છતાં એક જ સાધ્યને સિદ્ધ કરનારા હોવાથી ૫૨માર્થતઃ તે સર્વમાં એકતા છે. અંતરાત્મદશા એ સાધક અવસ્થા છે. તેમાં ચતુર્થ ગુણસ્થાનકથી અર્થાત્ સમ્યગ્ દિષ્ટથી લઇને બારમા ગુણ સ્થાનક (ક્ષીણ મોહ) સુધીના સાધકો ધ્યાન, યોગ અને સમાધિની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરતા હોય છે. વસ્તુતઃ ત્રણે ધ્યાનસ્વરૂપ હોવાથી એક છે. પ્રસ્તુત ‘ધ્યાન વિચાર' ગ્રંથમાં ધ્યાન, યોગ અને ચિન્માત્ર સમાધિ (કરણ)ના ભેદ, પ્રભેદ અને તેનું સ્વરૂપ બતાવવા દ્વારા સાધકદશામાં સંભવતા ધ્યાન, યોગ અને સમાધિની સર્વ ભૂમિકાઓનો નિર્દેશ કર્યો છે તથા ધ્યાતા અને ધ્યેયના સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. તેનું અધ્યયન-મનન કરવાથી યોગી પુરુષો કેવા-કેવા ધ્યાન પ્રયોગો, કેવી કેવી યોગ સાધનાઓ અને સમાધિની અનુભૂતિ કરીને કેવળજ્ઞાન અને નિર્વાણપદને પામ્યા છે કે પામશે તે જાણી શકાય છે અને સાધક સ્વયં એ સાધના માર્ગનું અનુસરણ કરીને પોતામાં અંતર્નિહિત પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમય સ્વરૂપને પ્રગટ કરી શકે છે. ध्यानं एकाग्रसंवित्तिः અર્થાત્ એકાગ્ર ધ્યાન એટલે એક આલંબનવાળું, એક ધ્યેયવાળું જ્ઞાન. અર્થાત્ વિજાતીય જ્ઞાનના અભાવવાળી સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધ્યાન-યોગ વિષયક ગ્રંથોમાં ધ્યાન માટેની ભિન્ન-ભિન્ન પરિભાષાઓ જોવા મળે છે. ‘શ્રી સમવાયાંગ સૂત્ર'માં એક જ વસ્તુમાં અંતર્મૂહૂર્ત કાળ સુધી ચિત્તની અવસ્થાને ધ્યાન કહ્યું છે. તત્ત્વાર્થસૂત્રકારે એકાગ્ર ચિંતા નિરોધ અર્થાત્ કોઇ એક વિષયમાં ચિત્તની સ્થિરતાને ધ્યાન કહ્યું છે. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપારને (યોગ) ધ્યાન કહ્યું છે. શ્રી પતંજલિ ઋષિએ સ્વરચિત યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગધ્યાન કહ્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં આપેલી ધ્યાનપરિભાષા ‘ચિંતા અને ભાવના પૂર્વકનો સ્થિર અધ્યવસાય’માં ઉક્ત પરિભાષાઓ ૧. યોગોધ્યાન-સમાધિજી ધીરોધ: સ્વાન-નિગ્રહ: । अन्त: संलीनता चेति तत्पर्यायाः स्मृता बुधैः ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬ ‘સાહિપુરાળ’ સર્ચ ૨૬. Page #45 -------------------------------------------------------------------------- ________________ કરતાં કંઇક વિશેષતા દેખાય છે અને તે કારણે જીવને વારંવાર આર્ત અને વિશેષતા એ છે કે તેમાં ચિત્તને ધ્યાનની રૌદ્રધ્યાન થાય છે. આ બંને પ્રકારનાં ભૂમિકામાં લઈ જવા માટે અર્થાત્ અશુભધ્યાન મનવાળા (સંજ્ઞી) અને મન ધ્યાનમાં સ્થિર બનાવવા માટે ધ્યાન પૂર્વે વગરના (અસંજ્ઞી) પ્રત્યેક જીવોમાં ઓછા જે ચિંતા (ચિંતન) અને ભાવનાનું પ્રેરક વત્તા અંશે હોય જ છે. બળ જરૂરી છે, તેનો સ્પષ્ટ નિર્દેશ આ અશુભ ધ્યાનનું નિવારણ કરી કરવામાં આવ્યો છે. શુભ ધ્યાન લાવવા માટે શુભ ચિંતા અને સ્થિર-નિશ્ચલ અધ્યવસાય અર્થાત્ શુભ ભાવના આવશ્યક છે. આત્માનો પરિણામ-આત્માનો ઉપયોગ ચિંતા વિચારાત્મક છે. તેમાં જીવાદિ એ ધ્યાન છે. ધ્યાનમાં સ્થિરતા-નિશ્ચલતા તત્ત્વોનું અને ધ્યાન, પરમ ધ્યાન આદિનું લાવવા માટે પ્રથમ ધ્યેય પદાર્થનું ચિંતન યથાર્થ સ્વરૂપ ચિંતવવું, એ મુખ્ય સાત અને ભાવન કરવું પડે છે. ધ્યેય પદાર્થનું પ્રકારની શુભ ચિંતા છે. ચિંતન ભાવન થયા પછી જ એકાગ્રતા ભાવના આચારાત્મક છે. તેમાં દર્શન, પૂર્વકનું નિશ્ચલ ધ્યાન થઇ શકે છે. જ્ઞાન, ચારિત્ર વૈરાગ્યનો અભ્યાસ કરવો, ધ્યાનમાં ચેતના અંતર્મુખ થઈને એ મુખ્ય ચાર પ્રકારની શુભ ભાવના છે. અંતરાત્મરૂપે પરિણત થાય છે અને પછી સાત પ્રકારની ચિંતા અને ચાર સર્વથા અહંકાર રહિત બનીને પરમશુદ્ધ પ્રકારની ભાવનાનું વિસ્તૃત વર્ણન આ પરમાત્મસ્વરૂપમાં ઉલ્લસિત બને છે. ગ્રંથમાં કરવામાં આવ્યું છે. પોતાના દેહાદિને અનુકૂળ બાહ્ય આગમિક પરિભાષામાં કહીએ તો સામગ્રીની પ્રાપ્તિ અને પ્રતિકૂળ સામગ્રીના એ ચિંતા એ ગ્રહણ શિક્ષા સ્વરૂપ છે અને પરિહાર માટે હિંસા, જૂઠ, ચોરી, કામ, ભાવના આસેવન શિક્ષા સ્વરૂપ છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, નિંદા આ રીતે શુભ ચિંતા અને શુભ આદિ પાપ અંગે ચિત્તમાં વારંવાર જે ભાવનાના સતત અભ્યાસ દ્વારા સ્થિર, વિચારો-વૃત્તિઓ ઉત્પન્ન થાય છે અને તેને શુભ અધ્યવસાયરૂપ નિશ્ચળ ધ્યાનદશા અનુરૂપ જીવનમાં જે જે પ્રવૃત્તિ સતતપણે પ્રગટે છે. થાય છે, તે સર્વ અશુભ ચિંતા અને અશુભ ચિંતા અને ભાવના એ ધ્યાનની પૂર્વ ભાવનાના ઘરની હોવાથી અશુભ છે. ભૂમિકા છે. જેવા પ્રકારનું ધ્યાન કરવાનું આમ અનાદિ કાળથી અભ્યસ્ત લક્ષ્ય સાધકે બાંધ્યું હોય, તેને અનુરૂપ અશુભ ચિંતા અને અશુભ ભાવનાને ચિંતા અને ભાવના કરવાથી બહુ જ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ સરળતાથી ધ્યાન દશામાં પ્રવેશી શકાય છે. સમ્યગુ દર્શન અને જ્ઞાન બંને એક છે અને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરી ઉત્તરોત્તર સાથે રહેલાં હોવાથી દર્શનનો સમાવેશ પ્રગતિ સાધી શકાય છે. સમ્યગુ જ્ઞાનમાં થઇ જાય છે. એટલે અહીં યોગના આઠ અંગોમાં ધ્યાન એ તેનો આગવો ઉલ્લેખ નથી થયો. સાતમું અંગ છે, તેની પ્રાપ્તિ પૂર્વના છ સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્ર - એ અંગોનો અભ્યાસ કરવાથી જ થાય આ ત્રણે મળીને મોક્ષનો માર્ગ બને છે. છે, તેમ અહીં ચિંતા અને ભાવના સમ્યગુ દર્શનાદિ ત્રણેની વિધિપૂર્વકની પૂર્વકના ધ્યાનાભ્યાસમાં પણ તે છ એ આરાધના એ જ મોક્ષનો રાજમાર્ગ છે. પ્રકારના અંગોનો અંતર્ભાવ થયેલો છે. શુભ ધ્યાનમાં આ સમ્યગુ દર્શનાદિ ત્રણે દરેક યોગમાર્ગના જાણકારોએ અંતભૂત હોવાથી શુભ ધ્યાન એ મોક્ષનો ધ્યાનસાધના પૂર્વે ધારણાની અનિવાર્યતા રાજમાર્ગ છે, એમ કહી શકાય. સ્વીકારી છે. તેમ પ્રસ્તુતમાં કહેવાતી શુભ ધ્યાનના મુખ્ય બે પ્રકાર છે : ચિંતા અને ભાવના પણ ધારણા સ્વરૂપ (૧) ધર્મ ધ્યાન અને (૨) શુક્લ ધ્યાન. હોવાથી ધ્યાન પૂર્વે તેની પણ તેટલી જ આ બંને શુભ ધ્યાનમાં સમગ્ર અનિવાર્યતા સિદ્ધ થાય છે. મોક્ષમાર્ગ સમાયેલો છે, તેથી ધ્યાન યોગ ચિંતનરૂપ જ્ઞાન શક્તિ અને એ દ્વાદશાંગીરૂપ શ્રી જિનશાસનનો સાર પંચાચારના અભ્યાસરૂપ વીર્યશક્તિ દ્વારા છે, રહસ્યાર્થ છે; શેષ સર્વ અનુષ્ઠાનો જ્યારે સાધકના આત્મ-પરિણામ ધ્યેયમાં ધ્યાન યોગને સિદ્ધ કરવાનાં સાધનો છે. સ્થિર બને છે, ત્યારે તેને ધ્યાન કહેવાય છે. તેથી ધ્યાન એ મોક્ષ પ્રાપ્તિનું અનંતર ધ્યેય-પરમાત્મામાં ધ્યાતા-અંતરાત્માનું કારણ છે અને શેષ - સર્વ વિરતિ, એકાગ્ર ચિત્ત થવું અને પરમાત્માનો દેશવિરતિ આદિ સદનુષ્ઠાનો એ પરંપરાએ સંયોગ થવો એ ધ્યાન યોગ છે.૧ મોક્ષનાં સાધક બને છે. એથી જ સર્વ ધ્યાન યોગ : જ્ઞાનાદિ આચારોના સમ્યકુ પાલન દ્વારા એ મોક્ષનો રાજમાર્ગ જે સાધક શુભ ધ્યાનને સિદ્ધ કરવાનું જ્ઞાનત્રય મોક્ષ: ' અનંતજ્ઞાની સુલક્ષ્ય રાખે છે, તેને તે અનુષ્ઠાનોની શ્રી તીર્થંકર પરમાત્માએ સમ્યગ જ્ઞાન વિધિ-બહુમાન પૂર્વકની પવિત્ર અને સમ્યક્ ક્રિયાને મોક્ષનો માર્ગ કહ્યો આરાધનાના પ્રભાવે અનુક્રમે ધર્મધ્યાન ૧. ‘યોનો ચિ વિદ્યત્તતા' - संयोगो योग इत्युक्तो जीवात्मपरमात्मनोः । ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ અને શુક્લધ્યાનને ધ્યાવવાની યોગ્યતા શ્રી જિનાજ્ઞાનો મહિમા પ્રાપ્ત થાય છે. શ્રી જિનેશ્વર પરમાત્મા એ સમગ્ર ગ્રંથકાર મહર્ષિએ સ્વયં ધ્યાનની પૂર્વે જીવરાશિના પરમ હિતચિંતક, પરમ શ્રતચિંતા અને જ્ઞાનાદિ આચાર પાલન આપ્તપુરુષ છે. તેમના ત્રિકાલાબાધિત રૂપ ભાવનાને ધ્યાનના લક્ષણ તરીકે વચનોના સંગ્રહરૂપ દ્વાદશાંગી-જિનાગમો વર્ણવીને શ્રુતજ્ઞાન અને શુભ અનુષ્ઠાનના એ અત્યંત નિપુણ છે. કેમકે તેમાં આત્મદ્રવ્ય અભ્યાસની અગત્યને આવકારી છે. તેનું આદિનું અત્યંત સૂક્ષ્મ છતાં હકીકતરૂપ પ્રધાન કારણ એ છે કે - શ્રુતજ્ઞાન અને સ્વરૂપ બતાવ્યું છે. તે આત્માના કેવળજ્ઞાન સદનુષ્ઠાનના આસેવન વડે જ જીવની આદિ ગુણોના સ્વરૂપને યથાર્થ રીતે યોગ અને ઉપયોગરૂપ બંને શક્તિઓ પ્રકાશિત કરે છે. તેમજ તે ગુણો પ્રાપ્ત ઉત્તરોત્તર વિકસે છે. કરવાના સચોટ ઉપાયો સમજાવે છે. જીવની મુખ્ય બે શક્તિ છે – યોગ અને શ્રી જિનાજ્ઞા અમોઘ છે, સર્વ જીવોના ઉપયોગ. યોગ એ આત્માની ક્રિયાત્મક સર્વ દુઃખોને હરનારી છે, સર્વ જીવોના એટલે કે વીર્યમ્હરણરૂપ શક્તિ છે અને પરમહિત, સુખ અને કલ્યાણને સાધનારી ઉપયોગ એ જ્ઞાનાત્મક શક્તિ છે. પ્રત્યેક છે; તેમાં જીવ માત્રના પરમહિતનું પ્રવૃત્તિમાં જીવની આ બંને શક્તિઓ સર્વોચ્ચ ગાન છે. આ જિનાજ્ઞાની ત્રિવિધેકાર્યશીલ હોય છે. તે બંને શક્તિઓના ત્રિકરણયોગે આરાધના કરીને જ અનંતા તારતમ્ય વધ-ઘટને લઇ ધ્યાનની પણ ભિન્ન આત્માઓ શાશ્વત સુખને પામ્યા છે, પામે ભિન્ન ભૂમિકાઓ ઘટી શકે છે. છે, તેમજ પામવાના છે. આજ્ઞાનું અખંડ ૨૪ ધ્યાન ભેદોનું સંક્ષિપ્ત સ્વરૂપ આરાધન એ જ ચારિત્ર છે. એક પણ ધ્યાન : આ ગ્રંથમાં દર્શાવેલા ૨૪ જિનવચનને આત્મસાત બનાવવામાં આવે ધ્યાનમાર્ગ ભેદોમાં સર્વપ્રથમ ભેદ ધર્મ તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (મિપિ ધ્યાનનો છે. તેમાં આજ્ઞા વિચય (આદિ) નિનવવન નિર્વાદ મવતિ) કહેવાનું રૂપ ધર્મધ્યાનનો નિર્દેશ છે. હકીકતમાં તાત્પર્ય કે શ્રી જિનાજ્ઞા એ જ મોક્ષનો પરમાત્મા અને તેમની આજ્ઞા બંને એક છે. સાચો માર્ગ છે, તેની આરાધનાથી જિનાજ્ઞાનું ધ્યાન એ શ્રી જિનેશ્વર શિવપદ છે, વિરાધનાથી સંસારભ્રમણ છે. પરમાત્માનું જ ધ્યાન છે. તેથી પરમાત્મ જેમની આજ્ઞા આટલી પ્રભાવવંતી ભક્ત અંતરાત્મા પ્રભુની આજ્ઞાને પ્રભુ છે, તે શ્રી જિનેશ્વર પરમાત્માનો પ્રભાવ સ્વરૂપ માની સર્વપ્રથમ તેનું જ ધ્યાન કરે છે. કેટલો ? શબ્દાતીત, કલ્પનાતીત, એક ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ ‘અચિંત્ય’ શબ્દ વડે જ તે પ્રભાવના પ્રકૃષ્ટ ભાવને પુનઃ પુનઃ પ્રણામ કરવા પડે તેવો અમાપ, અગાધ, અપરિમેય. માતાના વાત્સલ્યને આપણે જાણીએ છીએ. ધરાની ક્ષમાને આપણે જાણીએ છીએ. ચંદ્રની શીતળતાનો આપણને અનુભવ છે, સૂર્યની તેજસ્વીતાનો આપણને પરિચય છે. સાગરની ગંભીરતાનો આપણને અંદાજ છે; માતા, ધરા, ચંદ્ર, સૂર્ય, સાગર વગેરેના તે-તે ગુણોને અનંતગુણા કરવામાં આવે તો પણ જેમના ગુણની ગરિમા સમક્ષ જે નહિવત્ પુરવાર થાય એવા અચિંત્ય ગુણયુક્ત પ્રભાવવંતા શ્રી જિનેશ્વર પરમાત્માના ગુણ-મહિમાને જેણે યત્કિંચિત્ પ્રમાણમાં પણ જાણ્યો છે, માણ્યો છે, તેને પ્રભુ સિવાય બધું સૂનું સૂનું નિરર્થક લાગે છે. તેને શરીર ખાલી ખોળિયું લાગે છે. અર્થાત્ પ્રભુજી જ તેના આત્મા બની જાય છે. તેમના નામનું સ્મરણ કરતાં તેના બધા પ્રાણો હર્ષવિભોર બની જાય છે. તેમના ગુણનું કીર્તન કરતાં તેના સાડા ત્રણ કરોડ રૂંવાડે હર્ષના દીવા પ્રગટે છે. તેનું સમગ્ર ચિત્ત પ્રભુના પરમ કલ્યાણકારી વિશુદ્ધ સ્વરૂપમાં એકાકાર બને છે. આમ આજ્ઞાના ધ્યાનથી આજ્ઞાકારક પરમાત્માનું જ ધ્યાન થાય છે. ૧. યં તુ ધ્યાનયોગેન ભાવસારસ્તુતિસ્તવૈ:। તાત્પર્ય કે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાની આરાધના, ધ્યાનયોગ વડે, ભાવભરપૂર સ્તુતિ-સ્તવન વડે, ઉત્તમ દ્રવ્ય વગેરેથી થતી પૂજા વડે તથા વ્રતનિયમ-ચારિત્રના પાલન વડે થાય છે.૧ દ્રવ્ય પૂજારૂપ દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવ (ભાવપૂજા)નું કારણ છે, સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) આપનારું છે, ચિત્તની પ્રસન્નતાનો હેતુ છે. માટે ગૃહસ્થ જીવનમાં શ્રાવકોએ અવશ્ય દ્રવ્યસ્તવ-પૂજાદિ કરવાં જોઇએ. કારણ કે શ્રાવક ઘણા કર્મવાળો હોવા છતાં દ્રવ્યપૂજાદિ દ્વારા પ્રગટેલા શુભભાવ વડે સર્વ વિરતિને પામી અનુક્રમે સર્વ કર્મોનો સમૂળ ક્ષય કરીને સર્વ જીવોને પોતા થકી થતી પીડાથી મુક્ત કરી મુક્તિ સુખને વરે છે. શ્રી જિનાજ્ઞાના આ સહજ તારક પ્રભાવને ખૂબ ખૂબ સદહતો સુજ્ઞ સાધક, તેના પાલનમાં સર્વત્ર-સર્વદા તત્પર રહે છે. અર્થાત્ આજ્ઞાવિચય ધર્મધ્યાન એટલે શ્રી જિનેશ્વર પરમાત્માની વિશ્વ હિતકર આજ્ઞાનું નિર્મળ અને સ્થિર ચિત્તે ચિંતનમનન-પાલન અને તે સર્વ ધ્યાન ભેદોનું મૂળ છે, પાયો છે. આજ્ઞાવિચય ધર્મ ધ્યાન અભ્યસ્ત થયા પછી શેષ પરમધ્યાન આદિ ધ્યાનો અનુક્રમે સરળતાથી સિદ્ધ થાય છે. पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥ २८ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) . ૩૦ ‘યોગસાર' પ્રથમ પ્રસ્તાવ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વગેરેના અભ્યાસથી સાધકનું સહનશીલતા આદિ ગુણો અને મૈત્રી ચિત્ત, જેમ-જેમ વધુ નિર્મળ અને સ્થિર આદિભાવો વૃદ્ધિ પામે છે, ત્યારે પરમ બને છે, તેમ તેમ તે પરમાત્મ સ્વરૂપમાં ધ્યાનરૂપ શુક્લ ધ્યાનનો પ્રારંભ થાય છે. વિશેષ-વિશેષ તન્મયતા સિદ્ધ કરે છે. ધર્મધ્યાન એ શુક્લ ધ્યાનનું બીજ છે. ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું પરમ ધ્યાન શુક્લ ધ્યાનનો પ્રથમ એ જ પરમાત્માની આજ્ઞા છે. આ પ્રકાર ‘પૃથત્વ-વિતર્ક-સવિચાર” સ્વરૂપ અપેક્ષાએ સમગ્ર ધ્યાન કે યોગની સાધના છે, તે મુખ્યતયા અપૂર્વકરણ આદિ ૮ થી એ જિનાજ્ઞાના પાલનરૂપ હોવાથી તે ૧૧ ગુણસ્થાનકોમાં શ્રેણિી જીવોને પ્રતિપત્તિ-પૂજા છે. સર્વ પ્રકારની હોય છે અને ગૌણપણે અપ્રમત્ત મુનિને પૂજાઓમાં શ્રેષ્ઠ પ્રતિપત્તિ-પૂજા છે. પણ રૂપાતીત ધ્યાન સમયે શુક્લ ધ્યાનનો ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સયોગી અંશ માત્ર હોય છે.' કેવળીને પણ જિનાજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ કોઇ પણ પ્રકારથી કે પદ્ધતિથી થતું પૂજા હોય છે. દેશવિરતિથી લઇ ધ્યાન જ્યારે શ્રેયાકારે પરિણમે છે, ત્યારે કેવળજ્ઞાની સુધીની ભૂમિકાઓ પ્રતિપત્તિ તે ‘સમાપત્તિ' કહેવાય છે. પૂજા સ્વરૂપ છે. પ્રસ્તુત ગ્રંથમાં પરમ શબ્દથી નિર્દિષ્ટ આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી પરમધ્યાન, પરમશૂન્ય, પરમકલા વગેરે શકાય છે કે આ ગ્રંથમાં નિર્દેશેલા ૨૪ ધ્યાનો એ ધ્યેય સાથે ધ્યાતાની એકતાધ્યાન ભેદો અને તેના સર્વ પેટા ભેદો, સમરસીભાવરૂપ સમાપત્તિને સૂચિત કરે છે. એ જિનાજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજાના (૩-૪) શૂન્ય-પરમશુન્ય : કોઈ પણ દ્યોતક છે. તે ધ્યાનોના આલંબનથી પ્રકારના વિકલ્પ કે આકારના આલંબન ભક્ત-સાધક ભગવાનના શુદ્ધતમ વિના ધ્યાન-સાધનાનો પ્રારંભ થઇ શકતો સ્વરૂપમાં તન્મય બની, અનુક્રમે સ્વ-શુદ્ધ નથી, ધ્યાન માર્ગના પથિક મુમુક્ષુ સાધકે સ્વરૂપને સાધે છે. | સર્વ પ્રથમ સાકાર અને સવિકલ્પ ધ્યાનનો (૨) પરમ ધ્યાન : પ્રથમ ધર્મ અભ્યાસ કરવો પડે છે. સવિકલ્પ ધ્યાનના ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસથી સાધક દીર્ઘકાલીન અભ્યાસ પછી ચિત્ત, બાહ્ય આત્મામાં જ્યારે ઉત્કટ પ્રકારની ક્ષમા, વ્યાપાર અને વૃત્તિથી શૂન્ય બને છે, ત્યારે મૃદુતા, ઋજુતા, સંતોષ વૃત્તિ, અનુપમ જ તે સગુણ, સાકાર પરમ બ્રહ્મરૂપ ધ્યેય १. तत्राष्टमे गुणस्थाने शुक्लसद्ध्यानमादिमम् । ध्यातुं प्रक्रमते साधु-राद्यसंहननान्वितः । - ‘ગુણસ્થાન ક્રમારોહ'. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ સાથે તાદાસ્યભાવને ધારણ કરે છે. તેને સતત અભ્યાસથી પરમશુન્ય ધ્યાન સિદ્ધ ‘ભાવશૂન્ય’ ધ્યાન કહે છે. આ ધ્યાનના થાય છે. નિરંતર અભ્યાસથી ચિત્ત જયારે બાહ્ય મનને પ્રથમ ત્રિભુવન વ્યાપી કરીને, અને આંતર બંને પ્રકારની વૃત્તિઓથી શૂન્ય પછી એક વસ્તુમાં સંકોચી લઇને પછી બને છે, ત્યારે નિરંજન, નિરાકાર, જ્ઞાન તેમાંથી પણ ખસેડી લેવામાં આવે તે અને આનંદમય આત્માને અનુભવે છે. પરમશૂન્ય ધ્યાન છે. અહીં દર્શાવેલ શન્ય ધ્યાન એ ચિત્તને (પ-૬) કલા-પરમકલા : ચિત્તની વિકલ્પ રહિત બનાવવાના અભ્યાસરૂપ વિકલ્પ રહિત અવસ્થા થવાથી છે, તેના ફળરૂપે ઉન્મનીકરણ આદિ પ્રાણશક્તિરૂપ કુંડલિની સહજ રીતે ચિન્માત્ર સમાધિ પ્રાપ્ત થતાં નિરંજન, ઊર્ધ્વગામી બને છે. તેમાં મુખ્યતયા કારણ નિરાકાર આત્માનો અનુભવ થાય છે. શુભ ધ્યાનની પ્રબળતા છે. તેથી તેવા ચિત્તની ક્ષિપ્ત, નિદ્રા આદિ સાધકને દેશ, કાલ, કરણ કે આસન વગેરે અવસ્થાઓમાં જે વિચારશૂન્યતા થાય છે. કોઇ અન્ય સાધનોની અપેક્ષા રહેતી નથી. તે આત્મશુદ્ધિ અને સ્થિરતાના લક્ષ્ય ‘કલા' સહજ સમાધિને સૂચિત કરે વિનાની હોવાથી ‘દ્રવ્ય શૂન્યતા છે. એ છે, તે અવસ્થામાં સાધકને અપૂર્વ જ રીતે બીજા કોઈ પ્રયોગો દ્વારા મનને આનંદનો અનુભવ થાય છે. આચાર્ય વિચાર-વિકલ્પ શૂન્ય બનાવવા માત્રથી શ્રીપુષ્પભૂતિનું દૃષ્ટાંત તેની પુષ્ટિ કરે છે. ધ્યાનજન્ય આત્મિક આનંદ અનુભવી કલા ધ્યાનના પ્રભાવે તેઓ લાંબા કાળ શકાતો નથી. પરંતુ આજ્ઞાવિચય આદિ સુધી સમાધિમાં મગ્ન રહી શક્યા હતા. શુભ ધ્યાનના સતત અને દીર્ઘકાલીન ‘પરમ કલા ધ્યાન’ મહાપ્રાણ ધ્યાન અભ્યાસના પ્રભાવે ચિત્ત જયારે અલ્પ સમયે ચૌદ પૂર્વધર શ્રત કેવળીઓને હોય સમય માટે વિકલ્પ રહિત બને છે, ત્યારે છે. કુંડલિની ઉત્થાનની સર્વ પ્રક્રિયાઓ જ યથાર્થ આત્મિક આનંદ અનુભવાય ‘કલા ધ્યાનમાં અંતભૂત છે. છે. તેથી જ શૂન્ય ધ્યાનનો નિર્દેશ (૭-૮) જ્યોતિ-પરમજ્યોતિ : પ્રશસ્ત આજ્ઞાવિયાદિ ધર્મધ્યાન પછી કરવામાં ધ્યાનના અભ્યાસથી અનુક્રમે મન આવ્યો છે. તેમજ શેષ કલા આદિ ધ્યાનો આત્મતત્ત્વમાં લીન બને છે ત્યારે સહજ પણ આજ્ઞાવિચયાદિ ધ્યાનના અભ્યાસ શાંત આંતર-જયોતિ પ્રગટે છે. તેને પછી જ યથાર્થ રીતે સાધ્ય બને છે. “અનુભવ પ્રકાશ” પણ કહે છે. અંતરમાં પરમ ધ્યાન અને શૂન્ય ધ્યાનના પરમાત્માનાં દર્શન થવાથી આવો ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ અનુભવ-પ્રકાશ ભક્ત-સાધક પામે છે. ધ્યાનોના દીર્ઘ અભ્યાસથી બિન્દુ ધ્યાન પ્રાપ્ત આ અનુભવ-પ્રકાશ તેના નિરંતર સરળતાથી - સહજ રીતે સિદ્ધ થાય છે, ત્યારે અભ્યાસથી વૃદ્ધિ પામતો જાય છે. તેમ-તેમ આત્માના પરિણામોમાં એવા પ્રકારની દુ:ખદાયી ક્લિષ્ટ કર્મોનો નાશ થતો જાય સ્થિરતા આવે છે કે, જેને લઇને આત્મા છે અને ક્રમશઃ કર્મ કલંકને સર્વથા દૂર સાથે ઘનીભૂત થઇને ચોટેલ કમ ઢીલાં કરીને, નિજ સ્વરૂપમાં રમતો યોગી “પરમ પડવાથી પાકેલા ફળની જેમ ખરી પડે છે. જ્યોતિસ્વરૂપ” પરમાત્મપદને વરે છે. ૐ મર્દ આદિ મંત્રપદો ઉપર રહેલા - જ્યોતિ ધ્યાનના દીર્ઘકાલીન બિન્દુનું ધ્યાન પણ પ્રસ્તુત બિન્દુ-ધ્યાનમાં અભ્યાસના પ્રભાવે પરમ સમાધિ સહાયક બને છે. (તેથી તેને પણ અવસ્થામાં ‘પરમ જયોતિ’નો પ્રાદુર્ભાવ ઉપચારથી બિન્દુ-ધ્યાન કહી શકાય છે.) થાય છે. પરમ જ્યોતિરૂપ આ જ્ઞાનપ્રકાશ બિન્દુ -ધ્યાનના દીર્ઘ કાળના ચિરકાળ રહેનારો હોય છે. અભ્યાસથી આત્મ વિશુદ્ધિ વધતાં ‘પરમ સ્થિર અધ્યવસાયરૂપ જે ધ્યાન વિશેષથી બિન્દુ ધ્યાનનો પ્રારંભ થાય છે. આત્માનુભવરૂપ જ્યોતિ-પરમ જ્યોતિનું શ્રી જિનાગમોમાં બતાવેલી સમ્યક્ત્વ પ્રગટીકરણ થાય છે, તે ધ્યાનને જયોતિ- આદિ નવ ગુણ-શ્રેણિઓમાં થતા ધ્ધન અને પરમ જ્યોતિર્ધાન કહે છે. આત્મધ્યાનને “પરમ બિન્દુ’ ધ્યાને કહેલું આ પરમ જ્યોતિની સિદ્ધિ પરમ છે. આ ધ્યાનમાં સાધક આત્માની વિશુદ્ધિ જ્યોતિર્મય પરમાત્મા પ્રત્યે વંદન-પૂજન- ઉત્તરોત્તર સમયે અસંખ્ય-ગુણી વૃદ્ધિ પામતી કીર્તન-સ્મરણ અને ચિંતનાદિ વડે અનન્ય હોય છે, તેથી કર્મ દલિકોની નિર્જરા પણ આદર-બહુમાન પૂજયભાવ ધારણ ઉત્તરોત્તર અસંખ્યગુણી થતી હોય છે. કરવાથી ધ્યાનમાં સહજ લીનતા-તન્મયતા ' (૧૧-૧૨) નાદ-પરમનાદ : બિન્દુ આવવાથી થાય છે. આદિ ધ્યાનમાં સાધકને પ્રાથમિક કક્ષાએ આ બંને ધ્યાન, આત્માની વાજિંત્રના ધ્વનિની જેમ જે “આંતરધ્વનિ' જ્ઞાનશક્તિના સામર્થ્યને બતાવે છે, કે જે સંભળાય છે, તેને નાદ કહે છે. આ નાદ ધ્યાનના પ્રભાવે આત્મપ્રદેશોમાં ચોંટેલા ધ્યાનના અભ્યાસથી જુદા જુદા વાગતા કર્મસ્કંધો ઢીલા-પોચા પડી જાય છે. વાજિંત્રોના અવાજની જેમ વિભિન્ન (૯-૧૦) બિન્દુ-પરમ બિન્દુ: પૂર્વના પ્રકારના વ્યક્ત ધ્વનિ સંભળાય તેને ૧. પણ તુમ દરિસણ યોગથી, થયો હૃદયે હો “અનુભવ પ્રકાશ'. અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સવિ કર્મ-વિનાશ (શ્રી નેમિનાથ પ્રભુ સ્તવન, પૂ.ચિ.કૃત) ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ ‘પરમનાદ’ કહે છે. આ બંને ધ્યાન કાયોત્સર્ગ પાંચમું આવશ્યક છે અને પ્રાણશક્તિની સ્થિરતા દર્શાવે છે. અત્યંતર પરૂપ છે, તેમાં કાયાને તદ્દન જ્યાં પ્રાણ હોય છે, ત્યાં મન અવશ્ય શિથિલ (ઢીલી) અને સ્થિર રાખી, હોય છે. તેથી મનની સ્થિરતા થતાં સહજ મૌનપણે, શ્વાસની ગતિ સાથે ચિત્તને રીતે જ પ્રાણવૃત્તિ સ્થિર થઈ જાય છે. શાંત કરી, અરિહંતાદિનું ધ્યાન કરાય છે. - સવિકલ્પ ધ્યાનમાં મન જ્યારે અત્યંત કાયોત્સર્ગમાં યમ-નિયમ આદિ સ્થિર બને છે, ત્યારે વિકલ્પ અનુક્રમે અષ્ટાંગ યોગ સમાયેલ છે, તેથી ચતુર્વિધ સૂક્ષ્મ અને અવ્યક્ત ધ્વનિરૂપને ધારણ કરે શ્રીસંઘ એ કાયોત્સર્ગ દ્વારા ધ્યાન અને છે. તેને “અનાહત નાદ’ કહે છે, તે સમાધિનો યથોચિત અભ્યાસ કરી શકે છે ધ્વનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત અને એ હેતુથી જ ચૈત્યવંદન-પ્રતિક્રમણ શાંત અને નિર્મળ બનતાં જ્યારે તે આત્મ આદિ આવશ્યક અનુષ્ઠાનોમાં કાયોત્સર્ગનું સ્વરૂપમાં લીન થઈ જાય છે, ત્યારે નાદનું વિધાન છે. શ્રવણ સ્વતઃ બંધ થઇ જાય છે. (૧૫-૧૬) લય-પરમલય : બાહ્ય (૧૩-૧૪) તારા-પરમ તારા : દૃષ્ટિની નિશ્ચળતા તારા અને પરમતારા કાયોત્સર્ગ - ધ્યાનમાં રહેલા સાધકની ધ્યાન દ્વારા બતાવીને હવે આ લયસ્થિર નિશ્ચલ દૃષ્ટિને તારા ધ્યાન' કહે પરમલય ધ્યાન દ્વારા આંતર દૃષ્ટિની છે, આ તારા ધ્યાનના સતત અભ્યાસના લીનતા જણાવે છે. પરિણામે અનુક્રમે પરમ તારા ધ્યાન સિદ્ધ વજલેપના યોગથી વસ્તુ પણ થાય છે. તેમાં એક જ શુષ્ક પુદગલ ઉપર વજતુલ્ય બની લાખો વર્ષ સુધી ટકે છે. અનિમેષ દૃષ્ટિ રાખવાની હોય છે. તેવી રીતે સાધકનો અરિહંત પરમાત્મા કાયોત્સર્ગમાં મન, વચન અને આદિ પ્રત્યે શરણાગત ભાવ તીવ્ર બનતાં, કાયા - ત્રણે યોગોની સ્થિરતા થતી તે પરમાત્મ – સ્વરૂપમાં લીન બની જાય હોવાથી તેને માનસિક, વાચિક અને છે. તેને લય ધ્યાન કહે છે. શરણાગતના કાયિક ધ્યાનરૂપ માન્યું છે. દષ્ટિની ચિત્તનું શરણ્ય-પરમાત્મામાં અત્યંત લીન સ્થિરતા-નિશ્ચલતા એ મનની સ્થિરતા- બની જવું, તે લય ધ્યાન છે. લય ધ્યાનના નિશ્ચલતામાં સહાયક બને છે. પ્રભાવે જયારે આત્મા, આત્મામાં જ ૧. કાયોત્સર્ગના પ્રતિજ્ઞા સૂત્ર-અન્નત્થ સૂત્રમાં - “તાવ મં તાપ’ પદ દ્વારા યમ-નિયમ આસન અને પ્રાણાયામ સૂચિત થાય છે. “” પદ દ્વારા પ્રત્યાહાર સૂચિત થાય છે. “ટ્ટા ' પદ દ્વારા ધારણા અને ધ્યાન સૂચિત થાય છે. “ગપ્પા વોસિરાષિ’ પદ દ્વારા સમાધિ સૂચિત થાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ આત્માનું દર્શન કરે છે, તે પરમ લય તુલ્ય પોતાના આત્માને જોવો-ધ્યાવવો, ધ્યાન કહેવાય છે. એ માત્રા ધ્યાન છે. - લય ધ્યાન વડે યથાર્થ પરમાત્મ દર્શન આ ધ્યાન વડે સાધક ભાવથી તીર્થકર થવાથી પરમલય ધ્યાનમાં પરમાત્મા તુલ્ય બને છે. ધ્યાતા જ્યારે જેનું ધ્યાન કરે છે, સ્વાત્માનું દર્શન થાય છે. આત્મદર્શન એ ત્યારે તેના સ્વરૂપને ધારણ કરે છે, ત્યારે તે જ સર્વ ધ્યાનોનું ફળ છે. ધ્યાન સમાપત્તિરૂપ બને છે. તીર્થકર નામઆત્મદર્શન-આત્મસાક્ષાત્કારની કર્મની નિકાચના કરવામાં આ સમાપત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી ભૂમિકાઓનું મુખ્ય હેતુ બને છે. તેથી માત્રા ધ્યાન એ વર્ણન ઉન્મનીકરણ આદિ દ્વારા કરવામાં તીર્થંકર પદ પ્રાપ્તિનું બીજ છે. સમગ્ર જિનઆવ્યું છે. શાસનની આરાધનાનું આ જ પ્રકૃષ્ટ ફળ છે. (૧૭-૧૮) લવ-પરમલવ : જે શુભ શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં વિશ્વોપધ્યાન અને સંયમ આદિ અનુષ્ઠાન વડે કારક, ભવતારક તીર્થની સ્થાપના કરે છે. કર્મોનું લવન (કપાવું) તે લવ ધ્યાન છે પરમમાત્રા : ચોવીસ વલયોથી તથા ઉપશમ શ્રેણિ અને ક્ષેપક શ્રેણિમાં જે વેષ્ટિત પોતાના આત્માનું ધ્યાન કરવું તે જથ્થાબંધ કર્મોનો ઉપશમ કે મૂળથી ક્ષય “પરમમાત્રા ધ્યાન’ છે. થાય છે, તેને પરમલવ ધ્યાન કહેવાય છે. પરમમાત્રા ધ્યાનમાં મનને ત્રિભુવન જેમ દાતરડાં વડે ઘાસ કપાય છે. વ્યાપી બનાવવાની પ્રક્રિયાનો નિર્દેશ તેવી રીતે જ શુભ ધ્યાન વડે કમ કપાય થયો છે. આ ૨૪ વલયોમાં મુખ્યત્વે છે. પૂર્વના ધ્યાન ભેદો દ્વારા કર્મોમાં ચતુર્વિધ શ્રી સંઘરૂપ, દ્વાદશાંગીરૂપ અને શિથિલતા આવે છે. તેથી તેનો ઉચ્છેદ પ્રથમ ગણધરરૂપ તીર્થનું સ્મરણ, ચિંતન આ ધ્યાનથી સરળતાથી થાય છે. તથા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતન થતું સંયમાદિ અનુષ્ઠાનો ધ્યાનરૂપી દાતરડાંની હોવાથી - આ ધ્યાનનો વિષય ધારને તીક્ષ્ય બનાવે છે, જેને લઇને ત્રિભુવનવ્યાપી બને છે. કર્મોનો ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય પિંડને બ્રહ્માંડમાં સ્થાપના કરવાની સુખપૂર્વક થાય છે. આ પ્રક્રિયાથી દબાઇને રહેલો ' (૧૯-૨૦) માત્રા-પરમ માત્રા : આત્મોલ્લાસ પૂરતો પ્રગટે છે. મનને અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત, સમવસરણમાં વળગેલો દેહભાવ ‘દેહાધ્યાસ’ સાવ સ્ફટિકના સિંહાસન ઉપર બિરાજીને પાતળો પડે છે અને સર્વાત્મભાવની ધર્મદેશના આપતા શ્રી તીર્થંકર પરમાત્મા અનુભૂતિ થાય છે. આત્માના પ્રદેશો ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ જેટલા જ પ્રદેશો લોકના હોવાથી આ આ રીતે પદ ધ્યાન-મંત્રાધિરાજ પ્રક્રિયા વિજ્ઞાન અને અધ્યાત્મ ઉભય શ્રીનવકારનાં પદોનું ધ્યાન-ક્રિયાયોગ, દષ્ટિએ સુસંગત છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાન-યોગ (૨૧-૨૨) પદ-પરમપદ : પદ આદિમાં વ્યાપક હોવાથી તેની ઉપકારકતા ધ્યાનમાં શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ સકળ લોક વ્યાપી છે. ભગવંતોનું ધ્યાન થાય છે. સર્વ પ્રકારના પરમપદ : પંચ પરમેષ્ઠિ પદોને પદોમાં સર્વશ્રેષ્ઠ પદો આ પાંચ જ છે, આ આત્મામાં સ્થાપિત કરવા એટલે કે તેમનો ધ્યાનને પરમેષ્ઠિ ધ્યાન તથા નમસ્કાર પોતાના આત્મામાં આરોપ કરીને, પોતાના ધ્યાન પણ કહે છે. પૂર્વોક્ત પરમમાત્રા આત્માને પણ પરમેષ્ઠિરૂપે ચિંતવવો, તે ધ્યાનનો સંક્ષેપ, આ પદ ધ્યાનમાં થાય છે. “પરમપદ ધ્યાન' છે. તેના પ્રારંભ અને પદ ધ્યાનની વ્યાપક ઉપકારકતા સિદ્ધિમાં પદ ધ્યાનનો દીર્ઘ અભ્યાસ ખાસ સર્વ ધ્યાન પ્રકારોમાં પદધ્યાન સૌથી જરૂરી છે. આ ધ્યાનમાં પરમેષ્ઠિ ભગવંતો વધુ સરળ, વ્યાપક અને ઉપકારક છે. સાથે અભેદ-એકતા અનુભવાય છે. તેને ચતુર્વિધ સંઘ શ્રી નમસ્કાર મહામંત્રની અભેદ પ્રણિધાન પણ કહે છે. સ્મરણ-જાપ અને કાયોત્સર્ગ દ્વારા સર્વ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ અનુષ્ઠાનોમાં આરાધના કરે છે. તેથી જીવો શુદ્ધ છે. દ્રવ્યરૂપે પ્રત્યેક જીવ ક્રિયાયોગમાં પણ પદ ધ્યાનની વ્યાપકતા પરમાત્મા છે. આવી શુદ્ધ નયની ભાવનાથી રહેલી છે, તે સમજી શકાય છે. ભાવિત આત્મા પરમપદ ધ્યાન વડે પંચ શ્રી જિનાગમોમાં નમસ્કારને “પંચ પરમેષ્ઠિરૂપે સ્વ-આત્માનું ધ્યાન કરે છે, મંગલ મહા શ્રુત સ્કંધ' કહ્યો છે. કારણ તે પરમાત્માની ભાવ-પૂજા છે, પરા ભક્તિ કે તે સકળ આગમ શાસ્ત્રોમાં – દૂધમાં છે. આજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજા છે. ઘીની જેમ - વ્યાપીને રહેલો છે. આ પૂજાના પ્રભાવે આત્મા સ્વયં અનુક્રમે આબાલ ગોપાલ સર્વ પોતાના ઇષ્ટ પરમપદને પ્રાપ્ત કરે છે. પરમાત્માના નામ અને મંત્રપદનું સ્મરણ, (૨૩-૨૪) સિદ્ધિ-પરમ સિદ્ધિ : ચિંતન અને ધ્યાન કરવા યથાશક્તિ મુક્તાત્માઓના અરૂપી ગુણોનું ધ્યાન એ પ્રયત્ન કરે છે અને તેના દ્વારા ચિત્તની ‘સિદ્ધિ ધ્યાન” કહેવાય છે. પવિત્રતા તેમજ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે સિદ્ધિ ધ્યાનનો અભ્યાસ કરનારા મુનિ અને આત્મિક ઉત્થાનના મંગળકારી માર્ગે મહાત્માઓ પરમપદને પામેલા નિરંજન, આગળ વધે છે. નિરાકાર, પરમ જ્યોતિ સ્વરૂપ, અનંત ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુણ-પર્યાયના પિંડરૂપ સિદ્ધ પરમાત્માના સિદ્ધ કરે છે, ત્યારે “પરમ સિદ્ધિ'ની જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરે છે. યોગ્યતા પ્રગટે છે. - રાગ-દ્વેષના પ્રસંગોમાં પરમ માધ્યચ્ય સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ અનંત રાખવાથી સિદ્ધિ ધ્યાન સિદ્ધ થાય છે. ગુણોનો સ્વ-આત્મામાં આરોપ કરી, - વર્તમાન કાળમાં પણ સાધકો સિદ્ધ પોતાના આત્માનું સિદ્ધરૂપે ધ્યાન કરવું તે સ્વરૂપનું ધ્યાન કરી શકે છે. તે સિદ્ધ ‘પરમસિદ્ધિ ધ્યાન કહેવાય છે. પરમાત્મા અમૂર્ત, નિષ્કલ હોવા છતાં સહજ-સંપૂર્ણ -સુખના-ભા ક્તા, યોગીઓને ધ્યાનગમ્ય છે. કારણ કે તે પૂર્ણગણી, સર્વથા કૃતકૃત્ય, નિરંજન સિદ્ધ પરમાત્મા નિરાકાર હોવા છતાં સાકાર છે પરમાત્માના ધ્યાનના પ્રભાવે જ સાધક, અને સાકાર હોવા છતાં નિરાકાર છે. સિદ્ધ સંદેશ સ્વ-આત્માનું ધ્યાન કરી શકે તેઓ સર્વ જ્ઞેય પદાર્થોને જાણે છે, પણ છે અને તે ધ્યાન પરમસિદ્ધિને પ્રાપ્ત તેઓને માત્ર જ્ઞાન દષ્ટિવાળા જ જાણી કરાવનાર હોવાથી તેને ‘પરમસિદ્ધિ શકે છે. જ્ઞાનદષ્ટિ એટલે સુવિશુદ્ધ ધ્યાન કહે છે. તેમાં શુદ્ધાત્માનું ધ્યાન આત્મદષ્ટિ, તેના વડે પરમાત્મ દર્શન હોવાથી તે ધ્યાન, શુક્લ ધ્યાન સ્વરૂપ છે. સુલભ છે. આ રીતે પ્રથમ આજ્ઞાવિચયાદિ ધર્મ- સિદ્ધાત્મા અમૂર્ત છતાં ચૈતન્ય સ્વરૂપ ધ્યાનથી પ્રારંભીને પરમસિદ્ધિ ધ્યાન ઘનાકારને સદા ધારણ કરી સુસ્થિરપણે સુધીના ૨૪ પ્રકારનાં ધ્યાનો, એ ધર્મ સિદ્ધ શિલા ઉપર બિરાજેલા છે. ધ્યાન અને શુક્લ ધ્યાન સ્વરૂપ છે. આવી નિયત આકૃતિવાળા છતાં તે કરણયોગ અને ભવનયોગ પરમાત્મા સ્વ-ચૈતન્યરૂપ જ્ઞાન ગુણ વડે આ ગ્રંથમાં બતાવેલા પરમમાત્રા સમગ્ર વિશ્વરૂપ છે. લોકાલોક વ્યાપી છે, ધ્યાનમાં જે ૯૬ પ્રકારના કરણયોગ અને કારણ કે વિશ્વના ય પદાર્થો તેમના ૯૬ પ્રકારના ભવનયોગનો નિર્દેશ થયો છે, કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા છે. તેનો વિચાર કરતાં યોગ-સાધનાનાં કેટલાક તેથી તેઓ સર્વ પદાર્થોના આકારને માર્મિક રહસ્યો વધુ સ્પષ્ટ થાય છે. ધારણ કરનારા છે. આમ સિદ્ધ પરમાત્મા “યોગ’ શબ્દથી પ્રસ્તુત ગ્રંથમાં મોક્ષ વિશ્વવ્યાપી છે. તેમજ “વિશ્વતોમુખ’ અને સાથે જોડી આપનાર શુભ પ્રવૃત્તિ અને ‘વિશ્વનેત્ર” પણ કહેવાય છે. તેમાં પ્રેરક આત્મશક્તિ (વીર્યશક્તિ) આ રીતે સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો વિવક્ષિત છે. યોગી તેમના સ્વરૂપમાં અનુક્રમે તન્મયતા ધ્યાન દશામાં સ્થિરતા-નિશ્ચલતા ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ લાવનાર આ વીર્યશક્તિ છે. આત્માની જ્ઞાનથી નહિ.' માટે જ શ્રી જિનદર્શનમાં આ વીર્યશક્તિ જેમ જેમ પ્રબળ બને છે, જ્ઞાન અને ક્રિયા બંનેના સુભગ સમન્વયને તેમ તેમ ધ્યાનમાં નિશ્ચલતા વધવાથી જ મોક્ષનું કારણ કહ્યું છે. કર્મોની નિર્જરા, આત્માની શુદ્ધિ વિશેષ આ ગ્રંથમાં કરણયોગ અને પ્રમાણમાં થાય છે. ભવનયોગના અધિકારમાં નિર્દિષ્ટ યોગ, વીર્ય, ચામ, ઉત્સાહ, પરાક્રમ, પ્રણિધાન આદિ યોગો એ ઉત્તરોત્તર પ્રકર્ષને ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય – યોગના આ પ્રાપ્ત કરતી સંવર અને નિર્જરારૂપ ક્રિયા છે. પર્યાયવાચી આઠ નામો દ્વારા ઉત્તરોત્તર (૧) પ્રણિધાન યોગમાં અશુભ વૃત્તિ વૃદ્ધિ પામતી આત્માની વીર્ય શક્તિનો જ અને પ્રવૃત્તિનો નિરોધ થાય છે. અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. (૨) સમાધાન યોગમાં શુભ વૃત્તિ - જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણની અને નિષ્પાપ પ્રવૃત્તિનું સેવન થાય છે. જેમ વીર્ય પણ આત્માનો મુખ્ય ગુણ છે. (૩) સમાધિ યોગમાં ચિત્ત વૃત્તિઓ જ્ઞાન અને દર્શન સ્વ-પર વસ્તુને અત્યંત શાંત બને છે. રાગદ્વેષાત્મક પ્રકાશિત કરે છે, કર્મનો ક્ષય અને વૃત્તિઓનો નિરોધ થાય છે. તેથી ક્ષયોપશમ કઇ રીતે કરવો તેની સમજ સાધકની વાણી અને આકૃતિ પણ આપે છે, પણ કર્મના ક્ષય અને ક્ષયોપશમનું શાંતરસની વાહક બને છે. કાર્ય વીર્યશક્તિ દ્વારા થાય છે. (૪) કાષ્ઠાયોગમાં ધ્યાનના સતત આત્મામાં ઉદ્ભવતી ક્રિયાશક્તિ એ અભ્યાસ વડે મનની વિશેષ સ્થિરતા વીર્ય ગુણને આભારી છે. અહિંસા, સંયમ થવાથી શ્વાસોચ્છવાસ આદિનો નિરોધ અને તપ અનુષ્ઠાનરૂપ ક્રિયાઓમાં પ્રેરક થાય છે. શક્તિ વીર્ય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, પ્રાથમિક અભ્યાસીને આ ચારિત્રાચાર અને તપાચાર - આ ચારે પ્રણિધાનાદિ જઘન્ય કોટિના હોય છે, આચારોના આસેવનથી વીર્યાચારનું ત્યારે તે યોગ કહેવાય છે. ઉત્તરોત્તર પાલન પણ અવશ્ય થઈ જાય છે. અભ્યાસ વધતાં તે મધ્યમ અને ઉત્કૃષ્ટ હકીકતમાં જ્ઞાનાદિ આચારોનું કોટિના થાય છે ત્યારે અનુક્રમે મહાયોગ અપ્રમત્તભાવે પાલન એ જ વીર્યાચાર છે. અને પરમયોગ કહેવાય છે. કહ્યું પણ છે - જઘન્ય : (૧) પ્રણિધાન યોગ, (૨) સંયમ અને તપોમય ક્રિયા દ્વારા સમાધાન યોગ, (૩) સમાધિ યોગ, (૪) સંવર અને નિર્જરા સિદ્ધ થાય છે, એકલા કાઠા યોગ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૮ Page #57 -------------------------------------------------------------------------- ________________ મધ્યમ : (૧) પ્રણિધાન મહાયોગ, (૨) સમાધાન મહાયોગ, (૩) સમાધિ મહાયોગ, (૪) કાષ્ઠા મહાયોગ. ઉત્કૃષ્ટ : (૧) પ્રણિધાન પ૨મયોગ, (૨) સમાધાન પરમયોગ, (૩) સમાધિ પરમયોગ, (૪) કાષ્ઠા પરમયોગ. આ બાર ભેદ સ્થૂળ દૃષ્ટિથી બતાવ્યા છે. સ્થૂળ દૃષ્ટિથી વિચારતાં યોગ, વીર્ય આદિના જે ભિન્ન ભિન્ન આલંબનો બતાવ્યાં છે, તેની અપેક્ષાએ યોગ વગેરેના અનેક ભેદો થાય છે. યોગના ઉક્ત બાર પ્રકારોની જેમ વીર્ય, સ્થામ, ઉત્સાહ આદિના પણ ૧૨૧૨ પ્રકા૨ો ક૨વાથી કુલ ૯૬ પ્રકારો થાય છે. આ ૯૬ પ્રકારો પ્રયત્નપૂર્વક થાય તો કરણયોગ અને વિના પ્રયત્ને સહજ રીતે થાય તો ભવનયોગ કહેવાય છે. યોગ, વીર્ય, ઉત્સાહ આદિના ભિન્ન ભિન્ન આલંબનોનું વર્ણન આ ગ્રંથમાં કરેલું છે. તેમાં પ્રથમના ત્રણ યોગોનાં આલંબન પ્રવૃર્ત્યાત્મક છે; શેષ સ્થામ આદિ પાંચ યોગોનાં આલંબનો ચિંતનાત્મક છે. તે આલંબનો દ્વારા સાધકનું આત્મબળ, આત્મ સામર્થ્ય જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ તેના ફળરૂપે સાધક આત્મા પોતાના આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેલા કર્મમળનો ક્ષય કરવા માટે ક્રમશઃ કઇ રીતે કાર્યશીલ બને છે અને તે કર્મમળ પણ કઇ રીતે આત્માથી છૂટો પડે છે, તે રહસ્યમય યોગપ્રક્રિયાનું વર્ણન આ ગ્રંથમાં વિશેષ પ્રકારે જોવા મળે છે. યોગ-વીર્ય આદિનાં કાર્યો (૧) યોગની સહાય વડે આત્મા પોતાના આત્મપ્રદેશોને કર્મનો ક્ષય કરવા માટે સર્વ પ્રથમ કાર્યશીલ-તત્પર બનાવે છે - જે રીતે કોઇ રાજા યા શ્રેષ્ઠી પોતાના અધિકારી-સેવકોને કાર્યશીલ બનાવે. (૨) વીર્ય-સહાય વડે આત્મા પોતાના આત્મપ્રદેશોદ્વારા કર્મોને ધ્યાનરૂપી અગ્નિમાં નાખવા પ્રેરણા કરે છે - જેમ શેઠ વગેરે પોતાના નોકર દ્વારા કચરો બહાર ફેંકાવે. (૩) સ્થામના સહયોગથી આત્મા પોતાના આત્મપ્રદેશોમાં રહેલા કર્મ દલિકોને ખપાવવા માટે ખેંચી કાઢે છે – જેમ ખેડૂત પોતાના ખેતરમાં રહેલ તૃણ-ઘાસ આદિ કચરાને દંતાલીથી ખેંચી કાઢે છે. (૪) ઉત્સાહના સહયોગથી આત્મા પોતાના આત્મપ્રદેશોમાંથી ખેંચેલાં કર્મોને ઊંચે લઇ જાય છે જેમ પાઇપ દ્વારા પાણીને ઊંચે લઇ જવામાં આવે છે. (૫) પરાક્રમના યોગે આત્મા પોતાના આત્મપ્રદેશોમાં ઊંચે ગયેલાં કર્મોને નીચે લઇ જાય છે - જેમ છિદ્ર યુક્ત ડબામાંથી તેલને નીચે લઇ જવામાં આવે છે. (૬) ચેષ્ટાના યોગે આત્મા, સ્વસ્થાને રહેલાં કર્મોને સૂકવી નાખે છે - જેમ તપેલા લોખંડના વાસણમાં રહેલું પાણી સૂકાઇ જાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૯ - Page #58 -------------------------------------------------------------------------- ________________ (૭) શક્તિના પ્રભાવે આત્માથી કર્મનો અત્યંત વિયોગ કરવા માટેની આત્માભિમુખતા પ્રગટે છે જેમ તલમાંથી તેલને છૂટું પાડવા તેને ઘાણીમાં પીલવામાં આવે છે. પીગાળવા-પ્રવાહી બનાવવા માટે તેને અગ્નિનો તાપ આપવામાં આવે છે. તાપ લાગવાથી સર્વ પ્રથમ ઘીમાં ઢીલાશ આવે છે, તાપનું પ્રમાણ વધે છે એટલે તેમાં ઉથલપાથલ શરૂ થાય છે અને તે ધીમે ધીમે તરલતાને અભિમુખ બને છે અને તાપની ઉગ્રતા વધતાં તે એકદમ પીગળી જાય છે અર્થાત્ ઓગળી જાય છે. અથવા કોઇ મજબૂત દિવાલમાં ખૂબ ઊંડે સુધી ઊતરી ગયેલા ખીલાને ખેંચી કાઢવો હોય છે તો વ્યક્તિ ખીલાને કાઢવા જરૂરી હથોડાદિ સામગ્રી ભેગી કરે છે. પછી તેને ખેંચી કાઢવાની મહેનત શરૂ કરે છે. પણ ખીલો ખૂબ ઊંડે ઊતરેલો હોવાથી તેના એકલાના પ્રયત્નથી બહાર નીકળતો નથી. તે જોઇને બીજા માણસો ‘ઓર જોર લગાઓ’ વગેરે પ્રેરણાત્મક શબ્દો દ્વારા તેને ઉત્સાહિત કરે છે; એટલે તે વ્યક્તિ વધુ જોસ-જુસ્સાથી ખીલાને બહાર ખેંચી કાઢવા પ્રયત્નશીલ બને છે. મજબૂત પક્કડ વડે ખીલાને ઊંચોનીચો કરીને ઢીલો પાડે છે. આમ થવાથી તે ખીલો વધુ ઢીલો પડે છે. દીવાલ સાથેની તેની પકડ ઢીલી પડે છે એટલે તે વ્યક્તિ અતિ ઉત્સાહિત થઇને તે ખીલાને મજબૂત પક્કડ દ્વારા દીવાલમાંથી બહાર ખેંચી કાઢવામાં સફળ થાય છે. આ જ રીતે મુમુક્ષુ સાધક, પોતાના શિયાળામાં એકદમ થીજી ગયેલા ઘીને આત્મપ્રદેશો સાથે જડબેસલાક બની ધ્યાન વિચાર (સવિવેચન) . ૪૦ (૮) સામર્થ્યના પ્રભાવે આત્મા અને કર્મનો સાક્ષાત્ વિયોગ કરવામાં આવે છે - જેમ ખોળ અને તેલને જુદાં પાડવામાં આવે છે. મોહનીય આદિ કર્માણુઓનો વિપુલ જથ્થો આત્માના પ્રદેશે-પ્રદેશે નીરક્ષીરવત્ વ્યાપીને રહ્યો છે, તેનો સમૂલ ઉચ્છેદ-કરવા માટે આત્માએ અવિરતપણે ભગીરથ પુરુષાર્થ કરવો પડે છે અને તે પુરુષાર્થમાં ઉત્તરોત્તર પ્રબળતા વધતી જાય તે માટે મનોયોગ વગેરેની શુદ્ધિ, જ્ઞાનાદિ આચારોનું સમ્યક્ પાલન આદિ આલંબનો ગ્રહણ કરવાં પડે છે. તે આલંબનોને સાધક પોતાના જીવનમાં જેમ-જેમ અપનાવતો રહે છે, તેમ-તેમ તેનો આંતર-પુરુષાર્થ ક્રમશઃ વૃદ્ધિ પામતો જાય છે. જુદાં-જુદાં આલંબનોને લઇને ક્રમિક વિકાસ પામતા આ આંતર-પુરુષાર્થને જ અહીં યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ આદિ નામો દ્વારા ઓળખાવવામાં આવ્યા છે. આ યોગ, વીર્ય આદિના કાર્યને સમજવા માટે એક-બે વ્યવહારુ ઉદાહરણ જોઇએ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ગયેલા કર્માણુઓને છૂટા પાડવા, તેનો છૂટા પડી જાય છે અર્થાત્ ક્ષય પામે છે.” ક્ષય કરવા માટે શુભ આલંબનો દ્વારા પંચસૂત્રમાં નિર્દિષ્ટ આ હકીકત પોતાના આંતર (આત્મિક) પુરુષાર્થને યોગ, વીર્ય આદિ દ્વારા થતી કર્મક્ષયની ઉત્તરોત્તર પ્રબળ વેગવંતો બનાવતો રહે છે પ્રક્રિયાનું જ સમર્થન કરે છે. તેની ઘટના અને તેના દ્વારા ધ્યાન-સાધનામાં આવતા આ રીતે વિચારી શકાય છે. વિક્ષેપોને દૂર કરે છે. ચિત્તનું સંતુલન યોગ, વીર્ય અને સ્થામ દ્વારા જાળવી રાખીને પોતાના ધ્યેયમાં, આત્મ કમણુઓને પોતાના સ્થાનમાંથી સ્વભાવમાં લીનતા પ્રાપ્ત કરતો રહે છે. ખસેડવામાં આવે છે, એટલે કે સ્થાનભ્રષ્ટ આત્મસ્વભાવમાં લીનતા જેમ જેમ વધતી કરવામાં આવે છે. જાય છે, તેમ તેમ તેના આત્મપ્રદેશોમાં ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટા દ્વારા તેમાં ચોટેલા કર્માણુઓના જથ્થામાં હલચલ- રહેલા રસનું શોષણ કરવામાં આવે છે. ઊથલપાથળ શરૂ થાય છે. શક્તિ અને સામર્થ્ય દ્વારા તે ધ્યાનાગ્નિ જેમ વધુ તીવ્ર બને છે તેમ કર્માણુઓને આત્મપ્રદેશોમાંથી સર્વથા તે કર્માણુઓની આત્મપ્રદેશો ઉપરની પકડ અલગ કરવામાં આવે છે. તે પંચસૂત્રમાં ઢીલી પડતી જાય છે, ચૂલા ઉપર ચડેલી નિર્દિષ્ટ કર્મોના શિથિલીકરણ, પરિહાનિ ખીચડીની જેમ તે કર્માણ ઊંચા-નીચા અને ક્ષયને સૂચવે છે.' થાય છે અને ક્રમશઃ ક્ષયને અભિમુખ બની આ યોગો વીર્ય આદિ ધ્યાન અને આત્માથી છૂટા પડી જાય છે. સમાધિરૂપ છે, વિશુદ્ધ ચારિત્રના દ્યોતક છે. | ‘પંચસુત્ર'ના પ્રથમ ‘પાપપ્રતિઘાત- વિશુદ્ધ ચારિત્રવાનને ધ્યાનરૂપ આ યોગો ગુણબીજાધાન’ સૂત્રમાં પણ કહ્યું છે કે – અવશ્ય હોય છે. આઠ પ્રકારનો ચારિત્રાચાર આ સૂત્રનો પ્રણિધાનપૂર્વક પાઠ કરવાથી, - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ છે સાંભળવાથી, તેના અર્થનું ચિંતન કરવાથી અને તે પ્રણિધાનયોગ યુક્ત હોય છે. અશુભ કર્મોના અનુબંધો શિથિલ બને છે. સચ્ચારિત્ર સાથે ધ્યાન અને યોગનો અર્થાત્ કર્મોના દલિતો, તેની સ્થિતિ અને ગાઢ સંબંધ છે. સમિતિ-ગુણિરૂપ ચારિત્ર તેનો રસ ઘટવા માંડે છે. ત્યાર પછી તે જેમ-જેમ વિશુદ્ધ બનતું જાય છે, તેમ તેમ કર્માણ ઓમાં રહેલો રસ ક્ષય પામે છે. યોગ (આત્મિક વીય)ની પ્રબળતા અને અને નીરસ બનેલાં કર્મો આત્મપ્રદેશોમાંથી સૂક્ષ્મતા વધતી જાય છે. १. एवमेवं सम्म पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढिलीभवंति, परिहायंति, खिज्जंति, असुहकम्माणुबंधा ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આ ગ્રંથમાં પ્રણિધાનાદિ છે. આ કરણોની અવસ્થામાં જેમ જેમ ૯૬ યોગો દ્વારા ઉત્તરોત્તર વધતી આલંબનો અને સાધનો છૂટતાં જાય છે, યોગશક્તિની પ્રબળતા બતાવવામાં આવી તેમ-તેમ આત્મા, પ૨પરિણતિથીછે. ત્યાર પછી બાર પ્રકારના કરણ દ્વારા પરભાવથી મુક્ત બનતો અનુક્રમે અકલંક, ધ્યાતાને પ્રાપ્ત થતી ઉપયોગની સૂક્ષ્મતા અરૂપી સ્વ-સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન પામી દર્શાવી છે. આનંદઘનમય બની જાય છે.' કરણના મુખ્ય બાર પ્રકાર આત્મદર્શન થવાથી હૃદયગ્રંથિ ભેદાય અહીં ‘કરણ'નો તાત્પર્યાર્થ છે છે, સર્વ પ્રકારના સંશયો છેદાય છે અને નિર્વિકલ્પ ઉપયોગ અથવા ચિન્માત્ર સર્વ કર્મોનો નાશ થાય છે. સમાધિ. ઉન્મનીકરણ આદિ ૧૨ કરણોમાં આત્મ-સ્વરૂપના અનુભવથી ક્રમશઃ મન, ચિત્ત આદિ આલંબનોનો સ્વપરનો વિવેક પ્રગટે છે, તેથી આત્મા અભાવ થવાથી નિર્વિકલ્પ-નિરાલંબન જ પરમતત્ત્વ છે, પરમ રહસ્યભૂત છે, એ ધ્યાનરૂપ ચિન્માત્ર સમાધિ પ્રગટ થાય છે. સત્ય અનુભૂત બને છે. જેમાં ચિત્તની પ્રશાન્તવાહિતાનો ધારાબદ્ધ “અપસ્ય પર્વ નિ0િ અપદરૂપ પ્રવાહ અનુભવાય છે. આત્માનું કોઇ પદ નથી, અર્થાત્ શબ્દથી પૂર્વના ધ્યાન ભેદોમાં, ધ્યાતા અને આત્મા ગમ્ય નથી, પણ અનુભવથી એ ધ્યેયની ભિન્નતા ભાસતી હોય છે. જ્યારે ખરેખર જાણી શકાય છે. સમસ્ત આ કરણોની અવસ્થામાં ધ્યાતા, ધ્યાન અને વિકલ્પોથી સર્વથા પર આત્મ સ્વરૂપને ધ્યેય ત્રણેની એકતાનો અનુભવ થાય છે. અનુભવવાનો શ્રેષ્ઠ ઉપાય નિર્વિકલ્પ પૂર્વના ધ્યાનોમાં મન, ચિત્ત વગેરેની ધ્યાન જ છે. પ્રવૃત્તિ હોય છે - જ્યારે આ કરણની શૂન્ય ધ્યાન, લય ધ્યાન આદિ અવસ્થામાં ક્રમશઃ તેનો નિરોધ થાય છે. ધ્યાનભૂમિકાઓના અવિરત અભ્યાસના તેથી આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ફળરૂપે જયારે મન સર્વથા વિકલ્પ રહિત ધ્યાન થાય છે. બને છે, ત્યારે આ ઉન્મનીકરણ આદિ ઉન્મનીકરણ આદિ બાર કરણોમાં કરણોની ભૂમિકા પ્રાપ્ત થાય છે. મન, ચિત્ત આદિનો અભાવ થવાથી કરણના ૯૬ ભેદ આત્મા, આત્મા વડે આત્મામાં લીન બને ઉન્મનીકરણ આદિ પ્રત્યેક કરણના ૧. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાંગે રે, અક્ષય-દર્શન જ્ઞાન-વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. - “શ્રીવીરજિનસ્તવન’ પૂ. શ્રી આનંદઘનજી. ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રીજા નિશ્ચતનીકરણમાં શરીરગત ભેદ પડે છે અને ચોથો ભેદ જઘન્યાદિ ચેતનાનો અભાવ થાય છે અને તેની સાથે ત્રણ ભેદોથી યુક્ત હોય છે, અર્થાત્ રાગદ્વેષાદિ વૃત્તિઓનો ઉચ્છેદ થાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણે તેથી આ અવસ્થામાં સ્થિત યોગીને કોઇ પ્રકારના કરણોની અવસ્થાઓને પ્રાપ્ત ઇષ્ટ કે અનિષ્ટ વિષયોનું ગ્રહણ થતું નથી. સાધક ચોથા વિભાગમાં આવે છે. અહીં ચેતનાનાં અભાવનો તાત્પર્યાર્થ છે, મન, ચિત્ત આદિના નિરોધની આ શરીરવ્યાપી ચેતનાનો અભાવ, પરંતુ જઘન્ય, મધ્યમ આદિ અવસ્થાઓની આત્માના ચૈતન્ય સ્વરૂપનો અભાવ નહિ. પ્રાપ્તિ પ્રયત્નપૂર્વક થાય તેને ચોથું કરણ સંજ્ઞા વિષયક છે. ઉન્મનીકરણરૂપે ઓળખવામાં આવે છે આહારાદિની લોલુપતાનો આ કરણમાં અને સહજ ભાવે-વિના પ્રયત્ન થાય છે, અભાવ થાય છે. તેથી અપ્રમત્ત યોગીતો ઉન્મનીભવન આદિ રૂપે સંબોધવામાં મુનિઓને આહારાદિ કરવા પડે છતાં આવે છે. તેમાં લેશ પણ લોલુપતા થતી નથી, તે આમ ઉન્મનીકરણ અને ઉન્મનીભવન નિઃસંજ્ઞીકરણ કહેવાય છે. આદિ પ્રત્યેકના ૪-૪ ભેદ પાડી, કરણના પાંચમાં કરણમાં ઇન્દ્રિયો દ્વારા થતા કુલ ૯૬ ભેદ બતાવવામાં આવ્યા છે. વિજ્ઞાનનો અભાવ થાય છે. સુપ્ત બાર કરણોનો સાર અવસ્થામાં જેમ અનુભૂત વસ્તુનું પણ મુખ્ય કરણ બાર છે. તેમાં પહેલું સ્મરણ વેદન થતું નથી, તેમ આ કરણ મનવિષયક છે. નિર્વિજ્ઞાની કરણ અવસ્થાગત યોગીને બીજું કરણ ચિત્ત વિષયક છે. જાગૃત દશામાં પણ બાહ્ય વસ્તુ વિષયક જે કરણમાં મનનો વર્તમાનકાળ કોઇ વિજ્ઞાન-વેદન થતું નથી. વિષયક ચિંતનનો અભાવ થાય છે, તેને આ રીતે પાંચ કરણોમાં ક્રમશઃ મન, ઉન્મનીકરણ કહે છે અને જે કરણમાં ચિત્ત, ચેતના, સંજ્ઞા અને ઇન્દ્રિય વિષયક ચિત્તનો એટલે ચિત્તના ત્રિકાળ વિષયક વિજ્ઞાનનો અભાવ થવાથી આ કરણોથી ચિંતનનો અભાવ થાય છે, તેને ઉત્તરોત્તર વિશેષ આત્માનુભૂતિની શુદ્ધિ નિશ્ચિત્તીકરણ કહે છે. અને તેમાં લીનતા હોય છે અને તેના આ બીજા કરણમાં ચિત્તના અભાવની પ્રભાવે સાધક આત્મામાં ઉપશમ શ્રેણિ સાથે ઉચ્છવાસ આદિનો પણ સહજ રીતે અને ક્ષેપક શ્રેણિ ઉપર આરોહણ કરવાની જ અભાવ થઇ જાય છે. શક્તિ પ્રગટે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ શેષ નિર્ધારણીકરણ આદિ સાત કરણોમાં મતિજ્ઞાનના અવગ્રહ, ઇહા, અપાય અને ધારણાનો ઉત્ક્રમથી અભાવ થતાં સાધકમાં કેવળજ્ઞાનના પ્રગટીકરણનું સામર્થ્ય પ્રગટે છે. આમ આ બારે કરણોમાં મન આદિ બાહ્ય સાધનો-આલંબનો છૂટી જતાં હોવાથી તે ‘નિરાલંબનયોગ' સ્વરૂપ છે. નિરાલંબનયોગ મુખ્યતયા ક્ષપક શ્રેણિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં સ્થિત સમર્થ યોગીને હોય છે. તેની પૂર્વે પરમતત્ત્વના લક્ષ્યવેધ રૂપ જે પરમાત્મ ગુણોનું, પરમાત્મ સ્વરૂપનું ધ્યાન હોય છે, તે પણ મુખ્ય નિરાલંબન યોગના હેતુભૂત હોવાથી ‘નિરાલંબનયોગ' કહેવાય. આ અપેક્ષાએ ઉન્મનીકરણ આદિ સર્વ કરણો નિરાલંબન યોગ રૂપ છે, એમ સમજી શકાય છે. આ નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ અનુભવ દશામાં વહેતી પ્રશાન્તવાહિતાની શીતળ સરિતામાં નિમગ્ન સાધક નિત્ય પરમાનંદને અનુભવતો હોય છે. આવશ્યક સૂત્ર આદિ જિનાગમોમાં તથા કર્મ પ્રકૃતિ, પંચ સંગ્રહ આદિ ગ્રંથોમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ - આ ત્રણ કરણોની જે રહસ્યમય પ્રક્રિયા વર્ણવી છે, તે પણ આ ઉન્મનીકરણ આદિ કરણોમાં અંતર્ભૂત છે. કહ્યું પણ છે - આત્મા જ્યારે ગ્રંથિનો ભેદ કરીને સમ્યગ્દર્શન પામે છે, ત્યારે તે ઉક્ત યથાપ્રવૃત્તિ આદિ કરણના ક્રમથી જ પામે છે. करणं अहापवत्तं अपुव्वमनियंट्टिमेव भव्वाणं । इयरेसिं पढमं चिय भन्नइ करणंति परिणामो ॥ · ‘વિશેષાવશ્યક ભાષ્ય’ ગાથા ૧૨૦૨. ભવ્ય જીવોને આ ત્રણ કરણ હોય છે. કરણનો અર્થ જીવનાં પરિણામ, વિશુદ્ધ અધ્યવસાય. (૧) યથાપ્રવૃત્તિકરણ - અનાદિ સંસિદ્ધ કર્મક્ષપણમાં પ્રવૃત્ત અધ્યવસાય વિશેષ. (૨) અપૂર્વકરણ પૂર્વે અપ્રાપ્ત વિશુદ્ધ પરિણામ અથવા સ્થિતિઘાત, રસઘાત આદિ અપૂર્વ અર્થનો નિવર્તક અપૂર્વ કાર્યને કરનાર વિશુદ્ધતર અધ્યવસાય વિશેષ. (૩) અનિવૃત્તિકરણ - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના પાછો નહિ ફરનાર વિશુદ્ધતમ અધ્યવસાય. આ ત્રણે કરણો આત્માના વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ અધ્યવસાય (પરિણામ) સ્વરૂપ છે. આ ત્રણે કરણો ભવ્ય જીવોને જ હોય છે. અભવ્ય જીવોને એક માત્ર યથાપ્રવૃત્તિ કરણ હોઇ શકે છે. આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ ધ્યાન વિચાર (સવિવેચન) . ૪૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ આદિ કરણો મહાસમાધિરૂપ છે. જેના પ્રભાવે આત્મા સમ્યગ્દર્શન આદિ ગુણોરૂપ આત્માની ત્રણ પ્રકારની વિશુદ્ધ ભૂમિકા પ્રાપ્ત કરે છે. આત્મામાં જ્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણને યોગ્ય વિશુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે તેને યોગના બીજભૂત મિત્રા આદિ ચાર દૃષ્ટિઓ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે - ગ્રંથિને સમીપવર્તી, અલ્પ મિથ્યાત્વ (મોહ)વાળા જીવને અંતિમ યથાપ્રવૃત્તિકરણ થાય છે. ત્યારે તેનામાં જિનભક્તિ આદિ યોગબીજો પ્રગટ થાય છે - જે યથાપ્રવૃત્તિકરણ એ અપૂર્વકરણનું પૂર્વવર્તી અવંધ્યકારણ હોવાથી તે પણ અપૂર્વકરણ રૂપ જ છે. આ ભૂમિકાને પ્રાપ્ત આત્માને ત્રણ અવંચક યોગોની પ્રાપ્તિ થવાની વાત પણ પોતાના યોગ ગ્રંથોમાં પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરી છે. (૧) યોગાવંચક, (૨) ક્રિયાવંચક અને (૩) ફલાવંચક - ‘આ ત્રણ અવંચક યોગો પણ અવ્યક્ત સમાધિરૂપ છે. એમ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત ‘યોગ દૃષ્ટિ સમુચ્ચય'ની ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે. આ ભૂમિકામાં સ્થિત જીવને પ્રથમ ગુણસ્થાનક નિરુપચરિત-તાત્ત્વિકરૂપે હોય છે અને ત્યાં ગ્રંથિનો ભેદ થતાં, તે વ્યક્ત સમાધિરૂપ બને છે. આ વ્યક્ત સમાધિરૂપ ભૂમિકામાં ઉન્મનીકરણ આદિ પણ યથાયોગ્ય રીતે અવશ્ય હોય છે. અનોખી આંખ અતીન્દ્રિય, અરૂપી આત્માને જોવાની આંખ પણ અનોખી જ હોય છે અને તે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ છે જે (આંખ) વિકલ્પ, વિચાર અને વિમર્શના વિસર્જનથી ખૂલે છે. ઇન્દ્રિયો, મન આદિ સીમાવાળા છે તેથી તેના દ્વારા જે જ્ઞાન થાય છે તે પણ સીમાવાળું જ હોય છે. અસીમ અને અનંતને જાણવા અને માણવા માટે ઇન્દ્રિયો અને મનથી ક્રમશઃ ઉપર ઊઠવું જ પડે છે. ચિત્તની વિચારશૂન્ય અવસ્થામાં અસીમ-અનંત આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. આ ઉન્મનીકરણ આદિ કરણોના ૯૬ પ્રકારોમાં ક્રમશઃ મન, ચિત્ત વડે થતા ચિંતન અને વિચારોનો અભાવ થવાથી આત્માને જોવાની આંખ ઉઘડે છે અને ત્યારે સમગ્ર જીવન દિવ્ય અમૃત પ્રકાશથી પૂર્ણ પ્રકાશિત બને છે. જ્યાં વિચાર નથી, ત્યાં માત્ર ૧. ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ - શ્લોક નંબર ૩૯. ૨. અવ્યસમાધિરેવૈષ તવધારે પાાત્ - ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ - શ્લોક નંબર ૩૪. ધ્યાન વિચાર (સવિવેચન) ૭ ૪૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ આત્મદર્શન છે, આત્માનંદનો અપરોક્ષ પ્રક્રિયાઓ કે પદ્ધતિઓ છે, તેનો સીધો કે અનુભવ છે. આડકતરો પણ નિર્દેશ આ ગ્રંથમાં થયેલો છે. આ યોગ-વીર્યાદિ યોગો, તેનાં નાના પણ આ ગ્રંથની મહાનતા અને કાર્યરૂપ કર્મક્ષપણાદિ અને ઉન્મનીકરણ ગહનતા ધ્યાન-યોગના અભ્યાસી અને આદિ કરણોની ભૂમિકા અત્યંત રહસ્યપૂર્ણ અનુભવી મહાત્માઓ જ ખરેખર જાણી છે. આત્મસાધક તત્ત્વચિંતકો તેના વિશેષ અને માણી શકે તેમ છે. રહસ્યોને પ્રગટ કરે તેવી આશા-અપેક્ષા હીરાની પરખ ઝવેરીની આંખ કરી રાખું છું. શકે. તેમ આ ગ્રંથ-રત્નનું યથાર્થ મૂલ્ય પ્રસ્તુત ગ્રંથની. પણ આત્મદષ્ટિવંત જ કરી શકે તેમ છે. પ્રાચીનતા અને મહાનતા ગ્રંથનો વિષય અને વસ્તુનું મૂલ્ય અને મહત્ત્વ, એના રચના-શૈલી. નાના મોટા કદથી કે હલકા ભારેપણાથી પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યતયા ધ્યાન, નહિ, પરંતુ એની ગુણવત્તા અને યોગ અને કરણ – આ ત્રણ વિષયો ઉપર ઉપયોગીતાને ધ્યાનમાં લઇને આંકવામાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આવે છે. હીરો વજનમાં અને કદમાં (૧) સૌ પ્રથમ ધ્યાનનું સામાન્ય નાનો હોય છે પણ તેનું મૂલ્ય મોટું હોય લક્ષણ બતાવી પછી ધ્યાનમાગેના મુખ્ય છે. લોઢું, તાંબું વગેરે વજનમાં અને ૨૪ ભેદો અને તે પ્રત્યેક ભેદના સ્વરૂપનું કદમાં મોટાં અને ભારે હોય, છતાં તેની નિરૂપણ કર્યું છે. ત્યારબાદ ૨૪ ભેદોમાંથી કિંમત, હીરાની કિંમતની તુલનામાં ખૂબ પ્રત્યેક ભેદના ૧૮૪૩૨ પેટા ભેદોનો જ ઓછી હોય છે. નિર્દેશ કર્યો છે. પ્રસ્તુત ‘ધ્યાન વિચાર' ગ્રંથની ૨૪ ધ્યાન પ્રકારો અને તેના પેટા ઉપલબ્ધ મૂળ પ્રત કદમાં નાની છે, પણ ભેદો ધ્યાનની પદ્ધતિઓ છે, અર્થાત્ તેનું મૂલ્ય અને મહત્ત્વ વિશેષ છે. ધ્યાનયોગની સાધના વિધિઓ છે. ગાગરમાં સાગર સમાઇ જાય તેમ (૨) તે પછી કરણયોગ અને આ નાના પ્રકરણ ગ્રંથમાં મોટાં મોટાં ભવનયોગના ૯૬-૯૬ પ્રકારો દર્શાવ્યા શાસ્ત્રોનો સાર સમાયેલો છે. છે, જે સવિકલ્પ સમાધિરૂપ છે. અર્થાત્ - જિનાગમોમાં કે જૈન-જૈનેતર યોગ સમતાયોગની સાધનારૂપ છે. સંબંધી શાસ્ત્રોમાં યોગ-ધ્યાન કે અધ્યાત્મ (૩) છેલ્લે ઉન્મનીકરણ આદિ ૯૬ સાધનાને લગતા જે કોઈ ભેદો, પ્રભેદો, પ્રકારના કરણોનું વર્ણન કર્યું છે, જે ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ નિર્વિકલ્પ પરમ સમાધિસ્વરૂપ છે. મૌલિક ગ્રંથના આધારે થઇ હોય એમ ધ્યાનના આટલા બધા ભેદો-પ્રભેદો તેની રચના-શૈલી ઉપરથી અનુમાન કરી પડવા પાછળ શું કારણ હશે? એવો પ્રશ્ન શકાય છે. સહેજે આપણા મનમાં ઉપસ્થિત થવો ધ્યાન વિચારની રચના-શૈલી સંભવિત છે. પરંતુ સમગ્ર ગ્રંથના આગમિક હોવાથી તેના કર્તા કોઇ પરમ અભ્યાસ અને અવગાહન દ્વારા તેની ગીતાર્થ મહાપુરુષ હોવા જોઇએ. આ પાછળ રહેલ શાસ્ત્રકારના વિશાળ માટે નીચે જણાવેલા મુદ્દાઓ વિચારવાથી દષ્ટિબિંદુનો આપણને કાંઇક ખ્યાલ આવશે વધુ સ્પષ્ટતા થશે. ત્યારે આ ભેદો-પ્રભેદોનો વિસ્તાર તદન જિનાગમોમાં પદાર્થ-નિરૂપણ મોટા સ્વાભાવિક છે, યથાર્થ છે એમ સમજાયા ભાગે નય-નિક્ષેપ દ્વારા કરવામાં આવે વિના નહિ રહે. છે, તે મુજબ અહીં પણ ધ્યાનના ભેદયોગ અસંખ્ય જે જિન કહ્યા, પ્રભેદોનું વર્ણન નિક્ષેપ દ્વારા થયું છે. નવપદ મુખ્ય તે જાણો રે.” નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ઉક્ત પંક્તિમાં નવપદની મુખ્યતા ચાર પ્રકારનાં નિક્ષેપ છે. તેમાં પ્રથમના દર્શાવવા સાથે શ્રી જિનેશ્વર ભગવંતોએ બે નિક્ષેપ સુગમ હોવાથી તેના વિચારને યોગના અસંખ્ય પ્રકારો કહ્યા છે, એમ ગૌણ બનાવી દ્રવ્ય અને ભાવ, આ બે સૂચિત થાય છે. યોગમાં ધ્યાનનો પણ નિક્ષેપાને આશ્રયીને ધ્યાનના ભેદોનું અંતર્ભાવ છે તેથી ધ્યાનના પણ વિસ્તારથી નિરૂપણ થયું છે. અનેક ભેદ-પ્રભેદ થઇ શકે છે. ભાવ-ધ્યાનાદિનું સ્વરૂપ સરળતાથી આગમિક સાહિત્યમાં તથા કર્મપ્રકૃતિ સમજી શકાય તે માટે દ્રવ્ય નિક્ષેપે પણ અને પંચ-સંગ્રહ આદિ ગ્રંથોમાં જીવોનાં ધ્યાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. શુભ અધ્યયસાય સ્થાનો અને સંયમ સ્થાનો ધ્યાનશતક અને બીજા પણ આગમ પણ અસંખ્ય પ્રકારનાં કહ્યા છે. ધ્યાન ગ્રંથોમાં પ્રતિપાદિત ધર્મધ્યાન અને અધ્યવસાય સ્વરૂપ હોવાથી તેના પણ આ શુક્લધ્યાન વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ અહીં દષ્ટિએ અસંખ્ય પ્રકારો ઘટી શકે છે. આપેલા ૨૪ ધ્યાનોમાં થયેલો છે. આ ગ્રંથના કર્તા કોણ છે, કઇ ધ્યાનના પ્રથમ ભેદમાં આર્ત-રૌદ્રનો સદીમાં આ ગ્રંથ લખાયો છે - તેની દ્રવ્યધ્યાન રૂપે અને આજ્ઞા, અપાય, ચોક્કસ માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ વિપાક, સંસ્થાન વિજયરૂપ ધર્મધ્યાનનો નથી, પણ તેની રચના કોઇ મહાન ભાવ ધ્યાન રૂપે નિર્દેશ કર્યો છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ પરમ ધ્યાનમાં શુક્લધ્યાનનો પ્રથમ ગ્રંથોમાંથી ઉદ્ધત કરીને, ગાગરમાં સાગર પ્રકાર અને પરમ શૂન્યમાં શુક્લ ધ્યાનનો જેવા આ ધ્યાન વિચાર' ગ્રંથમાં સમાવીને બીજો પ્રકાર ગ્રહણ કરાયો છે. શેષ કલા તેની અમૂલ્ય ભેટ શ્રી જિન શાસનને કરી અને પરમકલા આદિ ધ્યાન ભેદો પણ છે. તે ગ્રંથકાર મહર્ષિનો ઉપકાર માનીએ ધર્મ અને શુક્લ ધ્યાન રૂપ છે. તેટલો ઓછો છે. શુભ ધ્યાનના મુખ્ય ભેદો ધર્મધ્યાન વર્તમાન સમયમાં ધ્યાન-સાધનાના અને શુક્લધ્યાન છે. તેમાં જ મોક્ષસાધક જિજ્ઞાસુ સાધકો માટે આ ગ્રંથ ખૂબ જ સર્વ પ્રકારના ધ્યાનોનો અંતર્ભાવ થયેલો માર્ગદર્શક પૂરવાર થવા ઉપરાંત ખૂબ જ છે. અહીં પણ ધ્યાનના ૨૪ પ્રકારો ઉપકારક બની રહેશે, એ નિર્વિવાદ પાડવામાં આવ્યા છે, તે પણ ધર્મધ્યાન હકીકત છે. અને શુક્લધ્યાનના જ પ્રકારો છે. આ ગ્રંથની રચનામાં પાયારૂપ જે ચાર ધ્યાનનાં લક્ષણ, ભેદ, પ્રભેદ ગાથાઓ છે, તેમાંની પ્રથમ ગાથા છે - અને આલંબન વગેરેનું વિસ્તૃત વર્ણન “સુન્ન-ત-નોટ્ટ-વિન્દ્રઅનેક જૈનઆગમ ગ્રંથોમાં છે, આગમ નાતો-તારા-નમો-નૈવો-મત્તા | પછી નિયુક્તિનું સ્થાન છે, તેમાં પથ-સિદ્ધ પરમનુયા, પણ આગમોક્ત ધ્યાનોનું જ વિશેષ ક્ષારૂં હુંતિ-રવિનું છે ? ' સ્પષ્ટીકરણ છે. ગ્રંથના શુભ પ્રારંભમાં જ સર્વ પ્રથમ આ ધ્યાન વિચાર’ પણ આગમ- ચોવીસ ધ્યાનમાર્ગના ભેદોનો નામોલ્લેખ શૈલીનો એક પ્રકરણ ગ્રંથ છે. તેમાં જે કરીને, તેના આધાર રૂપે ઉપરોક્ત ૨૪ ધ્યાનભેદો, ૯૬ યોગ, ૯૬ કરણ ગાથાનો “ક ’ કહીને ગ્રંથકારે આદિનું અદ્ભુત વર્ણન છે. તેમાંથી ઉલ્લેખ કર્યો છે. ત્યારપછી ભવનયોગ ધ્યાન અને પરમ ધ્યાનમાં નિર્દિષ્ટ ધ્યાન વગેરેનું નિરૂપણ કરતા પહેલાં તેના ભેદોનું વર્ણન, વર્તમાન કાળે વિદ્યમાન આધાર રૂપે નીચેની ગાથા મૂકી છે - આગમ ગ્રંથોમાં જોવા મળે છે; પણ શેષ ‘નોન-વિરિયં-થામોકલા, પરમકલા આદિ ધ્યાનોના સ્પષ્ટ ૩ચ્છાદ-પરમ તહી ગેટ્ટા | નામોલ્લેખ જોવામાં આવ્યા નથી. છતાં સત્ત-સામ€ વિય જેમણે આવા અલભ્ય, ભેદ-પ્રભેદોનું વાર છત્ર ૩ / ૨ ? વર્ણન, ધ્યાન વિષયક કોઇ મહાન, તેના પછી ૯૬ પ્રકારના કરણોનું મૌલિક ધ્યાન વિભક્તિ' જેવા આગમ નિરૂપણ કરતાં તેના આધાર રૂપે - ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ ‘વિનં-ચેય-સન્ની જ્ઞાનમંદિરના ભંડારમાં રહેલા ડબ્બા વિન્નાઈ-ધારVII-સર્ર–વૃદ્ધિ ! નંબર ૫૦, પ્રત નંબર ૯૯૩માંથી મળી ફી-મ-વિયક્ષ આવી છે. તેમાં યથોચિત શુદ્ધિ અને ૩વો મારૂ છન્નડ | રૂ !” સંપાદન કરી તેનો ગુજરાતી અનુવાદ આ ગાથાનો ઉલ્લેખ કરીને “શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ” દ્વારા ઉન્મનીકરણ આદિ ૧૨ મુખ્ય કારણો અને પ્રકાશિત “નમસ્કાર સ્વાધ્યાય'માં પ્રકાશિત તેના પેટા ભેદ રૂપે ૯૬ પ્રકારના કરણોનું કરવામાં આવ્યો છે. વર્ણન કર્યું છે. જૈન દર્શનમાં “ધ્યાન સાધના' ત્યારબાદ મુખ્ય ચોવીશ ધ્યાનમાર્ગના જૈન શાસનમાં, તેના આગમ ગ્રંથોમાં ભેદોનો ૯૬ કરણ, ૯૬ કરયોગ અને અને તેની દૈનિક ધર્મ-આરાધનામાં કે ૯૬ ભવનયોગથી ગુણાકાર કરીને, તેના વિશિષ્ટ અનુષ્ઠાનોમાં ધ્યાન સાધનાને ૪, ૪૨, ૩૬૮ જેટલા પેટા ભેદો બતાવી કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન-માન છે, તેનો તેની સાક્ષી માટે ગ્રંથકારે “૩ ’ કહીને સંક્ષેપમાં અહીં વિચાર કરીશું. નિમ્ન લિખિત ગાથા ટાંકી છે - ‘૩૫મિતિ મવ પ્રપંવાલાથા' માં શ્રી ‘चत्तारि सयसहस्सा સિદ્ધર્ષિ ગણિ ‘જિનાગમનો સર્વ સાર, बायालीसं भवे सहस्साइ । દ્વાદશાંગીનો નિચોડ શો ?' એ પ્રશ્નના तिन्नि सया अडसट्टा ઉત્તરમાં ફરમાવે છે કે - Pયા છ૩મસ્થા [Ti | ૪ | ‘સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો આ ચારે ગાથાઓ ધ્યાન વિભક્તિ સાર નિર્મળ ધ્યાનયોગ છે. શ્રાવકના અને જેવા કોઈ એક જ આગમ ગ્રંથમાંથી સાધુઓના જે મૂળગુણો કે ઉત્તરગુણો લેવામાં આવી હોય એમ જણાય છે. બતાવ્યા છે અને જે જે બાહ્ય ક્રિયાઓ મુખ્ય આ ચાર ગાથાઓ ઉપરાંત બતાવી છે તે તે સર્વ ધ્યાનયોગને સિદ્ધ બીજા પણ અનેક આગમ પાઠો અને કરવા માટે છે.’ પ્રકીર્ણ ગ્રંથોના આધારો આ ગ્રંથમાં શ્રી સિદ્ધર્ષિ ગણીએ ધ્યાનસિદ્ધિનો આપેલા છે, તેના ઉપરથી આ ગ્રંથની ક્રમ અને ઉપાય આ પ્રમાણે કહ્યો છે. આગમિકતા, પ્રાચીનતા અને મહાનતાનો મુક્તિ માટે ધ્યાનની સિદ્ધિ મેળવવી કંઇક ખ્યાલ સુજ્ઞ વાંચકોને જરૂર આવશે. જોઇએ અને ધ્યાનની સિદ્ધિ માટે મનઃ આ ધ્યાન વિચાર’ની હસ્તલિખિત પ્રસાદ-ચિત્તની પ્રસન્નતા સાધવી જોઇએ પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય અને તે અહિંસા આદિ વિશુદ્ધ અનુષ્ઠાનોના ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ આસેવનથી સાધી શકાય છે.’ દૂધમાં વ્યાપીને રહેલા ઘીની જેમ સર્વ જિનાગમોમાં અને પ્રકીર્ણ ગ્રંથોમાં પ્રારંભથી અંત સુધી ‘ધ્યાન’ પદાર્થ વ્યાપ્ત છે. આ ગ્રંથોના વિધિ અને બહુમાનપૂર્વક અભ્યાસ, મનન અને પરિશીલન કરવાથી આ હકીકત કેટલી પ્રમાણભૂત છે તે સમજાય છે. આશ્રવના દ્વારો એ સંસારનો માર્ગ છે અને સંવર-નિર્જરાનાં દ્વારો એ મોક્ષનો માર્ગ છે. મોક્ષનો પરમ ઉપાય તપ છે. અને તપમાં ધ્યાન સૌથી મોખરે છે. તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ. બાર પ્રકાર છે. તેમાં ધ્યાનની મુખ્યતા છે, શેષ ભેદો ધ્યાનની જ શુદ્ધિ અને વૃદ્ધિમાં હેતુભૂત બને છે. જિનશાસનનું પ્રત્યેક અનુષ્ઠાન એ મોક્ષનો હેતુ છે. એનું કારણ એ જ છે કે તે તપપૂર્વકનું જ હોય છે. તપ એટલે દેહદમન નહિ પણ સર્વ પ્રકારની ઇચ્છાઓનો નિરોધ અને નાશ કરી દેનારું અનુષ્ઠાન. આ રીતે તપ અને યોગ (ધ્યાન) બંનેનું લક્ષણ અપેક્ષાએ સમાન હોવાથી બંનેની કચિત્ એકતા છે. મન-વચન-કાયાની શુદ્ધિ અને સ્થિરતાથી ધ્યાન સધાય છે. ચિત્તશુદ્ધિ માટે પ્રથમ કાયા અને વચનની શુદ્ધિ અનિવાર્ય છે. એ વિના વાસ્તવિક રીતે મનની શુદ્ધિ કે સ્થિરતા પ્રાપ્ત થઇ શકતી નથી. ચિત્તની શુદ્ધિ ત્યારે થઇ કહેવાય, જ્યારે તે સત્ત્નું વ્યાસંગી બને, અસત્ પદાર્થો વડે જરા પણ ન રંગાય. જૈન દર્શનમાં અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ કે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ એ ત્રણે યોગોની શુદ્ધિ અને સ્થિરતાને સમાન રીતે સમર્થન આપે છે. મનને અશુદ્ધ અને ચંચળ બનાવવામાં જેમ કાયા અને વચનની પ્રવૃત્તિ અગત્યનો ભાગ ભજવે છે, તેમ મનની શુદ્ધિ અને સ્થિરતામાં પણ કાયા અને વાણી પોતાનો ભાગ ભજવે છે. સામાયિકની મહાન સાધનામાં સર્વ સાવદ્ય (પાપ) વ્યાપારનો ત્યાગ અને નિરવદ્ય (શુભ નિષ્પાપ) વ્યાપારોનું સેવન ત્રણ યોગ અને ત્રણ કરણથી કરવાનું સ્પષ્ટ વિધાન જૈન શાસ્ત્રોમાં ક૨વામાં આવ્યું છે. ૧. भदन्त ! द्वादशाङ्गस्य किं सारमिति कथ्यताम् । सूरिः प्रोवाच सारोऽत्र ध्यानयोगः सुनिर्मलः ॥ ५५७ ॥ मूलोत्तरगुणाः सर्वे सर्वा चेयं बहिष्क्रिया । मुनीनां श्रावकाणां च ध्यानयोगार्थमीरिता ॥ ५५८ ॥ मनःप्रसादः साध्योऽत्र मुक्त्यर्थं ध्यानसिद्धये । अहिंसादिविशुद्धेन सोऽनुष्ठानेन साध्यते ॥ ५५९ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૦ ‘૩મિતિ સારોદ્વાર' પૂ. ૮ Page #69 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિમય પોતાના પગ તળે આવી દબાઇ ન જાય અષ્ટપ્રવચન માતાનું સમ્યક્ પ્રકારે પાલન- તેની સાવધાની સાથે ધીમી ગતિએ જતન એ સામાયિકની પ્રતિજ્ઞાનો જ ચાલવું તે પણ ઇર્યાસમિતિનો જ એક વિસ્તાર છે, તેના દ્વારા મન-વચન- અર્થ છે. કાયાની શુદ્ધિ થાય છે. (૨) ભાષા સમિતિને વાણીનું ગળણું અષ્ટ પ્રવચનમાતા અને કહે છે. અળગણ પાણી ન વપરાય તેમ યોગ સાધના એઠી જૂઠી વાણી ન બોલાય. એઠી એટલે (૧) ઇર્ષા સમિતિ, (૨) ભાષા સમિતિ, અહિતકર, જૂઠી એટલે અસત્ સમર્થક. (૩) એષણા સમિતિ, (૪) આદાનભંડમત્ત હિતકર વાણી અને મિત ભાષામાં નિક્ષેપણા સમિતિ, (૫) પારિષ્ઠા- બોલવી જોઇએ એવો તેનો સાદો અર્થ પનિકા સમિતિ - એ પાંચ સમિતિ છે. છે. આ સમિતિના પાલન દ્વારા વાણીની મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ - જે અમોઘ શક્તિ છે, તેનો બગાડ અટકે એ ત્રણ ગુપ્તિ છે. આ આઠને અષ્ટપ્રવચન છે અને તેનો સંચય થાય છે; જે સાધકને માતા કહે છે. કાળક્રમે વચનસિદ્ધ પુરુષ બનાવે છે. - આ આઠે પ્રવચન માતાઓમાં (૩) એષણા સમિતિથી આહાર મનોગુપ્તિ એ સાધ્ય છે અને શેષ સાત શુદ્ધિ થાય છે. નિર્દોષ ભિક્ષા વડે ભોજન માતાઓ તેમાં સાધન છે. ગુહ્યાત્ ગુહ્ય કરવું તે એનો એક અર્થ છે. એવા આત્માને સાધવા માટે મનોગુપ્તિ એ (૪) આદાન ભંડમત્ત નિક્ષેપણા પ્રથમ અને આખરી યોગ્યતા છે. તેનાથી સમિતિથી કાયાની અને દૃષ્ટિની શુદ્ધિ સાચો ભાવસંકોચ થાય છે. આ થાય છે. કોઇ પણ ચીજ લેતાં, મૂકતા ભાવસંકોચ દ્વારા મન સર્વથા નિષ્પાપ કે આપતાં ઉતાવળ ન કરતાં, તેને દષ્ટિથી બને છે. આત્મા જ તેનો વિષય બને છે, બરાબર જોઇ, તપાસી, પૅજી-પ્રમાર્જી બીજા બધા વિષયોને તજીને તે આત્મામાં કોઈ જીવને પીડા દુઃખ ન થાય તેની એકાકાર થાય છે. કાળજી લેવી તે તેનો અર્થ છે. (૧) ઇર્યાસમિતિથી પ્રાણની શુદ્ધિ (૫) પારિષ્ઠાપનિકા સમિતિથી થાય છે, તેમાં ચક્ષુરિન્દ્રિય મુખ્ય છે. મળમૂત્ર વિસર્જનની શુદ્ધિ થાય છે. મળએટલે ઇર્યાસમિતિને આંખનું ઝરણું પણ મૂત્ર વગેરેની શંકા હાજત થતાંની સાથે જ કહે છે. જયણાપૂર્વક માત્ર સાડા ત્રણ નિર્દોષ જીવ જંતુ રહિત ભૂમિ ઉપર તેને હાથ સુધી નીચી દષ્ટિ રાખી કોઇ જીવ જયણાપૂર્વક પરઠવું એ તેનો અર્થ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ આ પાંચ સમિતિના યથાર્થ પાલનથી છે, ચિત્ત ઉત્તરોત્તર અધિક નિર્મળ શાંત તત્ત્વતઃ સેવ્ય આત્મા સેવાય છે, પ્રાણોની અને સ્વસ્થ બનતું જાય છે. શક્તિનો સંચય થાય છે. એને આજ સુધી મનોગુપ્તિમાં મનને ગોપવવાનું હોય ધ્યાન બહાર રહેલો આત્મા ધ્યાનમાં આવે છે. છે. અર્થાત્ મનની ચંચળતાને શમાવવાની ત્રણ ગુપ્તિમાં પહેલી કાયગુપ્તિ. આ હોય છે અને તે ધ્યાનાભ્યાસથી શક્ય ગુપ્તિના પાલનથી કાયાના સર્વ અવયવો બને છે. તેનું કારણ સુસ્થિર એવું ઉપર નિયંત્રણ સ્થપાય છે. પરમાત્મ તત્ત્વ છે કે જેનું ધ્યાન ધ્યાતાવચન ગુપ્તિથી વાણીની શુદ્ધિ થાય અંતરાત્માને કરવાનું હોય છે. માટે છે, આત્મા સાથે ગુપ્ત મંત્રણા કરવાની મનોગુપ્તિની સાધનામાં ધ્યાન-સાધના યોગ્યતા ખીલે છે. સમાયેલી જ છે. મનોગુપ્તિથી મનની શુદ્ધિ અને ચંચળ મનને કુવિચારો સેવતું સ્થિરતા પ્રાપ્ત થાય છે. અટકાવી, સુવિચારોના સેવન તરફ કાયગુપ્તિ એ કાયાનું મૌન છે. વાળી, આખરે નિર્વિચાર કક્ષાએ લઈ વચનગુપ્તિ એ વાણીનું મૌન છે. જવું એ મનોગુપ્તિની સાધનાનું લક્ષ્ય છે. મનોગુપ્તિ એ મનનું મૌન છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે આ ત્રણના મૌનની સાધનામાં ત્રિાગુપ્તિની સાધના એ આત્માના પારંગત થવાથી આત્માનો અવાજ બરાબર ગુણોત્કર્ષની સાધના છે, આત્માના પૂર્ણ ઝીલાય છે. શુદ્ધ સ્વરૂપના પ્રકટીકરણ સુધીની સમગ્ર સમિતિ-સમ્યક્ પ્રવૃત્તિ સ્વરૂપ છે. સાધના તેમાં સમાયેલી છે. ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. ધ્યાનની પ્રકૃષ્ટ અવસ્થા ‘સમાપત્તિ પરભાવમાં પ્રવૃત્ત મન, વચન અને છે. ધ્યાનના સતત અભ્યાસ વડે ધ્યાતા કાયાનો સ્વભાવ તરફ વાળવાનો સમ્યફ ધ્યેયાકારે પરિણામે તે સમાપત્તિ છે. તેનું પુરુષાર્થ અર્થાત્ આત્મલક્ષી નિર્દોષ ફળ સમાધિ-સમતા છે. જીવન પ્રવૃત્તિ એ ગુપ્તિ છે. યોગના યમ-નિયમ આદિ આઠ | ગુપ્તિ મુખ્યત્વે મન-વચન-કાયાના અંગોમાં સમાધિનું સ્થાન અંતિમ છે. યોગ સદોષ વ્યાપારને ગોપવીને આત્મ- સાધના જ્યારે સમાપત્તિ કે સમાધિની કક્ષાએ વ્યાપારમાં વિકાસ સાધવા માટે છે. પહોંચે ત્યારે જ તે સફળ થઈ ગણાય. ત્રણ ગુપ્તિની યથાર્થ સાધનથી મન- સર્વ પ્રથમ ચિત્તની નિર્મળતા પછી વચન-કાયાના સર્વ આવેશો શમી જાય સ્થિરતા અને તન્મયતા એ યોગસાધનાનો ધ્યાન વિચાર (સવિવેચન) • પર Page #71 -------------------------------------------------------------------------- ________________ ક્રમ છે. સાધનાની શરૂઆત નિર્મળતાથી આત્માના પ્રદેશોમાં નીર-ક્ષીર ન્યાયે થાય છે. ચિત્તની નિર્મળતા સિવાય રહેલા કર્મ-મળનો ક્ષય જેટલા પ્રમાણમાં વાસ્તવિક સ્થિરતા, તન્મયતા સ્વકીય થાય છે, તેટલા પ્રમાણમાં આ શુદ્ધિ પ્રગટે બનતી નથી. શ્રી જિનાગમોમાં બતાવેલા છે અને તેટલા પ્રમાણમાં સમાધિ જન્મે છે. મોક્ષસાધક પ્રત્યેક અનુષ્ઠાનની ભાવ- ધ્યાન અને ઉપયોગ પૂર્વકની આરાધના સર્વ પ્રથમ સાધકના જૈન દર્શનના આગમ ગ્રંથો અને ચિત્તને નિર્મળ બનાવે છે, પછી તેના તેના પ્રત્યેક અનુષ્ઠાનોમાં અત્યંત પ્રસિદ્ધ ફળરૂપે ક્રમશઃ ચિત્તની સ્થિરતા અને ‘ઉપયોગ’ શબ્દ; ધ્યાન' શબ્દ સાથે તન્મયતા સિદ્ધ થાય છે. કેટલું અર્થ સામ્ય ધરાવે છે તે વિચારીએ. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મથી ઉપયોગ જીવનું અંતરંગ લક્ષણ છે. કે સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ઉપયોગના બે પ્રકાર છે : (૧) ધર્મથી ક્રમશ: ચિત્તની નિર્મળતા, સ્થિરતા સાકાર ઉપયોગ, (૨) નિરાકાર ઉપયોગ. થતાં પરમાત્મામાં તન્મયતારૂપ સમાપત્તિ સાકાર ઉપયોગ, પદાર્થના વિશેષ સ્વરૂપને સિદ્ધ થાય છે. જણાવે છે, તેને જ્ઞાન કહે છે. તે ભેદ એ જ રીતે પાંચ સમિતિના પાલન ગ્રાહક છે. વડે જગતના સર્વ જીવો સાથે સ્નેહ, નિરાકાર ઉપયોગ પદાર્થના સામાન્ય સહાનુભૂતિ અને સહિષ્ણુતા પૂર્વકનો સ્વરૂપનો બોધ કરાવે છે. તેને દર્શન કહે વર્તાવ, વ્યવહાર થવાથી ચિત્ત નિર્મળ છે, તે અભેદ-ગ્રાહક છે. થાય છે. વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ બંને પ્રકારનો ઉપયોગ પ્રત્યેક ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવામાં સહાયક સંસારી જીવમાં ઓછા વત્તા અંશે અવશ્ય બને છે અને મનોગુપ્તિ વડે ચિત્તની હોય છે અને સિદ્ધાત્માઓને તે સંપૂર્ણ રીતે તન્મયતા થતાં સમાપત્તિ સિદ્ધ થાય છે. શુદ્ધ અને પ્રગટ હોય છે. જિનાગમોમાં માત્ર પ્રાણ નિરોધથી યથાર્થ સમાધિ નિર્દિષ્ટ આ ‘ઉપયોગ” અને “ધ્યાન' વચ્ચે સુલભ્ય નથી, પણ અંતર્વત ભાવોની કેટલું સામ્ય છે તે વિચારીએ. શુદ્ધિની માત્રા અનુસાર તે, તે માત્રામાં જૈન દર્શનમાં “ધ્યાન’ અને ‘ઉપયોગ” સુલભ્ય બને છે. અંતર્વર્તી ભાવોની શુદ્ધિ બંનેની ઉત્કૃષ્ટ સમય મર્યાદા અંતર્મુહૂર્ત એટલે શુદ્ધ આત્મસ્વભાવની પરિણતિ (૪૮ મિનિટની અંદરનો કાળ)ની બતાવી કરાવનારી શુદ્ધિ, ઉપલક શુદ્ધિને આ છે, ધ્યાનને એકાગ્ર સંવિતિ અર્થાત્ શુદ્ધિ સાથે સંબંધ નથી. જ્ઞાનની એકાગ્રતા રૂપ કહ્યું છે અને પા . ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપયોગ’ પણ જ્ઞાન અને દર્શન રૂપ ‘ઉપયોગ’ પૂર્વક કરેલી ધર્મક્રિયા જ બતાવ્યો છે. ભાવક્રિયા કહેવાય છે, ઉપયોગ વિનાની ધ્યાન અને સમાધિ અવસ્થામાં ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય છે. ભાવક્રિયા એકાગ્ર ઉપયોગનું પ્રાધાન્ય હોય છે અને આત્માને મોક્ષ આપે છે, પોતાના શુદ્ધધ્યેયાકારને પામેલા ધ્યાતાનો ઉપયોગ એ સ્વરૂપ સાથે એકાકાર બનાવે છે, માટે સમાધિ છે. ભાવક્રિયાને જ શ્રી જિનાગોમાં ઉપાદેય ઉપયોગ ક્રમવર્તી છે. એક સાથે અનેક કહી છે. ક્રિયાઓ કરવામાં આવે ત્યારે પણ જીવનો આ રીતે પ્રત્યેક ધર્મ-આરાધનામાં ઉપયોગ એક સમયે એક ક્રિયામાં જ રહે ઉપયોગ (સમતાજન્ય મનની એકાગ્રતા) છે. વિવલિત કોઈ એક ક્રિયામાં કે રાખવા માટેનું શાસ્ત્રીય ફરમાન એ પદાર્થના ચિંતનમાં જ્યારે આત્મા ઉપયુક્ત હકીકતમાં ધ્યાનયોગના જ પ્રાધાન્યને બને છે, ત્યારે તે પોતાની સંપૂર્ણ જ્ઞાન- સૂચિત કરે છે. શક્તિ પૂર્વક તેમાં તન્મય બની જાય છે. • આવશ્યક ક્રિયાઓ અને ધ્યાન યોગ : અર્થાત્ સર્વ આત્મપ્રદેશો વડે તે એક જ આ ગ્રંથમાં નિર્દિષ્ટ ધ્યાનનું લક્ષણ પદાર્થના ઉપયોગમાં યોજિત થઇ જાય છે. ધ્યાનના ભેદો, પ્રભેદો, પ્રણિધાનાદિ તે સમયે તે અન્ય કોઇ પદાર્થમાં કે ક્રિયામાં યોગ અને ઉન્મનીકરણ આદિ કરણો પોતાનો ઉપયોગ જોડી શકતો નથી. ચતુર્વિધ શ્રી જૈનસંઘમાં ચાલતી દૈનિક ‘ઉપયોગ'ના આ સ્પષ્ટીકરણની પ્રતિક્રમણ, ચૈત્યવંદન આદિ આવશ્યકસમાપત્તિના લક્ષણ સાથે સરખામણી ધર્મ ક્રિયાઓ અને તેના સૂત્રોમાં કઈ રીતે કરતાં તે બે વચ્ચે કોઇ અર્થભેદ જણાતો સંકળાયેલા છે, તેનો સંક્ષેપમાં વિચાર નથી. કેમ કે સમાપત્તિમાં જેમ ધ્યાતાનું કરીએ જેથી જૈનદર્શનની આ આવશ્યક ધ્યાન જેમ ધ્યેયાકારે પરિણમે છે, તેમ ક્રિયાઓમાં ધ્યાન-યોગ કેટલો વ્યાપક છે, ઉપયોગમાં પણ જ્ઞાતાનું જ્ઞાન યાકારે તેનો આછો ખ્યાલ વાચકોને આવે અને પરિણમે છે. જૈનદર્શન અને તેના ધર્માનુષ્ઠાનોમાં જિનાગમોમાં નિર્દિષ્ટ મુનિ અને “ધ્યાન યોગ’ નથી એ ભ્રમણાનું નિવારણ શ્રાવક જીવનને યોગ્ય પ્રત્યેક ધર્મક્રિયા કે થઈ જાય. અનુષ્ઠાનની આરાધના “ઉપયોગ પૂર્વક (૧) “ચિંતા અને ભાવનાપૂર્વકનો કરવા માટે ખાસ ભલામણ કરવામાં સ્થિર અધ્યવસાય એ ધ્યાન.” ધ્યાનના આવી છે. તેનું કારણ એ જ છે કે – આ લક્ષણમાં ધ્યાનના પૂર્વાભ્યાસ રૂપે ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ બતાવેલી ચિંતા અને ભાવના એ આવશ્યક ઉત્પન્ન કરનાર તથા પુષ્ટ બનાવનાર છે. ક્રિયાઓમાં અને તેનાં સૂત્રોમાં કઈ રીતે એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. વણાયેલી છે તે વિચારીએ - આ ગ્રંથમાં દર્શાવેલ ૨૪ યોગદષ્ટા સૂરિપુરંદર પૂ. શ્રી ધ્યાનભેદોમાંથી કયાં કયાં ધ્યાનોની હરિભદ્રસૂરિજી મહારાજે પોતાના સાધના અને તેની સામગ્રી આવશ્યકયોગવિંશિકા” ગ્રંથમાં બતાવેલા (૧) ક્રિયાઓમાં ગૂંથાયેલી છે, તે વિચારીએ. સ્થાન, (૨) વર્ણ, (૩) અર્થ, (૪) ધ્યાનનો પ્રથમ ભેદ આજ્ઞા-વિચયાદિ આલંબન અને (૫) અનાલંબન - આ રૂપ ધર્મધ્યાન એ ઉપયોગ પૂર્વક અર્થાતુ પાંચ યોગોનો પ્રયોગ ચૈત્યવંદન અને શાંત અને સ્થિરચિત્ત પૂર્વક થતી પ્રત્યેક પ્રતિક્રમણ આદિ પ્રત્યેક ધર્મ ક્રિયાઓમાં આવશ્યક-ક્રિયાઓમાં અનુસૂત હોય છે. કરવાનું ખાસ વિધાન કરેલું છે. કાયોત્સર્ગ-સ્થિત સાધકની નિશ્ચલ આ પાંચ યોગમાં અર્થ-યોગ અને દૃષ્ટિરૂપ ‘તારા ધ્યાન એ ચૈત્યવંદન, આલંબન-યોગ એ ચિંતનાત્મક હોવાથી પ્રતિક્રમણ આદિ આવશ્યક-ક્રિયાઓમાં ચિંતારૂપ છે અને સ્થાનયોગ તથા તથા વીશસ્થાનક, નવપદ આદિ તપવર્ણયોગ એ ક્રિયાત્મક હોવાથી ભાવનારૂપ અનુષ્ઠાનોમાં કર્મક્ષય વગેરેના ઉદાત્ત છે. આ ચારે યોગોનો તેના લક્ષ્ય અને હેતુથી કરવામાં આવતાં કાયોત્સર્ગવિધિપૂર્વક ચૈત્યવંદનાદિ ક્રિયાઓમાં સતત આવશ્યકમાં અનુસ્મૃત છે. પ્રયોગ કરતા રહેવાથી ‘સ્થિર-અધ્યવસાય શ્રી અરિહંતાદિ ચારની શરણાગતિમાં રૂપ ધ્યાન અને તેના ફળરૂપે ક્રમશઃ ચિત્તની લીનતારૂપ લય-ધ્યાન એ ચૈત્યઅનાલંબન યોગની ભૂમિકા સુધી પહોંચી વંદન, પ્રતિક્રમણાદિ આવશ્યકોમાં વ્યાપક શકાય છે. ચતુઃ-શરણ ગમનાદિ આરાધના સ્વરૂપ છે. - તત્ત્વ-ચિંતા આદિ સાત પ્રકારની પંચ પરમેષ્ઠિ ભગવંતોના ધ્યાનરૂપ ચિંતાઓ એ દ્વાદશાંગી અર્થાત્ શ્રુતજ્ઞાનના પદસ્થ ધ્યાન અને મુક્તિપદને પામેલા અધ્યયન-ચિંતનરૂપ છે અને જ્ઞાનાદિ ચાર સિદ્ધાત્માઓના ગુણચિંતન રૂપ સિદ્ધિ ભાવનાઓ પંચાચારના અભ્યાસ- ધ્યાન - આ બંને ધ્યાન પણ સર્વ આગમ પાલનરૂપ છે. મુનિ જીવન અને શ્રાવક ગ્રંથોમાં અને સર્વ આવશ્યક-ક્રિયાઓમાં જીવનને યોગ્ય સર્વ ધર્મ ક્રિયાઓ અને વ્યાપક શ્રી નમસ્કાર મહામંત્રની શુદ્ધ તપસંયમાદિ અનુષ્ઠાનો એ શ્રુતજ્ઞાન અને અને સ્થિર ચિત્તે થતી આરાધનામાં પંચાચાર રૂપ હોવાથી ધ્યાન-યોગને સમાવિષ્ટ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન કરતી વખતે અવસ્થાત્રિક, અને ત્રણે કાળના સર્વ સાધુ-સાધ્વીજી વર્ણટિક, ત્રિદિશિ વર્જનસિક અને ભગવંતોને જે વંદન થાય છે, તેમનું પ્રણિધાનત્રિક આદિ ૧૦ ત્રિકોનું પાલન પવિત્ર સ્મરણ અને ચિંતન થાય છે, તે કરવાનું વિધાન એ હકીકતમાં ધ્યાન હકીકતમાં “પરમમાત્રા ધ્યાનના ૨૪ યોગને જ સૂચિત કરે છે, અર્થાત્ વલયોમાં નિરૂપાયેલી વિશિષ્ટ સ્થાનધ્યાનયોગનો પૂર્વાભ્યાસ છે. સામગ્રી રૂપ હોવાથી પરમમાત્રા ધ્યાનના એ જ રીતે ચૈત્યવંદનાદિ ક્રિયાઓમાં પૂર્વાભ્યાસ રૂપ છે અને શેષ શૂન્ય, કલા, બોલાતાં સૂત્રો શક્રસ્તવ, ચૈત્યસ્તવ, જયોતિ, બિન્દુ અને લવ આદિ ધ્યાન નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવમાં જે ભેદો પણ પૂર્વોક્ત ધ્યાનોના અભ્યાસી બાર અધિકાર દર્શાવવામાં આવ્યા છે. સાધકને ક્રમશઃ અનુભૂતિના વિષય બને તેમાં પહેલા અધિકારમાં ભાવ છે, તે હકીકતનું સમર્થન ‘રિહા થત્ત' જિનેશ્વરોનું, બીજામાં દ્રવ્ય જિનેશ્વરોનું, નામના સ્તોત્ર દ્વારા પણ થયેલું છે અને ત્રીજામાં સ્થાપના જિનેશ્વરોનું, ચોથામાં તેનું નિરૂપણ આ ગ્રંથના વિવેચનમાં નામ જિનેશ્વરોનું, પાંચમા અધિકારમાં કરેલું છે. ત્રણે ભુવનના ચૈત્યોમાં રહેલા સર્વ • આવશ્યકાદિ ક્રિયાઓમાં પ્રણિધાનાદિ સ્થાપના જિનેશ્વરોનું, છઠ્ઠામાં શ્રી સીમંધર યોગો અને ઉન્મનીકરણ આદિ : સ્વામી આદિ ૨૦ વિહરમાન જિનેશ્વરોનું, અશુભ અર્થાત્ સાવદ્ય વ્યાપારના સાતમામાં શ્રુતજ્ઞાનનું, આઠમામાં સર્વ નિવર્તનરૂપ પ્રણિધાન-યોગ અર્થાત્ સિદ્ધાત્માઓનું, નવમા અધિકારમાં ચરમ- નિરવદ્ય પ્રવૃત્તિ રૂપ સમાધાન યોગ, તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું, રાગ-દ્વેષના પ્રસંગોમાં માધ્યચ્ય રૂપ દસમામાં ઉજ્જયંત-શ્રી ગિરનાર તીર્થનું, સમાધિ યોગ અને ધ્યાન જન્ય એકાગ્રતાથી અગિયારમા અધિકારમાં અષ્ટાપદ તીર્થનું, થતાં ઉચ્છવાસાદિના નિરોધરૂપ બારમા અધિકારમાં સમ્યગુ દષ્ટિ દેવો કાષ્ઠાયોગ – તે સામાયિક, ચતુર્વિશતિ વગેરેનું કીર્તન, સ્મરણ અને ધ્યાન સ્તવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણ , કરવાનું હોય છે. કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન રૂપ છે એ આ બાર અધિકારો અને “જગ આવશ્યકોમાં સમાયેલા છે. ચિંતામણિ’, ‘જાવંતિ ચેઇયાઇ’, ‘જાવંત ઉપર્યુક્ત ધ્યાન અને યોગોના કેવિ સાહૂ આદિ સૂત્રો દ્વારા સમસ્ત દ્રવ્ય દીર્ધકાળના અખંડ અભ્યાસ દ્વારા સાધક અને ભાવજિનેશ્વરોને તથા ત્રણે ક્ષેત્ર જ્યારે નિર્વિકલ્પ અવસ્થાને પામે છે ત્યારે ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ તે ક્રમશઃ ઉન્મનીકરણ આદિ કરણોને જોઇએ તે પણ બહુ વિરલ જોવા મળે છે. સિદ્ધ કરે છે. તે રૂચિ અને પુરુષાર્થને પ્રગટ કરવા અને આથી ન્યાય બુદ્ધિને વરેલા કોઇ પણ વિકસાવવાની વિશેષ આવશ્યકતા છે સુજ્ઞ માણસને સ્વીકાર કરવો પડે એમ છે એમ કહેવું વધુ ઉચિત અને સંગત લાગે કે જૈનદર્શનમાં અને તેના અંગભૂત છે. ધ્યાન-યોગની સાધના માટે જો વાāયમાં “ધ્યાન” દૂધમાં સમાયેલા ઘીની ખરેખર ભીતરની લગની લાગી હોય તો જેમ ઓતપ્રોત છે, દૂધમાંથી જે વિધિપૂર્વક સર્વ પ્રથમ નીચેના પ્રશ્નો વિચારવા ઘી નીકળે છે તેમજ પ્રાપ્ત થાય છે, તે જ જોઇએ અને તે બાબતોનું - સાચું જ્ઞાન વિધિપૂર્વક સમગ્રશ્નતાદિમાંથી ઘી રૂપ મેળવવું જોઇએ - ધ્યાનની પ્રાપ્તિ થાય છે. વાસ્તવિક યોગ શું છે? ધ્યાનયોગની જેના સ્વતંત્ર પ્રણેતા, પ્રરૂપક સ્વયં સાધનાનું લક્ષ્ય શું છે ? યોગનો સાચો શ્રી જિનેશ્વર પરમાત્મા છે, તે અર્થાત્મક અધિકારી કોણ હોઇ શકે ? સાધનાનો સૂત્રોમાં તેમજ અનુષ્ઠાનાદિમાં ધ્યાન સર્વ પ્રારંભ કોણે ક્યાંથી કરવો જોઇએ ? સ્તરે છે જ. જરૂર છે તેમાં ઉપયોગની તત્ત્વતઃ ધ્યાન-યોગની સાધના એ પરોવણીની. કાંઇ આસન, પ્રાણાયામ કે માત્ર મનની જૈન દર્શનમાં વર્તમાનમાં ઉપલબ્ધ એકાગ્રતા કે નિર્વિચાર-સ્થિતિ નથી, એ આગમ ગ્રંથો તથા પ્રકીર્ણ ગ્રંથોમાં જે તો આત્મા અને પરમાત્મા વચ્ચેની, મોક્ષ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. તે આત્મા અને સર્વ જીવાત્માઓ વચ્ચેની સર્વાગ સંપૂર્ણ છે. મોક્ષ પ્રાપક અર્થાતુ એક ભાવનાત્મક ભૂમિકા છે, વ્યક્તિગત આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ સંકુચિતતાના કુંડાળામાંથી બહાર નીકળીને કરવામાં સમર્થ ધર્મ, અધ્યાત્મ કે યોગની વિશ્વાત્માની પરિધિમાં આત્માનો સાધના જેવી ભૂતકાળમાં હતી, તેવી ભાવોત્કર્ષ કરવા માટે ધ્યાન-યોગની આજ પણ આ જૈનશાસનમાં વિદ્યમાન સાધના છે. છે, જીવંત છે અને રહેશે. વર્તમાનમાં સર્વજ્ઞ, સર્વદર્શી પરમાત્માની આજ્ઞાને જૈનશાસનમાં ધ્યાન-યોગનો માર્ગ લુપ્ત વરેલા જ્ઞાની મહાપુરુષોએ જૈન શાસનની થયો છે. તેને પુનર્જીવિત કરવાની જરૂર પ્રત્યેક આરાધનાને, પ્રત્યેક અનુષ્ઠાનને છે, એમ કહેવા કરતા તે માર્ગે ચાલવાની સંવર અને નિર્જરા રૂપ કહ્યાં છે. રૂચિ ખૂબજ ઓછી થઈ ગઈ છે અને તેને જૈન દર્શનના સંવર અને નિર્જરા પ્રદીપ્ત કરવા જે સમ્યફ પુરુષાર્થ થવો તત્ત્વ એટલે પૂર્ણ મોક્ષમાર્ગ. પૂર્ણ ધ્યાન ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ યોગની કડીબદ્ધ પ્રક્રિયા, આવી ઉત્તમ માર્ગના સાચા પથિક બની શકાય છે, આરાધના-સાધના મળવા છતાં તેને તે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના ભાન સ્વરૂપે આરાધવા-સાધવા માટે આપણે વિનાની કે એ ભાનને જાગ્રત રાખવાના કેટલા ઉત્સુક-સજાગ અને સક્રિય છીએ ? લક્ષ્ય વિનાની કોઇ પણ આરાધના ધ્યાન ધ્યાન યોગની સાધના માટે ઉત્સુક યોગની કે મોક્ષપ્રાપક યોગની સાધક વ્યક્તિ સર્વ પ્રથમ જાત તપાસ કરે, બની શકતી નથી. આત્મનિરીક્ષણ કરે કે પોતાની અંતઃવૃત્તિ તાત્પર્ય કે આજે અત્યંત જરૂર છે, અને વલણ સંસારાભિમુખ છે કે આત્મ નિરીક્ષણની અને તે પણ પોતાની આત્માભિમુખ. જાત પ્રત્યેના પક્ષપાત વિનાનું હોવું જોઇએ. ધ્યાન-યોગની સાધના માટે સાધકે જાસુસી ખાતાનો વડો અધિકારી પોતાના જીવનમાં યોગ્યતા કેળવવી શકમંદ વ્યક્તિની તલાશી લે છે, તે રીતે જોઇએ. તે માટે સર્વ પ્રથમ શ્રદ્ધા, આત્મનિરીક્ષણ થાય તો પોતાના દોષોવિશ્વાસ અગત્યનાં છે. ત્યાર પછી દુર્ગુણોનો અને દુર્ભાવોને જાણી શકાય આત્મશુદ્ધિની તાલાવેલી, કર્મમલથી મુક્ત અને અનેક ભૂલ-ભ્રમણાઓના થવાની ઝંખના, આત્મિક ઉત્ક્રાંતિની અંધકારમાંથી બહાર નીકળી શકાય. ઉત્કંઠા હોવી જોઇએ અને તેની સાથે આવા તટસ્થતાપૂર્ણ આત્મ નિરીક્ષણમાંથી આત્મસમર્પણ ભાવ હોવો જોઇએ. જન્મતી તત્ત્વ રુચિ કે ધ્યાન રુચિ વિના તીવ્ર ભાવથી-આશયથી પાપ કર્મ ન ધર્મ-આરાધના કે ધ્યાનયોગની સાધના કરવું, સંસારના સુખોમાં તીવ્ર આસક્તિ કઈ રીતે લાગુ પડી શકે ? કઇ રીતે ભાવ ન રાખવો અને જીવન વ્યવહારમાં પોતાની અસર જન્માવી શકે ? સર્વત્ર ન્યાયપૂર્વક વર્તન કરવું - આ જૈન દર્શનના પ્રત્યેક અનુષ્ઠાનોમાં પ્રાથમિક યોગ્યતા છે. વ્યાપક ધ્યાન-યોગ આપણને તો જ લાગુ યોગ્યતાના તારતમ્ય અનુસાર, પડી શકે, અસરકારક બની શકે, જો તેની પોતપોતાની ભૂમિકાને યોગ્ય અનુષ્ઠાનનું તીવ્ર રૂચિ પ્રગટાવીએ. આસેવન કરવું તે યોગ છે, જે ક્રમશઃ ધ્યાન-યોગની રૂચિ એટલે આત્માના મોક્ષ સાથે સંબંધ કરાવે છે. ધ્યાનની રૂચિ. આત્મા જયારે ધ્યાનના આ રીતે પોતાની યોગ્યતા કેળવી વિષયભૂત બને છે ત્યારે તેની શુદ્ધિનું આત્મ-શ્રદ્ધા અને પરમાત્મ-ભક્તિનું જતન કરવાની નિર્મળ બુદ્ધિ સહજ પણે જીવનમાં પ્રાધાન્ય આપવાથી જ યોગ કામ કરવા માંડે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ આત્મા રૂચે ક્યારે ? જ્યારે છે તેઓ એક વાત ખાસ નોંધી લે કે આત્મભિન્ન પર પદાર્થોમાંની રુચિ ધ્યાન-યોગની સાધના સ્વાત્માને શુદ્ધ આસક્તિ એકદમ મંદ પડતી જાય. કરવા માટે છે. પોતાનું સ્વરૂપ પરપદાર્થો પ્રત્યેની મમતાનો સમૂળ ભૌતિકતાથી સર્વથા ભિન્ન છે આ ઉચ્છેદ કરવાની તેમજ આત્મ પદાર્થમાં સમજણને સતત ભાવિત કરતા રહીને અપુર્વ રચિ-પ્રીતિ પેદા કરવાની અચિંત્ય તેને પ્રતીતિની ટોચ પર મુકવા માટે છે. શક્તિ જૈન દર્શનના પ્રત્યેક ધાર્મિક સૂત્રો આ રીતે જૈન આગમગ્રંથોમાં અને સદ્અનુષ્ઠાનોમાં વ્યાપક જ છે. તેમાં બતાવેલી મોક્ષમાર્ગની પ્રત્યેક આરાધના રમણતા-લીનતા થાય એટલે ધ્યાન-યોગ અને સાધના ધ્યાન અને યોગ સ્વરૂપ જ લાગુ પડે જ છે ! ધ્યાનયોગ એ કાંઇ છે, તેની રૂચિને તીવ્ર બનાવાય, તેનાં બહારથી લાવવાની વસ્તુ નથી યા રહસ્યો-સંકેતો તરફ આપણું ધ્યાન દોરાય, બળાત્કાર મેળવી લેવાની મામૂલી ચીજ અંતરનો આદરભાવ ઉલ્લસિત કરાય નથી, પણ એ તો એના ક્રમે સ્વયં અંદર અને મોક્ષના લક્ષ્યપૂર્વક તેના માટે સક્રિય ઊઘડે છે. ક્રમિક જે આરાધના-વિધિ જૈન પુરુષાર્થ થાય તો વર્તમાનમાં તે પ્રાપ્ત કરી દર્શનમાં છે, તે પણ એટલી જ શકાય છે. તે કક્ષા સુધીની ચિત્ત-પ્રસન્નતા પ્રભાવશાળી છે, જેટલો પ્રભાવશાળી અને આત્મ-સમાધિ આપણે આ જીવનમાં ધ્યાનયોગ છે. તાત્પર્ય કે શાસ્ત્રોક્ત અવશ્ય પ્રાપ્ત કરી શકીએ, આ નિર્વિવાદ વિધિપૂર્વક, અનુપમ બહુમાન સાથે હકીકત છે. ધર્મારાધના કરવાથી યથાર્થ યોગ-સાધના ‘યોગ' શબ્દ અંગે ખુલાસો કરી શકાય છે. યોગ' શબ્દના મૂળભૂત અર્થ, આ હકીકત વિચારતાં એ સ્પષ્ટ થાય તાત્પર્યાર્થ અને લક્ષ્યાર્થ તથા તે “યોગની છે કે આજે ધ્યાન-યોગનો માર્ગ ઉઘાડો પરંપરા, આમ્નાય અને અનુભૂતિથી છે, પણ તે માર્ગની રૂચિ ખૂબ મોળી-મંદ વંચિત કેટલાક વર્તમાન મનીષિઓ એવી હોવાથી, મંદ જઠરાગ્નિવાળાને સાદુ- માન્યતા ધરાવે છે તેમ જ ફેલાવે છે કે સાત્ત્વિક ભોજન પણ અરૂચિકર નીવડે “જૈન દર્શન અને તેના વાદ્મય (આગમ છે, તે રીતે યોગ-માર્ગ અરૂચિકર લાગે ગ્રંથો)માં “યોગ’ શબ્દ માત્ર મન, વચન છે. પછી તેની જિજ્ઞાસા આદિની તો વાત અને કાયાના વ્યાપાર અર્થમાં જ પ્રયુક્ત જ ક્યાં રહી ? થયેલો છે, ચિત્તનિરોધ રૂપ ધ્યાન કે જે મહાનુભાવોને ધ્યાન-યોગમાં રૂચિ આત્મ સમાધિરૂપ-સાધનાના સંદર્ભમાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ ક્યાંય પ્રયોજાયેલો નથી. મહર્ષિ પતંજલિના યોગસૂત્રની રચના પછી આચાર્ય શ્રી હરિભદ્રે તે (યોગ) શબ્દ અપનાવ્યો અને વિકસાવ્યો છે. પરંતુ આ રજૂઆત ભ્રામક છે, સત્યથી વેગળી છે. હવે આપણે એ વિચારવું છે કે જૈન દર્શનમાં ‘યોગ’ શબ્દનો સાધનાના સંદર્ભ (અર્થ)માં પ્રયોગ ક્યાં ક્યાં થયેલો છે ? ચાર મૂળ આગમ ગ્રંથોમાં ‘આવશ્યક સૂત્ર'નું મુખ્ય સ્થાન છે. આ ‘આવશ્યક સૂત્રો'ના રચિયતા શ્રી ગણધર ભગવંતો છે. આવશ્યક સૂત્રોમાંનું એક સૂત્ર ‘શ્રમણ સૂત્ર' છે. જેનો પ્રયોગ સવારે અને સાંજે પ્રતિક્રમણની ક્રિયામાં પ્રત્યેક સાધુ અને સાધ્વીજી મહારાજ અચૂક કરે છે. તે સૂત્રની એક પંક્તિ છે - ‘વ્રુત્તિસાદ્ નોન સંદર્દિ આ ૩૨ પ્રકારના યોગસંગ્રહોના નિર્દેશમાં ‘જ્ઞાળ-સંવર નોશો વ’ધ્યાનનો ૨૮મો યોગ સંગ્રહ છે, ધ્યાન-સમાધિ રૂપ યોગ-પ્રક્રિયાનો સૂચક છે. આ સૂત્ર ઉપર નિર્યુક્તિની રચના કરનાર પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહુ સ્વામી, મહર્ષિ પતંજલિ પૂર્વે થયા છે. એથી એ સ્પષ્ટ સાબિત થઇ જાય છે કે ‘જૈનાગમો’માં ‘યોગ' શબ્દ ક્યાંયથી ઉછીનો લેવામાં નથી આવ્યો, પણ એનો પોતાનો જ છે. - આ જ ‘આવશ્યક સૂત્ર'ની નિર્યુક્તિમાં પૂ. ભદ્રબાહુ સ્વામીએ ધ્યાન અને સમાધિના સંદર્ભમાં ‘યોગ’ શબ્દનો પ્રયોગ કર્યો છે તેવા થોડાક પાઠો જોઇએ - ‘મુયનાળમિ વિનીવો, तो सो न पाउणइ मोक्खं । जो तव संयममइए નોર્ ન ચણ્ડ વોવું ને ॥ ૧૪ ॥' જે સાધક તપ-સંયમમય યોગમાં તત્પર બનતો નથી, તે એકલા શ્રુતજ્ઞાનના આલંબનથી જ મોક્ષ પામી શકતો નથી અર્થાત્ શ્રુતજ્ઞાન સાથે તપ-સંયમરૂપ યોગ સાધના કરે તો જ તે પોતાના પૂર્ણશુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે.' ‘નિબાળ સાહÇ નોને, जम्हा सार्हेति साहुणो । समा य सव्वभूएसु, તમ્હા તે ભાવસાદુળો ॥ ૨૦૨૦ ॥’ જેઓ નિર્વાણ-મોક્ષ સાધક સમ્યગ્ દર્શન-જ્ઞાનાદિ યોગોની સાધના કરે છે અને જીવ માત્ર પ્રત્યે સમાનભાવઆત્મતુલ્યભાવ ધારણ કરે છે, તે ‘ભાવ સાધુ' કહેવાય છે.' ‘વારસવિદ્દે સાદ્, खविए उवसामि य जोगेहिं । लब्भइ चरित्तलंभो, तस्स विसेसा इमे पंच ॥ ११३ ॥' ‘પ્રશસ્ત મન, વચન અને કાયાયોગ વડે અર્થાત્ ધ્યાન-સમાધિમાં પ્રયુક્ત મનોયોગ આદિ યોગ વડે બાર પ્રકારના કષાયનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ ધ્યાન વિચાર (સવિવેચન) .૬૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ થવાથી ભાવ ચારિત્રનો લાભ થાય છે, “સમાધિયો:' - નવિપૈ: આ સામાયિક આદિ પાંચ ચારિત્રના જ આચાર્ય જ્ઞાનાદિ ગુણરત્નોની મોટી પ્રકારો છે. ખાણ છે, સમાધિયોગોથી (વિશિષ્ટ ધ્યાનથી) અન્ય સૂત્ર પાઠો : શ્રુતજ્ઞાનથી, સદાચારથી અને બુદ્ધિથી મોક્ષની ઇચ્છાવાળા છે. એવા આચાર્યને #રામિvi સો ૩વાડ્યું | અપૂર્વ જ્ઞાનાદિગુણો મેળવવાની ઇચ્છાकत्त त्ति य जोगि त्ति य, વાળો અને કર્મની નિર્જરાને ઇચ્છતો મુનિ ફુયે યેનો વિયાદિ ' વિનય વડે તેમને આરાધે, સંતોષ પમાડે. ‘પ્રશસ્ત મન, વચન અને કાયાનો શ્રી સર્વજ્ઞાતિ સૂત્ર; પ્રયોગ કરનાર શ્રી તીર્થકર ભગવંતો જેમ हारिभद्रीयवृत्ति યોગી કહેવાય છે, તેમ જે ગીતાર્થ सज्झायसंजमतवे મુનિવરો ઉત્સર્ગ અને અપવાદને જાણે છે वेआवच्चे अ झाणजोगे अ । અને તે મુજબ યથોચિત પ્રવૃત્તિ કરે છે, નો રફ નો રમ તેમને પણ “યોગી’ જાણવા. असंजमम्मि सो वच्चई सिद्धि ॥३६६ ॥ વાહિરનો વિરોિ , - दशवैकालिकसूत्र नियुक्ति अब्भितरमाण-जोगमल्लीणो ।। સ્વાધ્યાય, સંયમ, તપ, વૈચ્યાવૃત્ય નદ તfમ રેસ-ઋત્વેિ, અને ધ્યાન-યોગમાં જે રમે છે અને અને સમૂહલગ્નો વય વેદં પ૬ ' સંયમમાં જે રમતો નથી તે સિદ્ધિને વરે છે. ___- बृहत्कल्पसूत्र नियुक्ति - રતિવાક્ય ચૂલિકા. गाथा नंबर ९५८-९६० પ્રસ્તુત ‘ધ્યાન વિચાર’માં નિર્દિષ્ટ ૯૬ બાહ્ય-યોગ વ્યાપારથી રહિત અને પ્રકારના કરયોગ અને ૯૬ પ્રકારના અત્યંતર ધ્યાન-યોગમાં લીન બનેલો મુનિ ભવનયોગ વિશિષ્ટ ધ્યાનજન્ય અને તથા પ્રકારના દેશ અને કાળમાં આત્મ- ઉત્તરોત્તર પ્રકર્ષ પામતી સમાધિના દ્યોતક જાગૃતિ-પૂર્વક પોતાના દેહનો ત્યાગ કરે છે. યોગો છે. આ ૯૬ પ્રકારના યોગોના મહી/Rી માયરિ મસી, નિરૂપણ માટે તેના આધારરૂપે ગ્રંથકારે સમદનોને સુડસીન, પોતે નોંધેલી “નોને વિર્થિ થામો. સંપાવડાને મજુત્તરાડું, આ ગાળામાં પ્રયોજાયેલો પ્રથમ સારા તોડું થમા ૨-૨-૬ “યોગ’ શબ્દ સમાધિનો જ દ્યોતક છે. તે - રવૈવાતિવા સૂત્ર આ ગ્રંથના અધ્યયન, મનનથી સારી રીતે પ ૦ ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ જાણી શકાય છે અને તેથી એ સ્પષ્ટપણે તો આ યોગ અધ્યયન કર્યું ? પૂરવાર થાય છે કે જૈનદર્શનમાં ‘યોગ’ એ વાતને સ્પષ્ટ કરતા ટીકામાં શબ્દ સમાધિના અર્થમાં પણ પ્રયુક્ત તેઓશ્રી પોતે જ લખે છે કે - નિર્વદ્યથયેલો છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી નિષ્પાપ યોગોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ મહારાજ આગમશાસ્ત્રોના ઊંડા દ્વારા સમભાવનો, આત્મભાવમાં રમણતા અભ્યાસી, તેમજ આગમશાસ્ત્રો પ્રતિ કરવાનો સુંદર અભ્યાસ થાય છે. આ અનન્ય આદર, શ્રદ્ધા અને સમર્પણ ભાવ સામાયિક ધર્મ જૈન દર્શનનો એક આગવો ધરાવનારા એક મહાન યોગદેષ્ટા યોગ છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને મહાપુરુષ હતા. તેમને આગમ ગ્રંથોમાં કર્મયોગ વગેરે સર્વ પ્રકારના યોગો એમાં નિરૂપાયેલા તેમજ સચવાયેલા સમાયેલા છે. ધ્યાનયોગની વિશદતા અને વ્યાપકતાને ધ્યાન-યોગ અંગેની જિનભક્તિજન્ય વિશિષ્ટ ક્ષયોપશમ- ભ્રમણાઓથી ઊગરીએ ભાવના અમાપ પ્રભાવે, ગૂઢ આગમ ધ્યાન-યોગાભ્યાસની સમસ્ત પ્રક્રિયા શૈલીના મર્મને સરળ શબ્દદેહ આપ્યો, પોતાને શુદ્ધ કરવા માટે છે. દેહ, ઇન્દ્રિયો તેના અનુસંધાનમાં “યોગબિંદુ’, અને મનથી પર સચ્ચિદાનંદ સ્વરૂપ યોગદષ્ટિ સમુચ્ચય”, “યોગવિંશિકા’ આત્મતત્ત્વને ઓળખવા અને અનુભવવા અને “યોગ શતક' આદિ મનનીય માટે છે. ગ્રંથોની રચના કરી, તેમજ તેમણે બધી રીતે થાકીને લોથ થયેલા લોકો અન્યદર્શનોના પ્રામાણિક યોગગ્રંથો અને માનસિક શાંતિ અને શારીરિક સ્વાથ્ય તેમાં નિર્દિષ્ટ પ્રક્રિયાઓ સાથે સુંદર માટે બીજા કોઈ ઉપાય કારગત ન સમન્વય કર્યો. નીવડતાં “યોગ’ તરફ આકર્ષાયા છે. પણ પોતે રચેલા “યોગશતક'ના આત્મિક ઉત્થાનના મહાન ધ્યેયને વરેલી મંગલાચરણની પહેલી ગાથામાં જ ધ્યાનયોગની સાધનાને તેના મૂળભૂત યોગીઓના નાથ અને શ્રેષ્ઠ યોગના દર્શક તત્ત્વોની ઉપેક્ષા કરીને, આજે માત્ર શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને માનસિક શાંતિ અને શરીરના સ્વાથ્યનું પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “નો- લક્ષ્ય બનાવવામાં આવે છે. તે યોગ યUITM[સારે', અર્થાત્ “યોગ સાધનાનું અત્યંત દુ:ખદ અવમૂલ્યન છે, અધ્યયન’ને અનુસરીને હું યોગનું સંક્ષિપ્ત ઘોર અપમાન છે. વર્ણન કરીશ એમ કહ્યું છે, માનસિક અશાંતિ અને શારીરિક ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ રોગોનું મૂળ, પોતાના આંતરિક દોષો છે, પ્રભાવ સમગ્ર જીવનમાં પ્રસર્યા વિના રહી રાગ-દ્વેષ, કામ-ક્રોધ, માન-માયા અને શકતો નથી. જીવનમાં જેટલા અંશે રાગતેના દ્વારા બંધાયેલા અશાતાદિ કર્યો છે. દ્વેષ અને મોહ વગેરે આંતરદોષોનું પોતાના જીવનમાં વ્યાપક બનેલી દુષ્ટ પ્રાબલ્ય ઘટે છે, તેટલા અંશે યોગવૃત્તિઓ અને તજન્ય પ્રવૃત્તિઓ ઉપર સાધનાનો વિકાસ થયો ગણાય. નિયંત્રણ સ્થાપ્યા વિના પોતાના મન- જો રાગાદિનું પ્રાબલ્ય નબળું પડતું વચન-કાયાના અયોગ્ય દિશામાં થતા જણાતું ન હોય તો સમજી લેવું ઘટે કે ઉપયોગને રોકી યોગ્ય દિશામાં તેને બાહ્ય મન-વચન-કાયાની કે બૌદ્ધિક વાળવાનો પુરુષાર્થ કર્યા વિના તન, મન સ્તરની શક્તિઓનો ગમે તેટલો વિકાસ અને આત્માની સાચી સ્વસ્થતા અને શાંતિ થયો હોવા છતાં તે ધ્યાન-યોગનું તાત્ત્વિક પ્રાપ્ત થવાની કોઈ કાળે શક્યતા નથી. ફળ નથી. એકાગ્રતા એ તો યોગનું શરીર આત્માના અસ્તિત્વની અને માત્ર છે, તેનો પ્રાણ તો અહંત મમત્વનો સચ્ચિદાનંદ સ્વરૂપની સંપૂર્ણ શ્રદ્ધા સાથે ત્યાગ છે. જેમનું તે સ્વરૂપ પ્રગટ છે. તેમજ જેઓ ધ્યાનયોગનું યથાર્થ સ્વરૂપ તેમજ તેને પ્રગટાવવાનો સાચો પુરુષાર્થ કરી તેની સાધનાની યથાર્થ પ્રક્રિયા અને તેની રહ્યા છે, તે પરમ કૃપાળુ પરમાત્મા અને સાધનામાં મગ્ન સાધકના યથાર્થ સ્વરૂપ મહાત્મા પુરુષોની અંતરના આદર વગેરેની આ સ્પષ્ટતા વર્તમાનમાં ધ્યાન બહુમાનપુર્વક સેવા, ભક્તિ, ઉપાસના યોગ અને તેની સાધના અંગે જે ભ્રાંતિઓ કરવી તેમની આજ્ઞાનું શુદ્ધ ચિત્તે પાલન પ્રવર્તે છે, તેનાથી ધ્યાન યોગના સાચા કરવું એ જ સાચી સાધના છે. જે અર્થી આત્માઓ બચે એ શુભ આશયથી સાધનાના પ્રભાવે, માનવ, મહામાનવ કરી છે. કે જેથી તેઓ વાસ્તવિક ધ્યાનબની શકે છે. આત્મા પરમાત્મ સ્વરૂપને યોગના મર્મને સમજી-સ્વીકારી એની પામી શકે છે. ઉપાસનામાં ઉત્તરોત્તર અધિક સક્રિય ધ્યાન યોગની સાધના એ પ્રગટ- બનીને અખૂટ, અખંડ અને સર્વજીવ અપ્રગટ નિજ દોષનો નાશ અને ગુણોના હિતકર સમાધિના સ્વામી બની શકે. વિકાસ માટેની સાધના છે. જીવનમાં , આભાર દર્શન : આવી સાધના આવે છે, સ્થિર સ્વરૂપ “ધ્યાન વિચાર’ વિષયક આ ધારણ કરે છે, ત્યારે કલ્પનાતીત વિવેચનમાં આવશ્યક-સૂત્ર-નિર્યુક્તિ, અનુભૂતિઓનો પ્રારંભ થાય છે. જેનો ધ્યાન શતક, ગુણસ્થાનક-કમારોહ, યોગ ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ બિંદુ, યોગ પ્રદીપ, નમસ્કાર સ્વાધ્યાય પ્રેરણા, કૃપા અને ધ્યાન-યોગ પ્રત્યેની અને યોગશાસ્ત્ર-અષ્ટમ-પ્રકાશ (જૈન આંતરિક અભિરુચિથી પ્રેરાઇને સાહિત્ય વિકાસ મંડળ દ્વારા પ્રકાશિત) સ્વાધ્યાયના ઉદ્દેશથી આ યકિંચિતઆદિ અનેક પ્રાચીન ગ્રંથોની સહાય વિવેચન લખવાનો પ્રયાસ કર્યો છે. લેવામાં આવી છે. તેમજ કેટલાક તેમાં મારી મંદ-બુદ્ધિ, અજ્ઞાનતા અર્વાચીન ગ્રંથો પણ ઉપયોગી બન્યા છે. અને છબસ્થતાના કારણે જે કાંઇ ક્ષતિઓ તેથી તે-તે ગ્રંથોના કર્તા પૂજય મહર્ષિઓ, રહી છે તેને પૂ. ગીતાર્થ, અનુભવી એના સંપાદકો વગેરેનો કૃતજ્ઞભાવે પુરુષો સુધારીને ગ્રહણ કરે અને આભાર માનું છું તથા પ્રસ્તુત ગ્રંથનું અનુકૂળતાએ એ ક્ષતિઓ તરફ મારું લખાણ સાદ્યન્ત વાંચી, વિચારી, તેમાં ધ્યાન દોરવા ખાસ અનુગ્રહ કરે એવી યોગ્ય સુધારા-વધારા માટે સહૃદય-પણે શ્રદ્ધા અને આશા સેવું છું. સલાહ સૂચનો આપનાર અનેક નામી- એક નમ્ર પ્રાર્થના એ કરું છું કે આ અનામી પૂજ્યવય, મુનિવરો અને “ધ્યાન વિચાર’ ગ્રંથમાં ધ્યાન-સાધના વિદ્વાનોને પણ હું ભૂલી શકતો નથી. વિષયક રહસ્યમય અનેક પદાર્થો ભર્યા ગ્રંથના લેખન, સંપાદન અને પ્રકાશન છે, છૂપાયેલા છે, તેના તરફ પોતાનું આદિમાં પોતાનો અમૂલ્ય શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરી તેના ઉપર વિશેષ સંપત્તિ આદિથી લાભ લેનાર પ્રકાશ પાથરવા પ્રયત્ન કરે. મહાનુભાવોની ઋતભક્તિની પણ હું અંતમાં આ સમગ્ર વિવેચનમાં શ્રી હાર્દિક અનુમોદના કરું છું. જિનાજ્ઞાથી વિપરીત કાંઇ પણ લખાયું હોય • અંતરની અભિલાષા : તે માટે, ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. ધ્યાન જેવા ગહન વિષય ઉપર - વિજય કલાપૂર્ણસૂરિ વિશેષ પ્રકારના અનુભવ વિના માત્ર આસો સુદ ૧૦, રવિવાર, તા. ૧૨-૧૦-૧૯૮૬, યોગનિષ્ઠ તત્ત્વદેષ્ટા સ્વ. પૂજ્ય પંન્યાસજી વિ.સં. ૨૦૪૨, માંડવી (કચ્છ) મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરની | | શિવમત સર્વગતિઃ | ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રીં શ્રીં મર્દ નમઃ ધરણેન્દ્રપદ્માવતી પરિપૂજિતાય શ્રીશંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ | અનંતલબ્લિનિધાનાય શ્રીગૌતમસ્વામિને નમઃ || ! É સરસ્વત્યે નમ: . ધ્યાન વિચાર (સવિવેચન) મંગલાચરણ શ્રી શંખેશ્વર પાર્શ્વજિન પ્રેમે પ્રણમી પાય, પ્રતિમા પીયૂષવર્ષિણી દેખત સવિ દુઃખ જાય. (૧) જેહના ધ્યાન પ્રભાવથી પ્રગટે આતમભાવ, રાગદ્વેષ દૂરે ટળે, ન રહે મોહ-વિભાવ. (૨) શાસનનાયક સુખકર, શ્રી વર્ધમાન જિનરાય, ત્રિકરણ યોગે વંદતાં હૈયે હર્ષ ન માય. (૩) અનંતલબ્ધિનાયક નમું, શ્રી ગૌતમ ગુરુરાજ, જેહના ગુણ ગાતાં થકાં લહીએ અવિચલ રાજ. (૪) ઉપકારી ગુરુદેવના ચરણે નમાવી શીશ, અંતરથી યાચું સદા આપો શુભ આશિષ. (૫) શ્રી જીતવિજય દાદાતણા ગુણ ગણતાં ન ગણાય, હીરાસમ ઝળકે સદા હીરવિજય ગુરુરાય. (૬) કનકગુણે કરી દીપતા કનકસૂરિ ગુરુરાય, કંચન ગુરુને વંદતાં જીવતર સાર્થક થાય. (૭) સ્મરણ કરી શ્રુતદેવીનું નામ “ધ્યાન વિચાર', પરમ રહસ્યને પામવા કરું તેહ તણો વિસ્તાર. (૮) ધ્યાન-અભ્યાસી ભવ્ય જન પામે સુવિશદ મર્મ, શુક્લધ્યાન અભ્યાસથી કાટે કર્મનો ભર્મ. (૯) આ રીતે પરમઉપકારી પરમગુણી પરમાત્મા અને તેઓશ્રીની પાટપરંપરાએ આવેલા સર્વ ગણધર ભગવંતો અને સર્વ ઉપકારી સદ્ગુરુઓને ત્રિકરણયોગે નમસ્કાર કરીને, વિદ્વાનો અપૂર્વ જ્ઞાનશક્તિ આપનારી સરસ્વતી દેવીનું બહુમાનપૂર્વક સ્મરણ કરીને ધ્યાન વિચાર ગ્રંથનો ગુજરાતી ભાષામાં (શબ્દાનુવાદ તેમજ) ભાવાનુવાદ કરવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિચાર-મંગલાદિ (૨૨) પરમપદ, (૨૩) સિદ્ધિ, (૨૪) અનુબંધ ચતુષ્ટય પરમસિદ્ધિ - આ પ્રમાણે ધ્યાનના માર્ગો આ મહાન ગ્રંથના પ્રારંભમાં ૨૪ પ્રકારના છે. ધ્યાનમાર્ગના જે ૨૪ પ્રકારો બતાવ્યા છે, બીજે સ્થળે પણ કહ્યું છે કે – તેનો મૂળપાઠ નીચે પ્રમાણે છે. (૧) ધ્યાન, (૨) શૂન્ય, (૩) કલા, • મૂળ પાઠ : (૪) જ્યોતિ, (૫) બિન્દુ, (૬) નાદ, ‘ધ્યાન, પરમધ્યાન, શૂન્ચ, (૭) તારા, (૮) લય, (૯) લવ, (૧૦) પરમશૂન્યમ્, ના, પરમના , માત્રા, (૧૧) પદ અને (૧૨) સિદ્ધિ. જ્યોતિઃ, પરHજ્યોતિઃ, બિન્દ, આ પ્રમાણે બાર તથા દરેકની સાથે પરમવિ, ના, પરમના, તાર, પરમ શબ્દ જોડવાથી “પરમધ્યાન' વગેરે પરમતારા, નય, પરમતિય, નવા, બીજા બાર એમ ચોવીસ ભેદો થાય છે. પરમત્તવઃ, માત્રા, પરમમાત્ર, પ૬, વિવેચન : ગ્રંથના શુભ પ્રારંભમાં પરમપમ, સિદ્ધિ, પરમસિદ્ધિઃ કૃતિ મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધ ધ્યાનમા મેવા: I ૩í - આ અનુબંધ – ચતુષ્ટયનો નિર્દેશ કરવાની સુન્ન-નં-નોટ્ટ-વિં, શિષ્ટ પુરુષોની પવિત્ર મર્યાદા છે. એના નાવો તારી-ત્તમોત્તવો-મત્તા | દ્વારા ગ્રંથની નિર્વિને પરિસમાપ્તિ થવા पय-सिद्धी परमजुया, સાથે તેની ઉપાદેયતા અને પ્રમાણझाणाई हुंति चउवीसं ॥' ભૂતતાની પ્રાજ્ઞ પુરુષોને સચોટ પ્રતીતિ અર્થ: (૧) ધ્યાન, (૨) પરમધ્યાન, થાય છે. (૩) શૂન્ય, (૪) પરમશૂન્ય, (૫) કલા, મંગલ : જિનાગમોના રચયિતા શ્રી (૬) પરમકલા, (૭), જ્યોતિ, (૮) ગણધર ભગવંતો આચારાંગ સૂત્રના પરમજયોતિ, (૯) બિન્દુ, (૧૦) પ્રારંભમાં જ “સુર્ય નૈ માડપંતે ' પદ પરમબિન્દુ, (૧૧) નાદ, (૧૨) દ્વારા ગ્રંથનો મંગલ પ્રારંભ કરે છે. તેમાં પરમનાદ, (૧૩) તારા, (૧૪) “સુર્થ' અર્થાત “શ્રત’ શબ્દ શ્રુતજ્ઞાનવાચી પરમતારા, (૧૫) લય, (૧૬) પરમલય, હોવાથી મંગળરૂપ છે, તેમ પ્રસ્તુત (૧૭) લવ, (૧૮) પરમલવ, (૧૯) ગ્રંથમાં સર્વ પ્રથમ ‘ધ્યાન” શબ્દ પ્રયોજીને માત્રા, (૨૦) પરમમાત્રી, (૨૧) પદ, ગ્રંથકાર મહર્ષિએ “મંગલ' કર્યું છે. ૧. શ્રમિતિ શ્રુતજ્ઞાન, તત્ર નાનાપતિત્વાર્ - આચારાંગ સૂત્ર, અધ્ય. ૧, પત્ર ૧, શીલાંક-ટીકા. ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૬ Page #85 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એ છ પ્રકારના અત્યંતર તપનો જ એક પ્રકાર છે. જે મહામંગળરૂપ છે અને સર્વ વિઘ્ન - વિનાશક છે. એટલે આ ગ્રંથમાં ‘સ્વતંત્ર મંગળ કેમ નથી કર્યું ?’ એ પ્રશ્નનું સમાધાન આ રીતે થઇ જાય છે. ધર્મધ્યાન આજ્ઞાવિચયાદિરૂપ છે. આજ્ઞા એટલે શ્રી જિનાગમ, જે શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. આ શ્રુત સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી જિનેશ્વર પરમાત્માએ (અર્થથી) પ્રકાશેલું હોવાથી નિશ્ચિતરૂપે મહામંગળરૂપ છે. અભિધેય આ ગ્રંથનો વિષય મુખ્યતયા ‘ધ્યાનયોગ’ છે. તે તેના નામ ઉપરથી અને પ્રથમ ‘ધ્યાન' શબ્દના પ્રયોગથી જ સિદ્ધ થાય છે. પ્રયોજન : ગ્રંથકાર મહર્ષિનો આ ગ્રંથરચનાનો પ્રથમ ઉદ્દેશ મુમુક્ષુ જિજ્ઞાસુઓને ધ્યાન સંબંધી સમ્યગ્ જ્ઞાન આપવું, ધ્યાનનું સ્વરૂપ સમજાવવું, ધ્યાનના ભેદ-અભેદ આદિનું માર્ગદર્શન કરાવવું તે છે. આ ઉદ્દેશ (પ્રયોજન) તે ‘અનંતર - પ્રયોજન' છે. પ્રસ્તુત ગ્રંથની રચનામાં આધારભૂત ‘મુન્ન-ત્ત-નો-ત્રિવૂ' આદિ પ્રાકૃતભાષાબદ્ધ જે ચાર ગાથાઓ છે તે વર્તમાનમાં અલભ્ય ‘ધ્યાન વિભક્તિ’ જેવા કોઇ આગમ ગ્રંથમાંથી ઉદ્ધૃત કરવામાં આવી હોય એમ જણાય છે. ગ્રંથકારે ' કહીને તેની સાક્ષી આપવા દ્વારા, આ ગ્રંથનો પૂર્વાચાર્યપ્રણીત અન્ય ગ્રંથો સાથેનો સંબંધ સૂચિત કર્યો છે. ‘મુન્ન-ત-નોટ્ટ-વૂિ॰' આ ગાથામાં નિર્દિષ્ટ ધ્યાનભેદોનો ઉલ્લેખ ‘અરિહાળ શુસં’માં પણ જોવા મળે છે. શ્રોતાઓ અને વાચકો આ ગ્રંથના સતત અભ્યાસ, મનન, ચિંતન, આ સ્તોત્રગત ‘નમસ્કાર ચક્ર'ની ઉદ્ધારવિધિના કર્તા દશ પૂર્વધર નિદિધ્યાસન દ્વારા ‘ધ્યાન’ અંગેની પરિપૂર્ણ શ્રીભદ્રગુપ્તસ્વામી મહારાજ છે. તેથી આ ધ્યાન વિચાર (સવિવેચન) - સમજને આત્મસાત્ કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ઉત્તરોત્તર પ્રકર્ષ દ્વારા સ્વાત્માના શુદ્ધ-સ્વરૂપને પામે એ ‘પરંપર પ્રયોજન' છે. સંબંધ : આ ગ્રંથનો પૂર્વાચાર્યપ્રણીત ગ્રંથો સાથે સંબંધ છે, તે આ ગ્રંથમાં બતાવેલી ધ્યાનાદિને લગતી વિગતોનો, ધ્યાન-વિષયક અન્ય ગ્રંથોમાં ક્યાં ક્યાં કઇ રીતે નિર્દેશ મળે છે વગેરે વિચારવાથી સ્પષ્ટ થશે અને આ મહાન ગ્રંથની પ્રાચીનતા, ઉપાદેયતા અને પ્રમાણભૂતતાનો સચોટ ખ્યાલ આવવાથી તેના પ્રતિ અપૂર્વ શ્રદ્ધા તેમજ આંતરિક બહુમાન વધશે. જ્યારે ‘પરંપર-પ્રયોજન' છે, ધ્યાન દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કરવું. 6×. Page #86 -------------------------------------------------------------------------- ________________ અરિહાણ થત્ત’ તેનાથી પણ પ્રાચીન આગવી વિશેષતા એ છે કે - એમાં હોવા સાથે કોઇ પૂર્વધર મહર્ષિની કૃતિ ધ્યાનની પરિભાષા, વ્યાખ્યા અને ભેદહોય એમ જણાય છે. આ સ્તોત્રની પ્રભેદોનું જે વિસ્તૃત વર્ણન જોવા મળે છે, તેત્રીસમી ગાથામાં નમસ્કાર મહામંત્રને તે વર્તમાનમાં વિદ્યમાન ધ્યાન-વિષયક પરમમંત્ર, પરમરહસ્ય, પરાત્મપર તત્ત્વ, અન્ય ગ્રંથોમાં પ્રાયઃ જોવા મળતું નથી. પરમજ્ઞાન, પરમત્તેય, શુદ્ધધ્યાન અને આ ગ્રંથમાં સર્વ પ્રથમ ધ્યાનાદિ ૨૪ સર્વશ્રેષ્ઠ ધ્યેયરૂપે વર્ણવ્યો છે. તેમાં પ્રકારો બનાવ્યા છે. પછી તેનો ૯૬ ધ્યાન અને પરમધ્યાન' - આ બે ધ્યાન પ્રકારનાં કરણોથી ગુણાકાર કરીને ૨૩૦૪ પ્રકારોનો સ્પષ્ટ નિર્દેશ જોવા મળે છે. ધ્યાન ભેદો બનાવ્યા. ચોત્રીસમી ગાથામાં શેષ બાવીસ ધ્યાન તેને ૯૬ કરયોગથી ગણતાં પ્રકારોમાંથી “જ્યોતિ' વગેરેનો સ્પષ્ટ ૨, ૨૧, ૧૮૪ ભેદો થાય છે, તેમજ ૯૬ નામોલ્લેખ છે અને કેટલાંક નામો ભવનયોગથી પણ ૨,૨૧,૧૮૪ ભેદો થાય ગર્ભિતરૂપે સૂચવાયાં છે એમ આ સ્તોત્રના છે. બંને મળીને કુલ ૪,૪૨,૩૬૮ ભેદો અધ્યયનથી સમજી શકાય છે. ધ્યાનના થાય છે. તે આ અજોડ-અપૂર્વ આ ગ્રંથની શાસ્ત્રસમ્મતતાની વિશેષ ધ્યાનનો ગ્રંથ સર્વજ્ઞકથિત શાસ્ત્રરૂપ છે. પ્રતીતિ એમાં આપેલી અનેક જિનાગમોની • “Iછું' પદનો રહસ્યાર્થ : અને પ્રકરણ ગ્રંથોની સાક્ષીભૂત “સુન્ન-નં-૦' પૂર્વાચાર્યપ્રણીત આ ગાથાઓથી પણ થાય છે. સાક્ષીભૂત ગાથામાં ધ્યાનના ૨૪ પ્રકારોનો શ્રી આવશ્યક સૂત્ર નિયુક્તિ, જે ઉલ્લેખ કર્યો છે, તેમાં “ફાર્ડ દશવૈકાલિક નિર્યુક્તિ, વિશેષાવશ્યક, પદનો સામાન્ય અર્થ “ધ્યાન છે આદિમાં ભાષ્ય, શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, બૃહતુ કલ્પસૂત્રો જેનાએવો થાય છે, પણ વધુ ઊંડાણથી વૃત્તિ, ધ્યાનશતક, કર્યપ્રકૃતિ આદિ વિચારતાં સમજાય છે કે પ્રથમ ભેદ રૂપ અનેક ગ્રંથોની અનેક સાક્ષી ગાથાઓ આ “ધ્યાન એ સર્વ ધ્યાનોનો મૂળ આધાર ગ્રંથમાં જોવા મળે છે. છે. સર્વ ધ્યાનોમાં આદિ પ્રથમ મુખ્ય છે. આ ગ્રંથની શાસ્ત્રીયતા સાથે એની શૂન્ય વગેરે કોઇ પણ ધ્યાનમાર્ગની ૧. સો પરમ મંતો પરમદાં પરંપ તત્ત नाणं परमं नेयं सुद्धं झाणं परं झेयं ॥ ३३ ॥ एयं कवयममेयं खाइयमत्थं परा भवणरक्खा । जोई सुन्नं बिंदु नाओ तारा लवो मत्ता ॥ ३४ ॥ - ‘નમસ્કાર સ્વાધ્યાય', પ્રાકૃત વિમા , પૃ. ૨૦-૨૦૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક સાધના અને સિદ્ધિ, પ્રથમ આત્મવિકાસલક્ષી કોઇ પણ પ્રકારના ભેદરૂપ ધ્યાનની સાધના અને સિદ્ધિની ધર્મધ્યાનનું મૂળ અહીં બતાવેલ પ્રથમ અપેક્ષા રાખે છે; અને પ્રથમ ભેદરૂપ ભેદરૂપ “ધ્યાન” છે, એમ ક્ષારૂં પદમાં ધ્યાનની સાધના અને સિદ્ધિ એ ચિંતા રહેલો “આદિ’ શબ્દ સૂચિત કરે છે. (ચિંતન) અને ભાવનાની એટલે કે (૧) ધ્યાનની પરિભાષા શ્રુતજ્ઞાન અને પંચાચારના પાલનની • મૂળ પાઠ : અપેક્ષા રાખે છે. तत्र ध्यानं चिन्ता-भ આ જ ગ્રંથમાં આગળ સાત પ્રકારની સ્થિરોડથ્યવસાય: | ચિંતા અને ચાર પ્રકારની ભાવનાઓનું અર્થ : ચોવીશ ધ્યાનોમાં ચિંતા સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તેમાં ચિંતા (ચિંતન) અને ભાવનાથી ઉત્પન્ન થયેલો દ્વારા શ્રુતજ્ઞાનની અને ભાવના દ્વારા સ્થિર અધ્યવસાય એ “ધ્યાન' છે. પંચાચારના પાલનની અનિવાર્યતા દર્શાવી વિવેચન : આત્માના જે અધ્યવસાયો છે. જીવનમાં તેને સતતપણે આચરનાર ‘સ્થિર’ એટલે અવસ્થિત હોય તે ધ્યાન સાધક ધર્મધ્યાનમાં ઉત્તરોત્તર વિકાસ કહેવાય છે અને જે અધ્યવસાયો “ચલ’ સાધી શકે છે. એ સિવાય ધર્મધ્યાનની એટલે અનવસ્થિત હોય તે ચિંતા અથવા સાધના અને સિદ્ધિ શક્ય બનતી નથી. ચિંતન કહેવાય છે. આ ગૂઢતત્ત્વનો માર્મિક નિર્દેશ પણ શ્રી જિનાગમોમાં અને યોગસંબંધી જ્ઞાઈII પદથી ધ્વનિત થાય છે. પ્રકરણ ગ્રંથોમાં “ધ્યાન' અંગેની વિવિધ ધ્યાનના ચાર પ્રકારોમાં આજ્ઞા- પરિભાષાઓ જોવા મળે છે. વિચયને જે પ્રથમ સ્થાન આપવામાં એ સર્વ પરિભાષાઓ-વ્યાખ્યાઓનો આવ્યું છે, તેનાથી એ સ્પષ્ટ પ્રતીત થાય સાર એ જ છે કે – ચિત્તની સ્થિરતાછે કે સર્વ પ્રકારના ધ્યાનમાર્ગો, ધ્યાનની એકાગ્રતા સિદ્ધ કરવી અને પરમાત્મા પદ્ધતિઓ કે પ્રણાલિકાઓનો મુખ્ય અને સ્વરૂપમાં ચિત્તનો ‘લય’ કરવો. સુદઢ પાયો શ્રી જિનાજ્ઞા છે; આજ્ઞાનું ‘લય' કરવો એટલે દૂધમાં જેમ ઉલ્લંઘન કરનાર આપોઆપ મોક્ષમાર્ગથી સાકર ઓગળી જાય છે તેમ શુદ્ધ-આત્મબહાર થઇ જાય છે. સ્વભાવમાં ચિત્તને સર્વથા ઓગાળી દેવું. ૧. સરખાવો : વન્તનિરોથી ધ્યાન ! –ાવ ત ચેત્યો, વાતવનमित्यर्थः । एकस्मिन्नालम्बने चिन्तानिरोधः । चलं चित्तमेव चिन्ता, तन्निरोधस्तस्यैकत्रावस्थापनमित्यर्थः । - ‘તત્ત્વાર્થસૂત્ર' શ્રી સિદ્ધસેન -ટીવા, સૂત્ર -ર૭ | ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૯ Page #88 -------------------------------------------------------------------------- ________________ આ આધ્યાત્મિક પ્રક્રિયાનો પ્રારંભ યોગની સાધના માટેની પાત્રતા આવે છે. વિકલ્પરૂપ ચિત્તને સર્વ પ્રથમ અશુભમાંથી જીવનનાં સર્વક્ષેત્રોમાં પાત્રતા એ શુભ તરફ વાળવાથી થાય છે. પાયાની વસ્તુ ગણાય છે, તો શુભ વિકલ્પોમાં ચિત્તને રમમાણ-રમતું સર્વકર્મવિનાશક ધ્યાનની બાબતમાં તો કર્યા સિવાય અશુભ વિકલ્પો જતા નથી. તેની અત્યંત આવશ્યકતા ગણાય તે શુભ વિકલ્પો માટે ચિત્તને શુભ નિર્વિવાદ હકીકત છે. આલંબનોમાં સ્થિર બનાવવાનો અભ્યાસ ચલચિત્તના પ્રકાર સતત કરવો પડે છે. ચલ-ચિત્તના મુખ્ય ત્રણ પ્રકાર છે : આ ધ્યાનાભ્યાસની ભૂમિકામાં સાધકે (૧) ભાવના, (૨) અનુપ્રેક્ષા અને (૩) શું કરવું જોઇએ, એનો નિર્દેશ ગ્રંથકાર ચિંતા.૧ પોતે જ અહીં બતાવેલી ધ્યાનની (૧) ભાવના : ભાવના એટલે ધ્યાન વ્યાખ્યામાં કરે છે - માટેના અભ્યાસની ક્રિયા કે જેનાથી મન તત્ત્વચિંતા આદિ સાત પ્રકારની ભાવિત થાય. ચિંતા અને જ્ઞાનભાવનાદિ ચાર પ્રકારની ભસ્મ કે રસાયણાદિકને ભાવિત ભાવનાને જીવનમાં પ્રતિષ્ઠિત કરવા માટે કરવા જુદી-જુદી વનસ્પતિના રસની નિષ્ઠાપૂર્વકનો સતત પ્રયત્ન કરતા રહેવું, ભાવના અપાય છે. કસ્તૂરીના દાબડામાં એ જ સાચો ધ્યાનાભ્યાસ છે, ધ્યાનની રાતે મૂકી રાખેલું દાતણ, સવારે કસ્તૂરીથી પૂર્વભૂમિકા છે. ભાવિત થાય છે તેમ મનને વારંવાર પાયા વગરનું મકાન પવનના એક જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભાવનાઓના જ ઝપાટામાં ધરાશાયી થઇ જાય છે, તેમ પુટ આપવાથી, અનિત્યસ્વાદિ બાર ચિંતા અને ભાવનાના સતત સેવન ભાવનાઓ તેમ જ મૈત્રી આદિ ચાર સિવાયનું ધ્યાન અશુભ નિમિત્તના એક ભાવનાઓ વડે પુનઃ પુનઃ સુસંસ્કારિત જ ધક્કાથી વેરવિખેર થઇ જાય છે. કરવાથી તે પવિત્ર અને શાંત બનીને ચિંતા અને ભાવનાના સતત સેવનથી ધ્યેયસ્વરૂપ પરમાત્માના ધ્યાનમાં એકાકાર મન-વચન-કાયાના યોગો નિર્મળ બનીને બની શકે છે. આજ્ઞાભિમુખ બને છે, તે પછી “ધ્યાન” વળી આ ભાવનાઓ સંવર સ્વરૂપ १. जं थिरमज्झवसाणं तं झाणं, जं चलं तयं चित्तं । तं होज्ज भावणा वा, अणुपेहा वा अहव चिंता ॥ અર્થ : જે સ્થિર અધ્યવસાય છે, તે “ધ્યાન' છે, જે ચંચળ અધ્યવસાય, તે ‘ચિત્ત' છે. એ ચિત્ત ભાવનારૂપ હોય, અનુપ્રેક્ષારૂપ હોય યા ચિંતા સ્વરૂપ હોય. - “ધ્યાન શતક’ ગાથા ૨. ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ છે. અશુભ કમને આત્મામાં દાખલ થતાં વિચારણામાં રોકવું તે પણ એક પ્રકારની રોકનારી છે. મનને શુભમાં પ્રવર્તાવીને અનુપ્રેક્ષા છે. શુદ્ધમાં લઇ જનારી છે. જે જીવાદિ તત્ત્વોનું જ્ઞાન મેળવ્યું છે. આ જ્ઞાનાદિ, અનિત્યસ્વાદિ કે મૈત્રી તેનું પુનઃ ચિંતન કરવું, એ પણ અનુપ્રેક્ષા છે. આદિ ભાવનાઓ ચિત્તને ધર્મધ્યાનમાં આ સર્વ પ્રકારની અનુપ્રેક્ષા દ્વારા જોડવા માટે હેતુભૂત બને છે એમ સ્થિર, શાંત બનેલું મન ફરીથી ધ્યાન શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે.૧ સાધનામાં સરળતાથી જોડાઇ શકે છે. શુભ ભાવનાઓને ‘ભવનાશિની' (૩) ચિંતા : ચિંતા એટલે ભાવના કહીને શાસ્ત્રકાર ભગવંતોએ તેના અને અનુપ્રેક્ષા વગરની મનની અવસ્થા, સામર્થ્યને યથાર્થપણે બિરદાવ્યું છે. એટલે કે ધ્યાનની પૂર્વે ચલચિત્તે થતું (૨) અનુપ્રેક્ષા : અનુ + પ્રેક્ષા એટલે જીવાદિ તત્ત્વોનું કે જિનાજ્ઞાના અચિંત્ય પછીથી વિચાર કરવો. જે તત્ત્વોનું વિધિ- મહિમા વગેરેનું ચિંતન. બહુમાનપૂર્વક અધ્યયન કે ધ્યાન કર્યું હોય તત્ત્વચિંતા, પરમતત્ત્વચિંતા વગેરે જે તેને યાદ કરીને તદનુરૂપ જે ચિંતન-મનન વિશિષ્ટ પ્રકારની ચિંતાઓ પ્રસ્તુત ગ્રંથમાં કરાય તેને અનુપ્રેક્ષા કહે છે. આગળ દર્શાવી છે તેના દ્વારા સાધકે ધ્યાન અંતર્મુહૂર્તથી વધારે ટકતું નથી. રાગદ્વેષને પાતળા પાડવાના છે, જેથી તે અંતર્મુહર્ત એટલે બે ઘડી અર્થાત ૪૮ વીતરાગ જિનેશ્વરકથિત પરમ મંગળકારી મિનિટની અંદરનો કાળ. એટલો કાળ ધર્મધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરી શકે પસાર થયા પછી મન ધ્યાનથી ચલિત થાય ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતાના છે. એ સમયે મનને તત્ત્વ-સ્મરણમાં જોડવું આ સ્વરૂપને ગુરુગમથી વધુ સારી રીતે એને અનુપ્રેક્ષા કહે છે. એથી મન ફરીથી સમજી - સ્વીકારીને ધ્યાન સિવાયના ધ્યાનમાં જોડાવા પૂર્વે બીજા-ત્રીજા કાળમાં મનને તેના વડે પુનઃ પુનઃ વિચારોમાં અટવાતું નથી, પણ ધ્યાનને ભાવિત કરવાનું છે. અનુરૂપ વિચારોમાં રમતું રહે છે. પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ ૨૪ ધ્યાન મનને સંસાર વગેરેની અનિત્યતા, પ્રકારો એ છઘી અવસ્થામાં સંભવિત અશરણતા, વિચિત્રતા આદિની ધ્યાનના પ્રકારો છે. १. सद्धर्मध्यानसंधानहेतवः श्रीजिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः ॥ શ્રેષ્ઠ ધર્મધ્યાનને જોડવા માટે શ્રી જિનેશ્વર ભગવંતોએ મૈત્રી આદિ ચાર પ્રધાન ભાવનાઓ કહી છે. - ‘શાન સુધારસ', go ૨૩, છો. ? ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ મનની સ્થિરતા એ છાનું ધ્યાન સાત પ્રકારની ચિંતા શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. અંતમૂહૂર્ત કાળ સુધી એક વસ્તુમાં છે. ચાર પ્રકારની જ્ઞાનાદિ ભાવના ચિત્તનું અવસ્થાન તે જ છદ્મસ્થ જીવનું પંચાચારના આસેવનરૂપ છે. ધ્યાન છે. ધ્યાનના પૂર્વાભ્યાસ માટે આ બંનેની કેવળી ભગવંતોને “યોગનિરોધરૂપ આવશ્યકતા બતાવીને ગ્રંથકાર મહર્ષિએ ધ્યાન' હોય છે. ચિત્તનો નિરોધ થઇ ગયો જે મુમુક્ષુ શ્રુતજ્ઞાનનો અભ્યાસી અને હોવાથી તેઓને ચિત્ત અવસ્થાનરૂપ પંચાચારનો પાલક હોય એ જ ધ્યાનનો ધ્યાન હોતું નથી. (મન, વચન અને અધિકારી છે એમ દર્શાવ્યું છે અર્થાત્ કાયાના નિમિત્તે થતા કર્મબંધને અટકાવવા દેશવિરતિધર કે સર્વવિરતિધર એ ધ્યાનનો યોગનિરોધ કરવામાં આવે છે. મુખ્ય અધિકારી છે. અન્ય સમ્યગ્દષ્ટિ અંતર્મુહૂર્તની આ ક્રિયા પછી કેવળી તથા માર્ગાનુસારી જીવોમાં બીજરૂપે ભગવંત અયોગી બને છે.) ધ્યાનની યોગ્યતા હોઇ શકે છે.' ધ્યાનના અધિકારી વ્યવહારનય યોગ-બીજમાં પણ ધ્યાન વિચાર' ગ્રંથના રચયિતા યોગનો ઉપચાર કરે છે, તેથી વ્યવહારમહર્ષિએ “ચિન્તા-ભાવનાપૂર્વ: સ્થિરો- નયથી અપુનબંધકાદિ જીવો પણ યોગના ધ્યવસાય: ' ધ્યાનની આ વ્યાખ્યામાં અધિકારી છે. આ વાત પૂ.આ.શ્રી જ ધ્યાનનો અધિકારી કેવો હોય, એનો હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના પણ ગર્ભિત રીતે નિર્દેશ કર્યો છે તે યૌગિક ગ્રંથોમાં સ્પષ્ટપણે કહી છે. પૂ. વિચારીએ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે १. देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं, इत्तु च्चिय केइ इच्छंति ॥ ३ ॥ - ‘યોર્વિશિક્ષા' . રૂ कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद् बीजमात्रं परेष्वपि ॥ - “જ્ઞાનસાર' મેં. ૨૭, . ૨ આ સ્થાનાદિરૂપે યોગ નિશ્ચયથી ચારિત્રવાનને હોય છે. અન્ય સમ્યગુદૃષ્ટિ આદિ જીવોને તે યોગો બીજરૂપે હોય છે - એમ કેટલાક આચાર્યો માને છે. ધ્યાન’ અને ‘યોગ' શબ્દ એકાWક પણ છે : योगाभ्यासः-योगस्य-योगाङ्गरूपस्य ध्यानस्य वा अभ्यासो योगः । - ‘પડશવ-વૃત્તિ' योगो ध्यानं समाधिश्च, धीरोधः स्वान्तनिग्रहः । ઉત્ત:સંત્નીનતા તિ, તત્પર્યાયા: મૃતા વધે: / - ‘મહાપુરી' પર્વ ૨૬, રત્નો. ૨૨ યોગ, ધ્યાન, સમાધિ, ધીરોધ (બુદ્ધિની ચંચળતાનો રોધ), સ્વાન્ત નિગ્રહ (મનને વશ કરવું) અને અંતઃસંલીનતા (આત્મ-સ્વરૂપમાં લીનતા) વગેરે ધ્યાનના પર્યાયવાચી શબ્દો છે – એમ વિદ્વાનો કહે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ પોતાના “અધ્યાત્મસાર” ગ્રંથમાં ધ્યાતાનું અધ્યાત્મયોગ લક્ષણ બતાવતાં કહ્યું છે કે - જેનું પ્રત્યેક આચરણ ઔચિત્યયુક્ત જે મન અને ઇન્દ્રિયો ઉપર વિજય હોય, જેના જીવનમાં પાંચ અણુવ્રત કે મેળવીને નિર્વિકાર બુદ્ધિવાળો હોય અને પાંચ મહાવ્રતો વણાયેલાં હોય, જેનું મન તેથી જ જે શાન્ત અને દાન્ત બન્યો હોય સર્વજ્ઞકથિત જીવાદિ તત્ત્વોનાં ચિંતનમાં તે ધર્મધ્યાનનો ધ્યાતા છે.૧ પરોવાયેલું હોય અને આ બધાના મૂળમાં “યોગબિન્દુ’ નામના ગ્રંથમાં પૂ.આ.શ્રી મૈત્યાદિ ભાવો રહેલા હોય એ યથાર્થ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાનયોગની અધ્યાત્મયોગ કહેવાય છે. પૂર્વે અધ્યાત્મયોગ અને ભાવનાયોગના ભાવનાયોગ શું છે ? સતત અભ્યાસને જરૂરી બતાવ્યો છે. મનની સ્વસ્થતા રાખીને ઉપરોક્ત તેમાં અધ્યાત્મયોગ એ તત્ત્વચિંતન ઔચિત્યસેવન, વ્રતપાલન અને મૈત્રી સ્વરૂપ હોવાથી ચિંતાત્મક છે અને આદિ પ્રધાન જીવાદિ તત્ત્વોનું પ્રતિદિન ભાવના યોગ એ જ્ઞાનાદિગુણોના ચિંતન-મનન કરવું એ ભાવનાયોગ છે. અભ્યાસરૂપ હોવાથી ભાવનાત્મક છે. તેમજ સ્વકૃત યોગવિંશિકા' અને આ રીતે ધ્યાનની પૂર્વે પ્રસ્તુત ગ્રંથમાં તેની વૃત્તિમાં પણ પૂ.આ.શ્રી બતાવેલી ‘ચિંતા’ અને ‘ભાવના તથા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે અને પૂ. ‘યોગબિન્દુમાં નિર્દિષ્ટ અધ્યાત્મયોગ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અને ભાવનાયોગ આ બંને અર્થતઃ એક દેવસેવા, પ્રભુનામ સ્મરણ, આવશ્યક જ છે. એથી જેના જીવનમાં ચિંતા- ક્રિયા, તત્ત્વચિંતન તથા મૈત્યાદિ ભાવોના ભાવના અર્થાત્ અધ્યાત્મયોગ અને સેવનનો અધ્યાત્મયોગમાં સમાવેશ કર્યો ભાવનાયોગ વણાયેલ હોય એ જ છે. તેથી સ્પષ્ટ થાય છે કે ધ્યાનની ધ્યાનના યોગ્ય અધિકારી છે. પૂર્વભૂમિકામાં દેવસેવાદિ કૃત્યો હોવાં १. मनसश्चेन्द्रियाणां च, जयाद् यो निर्विकारधीः । धर्मध्यानस्य स ध्याता, शान्तो दान्तः प्रकीर्तितः ॥ - 'अध्यात्मसार' ध्यानाधिकारः, श्लोक ६२ औचित्याद्-व्रतयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्त-मध्यात्मं तद्विदो विदुः ॥ - ‘યોગાવિતુ: છો. રૂ૫૮ ઉચિત પ્રવૃત્તિ અને વ્રતયુક્ત સાધકનું મૈચાદિ ભાવ પ્રધાન જિનાગમ અનુસારી જે તત્ત્વચિંતન તેને અધ્યાત્મવિદ્ પુરુષો “અધ્યાત્મયોગ' કહે છે. अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसंगतः । मन:समाधिसंयुक्तः पौनःपुन्येन भावना ॥ - ‘યો વિઃ ' સ્નો. ૩૬૦ મનની સમાધિપૂર્વક પ્રતિદિન વૃદ્ધિ પામતો આ અધ્યાત્મયોગનો પુનઃ પુનઃ અભ્યાસ એ ‘ભાવનાયોગ” છે. ૨. ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ જરૂરી છે અને તે દ્વારા ધ્યાનની પાત્રતા પાણીની જેમ પકડી લે છે. ખીલે છે. અશુભ ચિંતન અને અશુભ ભાવના ધ્યાનના પ્રકારો અશુભ ધ્યાનને ઉત્પન્ન કરે છે. ધ્યાનના જે ચોવીસ ભેદો પૂર્વે બતાવી શુભ ધ્યાનને લાવવા માટે જેમ શુભ ગયા, એમાંનો પ્રથમભેદ “ધ્યાન તેનું ચિંતન અને શુભ ભાવ-મૂલક પ્રવૃત્તિઓ સ્વરૂપ અને તેના પેટા ભેદો હવે જોઇએ. જરૂરી છે, તેમ અશુભ ધ્યાનને દૂર કરવા • મૂળ પાઠ : માટે તેના કારણરૂપ અશુભ ચિંતાઓ, દ્રવ્યતાર્તિ-રૌદ્ર | અશુભ ભાવનાઓ, હિંસાદિ પ્રવૃત્તિઓ, અર્થ : ધ્યાનના મુખ્ય બે પ્રકાર છે : મન-વચન-કાયાના અશુભ વ્યાપારો પણ (૧) દ્રવ્યધ્યાન તથા (૨) ભાવધ્યાન. છોડવાં એટલાં જ જરૂરી છે. દ્રવ્યથી ધ્યાન : (૧) આર્તધ્યાન, પોતે પહેરેલા સ્વચ્છ વસ્ત્રને કાળો ડાઘ (૨) રૌદ્રધ્યાન. ન લાગે તેની કાળજી માણસ રાખે છે, તેમ (આ બંને ધ્યાન અશુભ પ્રકારના છે. ધર્મના આરાધકે પોતાના મનને અશુભ તેમાં સર્વ અશુભ ધ્યાનોનો સમાવેશ થાય ભાવનો કાળો ડાઘ ન લાગે તેની પૂરતી છે. માટે તે ત્યાજ્ય છે.) કાળજી રાખવી જોઇએ. વસ્ત્રને ડાઘ વિવેચન : શુભ ધ્યાનનું સ્વરૂપ લાગવાથી જે કાંઈ નુકશાન થાય છે તેની બતાવતા પહેલાં અશુભ ધ્યાનની વાત રજૂ તુલનામાં મનને લાગતા ડાઘથી અનંતગણું કરવા પાછળ પ્રયોજન એ છે કે – અશુભ નુકશાન થાય છે, એ હકીકત તત્ત્વધ્યાન તેમજ તેનાં કારણોને દૂર કર્યા સિવાય ચિંતકને સદા સ્મરણમાં રહેવી જોઇએ. શુભધ્યાનનો પ્રારંભ જ થઇ શકતો નથી. આર્તધ્યાના જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા સિવાય આર્તધ્યાન એટલે દુઃખમાં કે દુ:ખના એને નવો રંગ બરોબર ચઢતો નથી, તેમ નિમિત્તે થતું ધ્યાન. જીવ આધિ, વ્યાધિ કે મનની મલિનતા-અશુદ્ધિ દૂર કર્યા વિના ઉપાધિરૂપ કોઇ દુ:ખદ સ્થિતિમાં મુકાય છે. શુભ ધ્યાનનો રંગ એને લાગતો નથી. ત્યારે તેને “જલદીથી મારું દુઃખ ટળો, મને પાણીની જેમ મનને પોતાને પોતાનો સુખ મળો’ એવી જે સતત ચિંતા થાય છે, કોઇ રંગ નથી. પાણીમાં જેવો રંગ પોતાના દુઃખ પ્રત્યે જે ભારે દ્વેષ અને નાખીએ છીએ તેવું તે બને છે, તેમ મનને અણગમો થાય છે તે આર્તધ્યાન છે. આ જેવાં શુભ કે અશુભ નિમિત્તો મળે છે તેનું ધ્યાન સાંસારિક દુ:ખના કારણે ઉત્પન્ન થાય શુભ કે અશુભ ચિંતન રંગને પકડતા છે અને તે પુનઃ દુઃખનો અનુબંધ કરાવે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૪ Page #93 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનના ચાર પ્રકાર : (૧) તેમ છતાં અશાતા વેદનીય કર્મના અનિષ્ટ સંયોગજન્ય, (૨) ઇષ્ટ ઉદયે શરીરમાં શૂળ, ભગંદર, કેન્સર, વિયોગજન્ય, (૩) વ્યાધિ વેદનાજન્ય, જવર (તાવ), ક્ષય આદિ રોગો ઉત્પન્ન (૪) નિદાન ચિંતનરૂપ. થતાં તેની પીડાથી ત્રાસી, કંટાળી, (૧) અનિષ્ટ સંયોગજન્ય આર્ન- હતાશ થઇ, ‘હવે આ રોગ મારો કેડો ધ્યાન: આ અશુભ ધ્યાનના મૂળમાં, છોડે તો સારું' તેવી વિચારણામાં મનને ‘બીજા બધાનું ગમે તે થાઓ પણ મારું પરોવી રાખવું એ આર્તધ્યાનનો જ એક દુ:ખ ટળો, મને સુખ મળો’, એ પ્રકાર છે. કારણ કે આ ધ્યાનના વિષય અધ્યવસાય મુખ્ય છે. તરીકે માત્ર નશ્વર શરીર જ હોય છે, ‘પોતાના શરીર, ધન, સ્વજન જેનો સ્વભાવ નાશ પામવાનો છે. એવા આદિને બાધક બનતાં - અગ્નિ, જળ, શરીરની ગુલામી દાસપણામાંથી છૂટવા હિંસક પશુ, ચોર, લૂંટારાદિ મનુષ્યો, માટે પ્રભુના દાસ બનવાનું ફરમાન પ્રતિકૂળ રાજય કે દુશ્મન વગેરેનો કદી શાસ્ત્રો કરે છે. યોગ ન થાય પણ સદા વિયોગ થાય તો (૪) નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન : સારું.’ એમ સતતપણે ચિંતવવું તે અનિષ્ટ કોઇ પણ પુણ્યકાર્ય કે ધાર્મિક અનુષ્ઠાન સંયોગજન્ય આર્તધ્યાન છે. કરતી વખતે યા કર્યા પછી – મોહ, (૨) ઇષ્ટ વિયોગજન્ય આર્તધ્યાન : અજ્ઞાન અને મિથ્યાત્વને વશ થઈ સ્વર્ગીય ઐશ્વર્ય, સ્ત્રી, કુટુંબ, મિત્ર, યશ, સુખો, રાજય, સંપત્તિ, વૈષયિક સુખો સૌભાગ્ય તથા ભોગાદિની સામગ્રીનો તથા પૂજા-પ્રતિષ્ઠાની કામના કરવી – “આ નાશ થવાથી તેમજ ચિત્તને પ્રીતિદાયક બધું મને મળો, એવો દઢ સંકલ્પ કરવો વિષય સુખોનો અભાવ થવાથી વ્યક્તિને તે - “નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન છે.” જે શોક, ચિંતા, ખેદ થાય તે ઇષ્ટ આર્તધ્યાનનાં લક્ષણો : આકંદ, વિયોગજન્ય આર્તધ્યાન છે. શોક, તાડન, વિલાપ, ભૌતિક સુખોની (૩) વ્યાધિ-વેદનાજન્ય આર્તધ્યાન: તીવ્ર આકાંક્ષા, અસંતોષ, ઇર્ષા, ધર્મસર્વશ પરમાત્મા ફરમાવે છે કે વિમુખતા, ગાઢ બહિર્મુખતા, અધિક માનવશરીરમાં સાડાત્રણ કરોડ રૂંવાડાં આહાર, નિદ્રારુચિ, જિનાગમ નિરપેક્ષછે, તે પ્રત્યેક રૂંવાડે પોણા બે રોગ રહેલા વૃત્તિ વગેરે આર્તધ્યાનનાં લક્ષણો છે. છે. પરંતુ દેવ-ગુરુની આજ્ઞામાં વર્તતા આ રીતે માત્ર પોતાના જ સુખજીવને તેના હુમલાઓ ઓછા નડે છે. દુ:ખની સતતપણે ચિંતા કર્યા કરવી ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ અથવા તો વિષય સુખનો ગાઢ રાગ અને એવું મહિમાશાળી અને અચિંત્ય દુઃખનો તીવ્ર દ્વેષ કરવો એ આર્તધ્યાન છે. શક્તિસંપન્ન દ્રવ્ય છે કે તેને સહેજ જેનાથી આત્મરતિ ઘટે અને અશાતા પહોંચાડવી તે પણ હિંસા પૌલિક આસક્તિ વધે તેવા કારણો કહેવાય છે, તો તેના પ્રાણ લેવાના અને તજજન્ય કાર્યોમાં ગળાબૂડ રહેવું તે વિચારમાં રાચવું તેમ જ તદનુરૂપ ક્રૂર આર્તધ્યાન છે એમ ટૂંકમાં કહી શકાય. અને હિંસક વર્તન કરવું તે મહા-હિંસા આ આર્તધ્યાનમાં કૃષ્ણ, નીલ અને સ્વરૂપ રૌદ્રધ્યાનપોષક વિચાર-વર્તન કાપોત લેગ્યા હોય છે અને તે છઠ્ઠા ગણાય તે નિઃશંક છે. ગુણસ્થાનક સુધીના જીવોને હોઇ શકે છે. (૨) મૃષાનુબંધી રૌદ્રધ્યાન : અસત્ય રૌદ્રધ્યાન કેવી રીતે બોલાય, કેવી રીતે અસત્ય રૌદ્રધ્યાન એટલે ભયંકર ધ્યાન. બોલીને બીજાને છેતરી શકાય, કેવી રીતે જેમાં હિંસા આદિ કરવાનો અતિ ક્રૂર અસત્ય બોલીને છૂટી જવાય ઇત્યાદિ અધ્વયસાય છે. સંકલ્પપૂર્વક માયા-કપટ કરીને, પરને આ ધ્યાનને ઊકળતા સીસાના રસની દુઃખ પહોંચાડનારા અસત્યનું એકાગ્રચિત્તે ઉપમા આપી છે. ચિંતન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે : (૩) ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન : ઉત્કટ (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, લોભને વશ થઇ, પારકી વસ્તુ ચોરી લેવા (૩) ચૌર્યાનુબંધી, (૪) સંરક્ષણાનુબંધી. માટે, ચોરી કેવી રીતે કરવી, ચોરી કરવા (૧) હિંસાનુબંધી રૌદ્રધ્યાન : છતાં કેવી રીતે પકડાઈ ન જવાય, હિંસાનુબંધી રૌદ્રધ્યાન એટલે હિંસાના ચોરીનાં સાધન કયાં કયાં છે, કેવી રીતે અનુબંધવાળું અતિ ભયાનક ધ્યાન - જેમાં મળે છે ઇત્યાદિ ચોરી અંગે થતું નિર્દય રીતે જીવોને ભયાનક ત્રાસ એકાગ્રચિત્તે ચિંતન એ ચૌર્યાનુબંધી પહોંચાડીને મારી નાખવાનો અતિ ભયંકર રૌદ્રધ્યાન છે. વિચાર મન ઉપર પ્રભુત્વ ધરાવે છે. (૪) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન : જે હિંસા કેવી રીતે કરવી, ક્યારે વસ્તુઓ પોતાને સુખકારી છે, પાંચ કરવી, તેનાં સાધન કયાં કયાં છે, તે ઇન્દ્રિયોના વિષયોને પોષનારી છે, તે સાધનોનો ઉપયોગ કેમ કરવો ઇત્યાદિ વસ્તુઓના સંરક્ષણ માટે એકાગ્રચિત્તે હિંસા સંબંધી એકાગ્રચિત્તે થતા વિચારો થતા વિચારો તેમ જ તેના સંરક્ષણ માટે એ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. જીવ એક ન કરવાનાં પાપકાર્યો જાતે કરવાં, બીજા ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૬ Page #95 -------------------------------------------------------------------------- ________________ પાસે કરાવવાં, કરનારાઓની પીઠ કર્યા સિવાય કાલસૌકરિક આદિની જેમ થાબડવી વગેરે વિષય-સંરક્ષણાનુબંધી હિંસાદિ પાપોનું આચરણ કરવું ઇત્યાદિ રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનનાં લક્ષણો છે. ટૂંકમાં એમ કહી શકાય કે હિંસાદિ કાલસૌકરિક નામનો કસાઇ, જેણે ચારે પાપકાર્યો કરવામાં અને કર્યા પછી જીવનભર રોજના ૫૦૦ પાડાઓની પણ ઉલ્લસિત મને આનંદ માનવો એ હત્યા કરી, અંતે હિંસાનાં કૂર-રૌદ્ર રૌદ્રધ્યાન છે અને તે અનુક્રમે ‘હિંસાનંદ, પરિણામોમાં જ મૃત્યુ પામી રૌરવ મૃષાનંદ, તેયાનંદ અને સંરક્ષણાનંદ દુઃખમય નારકીમાં ઉત્પન્ન થયો. (પરિગ્રહાનંદ)' આ નામોથી પણ અતિ ભયાનક આ પરિણામોથી ઓળખાય છે.૧ બચવા દેવ-ગુરુની ભક્તિમાં મન વધુને આ રૌદ્રધ્યાન પહેલાથી પાંચમા વધુ પરોવવું જોઇએ. ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. શુભ ધ્યાનનો પ્રારંભ રૌદ્રધ્યાન વખતે જીવને અતિ સંક્લિષ્ટ જીવને અનાદિ કાળથી ઉક્ત (સ્વ-પર ક્લેશકારી) કૃષ્ણ, નીલ યા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અભ્યાસ કાપોત લેશ્યા હોય છે. છે. માટે આ ધ્યાન કેમ કરવું તેની કળા આ ધ્યાનમાં જીવ શરીર છોડે તો જીવને સહજ સાધ્ય છે. નરકમાં જાય છે. અત્યંત દુ:ખપ્રદ ભવપરંપરા વર્ધક • રૌદ્રધ્યાનનાં લક્ષણો : આ બંને અશુભ ધ્યાનથી સમગ્ર ચિત્તને (૧) ઉસણદોષ : નિરંતર હિંસા, સર્વથા મુક્ત કરવા માટે દઢ સંકલ્પ, જૂઠ, ચોરી આદિ પાપ પ્રવૃત્તિ કરવી છે. પ્રબળ ધર્મ-પુરુષાર્થ અને સતત જાગૃતિ (૨) બહુદોષ : હિંસા આદિ સર્વ ખૂબ જ આવશ્યક છે. પાપોમાં સતત પ્રવૃત્તિ કરવી છે. આવા સંકલ્પ, પુરુષાર્થ અને જાગૃતિ (૩) અજ્ઞાનદોષ : અજ્ઞાનથી, જગાડવા માટે દેવ-ગુરુની નિત્યભક્તિ કુશાસ્ત્રોના સંસ્કારથી, હિંસા આદિ અત્યંત અગત્યની છે. પાપકાયમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે. દેવ પરમ શુદ્ધિવંત છે. ગુરુ તે (૪) આમરણાંત દોષ : જીવનની શુદ્ધિની સાધનામાં અપ્રમત્તપણે અંતિમક્ષણ-મરણ સુધી જરા પણ પશ્ચાત્તાપ પ્રયત્નશીલ છે, માટે તેમની સેવા૧. તત્ત્વાર્થ સૂત્ર ૨-૩૭ ! - શ્રસિદ્ધસેના ટી. ‘હિંસાનંદ્ર કૃપાનંદ્ર તેયાનંદ્ર સંરક્ષાત્મન્ !' - ‘મહાપુરી', પર્વ ૨૨, માથા ૪રૂ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૭ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભક્તિથી અશુભ ધ્યાનનાં બળને તોડનાર શુભ ધ્યાન મનમાં પ્રગટ થાય છે. અશુભ વિચારો, તેનું સેવન તેમજ ધ્યાન એ એક એવો ભાવ-રોગ છે કે તેનું નિવારણ ભવજેતા શ્રી અરિહંત પરમાત્માને ત્રિવિધે ભજવાથી જ થાય છે. અર્થ : આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય - એમ ચાર પ્રકારનું ધર્મધ્યાન એ ભાવથી ધ્યાન છે. વિવેચન : આ સૂત્રમાં ભાવધ્યાનના મુખ્ય ચાર પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ છે. ધ્યાન માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ તેમજ પ્રગતિ સાધવાની દૃઢ ઇચ્છાવાળા સાધકે સૌ પ્રથમ અધિકારી મહાપુરુષ પાસેથી ધ્યાનની પૂર્વભૂમિકારૂપ ચિંતાભાવના વગેરેનું સ્પષ્ટ માર્ગદર્શન મેળવી તદનુસાર પૂર્વાભ્યાસ કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. અમાસની રાતનો અંધકાર સૂર્યોદય થતાં અદૃશ્ય થઇ જાય છે. તેમ મનના ગગનમાં વિશ્વ-દિવાકર અરિહંત પરમાત્મા પધારતાં ત્યાં રહેલો ભાવાંધકાર કે જે મુખ્યતયા રાગ-દ્વેષાત્મક હોય છે તે નિયમા પલાયન થઇ જાય છે અને ત્યાં ધર્મધ્યાનરૂપી મંગલ પ્રભાત પ્રગટે છે. આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન દ્રવ્યધ્યાન છે. કારણ કે તે ભવભ્રમણના હેતુરૂપ છે. ધર્મધ્યાન એ ભાવધ્યાન છે. કારણ કે તે ભવપરંપરાનો સમૂળ ક્ષય કરી અક્ષય સુખ આપનાર છે. ધર્મધ્યાનમાં આત્મ-તત્ત્વના શુદ્ધ સ્વભાવનું ધ્યાન મુખ્ય છે. તે ધ્યાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે જિનોક્ત અનુષ્ઠાનો, વ્રત-નિયમો વગેરેનું ત્રિવિધે ચઢતા પરિણામે નિયમિત રીતે સેવન કરવું પડે છે, માટે તે પણ ધર્મધ્યાનનાં જેમ સોયમાં દોરો પરોવવો હોય, જ અંગ ગણાય છે. તો તેના અગ્રભાગને અણીદાર બનાવવો ભાવધ્યાનના મુખ્ય ચાર પ્રકારો પડે છે તો જ તે સોયના નાકામાં પરોવાય • મૂળ પાઠ : મનને હંમેશાં શુભભાવનાના માનસરોવરમાં સ્નાન કરાવવું જોઇએ. રોજના આ અભ્યાસના પરિણામે મન દુર્ધ્યાનના ઉકરડે જતું અટકે છે એ અનુભવસિદ્ધ હકીકત છે. છે, તેમ જ્યારે ચંચળ મન સ્થિર થાય છે ત્યારે જ તે સત્ તત્ત્વના ધ્યાનમાં પરોવાય છે. भावतस्तु आज्ञाऽपाय- विपाकસંસ્થાનવિષયમિનું ધર્મધ્યાનમ્ ॥ ધ્યાનયોગ્ય ચિંતા-ભાવના અને સ્થાન શુભધ્યાનમાં મનને સ્થિર કરવા માટે શાસ્ત્ર સાપેક્ષ જીવાદિ તત્ત્વોનું ચિંતન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવનાનો અભ્યાસ આવશ્યક છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૮ Page #97 -------------------------------------------------------------------------- ________________ મનની ચંચળતા અને મલિનતા દૂર હોવું અત્યંત જરૂરી છે. કારણ કે યોગકરવા માટે તેને હંમેશાં સભાનપણે સાધના-માર્ગમાં નવાસવા પ્રવેશેલા સમ્યગુ-દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિવેણીમાં સાધકને ઘોંઘાટવાળા, જનસમુદાયવાળા સ્નાન કરાવવું પડે છે. તેમજ અન્ય સામગ્રીથી ભરેલા સ્થાનમાં મનની એ ખાસિયત છે કે તેને ધ્યાન લાગુ પડતું નથી. આપણે જેવા પ્રકારના વિચારોનો રંગ તાત્પર્ય કે યોગસાધકે એકાંત અને ચઢાવીએ છીએ તેવું તે બની જાય છે. પવિત્ર સ્થાન પસંદ કરવું જોઇએ. - વિપરીત બુદ્ધિ, પૌગલિક આસક્તિ, • સ્થાનનો અનિયમ : વિષયલોલુપતા અને કષાય આદિ દોષોથી સ્થાનનો ઉપરોક્ત નિયમ પરિણત મન અનાદિકાળથી વાસિત બનેલું છે. યાને સિદ્ધ યોગીવર્યોને લાગુ પડતો નથી. આ દુષ્ટ વાસનાઓના બળને તોડી અર્થાતુ જે સાધકો સ્થિર શરીરવાળા અને નાખવા માટે શુભ ચિંતા અને અખૂટ ધૈર્યવાળા હોય છે તથા જેમણે ભાવનાઓનો અભ્યાસ અનિવાર્ય છે. જ્ઞાનાદિ ચાર ભાવનાઓ કે સત્ત્વાદિ પાંચ સો મણ લાકડાના મોટા ઢગલાને ભાવનાઓ અત્યંત ભાવિત કરી હોય છે, ખેરનો એક અંગારો અલ્પ કાળમાં તે સાધક મહાત્માઓને તો ગીચ ભસ્મીભૂત કરી નાખે છે તેમ અશુભ વસતીવાળું નગર કે નિર્જન અરણ્ય બંને ભાવનાના સામર્થ્યને સર્વસત્ત્વ- સમાન હોય છે. તેઓ ગમે તેવા સ્થાનમાં હિતાશયરૂપ શુભ ભાવના અલ્પકાળમાં રહીને પણ સમતાભાવ બરાબર જાળવી પાંગળું બનાવી દે છે. પછી વિપરીત શકે છે. બુદ્ધિ, પૌગલિક આસક્તિ, તેમજ આ નિયમ ધ્યાનમાર્ગમાં દાખલ વિષયો વગેરેનું આકર્ષણ આપોઆપ થયેલા નવા સાધકોને લાગુ પડતો નથી. ઓસરતું જાય છે. આસન બાંધીને બેસવાથી મનને સમ્યગુ -દર્શન-શાન-ચારિત્રારૂપ બાંધવામાં સુગમતા રહે છે તેનો ખ્યાલ રત્નત્રયીના સતત અભ્યાસથી ધ્યાનની પણ નવા સાધકે રાખવો જોઇએ. યોગ્યતા પ્રગટે છે એ વાત સારી રીતે આસન બાંધવાની સુગમતા માટે વિચાર્યા પછી ધ્યાનને યોગ્ય સ્થાન ઊણોદરી વ્રત પણ એટલું જ જરૂરી છે. સંબંધી વિચાર કરીએ. તેમજ વાત, પિત્ત અને કફને વિકૃત કરે ધ્યાનને યોગ્ય સ્થાન એવો આહાર ન વાપરવાની ખાસ કાળજી ધ્યાન માટે પવિત્ર અને શાન્ત સ્થાન પણ નવા સાધક માટે સવિશેષ જરૂરી છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૯ એવો ,, Page #98 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કરો કે પદ્માસને યા વીરાસને બેસીને ધ્યાન કરો, એટલું જ નહિ પણ અનશન કે રોગાદિના કારણે ચત્તા સૂઇને સાધક નિશ્ચલપણે ધ્યાન કરી શકે છે. તેમાં ચોક્કસ નિયમ એટલો જ છે કે જે આસન બાંધ્યું હોય તેમાં શરીરને ગોઠવી રાખવું જોઇએ, વારંવાર હલાવવું ન જોઇએ. મેળવણ નાખેલા દૂધને વારંવાર હલાવવાથી તેનું દહીંમાં રૂપાંતર થવામાં મોટો અંતરાય પડે છે, તેમ સ્વીકારેલા આસને શરીરને ગોઠવ્યા પછી તેને વારંવાર હલાવવાથી ધ્યાનની ધારા ભાગ્યે જ બંધાય છે. આસનની અનિયતતાનું કારણ કોઇ ચોક્કસ દેશ-કાળ અને ચોક્કસ આસનનો આગ્રહ ન રાખવા પાછળ મુખ્ય કારણ એ છે કે કોઇ પણ પ્રકારની સાધનાની સિદ્ધિ અમુક જ દેશમાં, કાળમાં કે ચોક્કસ કોઇ આસને જ થાય એવો, કોઇ પણ ધ્યાન-પરંપરામાં ‘એકાન્ત’ નિયમ નથી. ધ્યાનમાં યોગ્ય આસન પણ તે જ ગણાય છે કે જે આસને બેસતાં ધ્યાનમાં કોઇ જાતની બાધા ઉત્પન્ન ન થાય. ભૂતકાળમાં થઇ ગયેલા અનેક મહાત્માઓ જુદા-જુદા દેશ (સ્થળ), કાળ અને આસને સ્થિત થઇને ધ્યાનના બળે સર્વ પાપકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા છે અને તે સિવાય અનેકાનેક મુનિવરોએ અવધિજ્ઞાન અને મનઃ કાળની જેમ આસનની બાબતમાં પણ કોઇ એકાન્ત નિયમ જિનશાસનમાં નથી.પર્યવજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું છે. ચાહે કાયોત્સર્ગ મુદ્રાએ ઊભા રહીને આ કારણે જિનાગમોમાં કોઇ ચોક્કસ ધ્યાન વિચાર (સવિવેચન) . ૮૦ કાળની અનિયતતા ધ્યાન કયા સમયે કરવું' એ પ્રશ્ન પણ સાધક માટે સહજ છે, પરંતુ જ્ઞાની મહાપુરુષોએ એ માટે કોઇ ચોક્કસ સમય બતાવ્યો નથી; પણ જે સમયે મન, વચન અને કાયા સ્વસ્થ જણાતાં હોય, તે સમય ધ્યાન માટે ઉચિત ગણ્યો છે. દિવસે, સંધ્યાએ, રાત્રિએ કે દિવસના અમુક ચોક્કસ ભાગમાં જ ધ્યાન કરવું – એ સિવાય નહીં - એવો કોઇ નિયત સમય નથી. હા, એટલો નિર્દેશ જોવા મળે છે કે બ્રાહ્મમૂહૂર્તે યા રાતની પાછલી છ ઘડી બાકી રહે ત્યારે મુમુક્ષુ સાધકે પરમાત્માનું ભજન-ધ્યાન કરવામાં ઉદ્યમવંત બનવું જોઇએ. કારણ કે આ કાળની આગવી પવિત્રતા અને નીરવતાનો સીધો લાભ ધ્યેયનિષ્ઠ સાધકને સ્વાભાવિક રીતે મળતો હોય છે. તેમ છતાં આ કાળને જ ધ્યાનનો કાળ કહેવા રૂપ એકાન્તમત શાસ્ત્રકાર ભગવંતોએ પ્રરૂપ્યો નથી, એ હકીકત સદા સ્મરણમાં રાખવા જેવી છે. • આસન : Page #99 -------------------------------------------------------------------------- ________________ દેશ (સ્થળ), કાળ અને આસન વિશેષનો (૨) પૃચ્છના સૂત્ર-અર્થના વિષયમાં “એકાન્ત’ આગ્રહ નિરૂપાયો નથી; પણ કોઇપણ પ્રકારની શંકા થતાં યા પૂર્વાપર મન-વચન-કાયાની સ્વસ્થતા ટકી શકે, સંબંધ યથાર્થપણે ન સમજાતાં વિનયપૂર્વક વૃદ્ધિ પામતી જાય-એવા દેશ, કાળ અને ગુરુને તત્સંબંધી પૃચ્છા કરવી તે “પૃચ્છના” આસનાદિ વડે ધ્યાનાદિનો પ્રયત્ન કરવાનું કહેવાય છે. તેનાથી મનને આધ્યાત્મિકસૂચવ્યું છે. વ્યાયામ મળે છે, જે તેને ધર્મધ્યાનમગ્ન ધ્યાન કરવાના સમયે બંને હોઠ બંધ બનાવે છે. રાખવા, દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર (૩) પરાવર્તન : જિનોક્ત જે સૂત્રો અથવા જે આલંબન નિશ્ચિત કર્યું હોય પોતે ગુરુગમથી વિધિપૂર્વક ગ્રહણ કરીને તેના ઉપર સ્થિર કરવી, મુખ-મુદ્રા પ્રસન્ન કંઠસ્થ કર્યા હોય, તેમજ તેના અર્થ જાણ્યા રાખવી, પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ હોય, તેનું વિસ્મરણ ન થઇ જાય તેમજ બેસવું, કમર સીધી રાખવી – ધ્યાનાભ્યાસ વિશેષ કર્મનિર્જરા થાય એ હેતુથી માટેના આ સામાન્ય નિયમો છે. વારંવાર ઉચ્ચારપૂર્વક તેનો પાઠ કરવો તે ધર્મધ્યાનનાં ચાર આલંબનો ‘પરાવર્તના કહેવાય છે. આપમેળે નીચેથી ઉપર જવું કપરું આ આલંબન મનને આત્માભિમુખ છે, માટે સાધકને પુષ્ટ આલંબનની બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આવશ્યકતા રહે છે. (૪) ધર્મકથા : આત્મસાત્ બનેલાં આગમ ગ્રંથોમાં ધર્મધ્યાનના શિખરે સૂત્ર અને અર્થનો સુપાત્ર જોઈ ઉપદેશ પહોંચવા માટે વાચના વગેરે જે દઢ આપવો, યોગ્ય આત્માઓને ધર્મનો મર્મ આલંબનો બતાવ્યાં છે તે આલંબનો નીચે સમજાવવો તે “ધર્મકથા” કહેવાય છે. પ્રમાણે છે - આ ચારે આલંબનો શ્રતધર્મને (૧) વાચના : કેવળ કર્મ-નિર્જરાના આશ્રયીને બતાવવામાં આવ્યાં છે કે જેથી હેતુથી પોતાના શિષ્યો વગેરેને તેમજ કરીને શ્રુતસાગરરૂપ આત્માના ઘરમાં ધર્મરસિક અન્ય સાધકો વગેરેને સૂત્ર અને સ્થિર થવાની તીવ્ર તાલાવેલી મનમાં તેના અર્થનું વાત્સલ્યપૂર્વક દાન કરવું પ્રગટ થાય. તેમજ બહુમાનપૂર્વક સદ્ગુરુ પાસેથી ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ગ્રહણ કરવું તે ‘વાચના' કહેવાય છે. આ (૧) આજ્ઞારુચિ : જિનેશ્વર વાચનાના આલંબનથી મન પુષ્ટ તેમજ પરમાત્માનાં વચનની અનુપમતા, શુદ્ધ બનીને ધ્યાનારૂઢ બની શકે છે. કલ્યાણકારિતા, સર્વ સત્ તત્ત્વોની યથાર્થ ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદકતા વગેરે જાણી તેના ઉપર શ્રદ્ધા. આ કારણસર ધ્યાન પ્રાપ્તિની કોઈ (૨) નિસર્ગચિ : જ્ઞાન-દર્શન- એક પરિપાટી નિયત નથી. પણ જે પ્રકારે ચારિત્રામય આત્મ-પરિણામને પ્રગટ સાધકનાં મન-વચન-કાયાના વ્યાપારો કરવાની રુચિ-ઉત્કંઠા. નિષ્પાપ વસ્તુને વિષયભૂત બનાવી શકે (૩) ઉપદેશરુચિ : જિનવચનના તે પ્રકારે તેને ધ્યાનમાર્ગમાં આગળ ઉપદેશને સાંભળવાની રૂચિ-ભાવના. વધવાની ભલામણ છે. (૪) સૂત્રરુચિ : દ્વાદશાંગી- તેમ છતાં કાયા અને વાણીના તેમ છતાં કાયા અને જિનાગમોનાં અધ્યયન-અધ્યાપનની રુચિ- વ્યાપાર પર અંકુશ સ્થાપવાના કાર્ય કરતાં ભાવના. મનના વ્યાપાર પર અંકુશ સ્થાપવાનું આ ધર્મધ્યાનનાં લક્ષણો છે. કાર્ય ખૂબ જ કઠિન છે - એ હકીકતની સામાયિકાદિ આવશ્યક જરા જેટલી પણ ઉપેક્ષા ધ્યાનમાર્ગના સચ્ચારિત્રનું માતાની જેમ જતન સાધકે ન કરવી જોઇએ. કરવામાં સામાયિક આદિ આવશ્યક એટલે અનુભવી સંતો ફરમાવે છે કે કર્તવ્યો આગવું સ્થાન ધરાવે છે. કાયા અને વાણીના ચીપિયા વડે મનને અનંત ઉપકારી શ્રી તીર્થકર બરાબર પકડીને દેવાધિદેવના પરમાત્માએ બે પ્રકારના ધર્મનો ઉપદેશ ચરણકમળમાં સમર્પિત કરવું તે સર્વોત્કૃષ્ટ આપ્યો છે. તે છે - શ્રતધર્મ અને ધર્મધ્યાનની અનુભૂતિનો માર્ગ છે. ચારિત્રધર્મ. આ બંને પ્રકારના ધર્મના નિયમ છે કે સ્કૂલ વસ્તુ ઉપર સતત અભ્યાસથી ચિત્તની નિર્મળતા અને નિયંત્રણ સ્થાપવામાં માણસને જે મહેનત સ્થિરતા પ્રગટ થાય છે. પડે છે તેના કરતાં અધિક મહેનત સૂક્ષ્મ તેથી ધર્મધ્યાનની પ્રાપ્તિ, વૃદ્ધિ અને વસ્તુને વશવર્તી બનાવવામાં પડે છે. શુદ્ધિ માટે શ્રત અને ચારિત્રધર્મનો એટલે ધ્યાન-પ્રાપ્તિનો કોઇ ચોક્કસ અભ્યાસ કરવો એ અત્યંત જરૂરી છે. ક્રમ નહિ હોવા છતાં તન અને વચનની તેના આલંબને જ ધર્મધ્યાનમાં દૃઢતાપૂર્વક સાથે મનને પણ કહ્યાગુરુ બનાવવાની સ્થિર થઈ શકાય છે. પૂરતી ચીવટ સાધકે રાખવી જોઇએ. ધ્યાન-પ્રાપ્તિનો ક્રમ ધ્યાતવ્યા કર્મગ્રસ્ત જીવોની વિવિધ કક્ષાઓ જે ધ્યાન ધર્મથી યુક્ત હોય છે તે છે. આ કક્ષાઓનું કારણ કર્મોની ધર્મધ્યાન કહેવાય છે. ઉત્પાદ, વ્યય અને ન્યૂનાધિકતા છે. ધ્રૌવ્ય – આ ત્રણ અવસ્થાયુક્ત જે વસ્તુનું ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ યથાર્થ સ્વરૂપ છે તે જ ધર્મ છે અર્થાત્ અર્થનો નિર્ણય કરવો તે વિચય છે. વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જે અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્મા ધ્યાનમાં વસ્તુ (પદાર્થ)ના સ્વભાવનું એ સકળ જીવલોકના પરમ આપ્ત-પુરુષ ચિંતન કરવામાં આવે તે ધર્મધ્યાન છે. છે. તેઓશ્રીની આજ્ઞા શી છે? કેવી છે? ધર્મધ્યાનમાં ધ્યાન કરવા યોગ્ય મુખ્ય તેનું ચિંતન કરવું એ આજ્ઞાવિચય પદાર્થો (વિષયો) ચાર પ્રકારના છે : (૧) ધર્મધ્યાન છે. પ્રભુજીની પરમમંગલકારી આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) આજ્ઞાનો ટૂંકમાં આ રીતે વિચાર કરી વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. શકાય છે - (૧) આજ્ઞાવિચધ્યાનમાં જિનેશ્વરની જિનેશ્વર પરમાત્માના ત્રિકાલાબાધિત આજ્ઞા એ ધ્યેય છે. વચનોના સંગ્રહરૂપ દ્વાદશાંગી એ સર્વ (૨) અપાયરિચયધ્યાનમાં રાગ-દ્વેષ દષ્ટિએ અત્યંત નિપુણ છે. કારણ કે તે અને કષાયથી ઉત્પન્ન થતા દુઃખમય સૂક્ષ્મ દ્રવ્યાદિનું યથાર્થ સ્વરૂપ બતાવે છે સંસારનું ચિંતન એ ધ્યેય છે. તથા આત્માના ગુણોનું સ્વરૂપ પ્રકાશિત (૩) વિપાકવિચધ્યાનમાં કર્મના કરે છે. શુભાશુભ ફળનું ચિંતન એ ધ્યેય છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શાશ્વત (૪) સંસ્થાનવિચયધ્યાનમાં ચૌદ છે – અનાદિ – નિધન છે. દ્રવ્યાર્થિકનયની રાજલોક અને જીવાદિ પદ્રવ્યોના સ્વરૂપનું અપેક્ષાએ દ્વાદશાંગીનો કોઇ પણ કાળે ચિંતન એ ધ્યેય છે. નાશ થતો નથી. અર્થાત્ સર્વદા વિદ્યમાન આ ચારે પ્રકારનાં ધ્યાનનું સ્વરૂપ હોય છે. સંક્ષેપથી આ રીતે વિચારી શકાય છે - જિનેશ્વર પરમાત્માની આજ્ઞા આજ્ઞા વિચચનું સ્વરૂપ સર્વજીવોની પીડાને દૂર કરનારી અને પરમ આપ્ત-પુરુષ શ્રીજિનેશ્વર તેમનું આત્યંતિક હિત કરનારી છે, “કોઇ પરમાત્માનું વચન એ જ આજ્ઞા છે એક જીવને પણ હણવો નહીં - એ અર્થાત જિન-વચન સ્વરૂપ દ્વાદશાંગી- આશાના ત્રિવિધ પાલનથી અનંતા જિનાગમ એ પણ આજ્ઞા છે. તે આજ્ઞાના આત્માઓ મોક્ષે સિધાવ્યા છે. १. तत्रानपेतं यद् धर्मात्तद् ध्यानं धर्म्यमिष्यते । धर्मोहि वस्तु-याथात्म्यमुत्पातादित्रयात्मकम् ॥ - શનિનસેના વાર્થવૃત્ત મહાપુરી , પર્વ ૨૬, જ્ઞો. ૨૩૩. ૨. માતવરનું પ્રવચન વાસા, વિરતિનિયનમ્ | - પ્રશમરતિ પ્રશ્નર, સ્તો. ૨૪. उ. सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता न हंतव्वा । - Dાવાર સૂત્ર | ૪ | ૬ | ૬ | ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા સામર્થ્યવાળા હોય છે, સર્વ લબ્ધિસંપન્ન અનેકાંત-સ્યાદ્વાદજ્ઞાન સ્વરૂપ હોવાથી હોય છે; વિશ્વોપકારી મહાન કાર્યો તેના વડે સત્યનું જ્ઞાન થાય છે. કરનારા હોય છે. - જિનેશ્વર પરમાત્મા ત્રિલોકમાં જિનાજ્ઞા સર્વદોષરહિત છે, સર્વોત્તમ પુરુષોત્તમ છે. તેથી તેઓશ્રીની સર્વગુણરહિત છે. આજ્ઞા પણ સર્વોત્તમ છે - અણમોલ છે. જિનાજ્ઞામાં ભારોભાર વિશ્વવાત્સલ્ય જિનાજ્ઞા સર્વે કર્મોનો સમૂળ ઉચ્છેદ છે. કરનારી છે. જિનાજ્ઞામાં જીવને શિવ બનાવવાનું જે કર્મોને ખપાવતાં અજ્ઞાનીને પરમ સામર્થ્ય છે. પૂર્વક્રોડ વર્ષ લાગે છે, તે કર્મોના પુંજને જિનાજ્ઞા ગૂઢાતિગૂઢ છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબ પાંચ જિનાજ્ઞા નય, ગમ, ભંગ અને સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થપણે પ્રમાણાદિ વડે અતિ ગંભીર અર્થવાળી છે. પાલન કરનાર જ્ઞાની મુનિવર જિનાજ્ઞા અત્યંત ગંભીર, વ્યાપક, શ્વાસોચ્છવાસ જેટલા અલ્પકાળમાં પણ સૂક્ષ્મ અને ગહન છે. સકળ વિશ્વ પર તેનું ખપાવી નાખે છે. એકચક્રી શાસન છે. જિનાજ્ઞા અર્થની અપેક્ષાએ અનંત નવજાત બાળકને જેવું માતાનું દૂધ, છે. જિનરાજનું પ્રત્યેક વચન પણ અનંત તેવી સર્વ જીવલોક માટે હિતકારી અર્થ યુક્ત હોય છે. જિનાજ્ઞા છે. “ઇન્ મપિ તુ નિનવનાત્ આપણા જેવા મંદ-મતિ અને મંદયશ્નતિ નિર્વાદ% પર્વ મવતિ '' પુણ્યવાળા જીવોને ગીતાર્થ મહાજ્ઞાની કહીને શાસ્ત્રકાર ભગવંતોએ ગુરુઓના વિરહથી કે તેવા પ્રકારનાં હેતુ, જિનરાજના પરમ તારક-સામર્થ્યને યથાર્થ- દૃષ્ટાન્તો આદિના અભાવે કે જ્ઞાનાવરણીય પણે બિરદાવ્યું છે. કર્મના પ્રબળ ઉદયે કદાચ આ જિનાજ્ઞાનાં જિનાજ્ઞાને પોતાના હૃદયમાં ધારણ સંપૂર્ણ રહસ્યો સ્પષ્ટ ન સમજાય. તેમ કરીને મહાપુરુષો પણ કૃતકૃત્યતા અનુભવે છતાં જો આપણે તેના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તેનું ચિંતન-ધ્યાન - જિનાજ્ઞાને જાણનારા અને તેનું અને પાલન કરીએ તો અવશ્ય આત્મહિત પાલન કરનારા પુરુષો મહાન સાધી શકીએ, કારણ કે જિનેશ્વર પરમાત્મા ૧. તત્ત્વાર્થમાણ સન્યારિ, રત્નો. ૨૭. LOK ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ પરાર્થ-વ્યસનના પ્રકર્ષને પામેલા હોઇને આ ધ્યાન કરવાનું ફરમાન છે. તેમની આજ્ઞાના આરાધક નૈસર્ગિક રીતે “હું માંદો છું, હું માંદો છું' - એમ તેઓશ્રીના અનુગ્રહના ભાગી થાય છેવારંવાર બોલવા માત્રથી નીરોગીપણું અને તે અનુગ્રહના અચિંત્ય પ્રભાવે પ્રાપ્ત થતું નથી પણ તેના કારણનું ભવસાગર તરી જાય છે. નિવારણ કરનાર નિર્દોષ ઉપચાર કરવાથી “તમેવ સä નિસંરું = નિર્દિ તે પ્રાપ્ત થાય છે; તેમ “હું રાગ-દ્વેષ પડ્યું તે જ સત્ય અને શંકા વિનાનું છે. જે કષાયાદિથી ગ્રસ્ત છું' - એ હકીકતને જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપ્યું છે.' - આ ધ્યાનમાં લીધા પછી જેઓ આ દોષોથી શાસ્ત્રવચનમાં અકાટ્ય શ્રદ્ધા કેળવીને અનંતા સર્વથા મુક્ત છે, તેમજ જેઓ આ દોષોને આત્માઓ ભવસાગરને તરી ગયા છે. સર્વથા નાબૂદ કરવાના શ્રેષ્ઠ પુરુષાર્થમાં આપણે પણ તેઓને અનુસરીને ઉઘુક્ત છે તે શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતોની ભવસાગરતારક જિનાજ્ઞાના એકનિષ્ઠ અનન્યભાવે શરણાગતિ સ્વીકારવી એ જ આરાધક બનીએ. આ ચિંતન-ધ્યાનનો ફલિતાર્થ છે. આ છે જિનાજ્ઞાનો અનુપમ પ્રભાવ ! રાગ-દ્વેષ કેવા છે ? આ રીતે જિનેશ્વર પરમાત્માની પરમ જીવને ભવરાનમાં ભૂંડે હાલે કલ્યાણકર આજ્ઞાનું એકાગ્ર ચિત્તે ચિંતન ભટકાવનારા છે. કરવું એ આજ્ઞાવિચયરૂપ ધર્મધ્યાન છે. કેન્સર, ક્ષય, ભગંદર આદિ દેહના અપાયવિજયનું સ્વરૂપ રોગો છે. જ્યારે આ રાગ-દ્વેષ આત્માના (૨) અપાયરિચય : રાગ-દ્વેષ, રોગો છે, માટે ખરેખર ખતરનાક છે. કષાય અને મિથ્યાત્વાદિના સેવનથી આ ચીકણા કર્મબંધ કરાવીને જીવને બેહાલ ભવ અને પરભવમાં જીવને કેવાં ભયાનક બનાવનાર છે. દુઃખ ભોગવવાં પડે છે તેનું ચિંતન કરવું, અનુકુળ વિષય-સામગ્રી મળતાં તેમાં ધ્યાન પરોવવું - એ અપાયરિચય હર્ષની અને પ્રતિકૂળ સંયોગો આવતાં ધર્મધ્યાન છે. વિષાદની જે લાગણી ઉત્પન્ન થાય છે, આ ચિંતન અને ધ્યાનના પ્રભાવે તેનું કારણ આ રાગ-દ્વેષ છે. જીવની વીતરાગ, વીતદ્વેષ, નિષ્કષાય રાગની ઉત્કટતા જીવને દીર્થસંસારી અને સંપૂર્ણ સમ્યત્વવાન બનવાની બનાવે છે. પાત્રતા ક્રમશઃ પ્રગટે છે. અર્થાત્ આ દૈષની પ્રબળતા જીવને નરકાદિ મહાન ગુણોને પ્રાપ્ત કરવાના લક્ષ્યપૂર્વક દુર્ગતિઓમાં ધકેલે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ માટે અનંત ઉપકારી ભગવંતો અમૂલ્ય એવા આત્માનું ભાન ફરમાવે છે કે – જડનો રાગ કરવો છોડી ભૂલાવનાર આ મિથ્યાત્વ છે. દો, તેથી જીવ પ્રત્યે દ્વેષ કરવાની સમ્યકત્વ જેટલું ભદ્રંકર છે, તેટલું જ અધમવૃત્તિ પોતાની મેળે છૂટી જશે. ભયંકર આ મિથ્યાત્વ છે. આ વિચારણા તેમજ ચિંતન વડે મતિને સદા વિપરીત ગતિમાં ચિત્તને વારંવાર ભાવિત કરવું તે પણ દોડાવીને પોતાની નાભિમાં રહેલ કસ્તૂરીને અપાયરિચય ધર્મધ્યાનના અંગભૂત છે. બહાર શોધતા કસ્તૂરીમૃગ જેવી દુર્દશામાં રાગ-દ્વેષની જેમ ચાર કષાયો પણ જીવને હડસેલી દેનાર આ મિથ્યાત્વ છે. અતિ ભયંકર છે. જીવને ચાર ગતિમાં વિષધરના વિષની ઝેરી અસર કરતાં રખડાવીને રિબાવનારા છે. પણ ભયાનક અસર આ મિથ્યાત્વાદિની રાગ-દ્વેષ એ અગ્નિકુંડ છે તો કષાય જીવને થાય છે. એ લાવારસનું સરોવર છે. દુ:ખમૂલક- માટે તેનાથી બચવા મહામોહ-જેતા દુ:ખફલક અને દુ:ખપરંપરક સંસારવૃક્ષનું જિનરાજ એ જ એક અનન્ય શરણ છે – મૂળ છે. એવા સબોધથી મનને વાસિત કરવું તે ક્રોધને કાળાનાગની ઉપમા છે. પણ અપાયરિચય ધર્મધ્યાન છે. માનને હાથીની ઉપમા છે. અવિરતિ : હિંસા, જૂઠ, ચોરી, ભોગ માયાને પાપમાતાની ઉપમા છે. અને પરિગ્રહ આદિ પાપોનું સેવન એ લોભને વધતા તાડની ઉપમા છે. અવિરતિ છે. તેનાથી પ્રેરાયેલા જીવો આ ઉપમાઓના અભ્યાસ દ્વારા સ્વજન-પરિવારાદિનાં પણ વધ-બંધન ધ્યાનમાર્ગના સાધકે ક્ષમા-નમ્રતા- કરતાં અચકાતા નથી. આ લોકમાં જે અતિ સરળતા-નિલભતા આદિ ગુણોથી ભરેલા નિંદનીય ગણાય છે તેવાં હિંસાદિ કાર્યો જિનેશ્વરદેવના ભજનમાં મન પરોવવાનું પણ કરે છે અને પરલોકમાં અતિ દારુણ છે કે જેથી તે ધર્મધ્યાનમાં સુગમતાથી નરકાદિ વેદનાઓના ભોગ બને છે. સ્થિર થઇ શકે. આ હકીકતનું ચિંતન બુદ્ધિને શુદ્ધ મિથ્યાત્વાદિની અનર્થતા કરીને વિરતિધરોની સેવા કરવાની લગની રાગ-દ્વેષ અને કષાયનું મૂળ કોઇ લગાડે છે માટે તે અપાયરિચય ધ્યાનના હોય તો તે મિથ્યાત્વ છે. અંગભૂત છે. દેહમાં આત્મબુદ્ધિ આ મિથ્યાત્વ પેદા આસ્રવ : મન-વચન-કાયાની કરે છે. અપ્રશસ્ત (આશા-નિરપેક્ષ) ક્રિયાથી ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપાર્જન કરેલાં અશુભ કર્મોના યોગે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ - એમ ત્રણ જીવોને ચાર ગતિમય સંસારમાં ભૂંડા પ્રકાર છે. હાલે ભટકવું પડે છે. આધિ, વ્યાધિ અને જેમ કે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ ઉપાધિથી ગ્રસ્ત બની દુઃસહ્ય દુઃખો સ્થિતિ (કાળમર્યાદા) ૩૦ કોડાકોડી ભોગવવાં પડે છે. સાગરોપમની અને જઘન્ય સ્થિતિ આ રીતે જે અપ્રમત્તમુનિ યા અંતર્મુહૂર્તની છે. ધ્યાનસાધક આત્મા અપાય-રાગાદિ કર્મનો રસ (અનુભાગ) અર્થાત્ દોષોનું કરુણાસભર હૃદયે જે ચિંતન કરે વિપાક રસોદય કે જેના ફળરૂપે જ્ઞાનાતે અપાયરિચય ધર્મધ્યાન કહેવાય છે. વરણીય આદિ કર્મોના સ્વભાવની ઉગ્રતા, વિપાકવિચયનું સ્વરૂપ મંદતા વગેરેનો અનુભવ થાય છે. (૩) વિપાકવિચય : કર્મોના વિપાક કર્મના પ્રદેશ એટલે જીવના અસંખ્ય પરિણામનું ચિંતન કરવું તે વિપાકવિચય પ્રદેશો સાથે ચોંટેલા કર્મપુદ્ગલના દલિકો ધર્મધ્યાન છે. જે જીવ-પ્રદેશો ઉપર પોતાનો અડ્ડો જેમ કે - મિથ્યાત્વ, અવિરતિ, જમાવી દે છે. કષાય, પ્રમાદ અને મન-વચન-કાયાદિથી આ રીતે કર્મપ્રકૃતિ વગેરેના વિપાકનું ઉપાર્જિત કરેલાં કર્મો જીવને શુભાશુભ જિનવચન અનુસાર સ્થિરતાપૂર્વક ચિંતન ફળ આપનાર છે. કર્મનાં પ્રકૃતિ, સ્થિતિ, કરવું એ વિપાકવિચય ધર્મધ્યાન છે. રસ અને પ્રદેશ – એ મુખ્ય ચાર પ્રકાર સંસ્થાનવિજયનું સ્વરૂપ છે. તે (કમ) જયારે ઉદયમાં આવે છે (૪) સંસ્થાનવિચય : જિનવચન ત્યારે જીવને કેવાં કેવાં દારુણ દુ:ખો અનુસાર જગતમાં રહેલા પદાર્થો-દ્રવ્યોનાં ભોગવવાં પડે છે તેનો વિચાર આ સંસ્થાન (આકાર), આધાર, પ્રકાર અને ધ્યાનમાં કરવાનો હોય છે. પ્રમાણાદિનું ચિંતન કરવું તથા દ્રવ્યોના કર્મપ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ જેમ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યાદિ પર્યાયોનું ચિંતન કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ આત્માના કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. જ્ઞાનગુણને ઢાંકવાનો છે. આ રીતના આ ધ્યાનમાં ચૌદ રાજલોક અને વિચાર-વિસ્તારમાં મનનું વિચરણ આ જીવાદિ પદ્રવ્યોનો જુદી-જુદી રીતે શાસ્ત્ર ધ્યાનના એક ભાગરૂપ છે. સાપેક્ષ વિચાર કરવાનો છે. કર્મની સ્થિતિ એટલે કર્મોનો આત્મા ચૌદ રાજલોકની શાસ્ત્રોક્ત આકૃતિ સાથે ચોંટીને રહેવાનો કાળ. તેના સાથે પુરુષદેહાકૃતિ વિશેષ સામ્ય ધરાવે ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ છે તેથી આ વિચારમાં સુગમતા રહે છે, કે ઊર્ધ્વ, અધઃ અને તિર્યક્ર સ્વરૂપ તેમજ તેના પરિણામે વિશ્વ-સાયુજય લોકનું ચિંતન કરવું તે તથા લોકમાં રહેલ કેળવાય છે. ધમ્માદિ નરકભૂમિઓ, ઘનોદધિ આદિ સંસ્થાન એટલે આકાર. જીવોના વલયો, જંબૂદીપ આદિ દ્વીપો, લવણાદિ શરીરનું સમચતુરગ્નાદિ સંસ્થાન છે અને સમુદ્રો, સીમંત, આદિ નરકાવાસો, પુદ્ગલદ્રવ્યોનું પરિમંડલાદિ સંસ્થાન છે. જ્યોતિષી તથા વૈમાનિકદેવ - સંબંધી તેમજ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું વિમાનો, ભવનપતિદેવાદિ - સંબંધી સંસ્થાન લોકક્ષેત્રના સંસ્થાન જેવું છે. ભવનો તથા બીજાં ગામ, નગર, ક્ષેત્ર લોકનું સંસ્થાન : અધોલોક વિસ્તીર્ણ વગેરેનું સિદ્ધાંત સાપેક્ષ સ્વરૂપ ચિંતવવું પુષ્પગંગેરીના આકારવાળો છે, તિલોક તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. ઝલ્લરીના આકારવાળો છે અને ઊર્ધ્વલોક આ ચિંતનની સાથોસાથ જીવમૃદંગના આકારવાળો છે. સ્વરૂપનું ચિંતન પણ મુમુક્ષુ સાધક માટે કાળનું સંસ્થાન : કાળનું સંસ્થાન અત્યંત આવશ્યક છે. મનુષ્યક્ષેત્ર પ્રમાણ છે કેમ કે કાળ સૂર્ય તે ચિંતન આ પ્રકારે થઈ શકે - આદિની ગતિ ક્રિયાથી જણાય છે, તેથી જીવ ઉપયોગ લક્ષણવાળો અને કાળ મનુષ્યક્ષેત્રના આકારવાળો છે - નિત્ય છે. એમ ઉપચારથી કહેવાય છે. જીવ અરૂપી છે. પ્રકાર : દ્રવ્યોના ભેદ-પ્રકારોનું શરીરના જે ધર્મો છે તેનાથી ભિન્ન ચિંતન કરવું જેમ કે ધર્માસ્તિકાય ધર્મો જીવના છે. લોકવ્યાપી છે વગેરે. જીવ પોતાનાં કર્મોનો કર્તા અને - પર્યાય : ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં ભોક્તા છે. રહેલા ઉત્પાતાદિ પર્યાય અર્થાત્ અવસ્થાનું જીવમાં શિવત્વ છુપાયેલું છે. ચિંતન કરવું. આ રીતે જીવ-સ્વરૂપના ચિંતનમાં વધુને આ બધું સંસ્થાનવિય ધર્મધ્યાનમાં વધુ ઊંડા ઊતરીએ છીએ તો એક અલૌકિક સ્થાન પામે છે. દુનિયાનાં દર્શન થાય છે, જેની તીવ્ર - લોકસ્વરૂપનું ચિંતન : જિનેશ્વર દેવે તાલાવેલી પ્રત્યેક ધર્મ સાધકને હોય છે. બતાવેલા અનાદિ નિધન-નિત્ય અને સંસાર સમુદ્ર : જીવ પોતાનાં અશુભ નામ, સ્થાપના આદિ ભેટવાળા કર્મોના ઉદયે સંસારરૂપી સમુદ્રમાં ભટકે પંચાસ્તિકાયમય લોકનું ચિંતન કરવું તે, છે. એ સંસારસમુદ્રનું સ્વરૂપ ચિંતવવું. ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ જેમ કે – સમુદ્ર જળથી પૂર્ણ હોય છે (૧) જેનો સુકાની સમ્યજ્ઞાન છે. તેમ સંસારરૂપી સમુદ્ર જન્મ-મરણાદિરૂપ (૨) જે સમ્યગ્દર્શનરૂપ સુદઢ સઢ જળથી ભરેલો છે. યુક્ત છે. સમુદ્રમાં પાતાળ-કળશો હોય છે તેમ (૩) જે છિદ્રરહિત છે. સંસારરૂપી સમુદ્ર કષાયરૂપ ચાર પાતાળ (૪) જે તારૂપ પવનથી પ્રેરિત કળશ યુક્ત છે. હોઇને શીધ્ર ગતિવાળું છે. સમુદ્રમાં મોટા ખડકો હોય છે, તેમ (૫) જે વૈરાગ્યના માર્ગે ચાલતું સંસારરૂપી સમુદ્રમાં અનેકવિધ અંતરાયરૂપ હોવાથી દુર્ગાનરૂપ મોજાઓથી અક્ષુબ્ધ છે. મોટા ખડકો છે. (૬) જે મહામૂલ્યવાન શીલાંગરૂપ સમુદ્રમાં ઉપદ્રવકારી જળજંતુઓ હોય રત્નોથી અલંકૃત છે. છે, તેમ સંસારસમુદ્ર સેંકડો દુ:ખ, સંકટ (૭) જેની સમગ્ર રચના અલૌકિક તેમજ દુર્વ્યસનરૂપ જંતુઓથી વ્યાપ્ત છે. અજોડ અને અનુપમ છે. સમુદ્રમાં ભયાનક આવર્તી હોય છે, (૮) જેણે પોતાના આશ્રિતને કદી તેમ સંસારસમુદ્રમાં મોહનીયકર્મ એ જ છેહ દીધો નથી. ભ્રમણ કરાવનાર હોવાથી ભયાનક આવા ચારિત્રરૂપી જહાજમાં બેસીને આવર્ત છે. હેમખેમ મુક્તિપુરીમાં પહોંચી શકાય છે. સમુદ્રમાં મોજાં ઊછળે છે, તેમ આ રીતે એકાગ્ર ચિત્તે વિચારવું એ સંસાર-સમુદ્ર પણ અજ્ઞાન-પવનપ્રેરિત પણ સંસ્થાનવિય ધર્મધ્યાનનો એક સંયોગ-વિયોગરૂપ મોજાઓવાળો છે તથા પ્રકાર છે. જેનો (પ્રવાહની અપેક્ષાએ) આદિ કે અંત આખરે માટીમાં મળનારા દેહાદિ નથી. એવો મહા ભયંકર સંસાર-સાગર પર-પદાર્થોના મમત્વમાંથી મનને મુક્ત છે. ઇત્યાદિ ચિંતન કરવું તે પણ કરીને, નહિ મરવાના સ્વભાવવાળા ધર્મધ્યાનના અંગભૂત છે. અનંત જ્ઞાનાદિ યુક્ત આત્મા સાથે જોડવા ચારિત્રરૂપી જહાજ: આવા ભયાનક માટે આ ચારેય પ્રકારનાં ધ્યાન, નિયમાં ભવસાગરથી આત્માને પાર ઉતારનાર સચોટ અસરકારક છે, એટલે તેનો વધુને ચારિત્રરૂપી જહાજ છે. આ જહાજમાં બેસીને વધુ અભ્યાસ ધ્યાનમાર્ગના સાધક માટે તો આજ સુધીમાં અનંતા આત્માઓ ભવસાગર પ્રાણવાયુ જેટલો આવશ્યક છે. તરીને મુક્તિપુરીમાં પહોંચ્યા છે. | ધર્મધ્યાનના ઉક્ત ચાર પ્રકારોમાં આ જહાજ કેવું છે ? સંસ્થાનવિય પ્રકારમાં જિનોપદિષ્ટ ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ જીવાદિ સર્વ પદાર્થોનું નય, નિક્ષેપાદિ વડે ચિંતન અને ધ્યાન કરવાનું કહ્યું છે, તેથી ધ્યાનના સર્વ પ્રકારોનો તેમાં સમાવેશ થઇ જાય છે. પિંડમાં બ્રહ્માંડનું અવતરણ કરવાની આ અદ્ભૂત કળામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે આ ચારેય પ્રકારનું ધર્મધ્યાન ઉપકારક છે અને આ ધ્યાનમાં કેન્દ્રસ્થાને જિનાજ્ઞાને રાખવાથી જ સર્વ મંગળકારી ધર્મ-ધ્યાનથી ભ્રષ્ટ કરનારાં અશુભ બળોના હુમલા નિષ્ફળ નીવડે છે. ચિંતન જ્યાં સુધી ચલ-ચિત્તે થતું હોય ત્યાં સુધી તે ચિંતા અને ભાવનારૂપધ્યાનનો પૂર્વાભ્યાસ છે એમ જાણવું અને જ્યારે તે ચિંતન સ્થિર-પરિણામે થાય છે ત્યારે તે ધર્મધ્યાન સ્વરૂપ બને છે. તે ધર્મધ્યાનના સતત અભ્યાસથી શુદ્ધાનુભૂતિપૂર્વકનું જે તત્ત્વચિંતન થાય છે તે શુક્લ ધ્યાનના અંગભૂત ગણાય છે. ધર્મધ્યાનના અધિકારી : સર્વ પ્રકારના પ્રમાદથી મુક્ત, જ્ઞાનરૂપી ધનવાળા તેમજ ઉપશામક અને ક્ષપક નિગ્રંથો ધર્મધ્યાનના મુખ્ય અધિકારી છે. ધર્મધ્યાનની શુદ્ધિની પરાકાષ્ઠા ઉપરોક્ત મહાત્માઓમાં જ હોય છે. સાતમા ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનક સુધીના જીવો અને ગૌણતયા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા જીવો પણ ધર્મધ્યાનના અધિકારી ગણાય છે. શુક્લધ્યાનના પ્રથમ બે પ્રકારના ધ્યાતા પ્રથમ (વજઋષભનારાચ) સંઘયણવાળા અને પૂર્વધર અપ્રમત્ત મુનિવરો હોય છે અને અંતિમ બે પ્રકારના ધ્યાતા સયોગી અને અયોગી કેવળી ભગવંતો હોય છે. • ધર્મધ્યાન અને મૈત્રી આદિ ભાવો : આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં જિનેશ્વર પરમાત્માની ૫૨મ મંગળકારી આજ્ઞાનું ચિંતન કરવાથી સાધકને મૈત્રી આદિ ચાર ભાવોનું ચિંતન કરવાની પ્રેરણા પણ સહજ રીતે મળે છે. ‘ગુણસ્થાનક *મારોહ’આદિ ગ્રંથોમાં પણ ધર્મધ્યાનનું સ્વરૂપ બતાવતાં મૈત્રી આદિ ચાર ભાવનાઓને તેમજ પિંડસ્થ આદિ ચાર અવસ્થાઓને ધર્મધ્યાનના પ્રકાર તરીકે ગણાવી છે. જીવને આર્દ્રધ્યાનથી છોડાવી અને ધર્મધ્યાનમાં જોડનાર તથા શ્રેણિ અને શુક્લધ્યાન સુધી પહોંચાડનાર સકલ સત્ત્વજીવવિષયક સ્નેહ અને હિતચિતાનાં ગુણસ્થાનની અપેક્ષાએ મુખ્યતયા ૧. મૈત્ર્યાિિમશ્ચતુર્ભેત્ યવાસાવિવતુવિધમ્ । पिंडस्थादि चतुर्धा वा धर्मध्यानं प्रकीर्तितम् ॥ ‘મુળસ્થાન ઋમારોદ' હ્તો. રૂપ - વૃત્તિ. મૈત્ર્યાદિ ચાર ભેદવાળું તથા આજ્ઞાવિચયાદિ ચાર પ્રકારવાળું તેમ જ પિંડસ્થ આદિ ચાર ભેદવાળું ધર્મધ્યાન' કહેલું છે. ધ્યાન વિચાર (સવિવેચન) . ૯૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ પરિણામ છે, તેથી મૈત્રી આદિ ભાવો સદા-સર્વદા-સર્વત્ર કાયમ જ રહે છે. કાળ સ્વયં ધર્મધ્યાનરૂપ છે અને તે ધર્મધ્યાનના પણ તેને કાંઇ કરી શકતો નથી. હેતુ પણ છે. આ રીતે બધા જ જીવોનું ઉપયોગ આજ્ઞાવિચયાદિ ચારે પ્રકારનાં લક્ષણ અને જીવત્વજાતિ એક હોવાથી ધ્યાનથી અનુક્રમે મૈત્રી આદિ ચારે જીવ-જીવ વચ્ચે જાતિભાઇનો સંબંધ છે. ભાવનાઓનો પણ સંગીન રીતે વિચાર આ સંબંધને સમ્યક્ પ્રકારે દીપાવવાથી કરી શકાય છે તે આ રીતે – કર્મનાં બંધનો તૂટે છે અને જીવ-જીવ (૧) આજ્ઞાવિચય ધ્યાન અને મૈત્રી વચ્ચેના અભિન્ન-સંબંધને શાશ્વતપણે ભાવ : અસીમ ઉપકારી જિનેશ્વર જીવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પરમાત્માની પરમ કલ્યાણકારી આજ્ઞા અને જો જીવને પરાયો માનીને તેનો અનંત અર્થાત્મક છે, તેનો નિષ્કર્ષ છે - તિરસ્કાર, હીલણા, હિંસાદિ કરવામાં વિશ્વ વાત્સલ્ય કેળવવું. આવે છે તો તેની આકરી સજા, તેવું - વિશ્વ વાત્સલ્ય કેળવવું એટલે વિશ્વના અમૈત્રીપૂર્ણ વર્તન કરનારને ભોગવવી બધા જ જીવો પ્રત્યે સ્વતુલ્યભાવ દાખવવો. પડે છે. આ ભાવનો પાયો મૈત્રીભાવ છે. જિનેશ્વર પરમાત્મા જેને સ્વતુલ્ય મૈત્રીભાવ એટલે બધા જ જીવોને ભાવ આપે છે, સ્નેહ આપે છે, વાત્સલ્ય મિત્રની આંખે જોવા. સહૃદયી મિત્રતલ્ય આપે છે તે બધા જ જીવો સાથે મૈત્રીપૂર્ણ ભાવ આપવો. કારણ કે જીવ-જીવ સંબંધ કેળવવાનું પ્રશસ્ત ચિંતન વચ્ચેની સગાઇ લોહીની સગાઇથી પણ આજ્ઞાવિય ધ્યાનમાં સમાવિષ્ટ થાય છે. ઊંચી છે. “સબે નીવા ન દંતધ્યા' અર્થાત્ આવી સગાઇનું કારણ જીવત્વની કોઈ પણ જીવની હિંસા કરવી નહિ'; તુલ્યતા છે, સમાનતા છે, એકસરખાપણું છે. “મિત્ત બે સત્ર મૂસું' અર્થાત્ “સર્વ વળી એક જીવનું જે ઉપયોગમય જીવો સાથે મારે મૈત્રી છે - એવી સ્વરૂપ છે તે જ સ્વરૂપ ત્રણ જગતના સર્વ અહિંસા અને મૈત્રી ભાવનાનું ત્રિવિધે જીવોનું છે. જીવ ચાહે નિગોદ અવસ્થામાં પાલન કરવાની આજ્ઞા જિનેશ્વર રહ્યો હોય કે સિદ્ધ અવસ્થાને પામ્યો ભગવંતોએ ફરમાવી છે. હોય, પણ તેનું ઉપયોગમય સ્વરૂપ તો ત્યાગ અને વૈરાગ્યને પ્રાણવંત ૧. સારવારના સૂત્ર; અધ્યયન ૪. २. श्रमणसूत्र-वंदित्तासूत्र; गाथा ४९. ધ્યાન વિચાર (સવિવેચન) - ૯૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ બનાવનાર જીવજાતિ સાથે જાતિભાઇ જીવ સાથેની અમૈત્રી અર્થાત કોઈ એક જેવો બલ્ક તેનાથી પણ ચઢિયાતો સંબંધ જીવની પણ વિરાધના તેને આંખમાંના કેળવવારૂપ મૈયાદિ ભાવો છે - એ કણની જેમ ખટકે જ ખટકે. હકીકતનું વિસ્મરણ થાય છે, તો નિગોદના આ બધું જ ચિંતન એ દેવાધિદેવની જીવો જેવી અધમ-મનોદશા સંજ્ઞી પંચેન્દ્રિય આજ્ઞાના જ ચિંતન સ્વરૂપ હોવાથી મનુષ્યની પણ થાય છે. આજ્ઞાવિય ધર્મધ્યાન છે. એટલે તો જીવમૈત્રીને અમૃતની (૨) અપાયરિચય ધ્યાન અને ઉપમા છે. પ્રમોદભાવ : દુ:ખમૂલક, દુ:ખફલક અને સામાયિકને પરમામૃતની ઉપમા છે. દુઃખોની પરંપરા સર્જનારા સંસારનું કોઈ પૂછે કે “મૈત્રી ભાવના એટલે સ્વરૂપ વિચારવું તે ઉક્ત ધ્યાનના શું ?” તો તેના જવાબમાં સ્પષ્ટપણે કહી અંગભૂત છે. શકાય કે ત્રણ જગતના બધા જ જીવો આ સ્વરૂપની વિચારણા કરતાં તેના મારા મિત્ર છે, એ સત્યથી મનને પુનઃ કારણભૂત રાગાદિ દોષોની ભયાનકતા પુનઃ ભાવિત કરવું તે. અને પ્રબળતાનો ખ્યાલ આવે છે. જીવ-જગતથી અલગ પાડનારા માટે આ ખ્યાલ આવ્યા પછી છ ખંડને મોક્ષ ખૂબ જ દૂર છે અને જીવ-જગત જીતનારા ચક્રવર્તીઓને પણ પરાસ્ત સાથે આત્મીયતા કેળવીને, જડ-જગતથી કરનારા જે રાગાદિ દોષો છે તેને નખશિખ દૂર રહેનાર માટે મોક્ષ અત્યંત નજીક છે. પરાસ્ત કરનારા પંચ પરમેષ્ઠિ ભગવંતો આજ્ઞાવિય ધ્યાનમાં આ બધા પ્રત્યે હાર્દિક આદરભાવ જાગે છે. ચિંતનને સ્થાન છે. આ આદરભાવ એ ગુણાધિક પ્રત્યેનો ‘શિવમસ્તુ સર્વનાત: ' પ્રમોદભાવ છે. ‘સર્વે ભદ્રાણિ પશ્યન્તુ !' જ્ઞાની ભગવંતો આ પ્રમોદભાવને ‘મ વર્ષાત્ સોfપ પાપાનિ !' અતિ દુર્લભ કહે છે અને તેનું કારણ એ છે આ અને આવી બીજી ભાવનાઓ કે મોહ-મિથ્યાત્વવશ જીવને “ગુણજીવમૈત્રીના તાત્ત્વિક મૂલ્યને પૂરવાર કરે છે. બહુમાન'નો અધ્યવસાય ભાગ્યે જ સ્પર્શે છે. એ અત્યંત મહત્ત્વનું છે કે તે અધ્યયસાયને જગાડવા માટે ત્રિભુવનપતિ શ્રી જિનેશ્વર પરમાત્માની અપાચરિચય ધ્યાન અક્સીર ઔષધ છે. આજ્ઞાનો આરાધક એ આજ્ઞાના હૃદયભૂત ‘રાગ ગયો તુજ મન થકી...” એ જીવોનો સહૃદયી મિત્ર જ હોય, કોઇ એક સ્તવન પંક્તિ પૂરી કર્યા પછી આપણે ધ્યાન વિચાર (સવિવેચન) - ૯૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ આપણા મનનું નિરીક્ષણ કરવાનું છે કે જેથી તેમાં રહેલા રાગાદિ દોષોના દાસ થઇને આપણે જીવીએ છીએ કે તેનો સમૂળ ઉચ્છેદ કરનારા જિનેશ્વર ભગવંતોના દાસ થઇને જીવીએ છીએ તેનો સ્પષ્ટ ખ્યાલ આપણને આવે. આ ખ્યાલ આવ્યા પછી તરત એ હકીકત ખ્યાલમાં આવે છે કે રાગાદિ દોષોને જીતવાનું કામ અત્યંત કઠિન છે. આ ખ્યાલ જેમ જેમ સુદૃઢ બનતો જાય છે તેમ તેમ રાગાદિ દોષોને જીતવાના પ્રયત્નમાં કટિબદ્ધ સાધુ ભગવંતો પ્રત્યે અપૂર્વ પ્રમોદભાવ પેદા થાય જ. આ ચાર ભાવના પ્રભાવે દોષ સેવતાં ઝાટકા લાગે છે અને સદ્ગુણ નિજ અંગભૂત બને છે. ‘થોડલો પણ ગુણ પર તણો, દેખી હર્ષ મન આણ રે...' અમૃતવેલની સજ્ઝાયની આ પંક્તિ ખૂબ જ માર્મિક છે. સંસારવર્તી સર્વ અપાયોનું ઉન્મૂલન કરવાની અમાપ શક્તિવાળી છે. તેનાથી ચિત્તને પુનઃ પુનઃ ભાવિત કરતા રહેવું તે પણ અપાચવિચય ધ્યાનનું એક અંગ છે. (૩) વિપાકવિચય ધ્યાન અને કરુણાભાવના : વિપાક એટલે પરિણામ, ફળ. જગતના જીવોની દીનહીન અને દુઃખમય હાલત જોઇ કર્મનાં વિચિત્ર ફળોનો વિચાર કરવો, તેના પર ચિંતન કરવું તે વિપાકવિચય ધ્યાન કહેવાય છે. આ વિચાર અને ચિંતન નિતાંત કરુણાજનક છે. દવાખાનાના ખાટલા પર દુઃસહ્ય વ્યાધિથી રિબાતા તેમજ કણસતા દર્દીને જોઇને ગમે તેવા કઠોર હૃદયના માણસને પણ એક વાર તો કરુણા સ્પર્શી જાય છે; તો પછી વિવિધ પ્રકારનાં અશુભકર્મોના ભાવ-રોગથી સતત પીડાતા તેમજ હાયવોય કરતા જીવોને જોઇને પથ્થર જેવા હૃદયવાળા માણસને પણ કરુણા ન સ્પર્શે તે કેમ મનાય ? વિપાકવિચય ધ્યાનના અભ્યાસીને પોતાનું ધ્યાન માત્ર પોતાનાં જ કર્મનાં ફળ ઉપર રાખવાનું નથી, પણ કર્મગ્રસ્ત સર્વ જીવો ઉપર રાખવાનું છે. તેમ કરવાથી તે બધા જીવો ઉપર નિઃસીમ કરુણા વરસાવનારા જિનેશ્વર પરમાત્માની કરુણાને પાત્ર બનાય છે અને કરુણા જગાડનારા કર્મગ્રસ્ત જીવો પણ અપેક્ષાએ ઉપકારક પ્રતીત થાય છે. પ્રમોદભાવનામાં ધ્યેય તરીકે ગુણાધિકત્વ હોય છે, તેમ કરુણાભાવનામાં દુઃખાધિકત્વ એ ધ્યેય છે. જીવ માત્રને પોતાના દુઃખની કરુણા તો હોય જ છે, પણ તે આર્ત્તધ્યાન સ્વરૂપ છે. તે જ્યારે સર્વ જીવવિષયક બને છે ત્યારે ધર્મધ્યાન સ્વરૂપ બને છે. આથી કરુણાભાવને પુષ્ટ કરનાર વિપાકવિચય ધ્યાન પણ ધ્યાનમાર્ગના ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૯૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસી માટે ખૂબ જ આવશ્યક છે. (૪) સંસ્થાનવિચય ધ્યાન અને માધ્યસ્થભાવના : સંસ્થાન વિચય ધર્મધ્યાનમાં સર્વ લોકનું સ્વરૂપ અને પદાર્થના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આદિનું ચિંતન કરવાનું હોય છે. તેના દ્વારા સાધકને જડ-પુદ્ગલ પદાર્થો પ્રતિ અને જીવોના દોષો પ્રતિ માધ્યસ્થ ભાવ ઉત્પન્ન થાય છે. જેથી ચિત્તમાં તે જીવો પ્રતિ પણ મૈત્રીભાવ અખંડ રહે છે અને સમતાભાવની વૃદ્ધિ થાય છે. ચોથી આ માધ્યસ્થ ભાવનામાં ધ્યેય તરીકે દોષાધિકત્વ હોવાથી, તેના દ્વારા જીવોના દોષો પ્રત્યે જ માધ્યસ્થભાવ કેળવવાનો હોય છે. ઉપેક્ષાને પાત્ર દોષી નહિ પણ દોષો છે, પાપી નહિ પણ પાપ છે. જીવ માત્ર તો મૈત્રી આદિને જ પાત્ર છે. કોઇ પણ જીવ તરફ ઉપેક્ષા કે દ્વેષવૃત્તિ દાખવવાથી મહામોહ-મિથ્યાત્વ કર્મનું સર્જન થાય છે. જીવ માત્ર પ્રત્યે મૈત્રીપૂર્ણ દૃષ્ટિ ઊઘડતાં આ બધી ભાવનાઓ સુસાધ્ય બને છે. પહોંચવાની યોગ્યતાવાળો બને છે. આ રીતે આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં જીવમૈત્રી આદિ ભાવોનું ધ્યાન પણ સમાયેલું છે. આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનમાં મૈત્રી આદિ ભાવો સમાયેલા છે તે જ રીતે જિનેશ્વર પરમાત્માની પિંડસ્થ આદિ અવસ્થાઓના ચિંતનમાં પણ મૈત્રી આદિ ભાવો સમાયેલા છે. એટલે જિનોક્ત કોઇ પણ વચનનું સમ્યક્ પ્રકારે ચિંતન કરનારને તે ભાવની સ્પર્શના થાય જ છે, જે ભવપરંપરાનાશક છે. • ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ : ‘ઔપપાતિક’ સૂત્રમાં ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ બતાવી છે : (૧) અનિત્યત્વ ભાવના, (૨) અશરણત્વ ભાવના, (૩) એકત્વ ભાવના અને (૪) સંસાર ભાવના. ધર્મધ્યાનથી અત્યંત ભાવિત ચિત્તવાળા મુનિરાજ ધ્યાનના અંતે અને નવેસરથી ધ્યાનારૂઢ થતા પહેલાં ધ્યાનમાં સહાયક અને પ્રેરક અનિત્યાદિ જે ભાવનાઓનું ચિંતન કરે છે તે અનુપ્રેક્ષા તેમને ‘અ ં’ અને ‘મમ’ના દ્વન્દ્વથી સર્વથા પર રહેવાનું બળ પ્રદાન કરે છે. લેશ્યા : આથી પ્રથમ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. આશાના અભ્યાસીને સર્વ જીવો સ્વતુલ્ય હોવાનું શાસ્ત્ર-સત્ય સ્પર્શે જ છે ‘લેશ્યા' શબ્દ ‘ત્તિ' ધાતુ ઉપરથી અને તે પછી તે આજ્ઞા પાળવામાં બન્યો છે. હ્રિશ્નો અર્થ છે ચોંટવું, પાવરધો બનીને ધર્મધ્યાનના શિખરે સંબદ્ધ થવું. અર્થાત્ જેના દ્વારા કર્મ ધ્યાન વિચાર (સવિવેચન) • ૯૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ આત્માની સાથે ચોટે છે, બંધાય છે તેને પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે, સંવર - ‘લેશ્યા' કહે છે. આવતાં અશુભ કર્મો અટકી જાય છે; લેશ્યા આત્માના પરિણામ- નિર્જરા-પુરાણા કર્મનો પણ અંશે-અંશે અધ્યયસાય રૂપ છે. ક્ષય થાય છે અને પરલોકમાં દેવતાઇ સુખની વિપુલ સામગ્રી પ્રાપ્ત થાય છે. શુભ આસ્રવનો અનુબંધ થવાથી અનુક્રમે ઉત્તમ કુળ, બોધિ-લાભ, પ્રવ્રજ્યા, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ધર્મધ્યાનીને તીવ્ર-મંદાદિ પ્રકારવાળી પીત, પદ્મ અને શુક્લ લેશ્યાઓ અનુક્રમે વિશુદ્ધ હોય છે અર્થાત્ ધર્મધ્યાન સમયે આત્મપરિણામોની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. ♦ ધર્મધ્યાનનાં બાહ્ય ચિહ્નો : (૧) તેવો સાધક જિનપ્રણીત જીવાદિ તત્ત્વોની દૃઢ શ્રદ્ધાવાળો હોય. (૨) સુદેવ અને સુગુરુની ભક્તિ તેમજ સેવા કરવામાં સદા સક્રિય હોય, તેમના ગુણોની પ્રશંસા કરવામાં સદા મોખરે હોય. (૩) શ્રુતાભ્યાસ, શીલ અને સંયમમાં પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ કરનારો હોય. (૪) લોકસંજ્ઞાને ન અનુસરતાં જિનાજ્ઞાને અનુસરનારો હોય. આ ચિહ્નો વડે ધર્મધ્યાનના ધારકને ઓળખી શકાય છે. ધર્મધ્યાનનું ફળ : ધર્મધ્યાનનું ફળ અમોઘ છે, અચિંત્ય છે, અમાપ છે. કોઇ છદ્મસ્થ તેનો પૂરો કયાસ કાઢી શકતો નથી. પરંતુ સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર પરમાત્માના ધર્મધ્યાનના પ્રભાવે વ્યક્તિગત આ લાભ થવા ઉપરાંત સમષ્ટિમાં ભદ્રંકર વાતાવરણ વધુ સમૃદ્ધ બને છે. (૨) પરમધ્યાન મૂળ પાઠ : परमध्यानं - शुक्लस्य प्रथमो भेद:पृथक्त्ववितर्कसविचारम् ॥ २ ॥ અર્થ : શુક્લ ધ્યાનનો ‘પૃથ વિતર્ક સવિચાર' નામનો જે પ્રથમ ભેદ તે ‘પરમધ્યાન' કહેવાય છે. • વિવેચન : ‘ધ્યાન શતક’ વગેરે ગ્રંથોમાં શુક્લધ્યાન સંબંધી વિશેષ માહિતી આપેલી છે. પ્રસ્તુત વિષયમાં તેના ઉપયોગી સારનો વિચાર અહીં કરવામાં આવ્યો છે તે નીચે પ્રમાણે છે - શુક્લધ્યાનના ધ્યાતાને તે ધ્યાન સિદ્ધ કરવા માટે વિશેષ પુરુષાર્થ કરવો પડે છે, વચનાનુસાર તેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર તેમાં મુખ્યતયા સર્વગુણના આધારભૂત ભગવંતો ફરમાવે છે કે ધર્મધ્યાનના પ્રભાવે શુભ આસ્રવ સત્ત્વગુણનો આશ્રય લેવાનો હોય છે. કારણ કે શુક્લધ્યાન એ નિરાલંબન, ધ્યાન વિચાર (સવિવેચન) ૭ ૯૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ નિરાકાર અને સદા આનંદમય સ્વરૂપવાળું (૩) વિવેક : દેહથી આત્માની છે. તે ધ્યાનરૂપી મહેલને ટકાવી રાખવા ભિન્નતાનું ભાન હોય. સત્ત્વ એ સ્તંભના સ્થાને છે. (૪) વ્યુત્સર્ગ ઃ નિઃસંદેહપણે દેહ એ સત્ત્વની વાસ્તવિક ખીલવણી અને ઉપાધિનો ત્યાગ કરે. માટે જે ચાર આલંબનો અને ચાર • શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ : અનુપ્રેક્ષાઓ વગેરે ભગવતી સૂત્રમાં શુક્લધ્યાનની વ્યુત્થાન અવસ્થામાં દર્શાવી છે તે નીચે મુજબ છે - ચાર પ્રકારની અનુપ્રેક્ષાનો ઉપયોગ કરાય • શુક્લધ્યાનનાં ચાર આલંબનો : છે, જેના દ્વારા ધ્યાતાનો અંતરંગ પરિણામ (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ જળવાય છે તેમજ ધ્યાનની ધારાનો મૃદુતા, (૩) ઉત્તમ આર્જવ અને (૪) પ્રવાહ અખંડ રહે છે. ઉત્તમ સંતોષ. (૧) અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા : એટલે જેનામાં આવા ઉત્તમ પ્રકારની ક્ષમા કે આત્માની અનંતકાળથી અવિચ્છિન્નપણે વગેરે હોય છે તે શુક્લધ્યાનના અધિકારી ચાલી આવતી ભવ-પરંપરાનો સમ્યક ગણાય છે. પ્રકારે વિચાર કરવો. મતલબ કે જેઓ ખમવામાં મહા (૨) વિપરિણામાનુપ્રેક્ષા : એટલે કે શૂરવીર હોય છે, પુષ્પથી યે વધુ મૃદુ પદાર્થોનું પ્રતિક્ષણ વિવિધરૂપે પરિણમન હૃદયવાળા હોય છે, પાણી જેવા પારદર્શક થાય છે તેનું યથાર્થપણે ચિંતન કરવું. હોય છે અને સહજ રીતે મળતી સામગ્રીથી (૩) અશુભાનુપ્રેક્ષા : એટલે કે સંતોષનો અનુભવ કરનારા હોય છે તેઓ રાગદ્વેષાત્મક સંસારની અશુભતાનો શુક્લધ્યાનના અધિકારી ગણાય છે. અસારતાનો સમ્યક્ પ્રકારે વિચાર કરવો. • શુક્લધ્યાનનાં ચાર લક્ષણો : (૪) અપાયાનુપ્રેક્ષા : એટલે કે હિંસા (૧) અવ્યથ : દેવાદિત ઉપસર્ગોમાં આદિ આસ્રવ દ્વારોથી થતા ભયંકર પણ વ્યથાનો અભાવ હોય. અનર્થોનો યથાર્થ રીતે વિચાર કરવો. (૨) અસંમોહ: દેવાદિકૃત માયાજાળ આ ચારે પ્રકારની અનુપ્રેક્ષામાં મન કે સૈદ્ધાન્તિક સૂક્ષ્મ પદાર્થ વિષયક પરોવાયેલું રહે છે તો ધ્યાન તરત લાગુ સંમોહમૂઢતાનો અભાવ હોય. પડે છે. ૧. ચત્તાર નવા -વંતી-મુત્તી-નવે-મ चत्तारि आलंबणा-अव्वहे-असंमोहे-विवेगे-विउस्सग्गे । चत्तारि अणुप्पेहाओ-अणंत वत्तियाणुप्पेहा - विप्परिणामाणुप्पेहा-असुभाणुप्पेहा-अवायाणुप्पेहा । ધ્યાન વિચાર (સવિવેચન) • ૯૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ ધ્યાતવ્ય : ધ્યાતવ્ય એટલે જેનું ધ્યાન હવે આ ત્રણેય લક્ષણને કંઇક કરવાનું હોય તે ધ્યેય. વિસ્તારથી વિચારીએ - અહીં શુક્લધ્યાનની વાત ચાલે છે, પૃથકત્વઃ જેમાં વિસ્તારથી (ભેદથી) એટલે તેનું ધ્યેય વિચારવું રહ્યું; તે આ જીવ કે પુદ્ગલ આદિ દ્રવ્યોના ઉત્પાદ, પ્રમાણે છે - વ્યય અને ધ્રૌવ્યાદિ પર્યાયો કે અમૂર્યાદિ આત્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ, વ્યય, પર્યાયોનું એકાગ્રચિત્તે ચિંતન કરવામાં ધ્રૌવ્યાદિ પર્યાયોનું વિવિધ નય-દ્રવ્યાસ્તિક આવે તેને ‘પૃથકત્વ' કહે છે. નયાદિ વડે પૂર્વગત શ્રુતના આધારે અથવા તો શ્રુતજ્ઞાનના આધારે એક ચિંતન કરવું એ શુક્લધ્યાનનું ધ્યેય છે. દ્રવ્યથી દ્રવ્યાંતરમાં, એક ગુણથી આ ધ્યાનના ચાર પ્રકાર છે જે ચાર ગુણાંતરમાં અને એક પર્યાયથી પાયા તરીકે પ્રસિદ્ધ છે. પર્યાયાંતરમાં ચિંતન થાય તે પણ • પહેલો પાયો યાને પ્રથમ શુક્લધ્યાન : ‘પૃથકુત્વ છે.' ‘પૃથકત્વ-વિતર્ક-સવિચાર - એ વિતર્ક : જે ધ્યાનમાં સ્વપ્રથમ શુક્લધ્યાન અર્થાત્ શુક્લધ્યાનનો શુદ્ધાત્માનુભવરૂપ ભાવશ્રુતના આલંબનથી પહેલો પાયો છે. ઉત્પન્ન થયેલો આન્તરજલ્પાત્મક (અંતરંગ ‘પૃથકૃત્વ-વિતર્ક-સવિચાર’ એટલે શું? ધ્વનિરૂપ) વિમર્શ હોય તે ‘વિતર્ક પથકત્વ' એટલે ભેદથી કે કહેવાય છે. વિસ્તારથી. સવિચાર : જે ધ્યાનમાં એક અર્થથી ‘વિતર્ક એટલે શ્રુતજ્ઞાનનું વિશિષ્ટ બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં પ્રકારે ચિંતન અને તથા એક યોગથી બીજા યોગમાં સંક્રમણ ‘સવિચાર’ એટલે અર્થ, શબ્દ અને થતું હોય તે ‘સવિચાર’ કહેવાય છે. ૨ યોગમાં સંક્રમણ થવું તે. અહીં “અર્થ’ તે દ્રવ્યરૂપ છે. “શબ્દ” આ ત્રણેય લક્ષણ યુક્ત હોય તે એ અક્ષરનામ સ્વરૂપ છે અને ‘યોગ” એ પ્રથમ શુક્લધ્યાન છે. મન-વચન કાયારૂપ છે. તેમાં પરસ્પર ૧. સહભાવી હોય તે ‘ગુણ’ કહેવાય છે અને ક્રમભાવીને ‘પર્યાય' કહેવાય છે અને જે ગુણપર્યાયથી યુક્ત હોય તેને ‘દ્રવ્ય' કહેવાય છે. सवितर्क सविचारं सपृथक्त्वमुदाहृतम् । त्रियोगयोगिनः साधोराद्यं शुक्लं सुनिर्मलम् ॥ श्रुतचिन्ता वितर्कः स्यात् विचार: संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत्त्रयात्मकम् ॥ - TUસ્થાન મારોદ, રત્નો. ૬૦-૬૬ ધ્યાન વિચાર (સવિવેચન) - ૯૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણ થાય છે એટલે કે ધ્યાનનો પૂજ્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ઉપયોગ બદલાતો રહે છે, તે શુક્લ- મહારાજે સ્વરચિત ‘દ્રવ્યગુણપર્યાયધ્યાનનો પ્રથમ પ્રકાર છે. રાસ’માં ઉપરોક્ત જે વસ્તુ જણાવી છે તે જો કે આ ધ્યાન પ્રતિપાતી છે, તેમ અત્યંત મહત્વપૂર્ણ અને માર્મિક છે. છતાં વિશુદ્ધ હોવાથી ઉત્તરોત્તર વિશુદ્ધતર તેમાંથી વર્તમાન કાળે પણ શુકલધ્યાનની ધ્યાન (ઉત્તર ગુણસ્થાનકીનું સાધક બને છે. આંશિક અનુભૂતિ હોઇ શકે છે, એવો આ રીતે ધર્મધ્યાનના આજ્ઞાવિયાદિ મહત્ત્વપૂર્ણ ગભિત નિર્દેશ મળે છે. ભેદોના સતત અભ્યાસથી જ પરમ-ધ્યાન ગુરુકુલવાસમાં રહી, ગુરુની સેવામાં પ્રગટે છે, માટે તેને જ અહીં શુક્લધ્યાનના તત્પર રહેતા મુનિ સંયમાદિ ક્રિયાઓનું પ્રથમ પ્રકારરૂપે ગણાવ્યું છે. વિધિપૂર્વક પાલન કરવા સાથે • શુક્લધ્યાનનો આંશિક સ્વાદ : દ્રવ્યાનુયોગના અધ્યયન, મનન, ચિંતન ‘દ્રવ્યાદિક ચિંતાએ સાર, અને નિદિધ્યાસનમાં સતત મગ્ન રહે છે, શુક્લધ્યાનનો લહીએ પાર | તો તેને અનુક્રમે ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે માટે અહિ જ આદરો, સદ્ગુરુ કરવાનું સામર્થ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. વિન મત ભૂલા ફિરો !' પૂર્વધર મહર્ષિઓ આત્માની દ્રવ્ય, ‘આત્મદ્રવ્ય ગુણ-પર્યાયની ભેદની ગુણ અને પર્યાયરૂપે ભેદનયથી ચિંતાચિંતાએ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ હોય વિચારણા કરવા દ્વારા શુક્લધ્યાનનો અને તેમની અભેદ ચિંતાએ દ્વિતીય ભેદ પ્રથમ ભેદ ‘પ્રથકૃત્વ-વિતર્ક-સવિચાર” હોય તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની સિદ્ધ કરી શકતા હતા અને દ્રવ્ય-ગુણભાવનાએ ‘સિદ્ધ સમાપત્તિ' હોય, તો તે પર્યાયથી અભેદરૂપે આત્માનું ચિંતન શુક્લધ્યાનનું ફળ છે.' કરીને શુક્લધ્યાનનો બીજો ભેદ प्रवचनसारेऽप्युक्तम् - ‘અમૃથકૃત્વ-સવિતર્ક-અવિચાર'ની કક્ષા जो जाणदि अरिहंतं પ્રાપ્ત કરી શકતા હતા. પણ જેમને दव्वत्त गुणत्त पज्जवत्तेहिं । ‘પૂર્વનું જ્ઞાન નથી એવા મુનિઓ પણ सो जाणदि अप्पाणं શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવના વડે મોહો તુ ત ગાદ્રિ તયં ૨૫૦૦ સિદ્ધ ભગવંતો સાથે “સમાપત્તિ-ધ્યાન ૧. “પ્રવચનસાર’માં કહ્યું છે કે - જે સાધક અરિહંત પરમાત્માને દ્રવ્ય-ગુણ અને પર્યાય વડે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ ક્ષય પામી જાય છે. ૨. સમાપત્તિ : ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા. ધ્યાન વિચાર (સવિવેચન) • ૯૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ દ્વારા એકતા સિદ્ધ કરીને શુક્લધ્યાનનું શકાય છે, જે ભવાંતરમાં ઉત્તરોત્તર ફળ પ્રાપ્ત કરી શકે છે. શ્રેણિગત વિશિષ્ટ ધ્યાનની પ્રાપ્તિમાં આ વાત પૂ. મહોપાધ્યાય સહાયભૂત બને છે. શ્રીયશોવિજયજી મહારાજે જેમ પોતાના ધર્મધ્યાનમાં પિંડી આદિ ચાર ‘દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ'ના ટબામાં પ્રકારમાંનો અંતિમ પ્રકાર-રૂપાતીત ધ્યાન કહી છે, તેમ “યોગવિંશિકા'ની સ્વરચિત છે, જેમાં સિદ્ધ પરમાત્માના અરૂપી ગુણોનું વૃત્તિમાં પણ “અનાલંબનયોગ'માં ચિંતન હોય છે. આ રૂપાતીતધ્યાનના શુકલધ્યાનનો અંશ અર્થાતુ આંશિક સ્વાદ પ્રભાવે નિશ્ચયનયથી સિદ્ધ સ્વરૂપી હોવાના પ્રતિપાદન દ્વારા ફરમાવી છે. આત્માના આંશિક આનંદનો અનુભવ “અપ્રમત્ત ગુણસ્થાનને પામેલા થાય છે - આ મતલબનો સ્પષ્ટ નિર્દેશ મુનિઓને નિર્વિકલ્પ દશામાં ચિન્માત્ર “યોગપ્રદીપ’માં છે, તે આ પ્રમાણે - સમાધિના અનુભવ વખતે નિરાલંબન ધ્યાન “આ શુક્લધ્યાનથી મુક્તિરૂપ હોય છે અને તે સામર્થ્યયોગ સ્વરૂપ છે. લક્ષ્મીનો પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે આ અનાલંબન યોગ મુખ્યતયા યોગીએ સદૈવ રૂપાતીત તથા નિરાકાર ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા મુનિને એવું (આત્મ) ધ્યાન ધ્યાવવું.૨ અપૂર્વકરણ ગુણસ્થાનકે હોય છે, તેની રૂપાતીતધ્યાન: નિરંજન, નિરાકાર, પહેલાં સાતમા ગુણસ્થાનકમાં પણ ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન પિંડસ્થાદિ ત્રણ અવસ્થાઓમાંથી જ્યારે તે રૂપાતીત ધ્યાન છે. રૂપાતીત અવસ્થાનું ભાવન-ધ્યાન થાય નિરંજન (સર્વકર્મરહિત) સિદ્ધ છે, ત્યારે ધ્યેયરૂપ સિદ્ધ પરમાત્માના સ્વરૂપના આલંબન દ્વારા નિરંતર તેમનું અરૂપીગુણો હોય છે. આ અરૂપી ગુણોનું ધ્યાન કરનાર યોગી, ગ્રાહ્ય-ગ્રાહકભાવ ધ્યાન એ આંશિક શુક્લધ્યાનરૂપ હોવાથી અર્થાત્ “પરમાત્મા એ ધ્યેય અને હું ધ્યાતા' અપ્રમત્ત મુનિઓને પણ અનાલંબન યોગ આ ભેદભાવની દીવાલને દૂર કરીને (સામર્થ્યયોગ) અનુભવસિદ્ધ છે. તન્મયતા પામે છે અર્થાત્ ધ્યાતા, ધ્યેય- વર્તમાનકાળમાં પણ અપ્રમત્ત ભૂમિકા સિદ્ધ પરમાત્મામાં લય પામી જાય છે, એટલે સુધીનું અનાલંબન ધ્યાન સિદ્ધ કરી કે ધ્યાતા સ્વયં ધ્યેયરૂપ બની જાય છે. १. अत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रमत्तानां शुक्लध्यानांशो निरालंबनेऽनुभवसिद्ध एव । - યોગવિશl; હ્નો. ૧૨ ની વૃત્તિ. २. मुक्ति-श्रीपरमानंदध्यानेनानेन योगिना । रूपातीतं निराकारं ध्यानं ध्येयं ततोऽनिशम् ॥ - યોગ પ્રવીપ, રત્નો. ૨૦૭ ધ્યાન વિચાર (સવિવેચન) • ૯૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા સાથે ની આ ખીલે છે ત્યારે પરમાત્માના પરમ ગુપ્ત એકાકારતા એ જ ‘સમરસીભાવ' છે. સ્વરૂપ સાથે તદાકારતા સધાય છે; પછી પરમયોગ-સામ્રાજ્યના સમ્રાટો અહર્નિશ હું પરમાત્મા છું એ સત્ય અસ્થિઆ ભાવમાં ઝીલતા હોય છે. મજાવતું બની જાય છે. “યોગ'ને ઉલટાવતાં “ગયો’ થાય. આ હકીકત પૂ. શ્રીસિદ્ધસેન દિવાકર ‘ગયો’ તો ક્યાં ગયો ? તો કે રાગ- સૂરીશ્વરજી મહારાજના અનુભૂત શબ્દોમાં દ્વેષરૂપ પરઘરમાંથી વીતરાગ-વીતદ્વેષરૂપ જોઇએ - સ્વઘરમાં. આ યોગ-પ્રયોગના સતત ‘નિનો તાતા નિનો મોજી, અભ્યાસ પછી પરમાત્મ-મિલનની કળામાં जिनः सर्वमिदं जगत् । કુશળતા પ્રાપ્ત થાય છે. जिनो जयति सर्वत्र, પરમાત્મ-મિલનની કળા યો નિ: સોડમેવ ' જ્યારે સિદ્ધ પરમાત્માના શુદ્ધ - શાસ્તવ, રત્નો. રૂ. સ્વરૂપના ચિંતનમાં ધ્યાતાની ચિત્તવૃત્તિ અર્થ : જિનેશ્વર પરમાત્મા જ દાતા એકાકાર બને છે ત્યારે તેમનું ગુહ્ય-ગુપ્ત છે, ભોક્તા છે. આ સમસ્ત વિશ્વના સર્વ સ્વરૂપ અનુભવમાં આવે છે. પરમાત્મા જીવો પણ સ્વરૂપથી જિન છે, એથી કેવળજ્ઞાન ગુણ વડે સર્વવ્યાપી છે એટલે જિનેશ્વર પરમાત્મા સર્વત્ર જય પામે છે. અનંત સિદ્ધ ભગવંતો અને કેવળજ્ઞાની જે “જિન” છે તે જ “હું” છું. ભગવંતો પોતાના કેવળજ્ઞાન ગુણ વડે નિજત્વ નિરપેક્ષ અવસ્થાને પામેલા ધયાતાના પ્રત્યેક પ્રદેશે વ્યાપીને રહેલા છે યોગીવર્યો આવા વિધાન દ્વારા જીવમાં અને તેમના ગુણચિંતનમાં તદાકાર બનેલો પ્રચ્છન્ન શિવત્વને પરમ સ્નેહે સાધવાનું સાધક પણ તે સિદ્ધ ભગવંતો અને કેવળી સૂચવતા હોય છે. ભગવંતોના કેવળજ્ઞાનરૂપ દર્પણમાં આત્મા સિવાયના ‘હું'ને સર્વથા પ્રતિબિંબિત થયેલો છે. વોસિરાવી દીધા પછી જ આત્મામાં જિન આ રીતે ધ્યાતા અનંત સિદ્ધ સ્વરૂપ દેખાય છે, જિનમાં આત્મા દેખાય છે ધ્યેયભાવને અનુભવી પરમ અને આ અવસ્થામાં જ ઉક્ત પ્રકારના આત્મસ્વરૂપની પ્રતીતિ કરી, પરમાનંદનો અભેદાત્મક ઉદ્ગારો સહજ બને છે. અનુભવ કરે છે - આ જ સાચું પરમાત્મ- માટે જ શાસ્ત્રો ફરમાવે છે કે - મિલન છે, પરમાત્મ-સાક્ષાત્કાર છે. ધ્યાતા જેટલો સમય જિનેશ્વર પરમાત્માના જ્યારે આપણી યોગ્યતા પરિપૂર્ણરૂપે ધ્યાનમાં ઉપયોગમાં રહે છે તેટલો સમય ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ એ આગમથી ભાવજિનરૂપ બને છે. પ્રાપ્ત કરી શકતું નથી. - જિનેશ્વર પરમાત્માના ઉપયોગમાં શુક્લધ્યાન માટે વિશિષ્ટ સત્ત્વ અને રહેવું એટલે પોતાની સમગ્રતાના કોઇ વિશિષ્ટ શ્રુતજ્ઞાન અપેક્ષિત છે. એક અંશનો પણ ઉપયોગ જિનેશ્વર વિશિષ્ટ સન્ત વડે સર્વ પ્રકારના પરમાત્મા સિવાય અન્ય કોઇને ન કરવા ઉપસર્ગાદિ સામે અણનમ-અડગ-અડોલ દેવો અર્થાત જિનેશ્વર પરમાત્માના દ્રવ્ય- રહી શકાય છે. ગુણ-પર્યાયમાં પોતાની સમગ્રતાને ઢાળી વિશિષ્ટ કૃતાભ્યાસના બળે મન દેવી-ઓગાળી દેવી. નિસ્તરંગ બને છે, સર્વે કુવિકલ્પો શમી આ રીતે પરમાત્માની પૂર્ણ કૃપાથી જાય છે. ચિત્ત નિર્મળ થતાં સ્વાત્માના પરમાત્મ માટે જ ઉપરોક્ત લક્ષણવાળા સ્વરૂપની અપૂર્વ અનુભૂતિ થાય છે, તે સત્ત્વશાળી પૂર્વધર મહર્ષિઓ જ શુક્લજ પરમાત્મ-દર્શન છે અને પરમાત્મ- ધ્યાનના સાચા અધિકારી છે. મિલન પણ તે જ છે. માસ-તુષ' મુનિવર તથા મરુદેવા જેમણે પોતાના સંયમ-જીવનમાં અષ્ટ માતા વગેરે ‘પૂર્વના જ્ઞાતા ન હોવા છતાં પ્રવચનમાતાની સુસેવા દ્વારા સમાપત્તિ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ધર્મધ્યાનના ધ્યાનની પાત્રતા પ્રગટ કરીને જિનેશ્વર પ્રકર્ષથી થયેલ શુક્લધ્યાનથી થઈ હોવાનું પરમાત્મા સાથે એકાકારતા સિદ્ધ કરવાની સ્પષ્ટ વિધાન છે. દિશામાં અનુપમ પ્રગતિ સાધી છે એવા ધર્મધ્યાનમાં પિંડી, પદસ્થ અને અનુભવ-યોગી પુરષના ઉદ્ગારો ખરેખર રૂપસ્થ ધ્યાનનો પણ અંતર્ભાવ છે અને રોમાંચકારી છે, હૃદય-વીણાના તારને આ ત્રણે ભેદો રૂપાતીતધ્યાનને (જે ઝંકૃત કરનારા છે. શુક્લધ્યાનરૂપ છે તેને) પ્રાપ્ત કરવા માટે • શુક્લધ્યાનના અધિકારી : ત્રણ પગથિયાં છે;' શુક્લધ્યાનરૂપ ઊંચા પ્રથમ સંઘયણવાળા પૂર્વધર (પૂર્વના મહેલમાં પહોંચવા માટેની સોપાનપંક્તિ જ્ઞાનના જાણકાર) સમર્થ મહાપુરુષો જ છે. પિંડી આદિ ચારે પ્રકારોનો આ શુક્લધ્યાનના પ્રધાન અધિકારી છે. સમાવેશ આગળના ધ્યાન-પ્રકારોમાં કારણ કે અલ્પ સત્ત્વવાળા જીવોનું મન ગ્રંથકારે પોતે જ કર્યો છે. કોઇ પણ રીતે આ શુક્લધ્યાનમાં નિશ્ચલતા પ્રથમ ધ્યાન-માર્ગમાં બતાવેલા ૧. fઉદસ્થ રૂપમેરા: સુવર્તધ્યાનસ્થ યે પુરા | उक्तास्तस्यैव रोहार्थं प्रासादे पदिकं यथा ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૧ - ‘યો પ્રદીપ' રત્નો. ૬૪. Page #120 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાવિચય આદિ તથા પિંડસ્થ આદિ સ્નેહ, (૬) અતિભય, (૭) અવ્યક્ત, સર્વ પ્રકારોના યથાયોગ્ય, અભ્યાસથી (૮) નિદ્રા, (૯) નિદ્રા-નિદ્રા, (૧૦) સાધકમાં ‘પરમધ્યાન'રૂપ શુક્લધ્યાનને પ્રચલા, (૧૧) પ્રચલા-પ્રચલા અને ધ્યાવવાની શક્તિનો ઉઘાડ થાય છે. (૧૨) સ્યાનદ્ધિ. જ્યારે ચિત્ત પિંડસ્થ, પદસ્થ અને ભાવશૂન્ય : ચિત્ત (શુભાશુભ રૂપDધ્યાનથી નિવૃત્ત થઈને વિચારાદિરૂપ) વ્યાપારને યોગ્ય હોવા ઉન્મનીભાવને પામે છે ત્યારે તે નિરાકાર છતાં તેના વ્યાપારનો સર્વથા ઉપરમ મહાસૂક્ષ્મ-ધ્યાન કહેવાય છે અને તે કરવામાં આવે તે ‘ભાવશૂન્ય’ કહેવાય શુક્લધ્યાનનો અંશ છે, આ મહાસૂક્ષ્મ- છે. (અર્થાત્ ચિત્તવૃત્તિઓની સર્વથા ધ્યાનના અભ્યાસથી શુક્લધ્યાન પ્રાપ્ત નિવૃત્તિ થવી તે ‘ભાવશૂન્ય' ધ્યાન થાય છે.' કહેવાય છે.) (૩) શૂન્યધ્યાના | વિવેચન : લાકડીના માર કરતાં મૂળ પાઠ : અશુભ વિચારનો માર માણસને અધિક शून्यं-चिन्ताया उपरमः । બેહાલ બનાવે છે. द्रव्यशून्यंक्षिप्तचित्तादिना द्वादशधा- પોતાના તન, વચન અને મનને શુભ खित्ते दित्तुम्मत्ते વ્યાપારમાં જોડ્યા પછી શુદ્ધમાં લઇ જવા રાWI-Fસોહાડ઼મયમઈબ્રન્ને માટે એ ત્રણેને શાંત-મૌન કરવાં પડે છે. નિદ્દારૂ-પંચો વારસહ વ્યસુત્રં તિ છે. આમ કરવાથી સાચો અને પૂરો માવતો વ્યાપાર સ્થાપિ વેતસ: ‘વિરામ' માણવા મળે છે. સર્વથા વ્યાપારીપરમ: | આવો વિરામ સર્વ શુભાશુભ અર્થ : જેમાં ‘ચિંતાનો ઉપર વિચારોથી સર્વથા વિરમેલા પૂર્ણ (અભાવ) હોય તેને શૂન્ય કહેવામાં આવે પરમાત્માના ચરણકમળમાં મળે છે. કારણ છે. તેના બે ભેદ છે : (૧) દ્રવ્યશૂન્ય તથા કે તેઓશ્રી રાગદ્વેષથી સર્વથા મુક્ત છે. (૨) ભાવશૂન્ય. માટે આત્મસ્વભાવમાં રમણતા કરવા તેમાં ‘દ્રવ્યશૂન્યના ‘ક્ષિપ્તચિત્ત' વગેરે સર્વપ્રથમ સર્વથા શુદ્ધ-પૂર્ણ પરમાત્માના આ પ્રમાણે બાર ભેદો છે : (૧) ક્ષિપ્ત, ચારે નિક્ષેપાઓની અનન્યભાવે આરાધના (૨) દીપ્ત, (૩) ઉન્મત્ત, (૪) રાગ, (૫) કરવાની શાસ્ત્રાજ્ઞા છે. જેનો આપણે પ્રથમ १. न किञ्चिच्चितयेच्चित्तमुन्मनीभावसंगतम् । निराकारं महासूक्ष्मं महाध्यानं तदुच्यते ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૨ - ‘યોપ્રવીપ' . ૬રૂ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનભેદમાં સારી રીતે વિચાર કર્યો છે, હિમગિરિના ઉત્તમ શિખરે ચઢનારાને તે આરાધનાનો અભ્યાસ વધતાં આરાધક પોતાનાં વસ્ત્રો પણ ભારરૂપ લાગે છે. પોતે આરાધ્ય આત્મસ્વરૂપે પોતાને જોતો, આ મુદ્દાની વધુ સ્પષ્ટતા જાણતો તેમજ માણતો થાય છે. તે જ ચાલણગાડીના દાખલાથી થઇ જાય છે. ભાવશૂન્ય (વિકલ્પરહિત) દશા છે. બાળક માટે તે હિતસાધક ખરી, પણ ભાવશૂન્ય-ધ્યાનમાં ચિત્તના ચિંતન- પુખ્રવયના માણસની ચાલમાં સહાયક વ્યાપાર સર્વથા શાંત થઇ જાય છે. ચિત્ત બનવાને બદલે અવરોધક બને છે. ચિંતન-વ્યાપાર માટે સમર્થ હોય છે ત્યારે આથી એ સમજાય છે કે બાળતેને આત્મવીર્ય-આત્મશક્તિની પ્રબળતા કક્ષાના આરાધક જીવો માટે ઉપકારક વડે સંકલ્પ-વિકલ્પ રહિત બનાવવું એને શુભ-વિકલ્પોને પ્રૌઢ આરાધકોએ જ ‘ભાવશૂન્ય’ ધ્યાન કહે છે. વિવેકપૂર્વક છોડવા જોઇએ. અમનસ્કયોગ, ઉન્મનીભાવ, પાણીમાં જે શક્તિ હોય છે તેના નિર્વિકલ્પ અવસ્થા કે પરમદાસીન્ય કરતાં વધુ શક્તિ તે જ પાણીમાંથી વગેરે ‘ભાવશૂન્ય’ અવસ્થાના સૂચક પ્રગટેલી વરાળમાં હોય છે, તેમ શુભપર્યાયવાચી નામો છે. વિકલ્પમાં જે શક્તિ હોય છે તેના કરતાં | સર્વ પ્રકારના સવિકલ્પ ધ્યાનોનું અત્યંત અધિક શક્તિ શુદ્ધ-આત્મઅંતિમ ફળ નિર્વિકલ્પ દશાનો યોગ છે સ્વભાવમાં હોય છે. તન્મયતા અર્થાતુ અને તે જ શુદ્ધ આત્મસ્વભાવનો સુયોગ તદ્રુપતા સાધવા માટે શુભ-વિકલ્પોના છે. આ અવસ્થાને પામેલો ધ્યાતા- ત્યાગનું ફરમાન તે કક્ષાના જ આત્માઓ આત્માના શુદ્ધ સ્વભાવમાં જ મગ્ન રહે માટે પરમોપકારી મહર્ષિઓએ કર્યું છે. છે અર્થાત દેહાદિ પર પદાર્થોના ધર્મથી નય, ગમ, ભંગ દ્વારા તત્ત્વોનું ચિંતન સર્વથા પર બની જાય છે. કરતાં કરતાં પૂર્વધર મહર્ષિઓએ ચિંતનના | સર્વ સં જો ગોમાં-સર્વ પ્રકારની સુફળરૂપે નિર્વિકલ્પ-દશાને પામી આત્માઅવસ્થાએ અશુભ-વિકલ્પો હેય-ત્યાય નુભવના દિવ્ય મંડલમાં ઝૂલે છે.' છે જ, પણ પરમધ્યાનગિરિના ચરમ આવી અનુભવ દશા પ્રાપ્ત કરવા શિખરે આરોહણ કરવામાં શુભ-વિકલ્પો માટે “યોગપ્રદીપ'માં અનુભવસિદ્ધ પ્રયોગ પણ ભારરૂપ (બાધક) નીવડે છે, જેમ જોવા મળે છે. ૧. નય અરુ ભંગ નિક્ષેપ વિચાર, પૂર્વધર થાકે ગુણ હેરી, વિકલ્પ કરત તાગ નહિ પાયે, નિર્વિકલ્પ તે હેત ભયી રી. - પૂ. ચિદાનંદજી મહારાજ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ આપણા મનને સર્વ પ્રથમ ભૂભાગ- રૂપાંતરિત થઇ જાય છે - ત્યાં વિચાર બિંદુસ્થાન ઉપર સ્થિર બનાવીને પરતું નથી, દર્શન છે. અવલોકન-પરમાત્માના સ્વરૂપનું ધ્યાન- જ્યાં વિચારવૃત્તિઓ અને ચિત્ત કરવું. ત્યાર પછી પરથી પર એવા સૂક્ષ્મ નથી, ત્યાં દર્શન છે. શૂન્ય વડે દર્શન સ્વ-આત્મતત્ત્વનું અવલોકન કરવું, જેથી થાય છે. “માત્ર જોવું' - એ બિંદુ પર નિરંજન એવા આત્માનું દર્શન થાય. સ્થિરત્વ આવતાં જ વિચાર ક્રમશઃ મારો આત્મા આનંદમય છે, શાન્ત- વિલીન થવા પામે છે. દાન્ત છે. એવા શુદ્ધ આત્મ-સ્વરૂપનું જે પૂર્ણ થવાની જેને લગની લાગી છે સમયે ધ્યાન થાય છે ત્યારે અઢળક તે ભૌતિકતાથી રિક્ત અને શૂન્ય બની કર્મોની નિર્જરા થાય છે. જાય છે. જે શૂન્ય બને છે તે પૂર્ણને પામે આ રીતે આત્માનું ભાવન કરી ધ્યાન છે અને આધ્યાત્મિક રીતે પૂર્ણતા સિદ્ધ કરે કરવાથી વિચારોની સીમા બહાર રહેલા છે. તે સમયે ધ્યાતા અને ધ્યાન પ્રત્યયનો આત્માનંદનો અપૂર્વ અનુભવ થશે; જેથી અભાવ થવાથી ધ્યેય સાથે આત્માની ભવની ભ્રાન્તિનો સંપૂર્ણ ત્યાગ થઇ જશે. એકતાનો અનુભવ થાય છે. તેને જ વિચાર પરાયા છે, જ્ઞાનનો અગ્નિ ‘સમરસીભાવ' કહે છે.' આપણો પોતાનો છે. વિચાર આપણી આ ગ્રંથમાં જ આગળ ઉન્મનીકરણ સીમા છે, ઇન્દ્રિયો આપણી સીમા છે - અને ઉન્મનીભવન આદિ કરણો (જ આથી એ બધા વડે જે જાણી શકાય તે નિર્વિકલ્પ સમાધિરૂપ) છે તેનું વર્ણન થયું સીમાવાળું જ હોય છે. અસીમને-અનંતને છે, તે ભાવશૂન્ય આદિ ધ્યાનના જાણવા માટે એનાથી ઉપર ઊઠવું પડશે. દીર્ઘકાલીન અભ્યાસથી સાધ્ય છે અર્થાત ઇન્દ્રિયોથી પર ચિત્તની વિચારશૂન્ય ચિત્તની નિર્વિકલ્પ-અવસ્થા સિદ્ધ કરવા અવસ્થામાં જેનો સાક્ષાત્કાર થાય છે, તે માટે ‘ભાવશૂન્યધ્યાન’ એ પૂર્વાભ્યાસ છે. જ અનંત-અસીમ અનાદિ આત્મા છે. આત્મિક-શુદ્ધિ અને સ્થિરતાના લક્ષ્ય આત્માને જાણવાની આંખ અનોખી વિના કેવળ વિચારોથી, મનને શૂન્ય જ છે. તે જ સમાધિ અને તે જ યોગ છે. બનાવવાની પ્રક્રિયા દ્વારા, ભાવશૂન્યચિત્તવૃત્તિઓના વિસર્જનથી એ બંધ ધ્યાનનો આનંદ અનુભવી શકાતો નથી. આંખો ખૂલે છે અને આખુંયે જીવન ચિત્તની ક્ષિપ્ત આદિ બાર અવસ્થાઓ અમૃત-પ્રકાશથી આલોકિત અને જે આગળ બતાવી છે. તેમાં તેવા ૧. ‘થોડાપ્રવીપ', સ્નો. ૧૮ થી ૬ક. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનાં કારણોને લઈને ચિત્ત વિચાર- (૭) અવ્યક્ત : સમજણ વિનાના શુન્ય બને છે. તેને દ્રવ્ય-શૂન્યધ્યાન કહે ચિત્તને અવ્યક્ત કહેવાય છે. છે. પણ તેને ભાવ-ધ્યાન સાથે સરખાવી (૮) નિદ્રા : સુખપૂર્વક શીઘ્ર જાગી ન જ શકાય. ઉન્મનીભાવ સ્વરૂપ શૂન્ય શકાય તેવી ઊંઘ. ધ્યાન (૨૪ ધ્યાનમાંનો ત્રીજો પ્રકાર) એ (૯) નિદ્રા-નિદ્રા : કષ્ટપૂર્વ જાગી ધ્યાન અને પરમધ્યાન પારંગત પુરુષ જ શકાય તેવી ગાઢ ઊંઘ. કરી શકે છે - આ નિયમ અફર છે. (૧૦) પ્રચલા: બેઠા બેઠા ઊંઘ આવે તે. ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન (૧૧) પ્રચલા-પ્રચલા : ચાલતાં (૧) ક્ષિપ્ત ઃ એટલે પોતાનું ધન વગેરે ચાલતાં ઊંઘ આવે છે. ચોરાઇ જવાથી જેના ચિત્તમાં વિભ્રમ (૧૨) સ્યાનદ્ધિ : દિવસે ચિંતવેલું ઉત્પન્ન થાય તે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા છે. કાર્ય રાત્રે ઊંઘમાં કરી શકે તેવી અતિગાઢ (૨) દીપ્ત : એટલે શત્રુ પર વારંવાર ઊંઘ. વિજય મેળવવા વગેરે કારણોસર પ્રાપ્ત આ બાર પ્રકારની અવસ્થાઓ સંજ્ઞીથયેલા ઉત્કર્ષનો અપચો તેને ચિત્તની પંચેન્દ્રિય જીવોને હોઇ શકે છે. દીપ્ત અવસ્થા કહે છે. પ્રગટ મન વગરના એકેન્દ્રિય આદિ (૩) મત્ત : મદિરાપાનથી ઉન્મત્ત જીવો તથા અસંજ્ઞી-પંચેન્દ્રિય જીવોને થયેલા ચિત્તને મત્ત કહે છે. દ્રવ્યશૂન્ય અવસ્થા સહજરૂપે હોય છે. (૪) રાગ : પૌગલિક પદાર્થો પુણ્યોદયે પોતાને મળેલી ઉત્તમ પ્રત્યેનો પ્રેમ, વૈષયિક-સુખોની આસક્તિ. સામગ્રીનો સત્કાર્યમાં ત્યાગ કરવો એ જ (૫) સ્નેહ : પુત્ર, પરિવાર આદિ તેની સાર્થકતા છે, તેમ અથાગ પુણ્યના પ્રત્યેનો પ્રેમ. ઉદયે મળેલા મન પરમાત્માને સમર્પિત (૬) અતિભય : સાત પ્રકારના મોટા કરવામાં તેની સાર્થકતા છે. શૂન્ય થઇને ભય ૧ પુર્ણને પામવાની તે ચાવી છે. ૧. સાત મહાભય : (૧) ઇહલોકભય...: મનુષ્યને સજાતીય મનુષ્ય આદિનો (પરસ્પરનો) ભય. (૨) પરલોકભય .... : પર=વિજાતીય પશુ આદિ તરફથી મનુષ્યને ભય. (૩) આદાનભય .... : ચોર આદિ દ્વારા ઉત્પન્ન થતો ભય. (૪) અકસ્માતૃભય .: કોઈ બાહ્ય-નિમિત્ત વિના જ અચાનક મનમાં ઉત્પન્ન થતો ભય. (૫) આજીવિકાભય : જીવન-નિભાવના સાધન અંગેનો ભય. (૬) મૃત્યુભય ....... : મરણનો ભય. (૭) અશ્લાઘાભય ..: અપકીર્તિ, બદનામીનો ભય. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાવશૂન્ય-ધ્યાનનું આ સ્વરૂપ ખરેખર પુનઃ પુનઃ મનનીય છે. (૪) પરમશૂન્યધ્યાન મૂળ પાઠ : परमशून्यं - त्रिभुवनविषयव्यापि चेतो विधाय एकवस्तुविषयतया संकोच्य ततस्तस्मादप्यपनीयते ॥ ४ ॥ અર્થ : ચિત્તને પ્રથમ ત્રણ ભુવનરૂપી વિષયમાં વ્યાપક કરીને, પછી તેમાંથી એક વસ્તુમાં સંકોચી લઇને, પછી તે એક વસ્તુમાંથી પણ ચિત્તને ખસેડી લેવામાં આવે તે ‘પરમશૂન્ય’ કહેવાય છે. વિવેચન : આ પરમ શૂન્યધ્યાનમાં ચિત્તની એકાગ્રતા પ્રકર્ષને પામે છે. ત્રિભુવનવ્યાપી બનેલા મનને ક્રમશઃ સંકોચીને એક પરમાણુ ઉ૫૨ સ્થાપિત કરવામાં આવે છે. • ‘ધ્યાનશતક’માં શુક્લધ્યાનનો ક્રમ બતાવતાં કહ્યું છે કે - ‘ત્રિભુવનવિષય વ્યાપી ચિંતનનો ક્રમે-ક્રમે સંક્ષેપ કરીને અંતે એક આત્મતત્ત્વ કે પરમાણુના વિષયવાળું બનાવે અને પછી તેના ઉપરથી પણ મનને ખસેડી લેવામાં આવે છે ત્યારે મનરહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્રિભુવનવ્યાપી ચિત્ત ક્રમશઃ અલ્પ વિષયવાળું બને છે અને જ્યારે ચિત્ત કોઇ એક આત્મા વગેરે વસ્તુના એક જ પર્યાયના ચિંતનમાં સુનિશ્ચલ બને છે ત્યારે શુક્લધ્યાનનો બીજો પ્રકાર ‘એકત્વવિતર્ક-સવિચાર’હોય છે. એમ બીજા પ્રકારનાં લક્ષણો ઉપરથી ફલિત થાય છે. તે લક્ષણો આ પ્રમાણે છે શ્રુતજ્ઞાનના સુદૃઢ અભ્યાસ અને તજ્જન્ય પરિણતિના પ્રભાવે એક પદાર્થના ચિંતન પછી તરત અન્ય પદાર્થનું ચિંતન કરે તેમજ એક શબ્દથી શબ્દાંતરનું ચિંતન કરે અથવા એક યોગથી અન્ય યોગનું આલંબન લે-એ રીતે નાના અર્થોના ચિંતનમાં દૃઢ અભ્યાસ થવાથી આત્મગુણનો આવિર્ભાવ થતાં સાધક જ્યારે એકત્વ ચિંતન માટે યોગ્ય બને ત્યારે એક જ યોગના આલંબન વડે ઉત્પાદાદિ એક જ પર્યાયનું ધ્યાન કરે છે. (૫) કલા ધ્યાન • મૂળ પાઠ : कला - द्रव्यतो मल्लादिभिर्नाडीનેન યા ઘટાબતે, ભાવતસ્તુ અત્યન્તામ્યાત: સ્વયમેવ દેશ-વ્હાલकरणाद्यनपेक्ष्य या समारोहति, अन्येन ૧. ત્રિભુવનવિષયતા - જેમ કે કેવળી ભગવાન કેવળી સમુદ્દાત કરતી વખતે ચોથા સમયે પોતાના આત્મ-પ્રદેશોને સર્વલોકવ્યાપી બનાવે છે તે અવસ્થાનું ધ્યાન કરવાથી આપણા ચિત્તનો વિષય સમગ્ર લોક બની શકે છે. ૨. તિન્નુય-વિસયં મસો સંશ્વિવિડ મળો ગળુંમિ છમત્યો । झायइ सुनिप्पकंपो झाणं अमणो जिणो होड़ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૬ - ‘ધ્યાનશત', ગાથા ૭૦. Page #125 -------------------------------------------------------------------------- ________________ ત્વવતાર્યક્ત, યથા પુષ્પમૂતેરીવાર્થી ધ્યાન યોગના સતત અભ્યાસથી [M( )મિત્રેઇન વેની નાર, તમ્ કુંડલિની-પ્રાણશક્તિ ઊર્ધ્વગામી બને છે તેમાં કોઇ દેશ, કાળ, કારણ કે આસન અર્થ : “કલા'ના બે પ્રકાર છે : (૧) વગેરે સાધનોની ખાસ અપેક્ષા રહેતી દ્રવ્યકલા અને (૨) ભાવકલા. મલ્લ નથી. ધ્યાનમાં તથા – પ્રકારની પ્રબળતા વગેરે લોકો નાડી દબાવીને ઊતરી ગયેલા આવતાં તે સહજ રીતે રિત થાય છે અંગને ચડાવે છે તે દ્રવ્યકલા છે. પરંતુ અને તે સમયે અપૂર્વ ‘સમાધિ'નો અત્યંત અભ્યાસના કારણે દેશ, કાલ તથા અનુભવ ધ્યાતાને થાય છે. કરણ આદિની અપેક્ષા વિના પોતાની આ સમાધિ-અવસ્થામાં લાંબા કાળ મેળે જ ચડે અને બીજા વડે ઉતારાય તે સુધી મગ્ન રહી શકાય છે પણ જયારે ભાવકલા છે. તેમાંથી પુનઃ પાછા ફરવાનું હોય છે ત્યારે જેમ આચાર્ય પુષ્પભૂતિની કલાને વ્યોમમાં ઊડતા વાયુવાનને નીચે ઊતરવા (સમાધિને) મુનિ પુષ્યમિત્રે જાગૃત કરી માટે મજબૂત હવાઇપટ્ટીની આવશ્યકતા હતી, ઉતારી હતી. આ કથા-પ્રસંગ માટે પડે છે તેમ દઢ સાધના બળવાળા ઉત્તરજુઓ : પરિશિષ્ટ ૧. સાધકની આવશ્યકતા રહે છે. વિવેચન : દ્રવ્ય-કલાની વાત એટલા આ હકીકતના પુરાવારૂપે આવશ્યકમાટે રજૂ કરવામાં આવી છે કે સૂત્રની બૃહવૃત્તિમાં પૂ.શ્રી હરિભદ્રધ્યાનમાર્ગના અભ્યાસીને ભાવ-કલાનું સુરીશ્વરજી મહારાજે જે પ્રસંગ ટાંક્યો છે સ્વરૂપ સમજવામાં સુગમતા રહે. તે ઘણો મહત્ત્વનો છે. તેઓશ્રીએ પહેલવાન તેમજ કુશળ હાડવૈદ્ય આદિ જણાવ્યું છે કે આચાર્ય પુષ્પભૂતિ બાહ્ય પ્રયત્નથી માનવ આદિનાં ઊતરી મહારાજની ઊર્ધ્વગામી બનેલી કલાગયેલાં અંગોપાંગને ફરી તેના યોગ્ય કુંડલિનીનું પુનઃ અવતરણ મુનિ પુષ્યમિત્રો સ્થાને યથાવત્ ગોઠવી દે છે તે કલાને તેમના અંગૂઠાના સ્પર્શ દ્વારા કર્યું હતું. દ્રવ્ય-કલા કહેવાય છે. આ કલા આત્મિક- કુંડલિની-શક્તિનું ઉત્થાન થવાથી ઉત્થાનની દિશામાં હેતુભૂત બનતી નથી. સાધકને જે અલૌકિક અનુભવ-પ્રકાશની ભાવ-કલા તેને કહેવાય છે કે જેમાં પ્રાપ્તિ થાય છે, તેનું સ્વરૂપ વર્ણન કુંડલિનીનું ઊર્ધ્વગમન થવાથી અન્ય પૂ. શ્રી ચિદાનંદજી મહારાજે સ્વરચિત કોઇની પણ સહાય વિના “સમાધિ’ પ્રાપ્ત એક આધ્યાત્મિક પદમાં કર્યું છે, તે આ થાય છે. છે - ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ ‘સોહં સોહં સોહં સોહં સોહં સોહં પહોંચી જાય છે. ત્યાં અનુભવ-જ્યોતિ રટના લગીરી... પ્રકાશિત થાય છે. આત્મ-મંદિરના ઇંગલા પિંગલા સુષુમના સાધકે, દરવાજા ઊઘડી જાય છે. અર્થાત્ વાદળ અરુણપતિથી પ્રેમ પગીરી... ખસતાં સૂર્યનો ઉઘાડ થાય છે. તેમ તેવા પ્રકારનાં કર્મનાં આવરણો દૂર થઇ જતાં સ્વાત્મ-રવિનાં દર્શન થાય છે. જેમાં વંકનાલ ષટ્ચક્ર ભેદકે, દશમ-દ્વાર શુભ જ્યોતિ જગીરી... જરા ભય ભીતિ ભગીરી... ખુલત કપાટ ઘાટ નિજ પાયો, જનમ આત્મા, આત્માને આત્મારૂપે અનુભવતો હોય છે. આ જ સ્વાત્માનુભૂતિ છે. પછી જેને જન્મ-મરણ નથી તે આત્માનું જ સામ્રાજ્ય બધે સ્થપાય છે. એટલે જન્મમરણના ભય નામશેષ થઇ જાય છે. ‘અબ હમ અમર ભયે’ – એ સત્ય જીવાય છે. કુટિલ એવી કુમતિને ઠગીને ધ્યાતા ચિંતામણિ તુલ્ય સ્વાત્મ-દર્શનને પામે છે અને વ્યોમ-વિહારી પંખીની જેમ આત્માના ચરાચર વ્યાપક સ્વરૂપને અસ્થિ મજ્જાવત્ બનાવીને ચિદાનંદમય સ્વરૂપમાં જ સ્થિરત્વ પામે છે. કુંડલિનીનું સ્વરૂપ જૈન ગ્રંથોમાં કુંડલિની-શક્તિનો નિર્દેશ ઘણે ઠેકાણે જોવા મળે છે. તેમાંના કેટલાક નિર્દેશો અહીં નોંધવામાં આવે છે, તે આ પ્રમાણે છે (૧) જે યોગીશ્વરોએ ધ્યાનના અભ્યાસની પરાકાષ્ઠાની પવનસહિત ચિત્તનો નિરોધ કરીને અને એ રીતે માનસિક વિક્ષેપોને દૂર કરીને, સહજ રીતે નિરુપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રબોધને પ્રાપ્ત કાચ શકલ તજ ચિંતામણિ લઇ, કુમતિ કુટિલકું સહજ ઠગીરી... વ્યાપક સકલ સ્વરૂપ લખ્યો ઇમ, જિમ નભમે મગ લહત ખગીરી... ચિદાનંદ આનંદ મુરતિ નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી... ભાવાર્થ : ‘અર્હ’ આદિ મંત્ર-પદોના દીર્ઘકાલીન ધ્યાનાભ્યાસથી જ્યારે ધ્યાતાના આત્મામાં અક્ષરના સ્થાને અનક્ષર ધ્વનિરૂપ ધ્યાનની ધારા વહે છે ત્યારે ‘સોડહં, સોહં'નો નાદ અક્ષરાત્મક મટી ધ્વન્યાત્મક બને છે. તે નાદને ધ્યાતાનો આત્મા જ સાંભળે છે. તે નાદના સહજ પ્રભાવે પ્રાણશક્તિ ઇંગલા, પિંગલાના માર્ગને ત્યજીને સુષુમ્હામાં પ્રવેશ પામે છે. ત્યારે ધ્યાતા સ્વાત્સરાજના દર્શન કાજે ધ્યેયસ્વરૂપને પામવા માટે તલપાપડ બને છે. તેને લઇને તેની પ્રાણશક્તિ વક્રનાલ (વાંસાના કરોડનો ભાગ) અને ષટ્ચક્રોનું ભેદન કરીને દશમા દ્વાર બ્રહ્મરંધ્રમાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ કરેલ છે, તેઓ વડે સ્વાધીન પવનથી (૩) શ્રી વિનયચંદ્રસૂરિ રચિત “કાવ્યબ્રહ્મરશ્વને પૂરીને, જેમાં જેના સ્વરૂપનું શિક્ષા'માં મળતો કુંડલિનીનો નિર્દેશ - ધ્યાન કુંડલિનીમાં કરાય છે, તે અચિત્ય “ભલિ' નામથી પ્રખ્યાત જે પરાશક્તિ મહિમાવાળા સર્વજ્ઞ પરમ પુરુષ પરમાત્મા છે, તે આદ્યશક્તિ છે. પરા ભાગવતી છે, જય પામે છે. કુ%ાકૃતિને ધારણ કરનાર છે. તેનું રેખા આ રીતે કુંડલિનીનો સ્પષ્ટ ઉલ્લેખ અથવા કુંડલિનીરૂપે વર્ણન કરવામાં આવે સર્વજ્ઞાષ્ટકમાં પૂ. શ્રી મુનિસુંદર છે. તે દ્વાદશાંત સુધીના સમગ્ર મધ્યમ સુરીશ્વરજી મહારાજે સર્વજ્ઞ પરમાત્માની માર્ગની વિદ્યોતિની (પ્રકાશિકા) છે. તેનું સ્તુતિમાં કરેલો છે. પુસ્તકોના અથવા બારાખડીના પ્રારંભમાં (૨) શ્રી સિદ્ધસેનસૂરિકૃત ‘સિદ્ધ- આલેખન કરવામાં આવે છે. કાવ્યોમાં માતૃકાભિધ ધર્મપ્રકરણમાં કુંડલિની અંગે મંગલાચરણમાં તેની સ્તુતિ સંભળાય છે. આ રીતે નિર્દેશ છે - તે દેવતા છે, બ્રહ્મમયી છે, તે સિદ્ધિ છે, લોકને નવ તત્ત્વ (જ્ઞાનરૂપે) આપે તે તમને પવિત્ર કરો. છે, નવ પ્રકારના જીવોની અસ્તિતા- (૪) ધ્યાનદંડકસ્તુતિ'માં કુંડલિનીનો સત્તાને સમજાવે છે, નવ પ્રકારનાં નિર્દેશ - પાપકારણોના સમૂહનો નાશ કરે છે, જેના ઉપર જિનેશ્વર ભગવાન પ્રસન્ન તેથી આ કુંડલિની શક્તિને ગુણવાન થાય છે. તે અગ્નિ સમાન અપાન પુરુષો ‘ભલિ' કહે છે. સંકોચીને અને બિસતંતુ સમાન | સર્વ બીજાંકુર અને વિદ્યુતની સુક્ષ્મરૂપવાળી પ્રાણશક્તિનું ઊર્ધ્વગમન આકૃતિથી જાણે પાતાલલોક, મર્યલોક ને કરી શકે એટલે કે મૂલાધારથી ઉસ્થાપિત સ્વર્ગલોકને ધારણ કરતી હોય તેવી આ કરીને તે હૃદયકમલકોશમાં (અનાહત પરાશક્તિ કુંડલિની જણાય છે, તે ચક્રમાં) ધારણ કરીને પછી ગળામાં ‘ભલિ’ - આ નામથી બાળકો વડે (વિશુદ્ધ ચક્રમાં) પછી તાળવામાં (ઘંટિકા બારાખડીની પહેલાં વારંવાર લખાય છે. ચક્રમાં) ધારણ કરીને તે પ્રાણશક્તિને ' હે ભલે ! ભલે ! કુંડલિની ! જયારે શૂન્યાતિશૂન્ય એવી ખગતિમાં (આવા તું જડતારૂપ અંધકારનો નાશ કરે છે, ચક્રથી દ્વાદશાંત સુધીના પ્રદેશમાં) લઈ ત્યારે તું તારી અદ્ભુત એવી મહાભૂતોના જાય છે, ત્યારે સર્વ બાજુથી લોકાલોકને ગુણરૂપ લક્ષ્મી આપે છે અને સાથે સાથે અવલોકનારી દેદીપ્યમાન કલાને સનાતન એવું જ્ઞાનધન પણ આપે છે. (કેવળજ્ઞાનને) તે પ્રાપ્ત કરે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૫) “અધ્યાત્મ-માતૃકામાં કુંડ- કુંડલિની શક્તિને જયારે કવિવરો લિનીનો ઉલ્લેખ : સ્મૃતિપથમાં લાવે છે ત્યારે તે કાવ્યરૂપ - યોગી પુરુષો કુંડલિની શક્તિને ફળોના સમૂહને જન્મ આપે છે. ‘ભલે” અથવા “ભલિ’ નામથી ઓળખે કુંડલિની પ્રસુપ્ત ભુજગાકાર છે, સ્વય છે. એ શક્તિનું વર્ણન વેદો, પુરાણો ઉચ્ચરણશીલ અનસ્ક (સ્વર વિનાની) તેમજ આગમોથી પ્રમાણિત છે. ‘હકારરૂપ છે. એ ‘હકારને જ પરમ - નાભિના મૂળ પાસે વરુણ ચક્ર અને બીજ પણ કહે છે. અગ્નિ ચક્રની વચ્ચે એક અત્યંત સુંદર મહાશક્તિ સ્વરૂપ કુંડલિની જ્યારે એવી નાગિણી છે, તેનું નામ કુંડલિની પ્રબુદ્ધ થાય છે ત્યારે પ્રાણ બ્રહ્મરંધ્રમાં શક્તિ છે. લય પામે છે. સ્થિર આકુંચન (મૂલ બંધ) કરવાથી (૭) “યોગશાસ્ત્રમાં કુંડલિનીનો અને ઉડ્ડયાન બંધ કરવાથી તે યોગિની ઉલ્લેખ – (કુંડલિની શક્તિ) જાગે છે. જગતમાં अथ तस्यान्तरात्मानं સૂર્યની જેમ તે ઉદિત થાય છે. કુંડલિની નીવ્યમાન વિવાયેત્ | શક્તિ તે દૈવી શક્તિ છે, તેનું સ્થાન बिन्दुतप्तकलानिर्यत्દીપક સમાન ઉદ્યોતિત છે. क्षीरगौरामृतोर्मिभिः ॥ (દ) “શારદા-સ્તવમાં કુંડલિનીનો - ‘યોજાશાસ્ત્ર'. પ્રવીણ ૮, કૃત્નો. ૧૧, નિર્દેશ - “અહ”ના ધ્યાનમાં તન્મય બનેલો તે અનિર્વચનીય પ્રભાવશાલી યોગી તે મૂલાધાર-સ્થાનમાં રહેલા કુંડલિની શક્તિ યોગીઓને સુવિદિત છે અષ્ટદલકમલની કર્ણિકામાં બિરાજમાન અને તેઓ વડે વિવિધ રીતે ખવાયેલી પોતાના આત્માને બિન્દુ અને તપ્તકલા છે. તે નાભિકંદથી સમ્યક્ રીતે ઉન્નત (કુંડલિની)માંથી ઝરતી દૂધ જેવી ઉજ્જવલ થઇને (મધ્યમ માર્ગ વડે ઊર્ધ્વગતિને પ્રાપ્ત અમૃતની ઊર્મિઓ (ધારા) વડે તરબોળ કરીને) બ્રહ્મરંધ્રમાં લય પામે છે. થયો હોય એમ ચિતવે. અહીં ‘બિન્દુ’નો બ્રહ્મરંધ્રમાં લય પામતી તે કુંડલિની અર્થ છે સહસ્રદલ-કમલરૂપ બ્રહ્મરંધ્રમાં શક્તિ સતત પ્રવિકસ્વર, ઉપાધિ રહિત બિરાજમાન પરમાત્મપદ રૂપ “પરમતત્ત્વ અને પરમોત્કૃષ્ટ એવા પરમ આનંદરૂપ અને “કલા’નું તાત્પર્ય છે પૂર્વોક્ત અમૃતને સૂવનારી (ઝરનારી) છે. આવી ઉત્થાપન અને ગ્રંથિવિદારણની પ્રક્રિયા ૧. જુઓ : યોગશાસ્ત્ર ‘અષ્ટમ પ્રકાશ પૃષ્ઠ ૨૦૮ થી ૨૧૧ - જૈન સાહિત્ય વિકાસ મંડળ પ્રકાશિત. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ વડે જાગ્રત થઇને બ્રહ્મરંધ્રમાં પ્રવેશ જેટલો) ભાગ ક્ષય થઇ જવાથી શેષ પામેલી કુંડલિની (પ્રાણ) શક્તિ. રહેલી સાડા ત્રણ કલા (અત્યંત પ્રશસ્ત (૮) ‘ઉપદેશપદ’માં જે સાડા ત્રણ નામરૂપાદિ, ઉચ્ચગોત્ર, શતાવેદનીય કલાઓનું ધ્યાન બતાવેલું છે તે કુંડલિનીનું આ ત્રણ કર્મરૂપ ત્રણ કલા અને શેષ સૂચક છે. આયુષ્યની અડધી કલા) કેવલી ભગવંતોને આ રીતે કુંડલિનીનું ધ્યાન તે જીવન પર્યંત અનુસરે છે, એથી આ સાડા ભાવકલા છે અને નાડી વગેરેના દબાણથી ત્રણ કલાયુક્ત કેવલી ભગવંતોનું ધ્યાન થતું કુંડલિનીનું ઉત્થાન તે દ્રવ્યકલા છે. કરવું જોઇએ. • કલાધ્યાનની પ્રક્રિયા : “અહં - અક્ષરજ્વસ્તવમાં કલા | ‘ઉપદેશપદ' ગ્રંથમાં વર્ણવેલી કલા- સંબંધી બીજી રીતે પણ ધ્યાન નિરૂપણ કુંડલિનીના ધ્યાન અંગેની પ્રક્રિયામાં જોવા મળે છે, તે આ પ્રમાણે છે - જણાવવામાં આવ્યું છે કે - આ “અહં'નો આશ્રય લઇને અન્ય ધ્યાનમાર્ગના અભિલાષી સાધકોએ દર્શનકારોએ સાડા ત્રણ માત્રાવાળી હૃદયમાં સમવસરણસ્થિત તીર્થકર કલાનાદ-બિંદુ અને લય-યોગનું નિરૂપણ પરમાત્માના સ્વરૂપની કલ્પના કરીને, કર્યું છે, અર્થાત્ પરદર્શનમાં પ્રસિદ્ધ ઇન્દ્રાદિ દેવોની જેમ તેમની નિકટ સુધી કુંડલિનીયોગ, નાદાનુસંધાનયોગ, લયયોગ પ્રવેશ કરવો. તે પછી સાડા ત્રણ કલા વગેરે “અહંની ધ્યાનપ્રક્રિયાને અંગભૂત સહિત તે પરમાત્માનું ધ્યાન કરવું. હોવાથી તે તેમાંથી ઉદ્ભવેલા છે. • સાડા ત્રણ કલાનું રહસ્ય : ‘યોગશાસ્ત્ર', અષ્ટમ-પ્રકાશમાં ‘જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મરૂપ નિર્દિષ્ટ “અહં'ની ધ્યાનપ્રક્રિયામાં નાદ, આઠ કલા છે. તે સામાન્યતઃ પ્રત્યેક બિન્દુ, કલા વગેરેની વિશેષ માહિતી સંસારી જીવને હોય છે તે આઠ કલામાંથી આપેલી છે. ચાર ઘાતકર્મરૂપ ચાર કલા અને (૬) પરમકલા ધ્યાન આયુષ્યકર્મનો કેટલોક ભાગ (અડધા • મૂળ પાઠ : ૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મી ઘાતકર્મો કહેવાય છે. ૨. “ઉપદેશપદ', ગાથા ૮૯૦ થી ૮૯૮ સુધી. ૩. પતવ સમશ્રત્ય, ના ઘર્થવતુfથા | ના-વિન્યુ-યતિ, કીર્તિતા પરવાઈfમ: II - ‘મર્દ સક્ષરતત્ત્વસ્તિવ', . ૨૨ (જુઓ : “નાર સ્વાધ્યાય', સંસ્કૃત વિમાન, પૃષ્ઠ ૨૪) ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ परमकला - या सुनिष्पन्नत्वादભ્યાસસ્ય સ્વયમેવ નાતિ, યથા ચતુર્વંશવિળાં મહાપ્રાળ-ધ્યાને ॥ ૬॥ અર્થ : અભ્યાસ સુનિષ્પન્ન (સિદ્ધ) થવાથી જે સમાધિ પોતાની મેળે જ જાગૃત થાય છે, તેમ જ ઊતરી જાય છે, જેમ ચૌદ પૂર્વધરોને મહાપ્રાણ-ધ્યાનમાં થાય છે તે ‘પરમ-કલા' છે. વિવેચન : ધ્યાનના સતત અભ્યાસ દ્વારા કળા-ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત થઇ ગયા પછી જ્યારે તેનું જાગરણ તેમજ અવતરણ અન્ય કોઇની પણ સહાય વિના આપોઆપ થવા લાગે છે, ત્યારે તે કલા સર્વોચ્ચ કોટીએ પહોંચે છે. કલા-ધ્યાન પણ સમાધિરૂપ હોવાથી દીર્ઘકાળના ધ્યાનાભ્યાસથી તે સિદ્ધ થાય છે અને તેના ફળરૂપે આ ‘પરમકલા’ રૂપ પરમ સમાધિ દશા પ્રગટે છે; તેથી ધ્યાનની એક મહાન સિદ્ધિ તરીકે તેનો નિર્દેશ અહીં કર્યો છે. ‘કલા’ પ્રાણશક્તિરૂપ છે અને ‘પરમકલા’ મહાપ્રાણ શક્તિરૂપ છે. ચૌદ પૂર્વધર મહાયોગી ભદ્રબાહુ સ્વામીજીએ મહાપ્રાણ ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એવો ઉલ્લેખ ‘ઉત્તરાધ્યયન’ આદિ સૂત્રોની ટીકામાં જોવા મળે છે. તેઓશ્રીએ નેપાળ દેશમાં સ્થિરતા કરીને બાર વર્ષની દીર્ઘ સાધનાને અંતે આ મહાન ધ્યાનસિદ્ધિ મેળવી હતી. આ મહાન ધ્યાન-સિદ્ધિના પ્રભાવે હજારો હાથી પ્રમાણ શાહીથી લખી શકાય એવાં વિશાળકાય ‘ચૌદ પૂર્વો’નો સ્વાધ્યાય પણ માત્ર અંતર્મુહૂર્ત - બે ઘડી જેટલા અલ્પ સમયમાં કરી શકાય તેવો અદ્ભુત ક્ષયોપશમ ઊઘડે છે, એટલું જ નહીં પણ સિદ્ધિ અને સમાધિની સર્વોચ્ચ કક્ષાઓ પણ આ કલા અને પરમકલાના દીર્ઘકાલીન અભ્યાસથી સહજમાં પ્રાપ્ત થાય છે. ‘હઠયોગ પ્રદીપિકા' આદિ ગ્રંથોમાં બતાવેલી હઠયોગની આસન, પ્રાણાયામાદિ પ્રક્રિયાઓ દ્વારા ષટ્ચક્રોનું ભેદન થવાથી કુંડલિનીનું ઉત્થાન થાય છે. કલા એ કુંડલિનીરૂપ હોવાથી કલાધ્યાન સાથે તેનો સંબંધ છે. કેમ કે કલાધ્યાન અને તેની સિદ્ધિ, ષટ્ચક્રભેદન અને કુંડલિનીના ઉત્થાન (પ્રાણવાયુના ઊર્ધ્વગમન) વિના થતી નથી. રાજયોગની જે પદ્ધતિ છે તે હઠયોગની પદ્ધતિ કરતાં સાધક માટે અનેક અપેક્ષાએ સરળ છે. રાજયોગમાં ભક્તિ, જ્ઞાન અને કર્મયોગ દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે, જ્યારે હઠયોગમાં શારીરિક શ્રમ વિશેષ કરવો પડે છે. રાજયોગની પદ્ધતિ પ્રમાણે ઇશ્વરપ્રણિધાન, જાપ અને સૂત્ર સ્વાધ્યાય દ્વારા પ્રાણશક્તિ ઉપર સહજ રીતે કાબૂ આવે છે, જ્યારે હઠયોગમાં પ્રાણાયામ કે ૦ ૧૧૨ ધ્યાન વિચાર (સવિવેચન) Page #131 -------------------------------------------------------------------------- ________________ આસનાદિ દ્વારા પ્રાણ-નિયમન કરવાનું આદિ હઠયોગની પ્રક્રિયાઓનો આશ્રય વિધાન છે. આ પ્રક્રિયા દ્વારા મન વશવર્તી લીધા વિના પણ વિશુદ્ધ અને પ્રબળ બનવાને બદલે ચંચળ અને સંક્લિષ્ટ બની ધ્યાન-શક્તિનો પ્રાદુર્ભાવ ક્ષપકજાય એવી શક્યતા વિશેષ પ્રમાણમાં છે. શ્રેણિવાળા સાધકને થઇ શકે છે. - જ્યારે રાજયોગની પ્રક્રિયામાં પ્રાણ- આગળ બતાવવામાં આવશે તે નાદ, નિયમન કરતાં મનોજય તરફ લક્ષ્ય પરમનાદ, બિન્દુ, પરમબિન્દુ વગેરે વિશેષ હોવાથી તેમાં શારીરિક શ્રમ અલ્પ ધ્યાન પણ પ્રાણશક્તિની વિશિષ્ટ હોય છે અને મનને સ્થિર તેમજ નિર્મળ અવસ્થાઓ છે. નાદ, બિન્દુ અને કળા - બનાવવા માટે ઇશ્વર-પ્રણિધાન, જાપ એ ત્રણે પ્રાણશક્તિ (આત્મવીર્ય)ની આદિના સરળ ઉપાયો વિશેષપણે વિકસિત ભૂમિકાઓ છે. આત્મવીર્યના આદરવામાં આવે છે, જેથી મન ધીમે તારતમ્યને લઈને ધ્યાનની જુદી જુદી ધીમે નિર્મળ અને શાંત બનતું જાય છે. કક્ષાઓ પડે છે. જ્યાં મન જાય ત્યાં પ્રાણ જાય, જ્યાં (૯) જ્યોતિ ધ્યાન પ્રાણ જાય ત્યાં મન જાય - આવો અભિન્ન મૂળ પાઠ : સંબંધ મન અને પ્રાણ વચ્ચે છે, એટલે જ્યોતિ -ચન્દ્ર-સૂર્ય-મણિ-પ્રવીપએકને જીતવાથી બીજો સહજ રીતે વિદ્યુતાદ્રિ દ્રવ્યત:, માવતોડગ્યજીતાઈ જાય છે. માટે જ સાચા મુમુક્ષુ સાનુત્રીનમનસો ભૂત-વિદ્-ભવિષ્યમ્ સાધકો હઠયોગની સાધના કરતાં વહિર્વનુસૂવા વિષય-પ્રાશ: | ૭ | રાજયોગની સાધનાને જ પોતાના જીવનમાં અર્થ : જયોતિના બે પ્રકાર છે : (૧) અધિકતર માન અને સ્થાન આપે છે. દ્રવ્યજયોતિ અને (૨) ભાવનજ્યોતિ. “ગુણસ્થાન ક્રમારોહમાં કહ્યું છે કે દ્રવ્યજ્યોતિ : ચંદ્ર, સૂર્ય, મણિ, દીપક - ઉપરોક્ત રીતે ‘ક્ષપક શ્રેણિ’ ઉપર તથા વીજળી વગેરે દ્રવ્યથી જયોતિ છે. આરોહણ કરતી વખતે જે પ્રાણાયામનું ભાડજ્યોતિઃ ધ્યાનાભ્યાસથી જેનું મન વર્ણન કરવામાં આવ્યું છે, તે રૂઢિમાત્ર લીન થયું છે તેવા મનુષ્યોને ભૂતકાળ, છે. મુખ્યતયા તો ક્ષપક-સાધકનો વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધી સુવિશુદ્ધભાવ એ જ “ક્ષપક-શ્રેણિ'નો બાહ્ય-વસ્તુઓનો સૂચવનારો જે વિષયમૂળભૂત હેતુ છે. અર્થાત્ પ્રાણાયામ પ્રકાશ ઉત્પન્ન થાય છે તે ભાવથી જયોતિ છે. ૧. પ્રVTયમમ-પ્રૌઢી, મંત્ર ચૈવ શિતા | ક્ષપક્ષી યતે શ્રેષારોટે ભાવો દિવIRSTમ્ - ‘TUસ્થાન મારોદ', ફ્લો. ૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : જ્યોતિનું ધ્યાન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ રોમાંચક અને રહસ્યમય છે. જ્યોતિના સ્વરૂપનું જ્ઞાન થવાથી તેનાં ચિંતન અને ભાવનાના અભ્યાસી સાધકને આપમેળે તેનો અપૂર્વ સુખદ અનુભવ થાય છે. દ્રવ્યજયોતિનું ધ્યાન પણ ચિત્ત શાંત બની જવાથી આત્માની સહજ ભાવજ્યોતિના ધ્યાનમાં આલંબનભૂત પ્રશાંત જ્યોતિ પ્રગટે છે અને અનાદિઅવિદ્યાનો અંધકાર નાશ પામે છે, મોહ વિલય પામે છે. બને છે. આત્મજ્યોતિ અને આ હકીકતના સમર્થનમાં રાજર્ષિ પ્રસન્નચંદ્રનું દૃષ્ટાંત શાસ્ત્ર-પ્રસિદ્ધ છે. પહેલાં તેમણે સૂર્ય-સન્મુખ ષ્ટિ રાખીને દ્રવ્યધ્યાન કર્યું હતું અને તેના આલંબને ભાવજ્યોતિના ધ્યાનમાં એકાકાર થઇને ક્ષપકશ્રેણિ માંડી હતી. ધ્યાનના અભ્યાસ વડે મન, આત્માદિ તત્ત્વના ચિંતનમાં સુલીન બને છે, ત્યારે ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન બાહ્યવસ્તઓને જણાવનારો જે જ્ઞાન-પ્રકાશ સાધકના હૃદયમાં પ્રગટે છે તે ‘ભાવ જ્યોતિ' છે. આ ધ્યાન યોગીઓને અનુભવગમ્ય હોય છે. આ સંદર્ભમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે - નિરાલંબન કરવું. એમ વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન પિરપક્વ બની જશે. પછી કોઇ પણ એક પદાર્થનું આલંબન લઇ, બીજા બધા જ વિચારોવિકલ્પો છોડી દઇએ ત્યારે ઇંધન વિનાનાં અગ્નિની જેમ ચિત્ત શાંત બની જાય છે. ‘પ્રશસ્ત આલંબન ધ્યાનનો વારંવાર અભ્યાસ કર્યા પછી મનને ક્ષણવાર અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાન અને શુભધ્યાનના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રગટેલી આત્મજ્યોતિ, આત્માનો અનુભવ કરાવનારી હોવાથી ‘અનુભવ-જ્ઞાન’ સ્વરૂપ છે. કહ્યું પણ છે - જ્ઞાનાવરણીયાદિ કર્મ અને શરીરાદિ નોકર્મજનિત ભાવોને વિષે સાક્ષીરૂપે પ્રવૃત્તિ કરનારો અજ્ઞાનથી અનાવૃત્ત ‘આત્મપ્રભુ’ આત્મ-જ્યોતિ વડે સ્વયં સ્ફુરાયમાન થાય છે અર્થાત્ પોતાની જ્ઞાન-જ્યોતિ વડે આત્મા સ્વયં પોતાનો અનુભવ કરે છે.૨ ‘ભગવતી-સૂત્ર’વગેરે ગ્રંથોમાં ચારિત્રસંપન્ન મુનિને ચારિત્રપર્યાયની વૃદ્ધિ સાથે તેજોલેશ્યા અર્થાત્ આગમ ૧. अध्यात्मसार; अनुभवस्वरूप, श्लो. १५ थी १९. २. परमज्योति पंचविंशिका ૩. શતઃ ૧૪, ૩. ૧. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ આત્મિક નિર્મળ સુખની અભિવૃદ્ધિ થાય રત્નત્રય સ્વરૂપ છે, એમ જણાવ્યું છે. છે. તે સુખ એક માસ બે માસના ક્રમથી આત્મ-જ્યોતિ સ્વ-પર પ્રકાશક છે, વ્યંતર, ભવનપતિ વગેરે દેવોના સુખને તેથી તેના બળે સાધકને આત્મિકઓળંગી જઈને બાર માસનો ચારિત્ર- આનંદના અનુભવ સાથે બાહ્ય-પદાર્થોનો પર્યાય થતાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી પણ સ્પષ્ટતર બોધ થાય છે. ભૂતકાળમાં દેવોના અનુત્તર સુખને પણ ઓળંગી જાય બનેલા, ભાવિકાળમાં બનનારા અને છે - એમ જણાવ્યું છે. વર્તમાનકાળમાં બનતા બનાવોનો પણ આત્મમગ્ન મુનિના આ વર્ધમાન સ્પષ્ટ ખ્યાલ જયોતિના વિકાસ મુજબ આત્મિક-સુખની અનુભૂતિ એ ધ્યાનજનિત સાધકને અવશ્ય આવે છે. ‘દિવ્યજ્યોતિ સ્વરૂપ છે એવો સ્પષ્ટ ઉઘાડી આંખે આપણને જેમ સામે નિર્દેશ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રહેલા બાહ્ય-પદાર્થોનું પ્રત્યક્ષ દર્શન થાય મહારાજરચિત “પરમજયોતિ પંચ- છે, તેમ આત્મ-જ્યોતિ એ આંતરીક્ષ વિશતિકા'માં પ્રાપ્ત થાય છે. હોવાથી તેના ઉઘાડથી સાધકને બાહ્ય “યોગદષ્ટિ સમુચ્ચયમાં યોગની આઠ અને આંતરભાવોનું પ્રત્યક્ષ-દર્શન પરિમિત દષ્ટિઓ પૈકી સમ્યત્પ્રાપ્તિ પૂર્વેની માત્રામાં તેના ક્ષયોપશમ મુજબ અવશ્ય મિત્રાદિ ચાર દષ્ટિઓમાં પણ અનુક્રમે થાય છે. તૃણાગ્નિ, છારાગ્નિ, કાષ્ઠાગ્નિ અને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન દીપકના જેવી પ્રકાશમાન “જ્ઞાનજ્યોતિ' આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે અને સમ્યક્ત્વ-પ્રાપ્તિ ધ્યાનજન્ય “જ્યોતિ'નું જ ફળ છે. પછીની સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં સ્થિર જેમ જેમ આત્મિક-ગુણોનો ક્રમિક અને અત્યંત નિર્મળ “જ્યોતિ’ પ્રગટે છે; વિકાસ થતો જાય છે તેમ તેમ આત્મતે અનુક્રમે રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની જ્યોતિ, આંતરિક જ્ઞાન-પ્રકાશ ક્રમે ક્રમે કાન્તિ જેવી પ્રકાશમાન હોય છે અને તે વધતો જાય છે. શાસ્ત્રકારો તેને દિવ્યદષ્ટિ. ૧. તેનોત્તેશ્યા વિવૃદ્ધિ, સાથો: પર્યાવૃદ્ધતઃ | મfપતા માવત્યાવી, સેલ્થ મૂતી યુક્યતે - જ્ઞાનસાર; નાટ્ટા ફતો. . २. श्रामण्ये वर्षपर्यायात्, प्राप्ते परमशुक्लताम् । सर्वार्थसिद्धिदेवेभ्योऽप्यधिकं ज्योतिरुल्लसेत् ॥ - પરમતિ પવિંશતિક્ષા, છત્નો. ૨૩. ૩. પહેલી ચઉ દિટ્ટી જ્ઞાનાધારે, રત્નત્રયાધારે ચાર રે, અડકર્મક્ષયે ઉપશમે વિચિત્રા, ઓઘદૃષ્ટિ બહુ પ્રકાર રે. - પૂ. લક્ષ્મીસૂરિકૃત - વીશસ્થાનકની પૂજા, ઢાળ ૧૩. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિ, અનુભવ, સાક્ષાત્કાર આદિ વિવેચન : જ્યોતિધ્યાનના દીર્ઘકાલીન જુદાં જુદાં નામોથી ઓળખાવે છે. અભ્યાસના ફળ રૂપે આત્મામાં - સૌ પ્રથમ ધર્મધ્યાનના સતત પરમજ્યોતિનું પ્રગટીકરણ થાય છે. અભ્યાસથી ચિત્ત ચિંતન-વ્યાપાર-રહિત અનુભવ-જ્ઞાનનો દિવ્ય-પ્રકાશ ઝળહળી થાય છે, પછી પ્રાણશક્તિરૂપ કુંડલિની- ઊઠે છે. જે પ્રકાશ પૂર્વના જ્યોતિ કલા જાગૃત થાય છે, ત્યારબાદ વિશિષ્ટ ધ્યાનના પ્રકાશ કરતાં વધુ નિર્મળતર અને ધ્યાનાભ્યાસ દ્વારા આત્મ-જ્યોતિનું દીર્ઘકાળભાવી હોય છે. પ્રયત્ન વિના જ પ્રગટીકરણ થાય છે. સહજભાવે સમાધિદશામાં જેનો અનુભવ ધ્યાનના ચોવીસ ભેદોમાંથી પ્રથમ યોગીપુરુષો કરે છે. ધ્યાન-ભેદના જે રીતે ૧૮૪૩૨ જેટલા પરમજ્યોતિનું સ્વરૂપ : આત્માની પ્રભેદો થાય છે - જેનો નિર્દેશ આગળ આ પરમજ્યોતિ બાહ્ય સર્વપ્રકારની કરવામાં આવશે. તે રીતે “જ્યોતિ’ જ્યોતિ કરતાં નિરાળી અને નિરુપમ છે. ધ્યાનમાં પણ તેટલા જ પ્રભેદો પડી શકે છે. જેને નથી કોઇ બાહ્ય આલંબન કે આકાર, યોગ અને ઉપયોગરૂપ આત્મ- નથી કોઇ વિકલ્પ કે વિકાર અર્થાત્ સર્વ શક્તિની શુદ્ધિના તારતમ્મને લઇને દરેક પ્રકારની ઉપાધિથી રહિત નિરંજન અને ધ્યાનની ચડ-ઉતર (ભિન્ન-ભિન્ન) કક્ષાઓ નિર્મળ આ પરમજ્યોતિ છે. હોય છે. કારણના ભેદથી કાર્યનો ભેદ આ પરમજયોતિનો મહિમા ગાતાં પૂ. પણ અવશ્ય થાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ (૮) પરમજ્યોતિ ધ્યાન કહે છે કે - “જેનો અંશમાત્ર પણ પ્રાપ્ત • મૂળ પાઠ : થવાથી નવનિધાન પણ સદા સમીપમાં રહે પરમતિઃ -લેન સાડMયત્રે- છે, તે નિરુપાધિક આત્માની પરમજયોતિની નાડપિ સમાહિતાવસ્થાથાં પૂર્વમાન્ અમે વારંવાર સ્તુતિ કરીએ છીએ.' વિરત્રિમાવિપ્રશ્નો નન્યતે | ૮ | ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિની જયોતિ અર્થ : ઉપર કહેલ “જયોતિ’ કરતાં તો પરિમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે ચિરકાળ સુધી ટકનારો પ્રકાશ હંમેશાં પ્રયત્ન પરંતુ આત્માની પરમજ્યોતિ તો લોક વિના સમાધિ અવસ્થામાં જે ધ્યાનથી ઉત્પન્ન અને અલોક ચેતન અને જડ ઉભયને થાય છે તે, પરમજ્યોતિ કહેવાય છે. પ્રકાશિત કરનારી હોય છે. १. ऐन्द्रं तत् परमं ज्योति-रुपाधिरहितं स्तुमः । उदिते स्युर्यदंशेऽपि सन्निधौ निधयो नव ॥ - परमज्योतिष्पञ्चविंशतिका, श्लोक १. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૬ Page #135 -------------------------------------------------------------------------- ________________ નવ નિધાન અને ચૌદ રત્નના બનેલા અને એ સમતાના પ્રભાવે સ્વામી ચક્રવર્તીને પણ જે તેજ પ્રાપ્ત થતું પાપમાથી મુક્ત થયેલા મહાત્માઓને નથી તે તેજ પરમજ્યોતિના ધારક “શુદ્ધ રત્નત્રય સ્વરૂપ” પરમજ્યોતિ પ્રગટે મહાત્માને સ્વાધીન હોય છે અર્થાત્ છે અને તેના પ્રભાવે જ તીર્થકર પરમાત્મધ્યાન-મગ્ન મહાત્માઓ ઇન્દ્ર ભગવંતો, ગણધર ભગવંતો અને લબ્ધિવંત અને ચક્રવર્તીઓ કરતાં પણ અધિક મુનિઓ ત્રિભુવનવંદ્ય જગયોતિર્ધર તેજસ્વી હોય છે. વિશેષ પ્રભાવશાળી બને છે. આવી અદૂભુત, અદ્વિતીય હોય છે. ઇન્દ્રો અને નરેન્દ્રો પણ તેમના પરમજયોતિનું સ્વરૂપ જાણી, પ્રવર્ધમાન ચરણમાં મસ્તક નમાવતા હોય છે. ભાવોલ્લાસપૂર્વક વૈખરી-વાણી વડે તેની સહજ અને વિરાટ પરમજ્યોતિ વડે સ્તુતિ-સ્તવના કરી, મધ્યમા-વાણી દ્વારા પ્રકાશિત અંતઃકરણવાળા જીવન-મુક્ત એટલે કે મનોગત ચિંતન વડે સ્થિરતાપૂર્વક મહાત્માઓ પરમ નિઃસ્પૃહ અને તેનું ધ્યાન કરનાર સાધકને, પશ્યન્તી મમતારહિત હોય છે. મોક્ષની પણ અને પરા-વાણી દ્વારા પરમજ્યોતિનો અભિલાષા તેમના મનમાં રહેતી નથી. સાક્ષાત્કાર થાય છે. સૂર્યનો ઉદય થવાથી જેમ અંધકારનું ચતુર્વિશતિ (ચોવીસ) જિનરૂવરૂપ સામ્રાજય હટી જાય છે અને સૂર્યનાં ‘લોગસ્સ-સૂત્રો’ને ઉજ્જો અગર” પણ કહે પ્રતાપી તેજ-કિરણો વડે વિશ્વ અને છે. કાયોત્સર્ગમાં ‘લોકસ્ય-ઉદ્યોતકર સૂત્ર દૃશ્યમાન પદાર્થો દૃષ્ટિગોચર બને છે તેમ વડે ક્ષાયિક ભાવની ‘પરમજ્યોતિ'ના આત્મામાં પરમજયોતિનો ઉદય થતાં સ્વરૂપને પરિપૂર્ણપણે પામેલા ચોવીસ મોહ અને અજ્ઞાનરૂપ અંધકાર ભાગવા જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન થતું માંડે છે. દેહ અને આત્માનું ભેદજ્ઞાન હોવાથી, તે પરમજ્યોતિનું જ ધ્યાન પ્રગટે છે. આત્મા, પરમાત્મા અને સમસ્ત કહેવાય છે. જીવરાશિ સાથેની એકતાનો અનુભવ ‘લોગસ્સ-સૂત્ર'ની છેલ્લી ગાથામાં થાય છે. ચિત્તના ક્રોધાદિ વિકારો નષ્ટ પરમાત્માના પરમજ્યોતિર્મય સ્વરૂપનો થઇ જાય છે. સર્વત્ર સર્વ પરિસ્થિતિમાં નિર્દેશ કરીને, તે પરમજ્યોતિ અમારામાં સમાધિભાવ અખંડ બને છે અને આત્મામાં પણ પ્રગટો, એવી ઉચ્ચતમ માગણી જ રહેલા જ્ઞાનાદિ ગુણસંપત્તિરૂપ અખૂટ મુમુક્ષુ સાધક કરે છે. ઐશ્વર્યની પ્રતીતિ દઢ બનતી જાય છે. એ ગાથા અને તેનો અર્થ નીચે સમતાના અમૃત-કુંડમાં નિરંતર મગ્ન મુજબ છે - ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ चंदेसु निम्मलयरा, इच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्ध सिद्धि मम दिसंतु ॥ ७ ॥ ‘અસંખ્ય ચંદ્રો કરતાં પણ અધિક નિર્મળતમ, અસંખ્ય સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશમય અને અગાધ સાગરથી પણ અધિક ગંભીર શ્રીઅરિહંત અને સિદ્ધ ભગવંતો મને પણ તેવી પ૨મજ્યોતિની સિદ્ધિ આપો.’ આ સૂત્ર, ગણધર ભગવંતકૃત હોવાથી તે અનંત અર્થ અને ગમ' યુક્ત છે. તેમાં ‘પરમજ્યોતિ'ની પ્રાપ્તિની અનેક કળાઓ, રહસ્યો ગૂઢ રીતે સમાયેલા છે. તેનો ભેદ તો તેવા પ્રકારની ઊંચી ભૂમિકાએ પહોંચેલા મહાયોગી પુરુષો જ પામી શકે. નાનું બાળક ઊંચા ઝાડને સ્પર્શી શકતું નથી, તેમ નીચલા ગુણસ્થાનકે રહેલા જીવો આ ભેદને ઊકેલી શકતા નથી. લોગસ્સ-સૂત્રનું ધ્યાન કરનાર મુમુક્ષુ સાધક અવશ્ય તે ‘પરમજ્યોતિ’ને પ્રાપ્ત કરે છે. ‘આવશ્યક નિર્યુક્તિ’માં ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજ ફરમાવે છે કે – જ્ઞાન તે ‘ભાવ-ઉદ્યોત' છે. જ્ઞાન આત્માનો જ મુખ્ય ગુણ હોવાથી તે જ્ઞાનનો ઉપયોગ જ્યારે આત્મા માટે જ અર્થાત્ આત્મ-સ્વભાવના લાભ અર્થે જ થાય છે, ત્યારે જ જ્ઞાનની ભાવ ઉદ્યોતતા ચરિતાર્થ થાય છે. ભાવ-જ્યોતિ અને ભાવ-ઉદ્યોત બંને એકાર્થક શબ્દ છે-એક જ અર્થના ઘોતક છે. આત્મા પોતાના જ્ઞાન વડે જ્યારે પોતાને જાણે છે, અનુભવે છે, ત્યારે જ એ જ્ઞાન, જ્યોતિસ્વરૂપ બને છે. પછી જ્યોતિસ્વરૂપ એ જ્ઞાન દ્વારા ત્રણે કાળના અને ત્રણે લોકના પદાર્થોને યથાર્થ રીતે જાણી શકાય છે. તેમાં પૂર્ણજ્ઞાની ભગવંતો કેવળજ્ઞાનરૂપી પરમજ્યોતિ વડે લોકાલોકને પ્રત્યક્ષ રીતે જાણી જોઇ શકે છે. તીર્થંકર ભગવંતો ‘લોક ઉદ્યોતકર’ કહેવાય છે. તેઓશ્રી પોતાને પ્રગટ પરંતુ જિનદર્શનમાં બતાવેલી સામાયિકની (ઇષ્ટ-અનિષ્ટના પ્રસંગોમાં રાગ અને દ્વેષથી પર રહી પૂર્ણ સમતાભાવમાં ઝીલવાની) સાધના વડે પરમ ઔદાસીન્યભાવને પ્રાપ્ત કરવાપૂર્વક ૧. ગમ : અર્થ જાણવાના પ્રકાર. ૨. નાળું માવુોયો, નન્હેં મળિયું સમાવવુંસૌર્દિ। तस्स उवओगकरणे, भावज्जोअं विआणाहि ॥ 3. स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते ॥ - આવશ્ય નિવૃત્તિ; વ્હાયોત્સî-અધિાર; ગાથા ૨૦૭રૂ. - ‘જ્ઞાનસાર; જ્ઞાનાટ્ટ', તો. રૂ. ૧૧૮ ધ્યાન વિચાર (સવિવેચન) • Page #137 -------------------------------------------------------------------------- ________________ થયેલા કેવળ જ્ઞાન દ્વારા જે રીતે લોકાલોકના યથાર્થ સ્વરૂપને જાણે છે, તે રીતે જ તેનું કથન કરી સમસ્ત લોક અને અલોકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જગતને આપે છે; માટે જ શ્રી તીર્થંકર પરમાત્માને ‘લોકાલોક-પ્રકાશક’' કહીને કવિઓએ બિરદાવ્યા છે. ‘પરમજ્યોતિ’ એ સાધ્ય છે અને તેના પ્રગટીકરણનું સાધન-લોકમાં ઉદ્યોત કરનારા પરમજ્યોતિર્મય તીર્થંકર ભગવંતોનું વંદન-પૂજન-સ્મરણ અને ધ્યાન છે. અગ્રભાગ જેવો સૂક્ષ્મ ચિંતવવો, પછી થોડો સમય આખું જગત અવ્યક્તનિરાકાર જ્યોતિર્મય છે એમ જોવું. પછી મનને લક્ષ્યમાંથી (ધીમે ધીમે) ખસેડીને અલક્ષ્યમાં સ્થિર બનાવવાથી અક્ષય અને અતીન્દ્રિય આંતરજ્યોતિ પ્રગટે છે.૧ તાત્પર્ય કે મન ચિંતન-વ્યાપારથી રહિત બની અલક્ષ્યમાં સ્થિર થવાથી ૫૨મજ્યોતિ પ્રગટે છે. ‘ચિંતામણિ મંત્રરાજ કલ્પ'માં કહ્યું છે કે જે મેળવવું છે, તેનું તથા તેના ધારકનું ધ્યાન કરવું ખાસ જરૂરી છે, એના સિવાય કોઇ સિદ્ધિ થતી નથી. ‘નાદ, બિન્દુ અને કલાના અભ્યાસથી આંતર-જ્યોતિ ઉત્પન્ન થાય છે અને તેના પ્રભાવે મનુષ્યોને પરમપદ પ્રાપ્ત થાય છે.' માટે ‘પરમજ્યોતિ’ના આ સ્વરૂપને સમ્યક્ પ્રકારે સમજી, તીર્થંકર, ગણધરાદિ ઉત્તમ પદોનો મૂળભૂત હેતુ-આ રત્નત્રયમયી . પરમજ્યોતિર્મય પરમાત્માના સ્મરણ‘પરમજ્યોતિ’છે. અષ્ટ મહાસિદ્ધિ, મનન-પૂજન-સ્તવન અને ધ્યાનમાં નવિધિ અને અનેક પ્રકારની લબ્ધિઓ એકરૂપતા સાધવાનું સત્ત્વ મુમુક્ષુ સાધકોએ પણ તેના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે. પ્રગટાવવું જોઇએ. ‘યોગશાસ્ત્ર'ના આઠમા પ્રકાશમાં મંત્રાધિરાજ ‘અર્હ’ના ધ્યાનની પ્રક્રિયાઓ દર્શાવતા ગ્રંથકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ‘પરમજ્યોતિ'નો નિર્દેશ કરતાં ફરમાવે છે કે તે જ અનાહતને અનુક્રમે વાળના १. तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेत् वालाग्रसन्निभम् । क्षणमव्यक्तमीक्षेत जगज्ज्योतिर्मयं ततः ॥ २६ ॥ प्रचाव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरम् । ज्योतिरक्षयमत्यक्षमंतरुन्मीलति क्रमात् ॥ २७ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) (૯) બિન્દુ ધ્યાન મૂળ પાઠ : બિન્દુ:-દ્રવ્યતો નતાવે:, भावतो येन परिणामविशेषेण जीवात् ર્મ રાતત્તિ ! ? ॥ • ૧૧૯ ‘યોગશાસ્ત્ર' પ્રાશ ૮. Page #138 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જળ વગેરેનું બિંદુ તે દ્રવ્યથી અને પ્રગાઢ રીતે આત્માના પ્રત્યેક ‘ બિન્દુ’ છે અને જે પરિણામ વિશેષથી પ્રદેશમાં મળી ગયેલાં કર્મો, આ ધ્યાનના આત્મા ઉપરથી કર્મ ઝરી જાય-ખરી પડે અચિંત્ય પ્રભાવથી ઢીલાં-પોચાં અને તેને ભાવથી ‘બિન્દુ' કહેવાય છે. શિથિલ બનવાથી તરત ઉદયમાં આવી વિવેચન : ભોગવવા યોગ્ય બને છે. લાંબા કાળે (૧) દ્રવ્ય - બિન્દુ : પાણીનું ટીપું ઉદયમાં આવી પોતાનું ફળ આપનારાં અથવા પ્રવાહી ઘી, તેલ આદિ પદાર્થોનાં કર્મો પણ આ ધ્યાનાગ્નિના પ્રબળ તાપથી બિન્દુ અને શૂન્યાકાર (0) લખવામાં થીજેલા ઘીની જેમ પીગળવા માંડે છે અને આવતું બિન્દુ વગેરે ‘બિન્દુ' કહેવાય છે. અલ્પકાળમાં જ જળબિન્દુની જેમ પ્રવાહીતેનું ચિંતન એ દ્રવ્યથી બિન્દુનું ચિંતન- તરલ બની ઓગળવા માંડે છે. ધ્યાન કહી શકાય છે અથવા ભાવથી જે શુભ અને સ્થિર પરિણામ બિન્દુ-ધ્યાનમાં નિમિત્ત-કારણરૂપ બનનાર વિશેષથી ઘનીભૂત કર્મો ઓગળી જાય બિન્દુને પણ દ્રવ્ય-બિન્દુ-ધ્યાન કહી છે, તે સ્થિર પરિણામને જ ‘ભાવબિન્દુશકાય છે. ધ્યાન” તરીકે ઓળખવામાં આવે છે. (૨) ભાવ - બિન્દુ જે સ્થિર પરિણામ એક મલ્લ (પહેલવાન)ને લોખંડની વડે આત્મા ઉપર ચોટેલાં કર્મો ખરી પડે, તે સાંકળથી જકડવામાં આવ્યો, પણ તે હતો સ્થિર પરિણામ (અધ્યવસાય)ને ભાવથી મલ્લ, એટલે તેણે બીજી જ મિનિટે ‘બિન્દુ-ધ્યાન” કહેવાય છે. પોતાના સમગ્ર શરીરને સંકોચીને તે આ બિન્દુ-ધ્યાન, એ પૂર્વકથિત સાંકળથી મુક્ત થઈ ગયો ધ્યાન, શુન્ય, કલા અને જ્યોતિ-ધ્યાનના શરીર-સંકોચની આ પ્રક્રિયા દ્વારા સતત અભ્યાસ દ્વારા સિદ્ધ થતાં જ્યારે મલ્લનું શરીર સાંકળથી મુક્ત થયું, તેમ આત્માનાં પરિણામ સુસ્થિર અને શાન્ત દ્રવ્ય અને ભાવસંકોચ દ્વારા કર્મગ્રસ્ત બને છે, ત્યારે જ આત્માના અસંખ્ય પ્રદેશો આત્મા કર્મમુક્ત થાય છે. સાથે અનાદિ કાળથી ઘનીભૂત થઈને ભાવ-સંકોચની કળામાં કુશળતા પ્રાપ્ત રહેલાં “જ્ઞાનાવરણીય' આદિ કર્મો ઢીલાં કરવા માટે બિન્દુ-ધ્યાન પર્યાપ્ત બળ પૂરું પડતાં-પાકેલા ફળની જેમ-ખરી પડે છે. પાડે છે. લોખંડના ગોળાના પ્રત્યેક અણુમાં • મંત્રની દૃષ્ટિએ બિન્દુનું મહત્ત્વ : વ્યાપ્ત થઇને રહેલા અગ્નિની જેમ અથવા મંત્રશાસ્ત્રોમાં ‘બિન્દુ'નું અત્યંત દૂધમાં મળી ગયેલા પાણીની જેમ નિબિડ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ કોઇ પણ મંત્ર પ્રથમ વિકલ્પરૂપતા (વિચારરૂપતા)ને પામે છે, પછી તે વિકલ્પ સંજ૫તાને (પુનઃ પુનઃ આંતર જલ્પરૂપ અવસ્થાને) પામે છે અને સંજ૫ના યોગથી તે વિકલ્પ અંતે વિમર્શરૂપતાને અર્થાત્ પરામર્શરૂપતાને - નિર્વિકલ્પરૂપતાને પામે છે. વિમર્શ એ જ તાત્ત્વિક મંત્ર છે. સંજલ્પ પુનઃ પુનઃ મંત્રોચ્ચાર) અર્થ-ભાવનાપૂર્વક જ થાય છે. સંજલ્પથી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે મંત્રનું અભેદ-પ્રણિધાન પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સંજલ્પ આપમેળે વિલય પામે છે અને ભાવ્યમાન વસ્તુનો-ધ્યેયનો સાક્ષાત્કાર થાય છે એટલે કે ભાવ્યમાન વસ્તુનું નિર્વિકલ્પજ્ઞાન પ્રાપ્ત થાય છે. સંજલ્પનો અભ્યાસી સાધક ભલે મંત્રનું માનસિક રટણ કરતો હોય, તો પણ સંજલ્પથી સ્વાભાવિક રીતે અર્થનું જ્ઞાન થાય છે. અર્થના સાક્ષાત્કારનો આધાર નિર્વિકલ્પદશા ઉપર છે અને તે સંજલ્પથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. પ્રશસ્ત વિકલ્પને ફરી ફરી ઉત્પન્ન કરવા રૂપ સંજલ્પના અભ્યાસથી વિકલ્પો ક્ષીણ થતાં અંતે નિર્વિકલ્પદશા પ્રાપ્ત થઇ જાય છે. નિર્વિકલ્પ સંવિત્ પશ્યન્તી અવસ્થામાં જ હોય છે અને એ અવસ્થા બિન્દુસ્થાન (આજ્ઞાચક્ર, ભૂમધ્ય)માં પ્રાપ્ત થાય છે એટલે કે મંત્ર જ્યારે આજ્ઞાચક્રના સ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તે પદમયી દેવતાના તાત્ત્વિકરૂપને ધારણ કરે છે. મંત્રની નિર્ગુણ, નિષ્કલ, સૂક્ષ્મ વગેરે અવસ્થાઓનો પ્રારંભ બિન્દુસ્થાનથી જ થાય છે. તાત્ત્વિક-મંત્ર તો તેને જ કહેવામાં આવે છે કે જે વિમર્શ (અવિકલ્પક સંવિત્) સ્વરૂપ હોવાથી દેવતા સ્વરૂપ હોય અને તેમાં ઇષ્ટ દેવતા (પરમાત્મા) સાથે અભેદ સધાયો હોય. મંત્રમય દેવતાને જ્યોતિરૂપ કહેવામાં આવે છે. મંત્રની શબ્દરૂપ (ઉચ્ચારણ કાળની માત્રારૂપ) જે હ્રસ્વ, દીર્ઘ અને પ્યુત અવસ્થાઓ છે તેનાથી ૫૨ એવી જ્યોતિ અવસ્થા છે. એ અવસ્થા પણ બિન્દુસ્થાન (આજ્ઞાચક્ર)માં જ પ્રાપ્ત થાય છે. બિન્દુસ્થાનમાં મંત્રનો પ્રવેશ થતાં સાધકના રાગ-દ્વેષ ઓછા થઇ જાય છે, ચિત્ત-પ્રસાદ વધે છે અને મંત્રની જ્યોતિરૂપતા પ્રગટ થાય છે. તેથી મંત્ર એ દેવતાના સ્વરૂપને ધારણ કરે છે અને યોગ તથા ક્ષેમ કરનારો થાય છે. ‘અર્હ-અક્ષર-સ્તવ’માં બિન્દુની વિશાળતા દર્શાવતાં કહ્યું છે કે - ‘બિન્દુ પ્રાણીમાત્રના નાસાગ્ર ભાગ ઉપ૨ વિદ્યમાન હોય છે, તેમજ સર્વ વર્ણોના મસ્તક ઉપર પણ વ્યવસ્થિત રહે છે.’ ૐ હ્રીઁ, અર્દ આદિ મૂળમંત્રોમાં પણ હકારાદિ અક્ષરો ઉપર જળબિન્દુ સદેશ ૦ ૧૨૧ ધ્યાન વિચાર (સવિવેચન) Page #140 -------------------------------------------------------------------------- ________________ બિન્દુ વર્તુળાકારે સ્થિતહોય છે. તે બિન્દુનું ધ્યાન યોગી પુરુષો કરતા હોય છે. સર્વ પ્રાણીઓને આ બિન્દુનું ધ્યાન, અનુક્રમે મોક્ષફળ આપનાર થાય છે. મંત્રોચ્ચાર વખતે અનુસ્વાર -પ્લેનના ઉચ્ચારણ પછી જે અનંતર ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ‘બિન્દુ’ કહેવાય છે. અર્થાત્ બિન્દુનું ઉચ્ચારણ રણકાર સ્વરૂપ છે. ‘મ્’ આદિ દ્યુત અક્ષરોના ઉચ્ચારણ પછી તેનો પ્રારંભ થાય છે. નમ્રુત્યુર્ણ વગેરે સૂત્રોમાં વ્યવસ્થિત રીતે બિન્દુઓ રહેલાં છે તેથી આ સૂત્રો માત્ર વર્ણાત્મક-અક્ષર સમૂહરૂપ સમૂહરૂપ ન રહેતાં પરમ-શક્તિના વાહક મહામંત્ર અને મહાસૂત્ર સ્વરૂપ બન્યાં છે. બિન્દુની દૃષ્ટિએ નમસ્કાર-મહામંત્રનું મહત્ત્વ ‘અાિથુસં’માં નમસ્કારમહામંત્રના પ્રથમ પાંચ પરમેષ્ઠી પદોના સોળ અક્ષરો કે તેમાંના કોઇ એક અક્ષરનું પણ બિન્દુ સહિત (ૐ ři fir આ ય ર ય ૩ વ ા ય માઁ હૂઁ) ધ્યાન કરવાથી, સાધકના લાખો ભવ અર્થાત્ જન્મ, મરણ ટળી જાય છે એમ જણાવ્યું છે, તે (ભાવથી) બિન્દુ-ધ્યાનના મહત્ત્વને સમજવામાં સહાયક થાય છે. જે મંત્રનું આલેખન આપ્યંતર પરિકર (નાદ, બિન્દુ, કલા) સહિત કરવામાં આવે છે ત્યારે તે બીજાક્ષર ઉદ્દીપ્ત થાય છે અને ઇષ્ટ-ક્રિયાનું સાધક બને છે. બિન્દુ અને નાદના સંયોગ વિના મંત્ર માત્ર વર્ણનો સમૂહ જ બની રહે છે. નમસ્કાર મહામંત્ર, લોગસ્સ, १. सर्वेषामपि सत्त्वानां नासाग्रोपरिसंस्थितम् । बिन्दुकं सर्ववर्णानां शिरसि सुव्यवस्थितम् ॥ हकारोपरि यो विन्दुर्वर्तुलो जलबिन्दुखत् । योगिभिश्चितितस्तस्थौ मोक्षदः सर्वदेहिनाम् ॥ - ‘ધર્મોપદેશમાલા-અર્દૂ-ક્ષર-તત્ત્વસ્તવ' હ્તો. ૧૮-૧૧ २. विज्जुव्व पज्जलंति सव्वेसु वि अक्खरेसु मत्ताओ । पंचनमुक्कारपए कि उवरिमा जाव ॥ ससिधवल सलिलनिम्मल आयारसहं च वणियं बिंदु । जोयणसयप्पमाणं जालासयसहस्स दिप्पंतं ॥ RF નું અર્થ : પંચ-નમસ્કાર પદના સર્વ અક્ષરોમાં ( થર હૈં ૐ વં ઘણાં હૈં માં હૂઁ - એ સોળ અક્ષરોમાં) પણ દરેક અક્ષર પર રહેલી માત્રાઓ વીજળી જેવી જાજ્વલ્યમાન છે અને પ્રત્યેક અક્ષર ઉપર ચન્દ્રમા જેવું ઉજ્જવળ, જળ જેવું નિર્મળ, હજારો આકારવાળું વર્ણયુક્ત, સેંકડો યોજન પ્રમાણ, લાખો જ્વાળાઓથી દીપતું બિન્દુ છે. सोलससु अक्खरेसुं इक्किक्कं अक्खरं जगुज्जोयं । - भवसय सहस्समहणो जम्मि ठिओ पंचनवकारो ॥ અર્થ : સોળ અક્ષરોમાંનો એકે એક અક્ષર જગતને પ્રકાશ કરનારો છે અને જે (અક્ષરો)માં આ પંચનમસ્કાર સ્થિત છે. તે લાખો ભવ (જન્મ-મરણનો નાશ કરે છે. 'શામાં પુર્ણ' ગાથા ૨૫ થી ૨૭ નમસ્કાર-સ્વાધ્યાય, પ્રાકૃત વિભાગ અંતર્ગત (પૃષ્ઠ ૨૦૪) ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૨૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ મંત્રાક્ષરો ઉપર ન્યાસ કરવામાં અને જ્ઞાન એકાકાર થઈ જાય છે. આવતાં કલા, બિન્દુ અને નાદમાંથી ૐકાર રૂપ પરમાત્માના વ્યક્ત અને બિન્દુ વિશેષનું ધ્યાન કરવાથી સાધકના અવ્યક્ત સ્વરૂપનો સંયોગ કરાવનાર ચિત્તમાં એવી વિશિષ્ટ પ્રકારની નિશ્ચળતા હોવાથી અર્ધમાત્રાને “સેતુ' કહે છે. તેનો આવે છે કે જેનાથી આત્માના પ્રદેશે- પ્રારંભ બિન્દુથી થાય છે અને અંત નાદપ્રદેશે ઘનીભૂત થયેલાં કર્મો ગળવા માંડે અનાહતના અંતમાં થાય છે. છે. દ્રવિત થઇને એવી રીતે ખરવા લાગે આ રીતે બિન્દુ અને નાદરૂપ છે - જેવી રીતે અગ્નિનો તાપ લાગતાં અર્ધમાત્રામાં બિન્દુ-નવકનો પણ અંતર્ભાવ એકદમ થીજેલું ઘી પીગળવા માંડે. થયેલો છે, તેનું વિભાગીકરણ નીચે આ વિધાનથી એ ફલિત થાય છે કે મુજબ જોવા મળે છે - બિન્દુ રહિત મંત્રાક્ષરો કરતાં બિન્દુ બિન્દુમાં - બિન્દુ, અર્ધચંદ્ર, નિરોધિકા. સહિત મંત્રાક્ષરોનું ધ્યાન સાધકને, અપૂર્વ નાદમાં - નાદ, નાદાંત, શક્તિ, વિશુદ્ધિના અનુભવ સાથે વિશિષ્ટ ફલ- વ્યાપિની, સમના અને ઉન્મના. પ્રદાયક નીવડે છે. કેટલાકના મતે આ બિન્દુ આદિ નવે - યોગી પુરુષો જયારે ૐકારનું ધ્યાન અંશોનો સમાવેશ બિન્દુમાં થાય છે – તેને બિન્દુ-પર્યત કરે છે, ત્યારે તે ધ્યાન તેમને ‘બિન્દુ-નવક' કહે છે. ઇચ્છિત ફળ અને મોક્ષ આપનાર બને છે. પ્રસ્તુતમાં, બિન્દુ-પર્યત ૐકારનું ધ્યાન બિન્દુ અર્ધમાત્રા છે. માત્રામાંથી કરવાનું જે વિધાન છે, તે ‘બિન્દુ-નવક'માં અમાત્રામાં, વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ ધ્વનિ રૂપે કરવાનું હોય છે અને અંતે તે જનાર ‘બિન્દુ' - એ એક મહાન સેતુ- “ઉન્મના” અવસ્થા સુધી કરવાથી માત્રાપુલનું કામ કરે છે. તીત આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. ૐકારમાં સાડા ત્રણ માત્રા રહેલી બિન્દુ આદિ નવે અંશો પણ અનુક્રમે છે. તેમાં ૫, ૩ અને મેં રૂપ ત્રણ માતા સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કાળ વડે છે, તેનાથી ૐકારનું વ્યક્ત સ્વરૂપ ગ્રાહ્ય ઉચ્ચાર્યમાન વિશેષ ધ્વનિઓ (વણ) છે. બને છે; પરંતુ તેનું પરમ અવ્યક્ત સ્વરૂપ • બિન્દુ-નવકનાં સ્થાનો : તો આત્મા છે, તે માત્રાતીત છે. તે બિન્દુ જ્યોતિ સ્વરૂપ છે. બિન્દુથી બંનેના મધ્યમાં અર્ધમાત્રા ‘બિન્દુ' છે. સમના પર્યતનો કાળ અર્ધમાત્રાનો છે, તેના માધ્યમ-આલંબન દ્વારા વ્યક્તમાંથી તેથી તેને અર્ધમાત્ર અવસ્થા કહે છે. અવ્યક્તમાં જવાય છે, જયાં જ્ઞાતા, શેય સમનામાં માત્રાનો અત્યંત સૂક્ષ્મ અંશ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ બાકી રહે છે, તેનો લય થતાં જ મનનો કરતા હોય એ રીતે ચિંતવવાનું સંબંધ છૂટી જાય છે, ત્યાર પછી ઉન્મના “યોગશાસ્ત્રમાં બતાવ્યું છે.' અવસ્થા આવે છે. આ રીતે અર્ધ માત્રારૂપ ‘બિન્દુ' - બિન્દુ-ગ્રંથિનું સ્થાન ભૂમધ્ય છે. એ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ધ્વનિ ભૂમધ્યથી બ્રહ્મરંધ્ર અગિયાર આંગળ કે મનનો વ્યાપાર હોવાથી મલિન દૂર છે. તેમાં અર્ધચંદ્રાદિ આઠ ગ્રંથિઓ વાસનાઓનો ક્ષય થતાં તેના પ્રભાવે રહેલી છે. લલાટના અગ્રભાગ ઉપર ‘જ્ઞાન-જ્યોતિ’ આત્મ-શુદ્ધિ વિશેષ વૃદ્ધિ અર્ધચંદ્ર ગ્રંથિ છે, મધ્યભાગે નિરોધિકા પામે છે. અને અંતભાગે નાદગ્રંથિ છે. તેના પછી બિન્દુ –ધ્યાનમાં પણ આત્મશક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના પરિણામની વિશુદ્ધિ થવાથી કમનો મોટા ગ્રંથિઓ અનુક્રમે રહેલી છે. પ્રમાણમાં નાશ થાય છે. આમ બંનેનું સુષુમ્માનો અંત બ્રહ્મરંધ્રમાં થાય છે. કાર્ય સદશ જણાય છે અર્થાત્ અર્ધમાત્રા મૂલાધાર ચક્ર-સ્થાનના મધ્યભાગથી કે બિન્દુ - એ અમાત્ર એવા આત્માના સુષુમ્યાનો પ્રારંભ થાય છે. ત્યાંથી તે સાક્ષાત્કારનો શ્રેષ્ઠ ઉપાય છે. નાડી નાભિકંદ, હૃદય, ઘંટિકા અને બિન્દુનું ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે ભૂમધ્ય (બિન્દુ-ગ્રંથિ)માં થઈને બ્રહ્મરંધ્ર છે, ત્યારે “પરમ-બિન્દુ’ ધ્યાનનો પ્રારંભ સુધી જાય છે. થાય છે. મંત્રરાજ “અહં'ના બિન્દુ અંશના જિનાગમોમાં બતાવેલી ૧૧ અનુસ્વારાત્મક ઉચ્ચારણ વડે સૂક્ષ્મ ગુણશ્રેણિઓમાંથી ‘પરમ-બિન્દુ’ ધ્યાનમાં ધ્વનિરૂપ નાદ ક્રમશઃ અર્ધચંદ્રાદિ નવ પ્રકારની ગુણશ્રેણિઓનું ગ્રહણ કર્યું ગ્રંથિઓને ભેદે છે. છેલ્લી ઉન્મના છે. તેનું સ્વરૂપ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ગ્રંથિના ભેદનથી પરમ તત્ત્વની પ્રાપ્તિ (૧૦) પરમ-બિન્દુ ધ્યાન થાય છે. મૂળ પાઠ : “અહંના – અ, , મુ, કલા અને પરમ વિવુઃ-સર્વિ -દેશવિરતિબિન્દુ - આ પાંચ અંશો સુસૂક્ષ્મ ધ્વનિ સર્વવિરત્તિ-૩નંતાનુબંfથવસંયોગનવડે મધ્યમાર્ગ-સુષુમ્મામાં પ્રવેશ કરીને સક્ષય-૩૫માવસ્થા-ઉપામનાભિ આદિ ગ્રંથિઓનું ક્રમશઃ ભેદન મોહાવસ્થા-મોદક્ષપાવસ્થા-ક્ષUT १. ग्रन्थीन् विदारयन् नाभिकन्द-हृद्-घण्टिकादिकान् । सुसूक्ष्म-ध्वनिना मध्यमार्गयायि स्मरेत्ततः ॥ - ‘યોગશાસ્ત્ર' પ્રવાશ ૮, રત્નો. ૨૦. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૪ Page #143 -------------------------------------------------------------------------- ________________ મોહવિસ્થામાવિITUTય:, ૩પરિતને વિકાસની ભૂમિકાઓનો નિર્દેશ ચૌદ તુ || વેવન વ મવત:, ગુણસ્થાનક' રૂપે અને “અગિયાર ગુણરૂદં તુ છાસ્થચૈવ નિરૂપ્યતે . શ્રેણિ” રૂપે કરવામાં આવ્યો છે. ગુનાનમ બંદૂપતિનાતવેદ્યસ્થ “ગુણશ્રેણિ’ એ મોક્ષ-સાધનાની ત્તિથ: વન્યાનેનૈવ વેનન્ ! સોપાન-પંક્તિ છે. એક વાર પણ તેની ૩ ૨ – ‘૩વરવિત્તિયં સેટ્ટિમ- ઉપર આરૂઢ થયા પછી જીવનો અવશ્ય SUTH Iટ્ટ TUસેડી | ૨૦ | મોક્ષ થાય છે. અર્થ : સમ્યકત્વ, દેશવિરતિ, ગુણસ્થાનક અને સર્વવિરતિ, અનંતાનુબંધિ (ક્રોધ-માન- ગુણશ્રેણિનું સ્વરૂપ માયા-લોભ)ની વિસંયોજના, દર્શન- ગુણ સ્થાનક : આત્માની જ્ઞાન, સપ્તકનો ક્ષય, ઉપશામક અવસ્થા, દર્શન, ચારિત્ર અને વીર્ય આદિ ઉપશાંતમોહ અવસ્થા, મોક્ષપક અવસ્થા શક્તિઓનું સ્થાન એટલે તે શક્તિઓની તથા ક્ષીણમોહ અવસ્થા પ્રાપ્ત થતી વખતે શુદ્ધતાની તરતમ ભાવવાળી અવસ્થાઓ. જે ગુણશ્રેણિઓ પ્રાપ્ત થાય છે, તેને જ્ઞાનાદિ આત્માના સહજ ગુણો છે. પરમ-બિન્દુ' કહેવાય છે. ત્યાર પછીની સંસારી અવસ્થામાં તે વિવિધ પ્રકારનાં બે ગુણશ્રેણિઓ કેવળી ભગવાનને જ આવરણોથી ઢંકાયેલા હોય છે. જેમ જેમ હોય છે અને અહીં તો છબસ્થના ધ્યાનનું એ આવરણો ઘટતાં જાય છે, નષ્ટ થતાં જ નિરૂપણ કરેલું છે, એટલે તે બે જાય છે, તેમ તેમ ગુણોની વિશેષ શુદ્ધિ ગુણશ્રેણિઓ “પરમ-બિન્દુ'માં ગણી નથી. થતી જાય છે. કર્મના જે દલિતોનું ઘણા લાંબા આત્મગુણોની શુદ્ધિના પ્રકર્ષ અને સમયે વેદન થવાનું હોય, તેને નીચેની અપકર્ષના અસંખ્યાત પ્રકારો સંભવે છે, સ્થિતિમાં નાખી દઇને, અલ્પ સમયમાં જ પણ સંક્ષેપમાં તેને ચૌદ વિભાગમાં વહેંચી જે વેદન કરવામાં આવે, તેને ગુણશ્રેણિ આત્મિક-ઉત્થાનનો વિકાસ-ક્રમ કહેવામાં આવે છે. બતાવવામાં આવ્યો છે. તેનું વિશેષ કહ્યું છે કે – “ઉપરની સ્થિતિના કર્મ- વર્ણન કર્મગ્રંથ', “ગુણસ્થાન ક્રમારોહ દલિકને નીચેના સ્થાનમાં નાખવામાં આદિ ગ્રંથોથી જાણી લેવું. આવે તે ‘ગુણશ્રેણિ” કહેવાય છે.” ગુણશ્રેણિ : કર્માવૃત્ત આત્મિક ગુણોનું વિવેચન : આગમ શાસ્ત્રોમાં અને ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધીકરણ કર્મ-સાહિત્યમાં જીવની આધ્યાત્મિક- (અસંખ્યાત ગુણ) - નિર્જરા - તેનું નામ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુણશ્રેણિ છે. જે આત્માનાં જ પરિણામ (જ્ઞાન-ક્રિયાત્મક-અધ્યવસાય) વિશેષથી થાય છે. ઉદય ક્ષણથી આરંભી પ્રતિસમય અસંખ્યગુણ અધિકાધિક કર્મદલિકોની રચના કરવી તે ‘ગુણશ્રેણિ' છે. તે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ગુણવાળા જીવો અનુક્રમે અસંખ્યગુણઅસંખ્યગુણ નિર્જરા કરે છે. કર્મોના દલિકોનું વેદન કર્યા વિના તેની નિર્જરા થઇ શકતી નથી. જો કે સ્થિતિ અને રસનો ઘાત, વેદન વિના પણ શુભ-પરિણામ આદિ દ્વારા થઇ શકે છે, પરંતુ દલિકોની નિર્જરા વેદન વિના શક્ય નથી. પ્રમાણ વધે તો જ શક્ય બને. આવી ઉત્તરોત્તર વર્ધમાન કર્મની નિર્જરાને ‘ગુણશ્રેણિ’ કહે છે અને તે ત્યારે જ થાય છે. જ્યારે આત્માના ભાવો ઉત્તરોત્તર વધુને વધુ વિશુદ્ધ બનતા જાય, જીવ ઉત્તરોત્તર વિશુદ્ધ સ્થાનો ઉપર આરોહણ કરતો જાય. આ વિશુદ્ધ-સ્થાનો એ વિપુલ નિર્જરા અથવા ગુણશ્રેણિરચનાનાં કારણ હોવાથી તેને પણ ગુણશ્રેણિ કહેવાય છે. એવી ગુણશ્રેણિના અગિયાર પ્રકાર છે. તેમાંથી નવ ગુણશ્રેણિ જ પ્રસ્તુત વિષયમાં ઉપયોગી હોવાથી તેનું ટૂંક સ્વરૂપ વિચારીશું આમ તો જીવો પ્રતિસમય કર્મદલિકોનો અનુભવ કરે છે. એથી ભોગજન્ય નિર્જરા કે જેને સોપક્રમિક યા સવિપાક-નિર્જરા પણ કહે છે, તે પ્રતિસમય ચાલુ હોય છે; પરંતુ આ રીતની નિર્જરામાં એક તો પરિમિત કર્મદલિકોની નિર્જરા થાય છે અને બીજું ભોગજન્ય નિર્જરા પુનઃ નવા કર્મબંધનું પણ કારણ બને છે. એટલે તેનાથી કોઇ જીવ કર્મબંધનથી મુક્ત । બની શકતો નથી. આ‘સમ્યક્ત્વ’ નામક પ્રથમ ગુણશ્રેણિ છે. આગળની અન્ય ગુણશ્રેણિઓની અપેક્ષાએ આ ગુણશ્રેણિમાં મંદ-વિશુદ્ધિ હોય છે. આથી આ ગુણશ્રેણિમાં અલ્પ-કર્મ-દલિકોની રચના હોય છે અને તેને વેદવાનો કાળ વધુ હોય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવ જ્યારે કર્મ-મુક્તિ માટે તો અલ્પ-સમયમાં ઢગલાબંધ કર્મ-૫૨માણુઓનું ક્ષપણ જરૂરી છે અને તે ઉત્તરોત્તર કર્મ-નિર્જરાનું વિરતિનું દેશથી પાલન કરે છે ત્યારે ‘દેશ જીવ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અપૂર્વકરણ વગેરે કરતી વખતે પ્રતિસમય અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ કર્મ-નિર્જરા કરે છે તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અંતમૂહૂર્ત કાળ સુધી તે જ ક્રમ ચાલુ રહે છે. १. गुणसेढी दलरयणाऽणुसमयमुदयादसंखगुणणाए । एवयगुणा पुण कमसो, असंखगुणनिज्जरा जीवा ॥ ધ્યાન વિચાર (સવિવેચન) - ‘પંચમ ર્મગ્રંથ', ગાથા ૮૨ ૦ ૧૨૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ વિરતિ' નામક બીજી ગુણશ્રેણિ હોય છે. અધિક કર્મ-દલિકોને ખપાવે છે માટે આ આમાં પ્રથમ ગુણશ્રેણિ કરતાં કર્મ- નવે સ્થાનોને “ગુણશ્રેણિ’ કહેવાય છે. દલિકોની રચના અસંખ્યાતગુણ અધિક ગુણસ્થાનક સાધ્ય છે, ગુણશ્રેણિ હોય છે અને તેની વેદન-કાળ, તેના સાધન છે. કર્મ-માલિન્કના અપગમ કરતાં સંખ્યાતગુણ હીન હોય છે. વિના કોઈ પણ ગુણની ગુણસ્થાનકની સંપૂર્ણ સર્વવિરતિનું પાલન કરતી પ્રાપ્તિ થતી નથી. વખતે ત્રીજી ગુણશ્રેણિ હોય છે. અપુનબંધક અવસ્થા, મંદજીવ જ્યારે અનંતાનુબંધી કષાયની મિથ્યાત્વપણું પણ ગુણશ્રેણિ વડે થતી વિસંયોજના કરે છે અર્થાત્ અનંતાનુબંધી કર્મ-નિર્જરા દ્વારા પ્રાપ્ત થાય છે. કષાયના સમસ્ત કર્મ-દલિકોને અન્ય મુખ્યતયા ગુણશ્રેણિઓના ૧૧ પ્રકાર કષાય રૂપે પરિણાવે છે, ત્યારે ચોથી છે. તેમાંથી છદ્માવસ્થામાં સમ્યકત્વાદિ ગુણશ્રેણિ હોય છે. નવ ગુણશ્રેણિઓ હોય છે. પ્રથણ અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન- ગુણશ્રેણિ સમ્યકત્વ પ્રાપ્તિ સમયે હોય છે મોહનીયની ત્રણે પ્રકૃતિઓનો ક્ષય કરતી અને તેની પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં પણ વખતે પાંચમી ગુણશ્રેણિ હોય છે. અવાન્તર ગુણશ્રેણિઓ હોય છે. આઠમા નવમા અને દેશમાં ગુણઠાણે “અધ્યાત્મસાર’માં પ્રથમ ગુણશ્રેણિમાં ચારિત્ર-મોહનીયનો ઉપશમ કરતી વખતે સાત પ્રકારની અવાર ગુણશ્રેણિઓ છઠ્ઠી ગુણશ્રેણિ હોય છે. (આધ્યાત્મિક-ક્રિયા રૂપે) પણ બતાવી છે, ઉપશાંતમોહ નામના અગિયારમા તે નીચે મુજબ છે - ગુણઠાણે સાતમી ગુણશ્રેણિ હોય છે. (૧) ધર્મ સંબંધી જિજ્ઞાસા : ધર્મ આઠમી ગુણશ્રેણિ ક્ષપકશ્રેણિમાં શું છે ? - એવી સંજ્ઞા-જાણવાની ઇચ્છા ચારિત્ર-મોહનીયનો ક્ષય કરતી વખતે માત્ર ઉત્પન્ન થાય તે પહેલી અવાન્તર હોય છે અને નવમી ગુણશ્રેણિ ક્ષીણમોહ ગુણશ્રેણિ છે. નામના બારમા ગુણઠાણે હોય છે. (૨) તેનું સ્વરૂપ પૂછવાનું મન થાય આ નવે ગુણશ્રેણિઓમાં ઉત્તરોત્તર તે બીજી. અસંખ્યાતગુણ અધિક કર્મ-દલિકોની (૩) પૂછવા માટે સદ્ગુરુ-મહાત્મા નિર્જરા થાય છે, પણ તેમાં સમય પાસે જવાની ઇચ્છા થાય તે ત્રીજી. ઉત્તરોત્તર સંખ્યાતગુણ-સંખ્યાતગુણહીન (૪) ઔચિત્ય, વિનય અને વિધિના લાગે છે અર્થાતુ થોડા સમયમાં અધિક- આચરણપૂર્વક ધર્મનું સ્વરૂપ પૂછવું તે ચોથી. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ (૫) ધર્મનું માહાસ્ય જાણવા મળતાં માયા અને લોભની વિસંયોજના (ક્ષય) સમ્યગ્દર્શન’ પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય કરવાની ઇચ્છા. તે પાંચમી. (૨) તેનો ક્ષય. અને (૬) “સમ્યગ્દર્શન'ના પ્રગટીકરણની (૩) ક્ષય પછીની અવસ્થા. અપુર્વ ક્ષણ તે છઠ્ઠી. અને પાંચમી ગુણશ્રેણિમાં અવાન્તર (૭) તેની પ્રાપ્તિ થયા પછી તદ્ અવસ્થાઓ - અવસ્થામાં પણ થતો ઉત્તરોત્તર-વિકાસ (૧) દર્શન મોહ-દર્શનત્રિકને તે સાતમી. ખપાવવાની ઇચ્છા. - આ સાતે કક્ષાઓમાંથી પસાર થતી (૨) તેનું ક્ષપણ. અને વખતે ક્રમશઃ અસંખ્યાત ગુણી નિર્જરા (૩) ક્ષય પછીની અવસ્થા. થાય છે, તેથી આત્માના જ્ઞાન-દર્શન- છઠ્ઠી ગુણશ્રેણિમાં શેષ મોહનીયચારિત્ર આદિ સગુણો પણ ઉત્તરોત્તર કર્મની ૨૧ પ્રકૃતિઓના ઉપશમનો પ્રારંભ અધિક પ્રકર્ષ-વૃદ્ધિ પામતા હોય છે. થાય છે. તેને “મોહ-ઉપશામક” અવસ્થા - દ્વિતીયગુણ શ્રેણિમાં અવાન્તર ત્રણ કહે છે. ગુણશ્રેણિઓ હોય છે - સાતમી ગુણશ્રેણિમાં ઉપર મુજબની (૧) દેશવિરતિ - ધર્મને પ્રાપ્ત મોહનીય-કર્મની ૨૧ પ્રકૃતિઓ ઉપશાંત કરવાની ઇચ્છા. થાય છે, તેને “ઉપશાંત મોહ” અવસ્થા (૨) દેશવિરતિ - ધર્મની પ્રાપ્તિ. કહે છે. (૩) દેશવિરતિ - ધર્મની પ્રાપ્તિ આઠમી ગુણશ્રેણિમાં શેષ મોહનીય પછીની અવસ્થા. કર્મની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય એ જ રીતે તૃતીય ગુણશ્રેણિમાં પણ છે, તેને “મોહ-ક્ષપક' અવસ્થા કહે છે. અવાન્તર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે - નવમી ગુણશ્રેણિમાં એ જ શેષ (૧) સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરવાની મોહનીયકર્મની પ્રકૃતિઓનો અર્થાત્ ઇચ્છા. મોહનો સર્વથા ક્ષય થાય છે, તેને “ક્ષીણ(૨) તેની પ્રાપ્તિ. અને મોહ” અવસ્થા કહે છે. (૩) તે ધર્મ પ્રાપ્તિ પછીની અવસ્થા. આ પ્રમાણે છમી અવસ્થામાં એટલે ચતુર્થ ગુણશ્રેણિમાં અવાન્તર કે કેવળજ્ઞાન પ્રાપ્તિની પહેલાં પ્રત્યેક અવસ્થાઓ - આત્માએ ઉપરોક્ત ગુણશ્રેણિઓ - નિશ્ચલ (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, ધ્યાનની ઊંચી-ઊંચી ભૂમિકાઓ અવશ્ય ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરવી પડે છે અને તેમાં પ્રથમ (૧૧-૧૨) નાદ-પરમનાદ ધ્યાન ભૂમિકામાં આવવા માટે પૂર્વોક્ત સાત • મૂળ પાઠ : અવાંતર ગુણશ્રેણિઓ -ધ્યાનની ભૂમિકાઓ નોઃ-દ્રવ્યતો સુમુક્ષાતુરાઈITHપણ અવશ્ય સિદ્ધ કરવી પડે છે. સ્ત્રીસ્થગિતનાં પુસૂાર: | ધ્યાનની નિશ્ચલતા કેળવવા માટે કે भावतः स्वशरीररोत्थ एव तूर्यनिर्घोष નિશ્ચલ-ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ફેવ સ્વયં શૂયતે | ?? | પૂર્વે બતાવેલાં ધ્યાન, પરમ-ધ્યાન, શૂન્ય, પરમના:- પૂથ વીમાન પરમ-શૂન્ય આદિ ધ્યાનોનો સતત वादित्रशब्दा इव विभिन्ना અભ્યાસ કરવો જરૂરી છે. વ્યા : શ્રયનો | ગુણશ્રેણિમાં કર્મ-ક્ષયને પ્રાધાન્ય અર્થ : નાદ - ભૂખથી પીડાતા આપવામાં આવ્યું છે. તેથી જે કર્મદલિકો- મનુષ્યોને કાનમાં આંગળી નાંખવાથી જે સ્કંધો લાંબા કાળે ઉદયમાં આવવાનાં સૂસકારો સંભળાય, તે ‘દ્રવ્યથી નાદ’ છે. હોય છે તે નીચેની-ભોગવાતી ચાલુ પોતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલો સ્થિતિમાં પ્રક્ષેપ કરીને અલ્પકાળમાં જે નિર્દોષ (નાદ) વાજિંત્રના અવાજની ભોગવી લેવામાં આવે તેને “ગુણશ્રેણિ” જેમ સ્વયં સંભળાય છે, તે ‘ભાવથી કહે છે. નાદ” છે. ગુણશ્રેણિ વિશુદ્ધ અને પ્રબળ-ધ્યાનની પરમનાદ - જુદાં જુદાં વાગતાં પવિત્ર-પ્રક્રિયા છે. ધ્યાનની નિશ્ચલતા વાજિંત્રોના શબ્દોની જેમ - વિભિન્ન અને અને વિશુદ્ધિ વિના-અલ્પ કાળમાં અધિક વ્યક્ત શબ્દો (ધ્વનિઓ) સંભળાય, તે કર્મોનો ક્ષય થઈ શકતો નથી. તેમાં પણ ‘પરમનાદ' કહેવાય છે. છઠ્ઠી-સાતમી ગુણશ્રેણિ, ઉપશમ વિવેચન : મંત્ર-સાધનામાં કે પદશ્રેણિવાળા પુણ્યાત્માને અને આઠમી- ધ્યાનની સાધનામાં નાદાનુસંધાનનું સ્થાન નવમી ગુણશ્રેણિ ક્ષેપક-શ્રેણિગત યોગી- મોખરે છે. તેનું કારણ એ છે કે મહાત્માઓને મોહનીય-કર્મનો ક્ષય કરતી નાદાનુસંધાનના અભ્યાસથી નિર્વિકલ્પવખતે હોય છે. છઠ્ઠીથી-નવમી સુધીની દશાની પ્રાપ્તિ સરળતાપૂર્વક થાય છે. ચાર ગુણશ્રેણિઓ અત્યંત નિશ્ચલ-ધ્યાન આત્માની આખર્શન (પ્રાણ) શક્તિનું સ્વરૂપ છે અને તે કલા, બિન્દુ રહિત મુળ પણ નાદ છે. એને જ “પરા-વાકુ’ એવા આત્મ-તત્ત્વનો સાક્ષાત્કાર કરાવનાર પણ કહેવામાં આવે છે. એમાંથી જ સ્વરો હોવાથી તેને ‘પરમ-બિન્દુ કહે છે. અને વ્યંજનોની ઉત્પત્તિ થાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ • નાદ અને પ્રાણનો સંબંધ : પણ પ્રાણ (વીર્ય) શક્તિનો સહકાર પ્રાણ અને મનના લય વિના સમાધિ અવશ્ય હોય છે. સિદ્ધ થતી નથી. પ્રાણનો લય થવાથી કહ્યું પણ છે કે – “દશ્ય અને અદશ્ય મનનો લય પણ અવશ્ય થાય છે. પુદ્ગલોની વર્ગણાઓથી આ જગત, કહ્યું છે કે – “ઇન્દ્રિયોનો સ્વામી મન કાજળથી પૂર્ણ ભરેલી દાબડીની જેમ છે, મનનો સ્વામી પવન છે, પવનનો ખીચોખીચ ભરેલું છે. એ પુદ્ગલ સ્વામી લય છે અને લય નાદ સાપેક્ષ છે.૧ વર્ગણાઓ એક, બે, ત્રણથી આરંભી પ્રાણ ઉચ્ચારણાત્મક છે એટલે કે સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા અને ઉચ્ચાર એ તેનો સ્વાભાવિક ધર્મ છે. અનંતાનંત પ્રદેશવાળી છે. તેમાં પ્રાણવૃત્તિ (વીર્ય-શક્તિ)ના બે પ્રકાર અનંતાનંત પ્રદેશવાળી કેટલીક વર્ગણાઓ છે : (૧) સામાન્ય એટલે સ્પંદનાત્મક વર્ણ-પરિણામને યોગ્ય હોય છે, તે ભાષાપ્રાણવૃત્તિ અને (૨) વિશિષ્ટ પ્રાણવૃત્તિ. વર્ગણાઓ કહેવાય છે. એ વર્ગણાઓમાંથી વિશિષ્ટ પ્રાણવૃત્તિ પાંચ પ્રકારે છે : વર્ણ-પરિણામને યોગ્ય અનંતાનંત (૧) પ્રાણ, (૨) અપાન, (૩) ઉદાન, પ્રદેશવાળા પુદ્ગલોને આ આત્મા ‘યોગ’ (૪) વ્યાન અને (૫) સમાન. નામના વીર્ય વડે ગ્રહણ કરે છે. સામાન્ય સ્પંદનાત્મક પ્રાણવૃત્તિ આ યોગવીર્ય તે આત્માનું પરિણામ (વીર્ય-શક્તિ)માંથી જ વિશેષ પ્રાણવૃત્તિ છે. અનાદિ કર્મ-સંતાન-જનિત ભવઉત્પન્ન થાય છે. પરંપરામાં આ આત્માને વીર્યંતરાય આ પ્રાણાત્મક ઉચ્ચારણથી એક કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ અવ્યક્ત-ધ્વનિ નિરંતર સ્કુરાયમાન થાય લબ્ધિ, તે આ યોગવીર્યનું મૂળ કારણ છે. છે, તેને જ નાદ કહે છે. આ રીતે પ્રાણ એ યોગવીર્યરૂપ આત્મપરિણામ મન, અને નાદનો સંબંધ છે. વચન અને કાયાના સંબંધથી પ્રગટ થાય આ નાદ પ્રત્યેક પ્રાણીના હૃદયમાં છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને સ્વાભાવિક રીતે નિરંતર ચાલ્યા કરે છે ભવને લઇને વિચિત્રતા આવે છે. એ એને કોઇ રોકી શકતું નથી. યોગવીર્ય પુગલોનાં પરિણમન, આલંબન વાણી અને મનના ચિંતન-વ્યાપારમાં અને ગ્રહણ વગેરેનું સાધક છે. १. इन्द्रियाणां मनो नाथो मनोनाथस्तु मारुतः । मारुतस्य लयो नाथः स लयो नादमाश्रितः ॥ - ‘યોતિરીવત્તિ' સ્નો. ૨૧. ૨. શ્રી સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન, પૃ. ૨૪. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ આવા યોગવીર્ય વડે લોકમાંથી વર્ણપરિણામ યોગ્ય અનંત પ્રદેશાત્મક પુદ્ગલોને આત્મા ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે તે સ્થાનમાં તે તે વર્ણરૂપે પરિણમાવે છે, પરિણમાવીને તેનું આલંબન લે છે, આલંબન લઇને તેનું વિસર્જન કરે છે, આને જ વાણી (શબ્દ) કહેવામાં આવે છે. વાણીનો સૃષ્ટિક્રમ અને નાદઃ ચારે પ્રકારની વાણીનું મૂળ પણ પ્રાણવૃત્તિરૂપ નાદ છે. વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા - એ વાણીના ચાર પ્રકાર છે. વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરાવાણીની ઉત્પત્તિ ઉત્ક્રમથી થાય છે. અર્થાત્ ‘પરા’માંથી ‘પશ્યન્તી’, ‘પશ્યન્તી’માંથી ‘મધ્યમા’ અને ‘મધ્યમા’માંથી ‘વૈખરી'માં જતાં અષ્ટવર્ગ અને તેમાંથી સર્વ માતૃકાઓ ઉત્પન્ન થાય છે. વાણીનો આ સૃષ્ટિ (સર્જન) ક્રમ છે. બધા વર્ણો અવિભક્તરૂપે નાદમાં વિદ્યમાન હોય છે. તેથી જ નાદને વર્ણોત્પત્તિનું મૂળ કારણ કહે છે અને કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ નાદને જ વર્ણ પણ કહેવામાં આવે છે. • સાધના-ક્રમ અને નાદ : ‘મધ્યમા'માંથી ‘પશ્યન્તી’માં અને ‘પશ્યન્તી’માંથી ‘પરા’માં પહોંચવું પડે છે. ‘વૈખરી'થી ‘પરા’ તરફની ગતિને પ્રત્યાહાર પણ કહેવામાં આવે છે. મુખથી ઉચ્ચારણ અને કાનથી શ્રવણ થઇ શકે, તે શબ્દની ‘વૈખરી' અવસ્થા છે. શાબ્દ-જાપ વૈખરી દ્વારા થાય છે. મંત્ર-સાધનાનો પ્રારંભ વૈખરીથી જ થાય છે. તેના દીર્ઘકાલીન અભ્યાસ વડે જાપની એવી અવસ્થા પ્રાપ્ત થાય છે કે ઉચ્ચારણ વિના જ સ્વયં મંત્રનો જાપ હૃદયમાં ચાલ્યા કરે છે. તે સમયે સાધક સ્વયં મંત્રનો ધ્વનિ સાંભળી શકે છે. તેને મંત્રચૈતન્યનો પૂર્વાભ્યાસ કહી શકાય. સામાન્ય રીતે જીવોના પ્રાણ વક્રગતિવાળા હોય છે એટલે કે ઇડા અને પિંગલા નાડીમાં વહેતા હોય છે. તે વખતે પ્રાણ અને અપાન વાયુની ગતિ વિરુદ્ધ હોય છે, પરંતુ સાધના દ્વારા જ્યારે પ્રાણ અને અપાન વાયુનું સામ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે સુપ્ત-કુંડલિની જાગૃત થવાથી પ્રાણ અને મન બંને નિર્મળ બને છે. મન અને વાયુના ઊર્ધ્વમુખી ગમનથી પ્રાણશક્તિ-કુંડલિની અનાહત નાદરૂપે ઊર્ધ્વ ગતિ કરે છે. નાદનું અધિષ્ઠાન સુષુમ્ના છે. નાદરૂપને પ્રાપ્ત થયેલી કુંડલિનીપ્રાણશક્તિ સુષુમ્નામાં પ્રવેશી નાભિ આદિ ગ્રંથિઓને ભેદીને ઉ૫૨ જાય છે અને અંતે બ્રહ્મરંધ્રમાં લીન બને છે. આ સાધના-ક્રમમાં શબ્દની સંહારાત્મક ગતિ છે. એટલે કે વૈખરીની પરા તરફની ગતિ છે. ‘વૈખરી’માંથી ‘મધ્યમા’માં, ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ નાદને અવ્યક્ત-સુસૂક્ષ્મમ ધ્વનિ કે “અક્ષર’ જયારે નાદ-શ્રવણ સ્થગિત થઈ જાય, કહેવામાં આવે છે. ત્યારે તે ચિત્તની નિરુદ્ધ અવસ્થા જાણવી. નાદ એ સૂક્ષ્મ (આત્યંતર) અને નાદ વડે મનનો લય સરળતાથી થાય અવ્યક્ત ધ્વનિ હોવાથી બુદ્ધિમાન પુરુષો છે, તેથી મનોલયનાં સર્વ સાધનોમાં જ તેને જાણી શકે છે. વૈખરી-અવસ્થા એ નાદાનુસંધાન – એ સર્વ શ્રેષ્ઠ સાધન છે. નાદની સ્થૂલ અવસ્થા છે. આ “અનાહત-નાદ'ની સ્પષ્ટ વૈખરીને વ્યક્તવાણી, મધ્યમાને અભિવ્યક્તિ આ રીતે મંત્ર કે ધ્યાનવ્યક્તવ્યક્તવાણી, પશ્યન્તીને અવ્યક્ત સાધનાદિ દ્વારા ક્રમે-ક્રમે થાય છે. તેની વાણી અને પરાને પરમ અવ્યક્ત વાણી પૂર્વે ધ્યાનાભ્યાસના કાળમાં પણ જેમ કહેવામાં આવે છે. જેમ ઇડા અને પિંગલાની ગતિ મંદ થતી વૈખરીમાં મંત્રાત્મક શબ્દ અને તેના જાય છે, તેમ તેમ વિવિધ પ્રકારના મધુર અર્થની વચ્ચે પરસ્પર ભેદ રહે છે. ધ્વનિઓ શરીરમાં સંભળાય છે. તે મધ્યમામાં તે બે વચ્ચે ભેદ અને અભેદ ધ્યાનજન્ય હોવાથી તેને પણ “અનાહતબંને રહે છે, પરંતુ પશ્યન્તીમાં શબ્દ અને નાદ’ કહી શકાય છે. અર્થની વચ્ચે ભેદ મુદલ રહેતો નથી. • અનાહત શું છે ? અર્થાત્ આ અવસ્થામાં મંત્રાત્મક-શબ્દ “અનાહત-નાદ’ એ મંત્ર-જાપ કે અને તેનો અર્થ - એ બંને અભિન્ન થઇ પ્રશસ્ત-ધ્યાનના સતત અભ્યાસ દ્વારા જાય છે; એને જ મંત્ર-સાક્ષાત્કાર પ્રગટતી એક મહાન શક્તિ છે અને તે કહેવામાં આવે છે. તે પછી સર્વ આત્મ-સાક્ષાત્કારની દ્યોતક છે. વિકલ્પોનો ઉપશમ થાય છે. તે પછી “અનાહત-નાદ’ના પ્રારંભથી પરા-વાણીની પ્રાપ્તિ થાય છે. તેમાં સાધકને આત્મ-દર્શન થવાની પૂર્ણ શ્રદ્ધા આત્માની સર્વ શક્તિઓનો આવિર્ભાવ પ્રગટે છે. તેનો પ્રારંભ સવિકલ્પ-ધ્યાનના થાય છે. ત્યાર બાદ આત્મા, પરમાત્મ- સતત અભ્યાસથી થાય છે અને તે વખતે ભાવને પામે છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સિદ્ધ ચિત્તની વિક્ષિપ્ત, ક્ષિત અને મૂઢ થાય છે. અનાહતના મધુર ધ્વનિના અવસ્થામાં નાદ સંભળાતો નથી, પરંતુ શ્રવણથી સાધકનો આત્મા અનુપમ આનંદ એકાગ્ર અવસ્થામાં જ સંભળાય છે અને અનુભવે છે.' ૧. પરમાનન્દાસ્પટું સૂક્ષ્ય નક્ષ્ય સ્વાનુમવાન્ પરમ્ | अधस्तात् द्वादशांतस्य ध्यायेन्नादमनाहतम् ॥ - ‘લોનાપ્રદીપ', . ૨૨૯. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદના સ્થાનરૂપ, અત્યંત સૂક્ષ્મ, સ્વાનુભવગમ્ય અને અનુપમ એવા ‘અનાહત-નાદ’નું ધ્યાન-હંમેશાં બ્રહ્મરંધ્રની નીચે કરવું જોઇએ. અવિચ્છિન્ન તેલની ધા૨ા જેવા, મોટા ઘંટના રણકાર જેવા, ‘પ્રણવ નાદ’ (અનાહત-નાદ)ના લયને જે જાણે છે, તે યોગનો સાચો જાણકાર છે - એમ શાસ્ત્રો ફરમાવે છે. ‘અનાહત-નાદ’ને ઘંટનાદની ઉપમા અને તેની સાથે સરખાવવાનું કારણ એ જ છે કે ઘંટનાદ ધીમે ધીમે શાંત થઇને અંતે અત્યંત મધુર બને છે, તેમ ‘અનાહત-નાદ’પણ ધીમે ધીમે શાંત થતો છેવટે અત્યંત મધુર બનીને આત્માને અમૃત-રસનો આસ્વાદ કરાવે છે. યંત્રની દૃષ્ટિએ અનાહત : યંત્રની દૃષ્ટિએ અનાહતનું ભિન્ન ભિન્ન આકારોમાં આલેખન જોવા મળે છે. ઘટિત, ઠ્ઠી ઘટિત, શુદ્ધ ગોળાકાર રેખાય, લંબ ગોળાકાર રેખાદ્રય, ચતુષ્કોણાકાર રેખાય, અનેક રેખારૂપ અને અર્ધ ચંદ્રાકાર વગેરે આકારો રૂપે અનાહત ભિન્ન ભિન્ન યંત્રોમાં આલેખિત થયેલો છે. મહાપ્રભાવી-સિદ્ધચક્ર યંત્રમાં પણ ત્રણ સ્થળે અનાહતનું આલેખન કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ વલયની કણિકાના કેન્દ્રસ્થાને રહેલા ‘અ’ની ચારે બાજુ ‘ૐ ડ્રી’ સહિત વર્તુળાકારે અનાહતનું વેષ્ટન છે. (૨) દ્વિતીય વલયમાં સ્વરાદિ આઠ વર્ગો અનાહતથી વેષ્ટિત છે. (૩) તૃતીય વલયમાં ૐૐ સહિત આઠ અનાહતોની સ્વતંત્ર સ્થાપના કરી, તેને આરાધ્ય દેવરૂપ માની પૂજન કરવાનું વિધાન છે. આ રીતે યંત્રના કેન્દ્ર-સ્થાને રહેલા અહઁ અને સ્વરાદિ વર્ણ-માતૃકાઓના ધ્યાનથી ‘અનાહત નાદ’ પ્રગટે છે - એમ સૂચિત થાય છે. - અનાહતનો ઉદ્ગમ ઃ • શબ્દ-ધ્વનિથી રહિત, વિકલ્પ-તરંગ વિનાનું અને સમભાવમાં સ્થિર થયેલું ચિત્ત જ્યારે સહજ અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે ‘અનાહત-નાદ’નો પ્રારંભ થાય છે. પિંડસ્થ, પદસ્થ કે રૂપસ્થ ધ્યાનમાં અક્ષર કે આકૃતિનું આલંબન લેવું પડે છે, તેથી તેને આલંબન-ધ્યાન કહેવાય છે. આલંબન-ધ્યાનમાં સવિકલ્પ-દશા હોય છે અને તે અનેક પ્રકારની હોઇ શકે છે. ‘યોગશાસ્ત્ર'માં બતાવેલા આલંબનધ્યાનના પ્રકારોમાંથી કોઇ પણ એક જ પ્રકારનો સતત અભ્યાસ કરવામાં આવે તો સાલંબન-ધ્યાનની પરિપક્વ અવસ્થામાં १. घंटनादो यथा प्रांते प्रशाम्यन्मधुरो भवेत् । अनाहतोऽपि नादोऽथ तथा शांतो विभाव्यताम् ॥ ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૩ ‘યોગપ્રદીપ', શ્તો. ૧૭. Page #152 -------------------------------------------------------------------------- ________________ તેના ફળ રૂપે ‘અનાહત-નાદ'નો પ્રારંભ થાય છે. અક્ષરમાંથી ‘અનાહત-નાદ’ રૂપ અનક્ષરતા પ્રગટે છે. • પ્રાથમિક અવસ્થામાં સ્કૂલ-આલંબન દ્વારા ધ્યાનાભ્યાસનો પ્રારંભ કરવો જોઇએ. તે સિદ્ધ થતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર આલંબન લેવું જોઇએ. તેના સતત અભ્યાસથી ‘અનાહત-નાદ'નો આવિર્ભાવ થાય છે અને ‘અનાહત-નાદ'ની સિદ્ધિ થતાં દ્વાદશાંત બ્રહ્મરંધ્રમાં પ્રવેશ સુલભ બની જાય છે. ‘અનાહત-નાદ’થી બાહ્યગ્રંથિઓનો લયલીન બની જાય છે. ભેદ : ‘અર્હ’ અને સ્વરાદિ માતૃકાઓના ધ્યાનથી ‘અનાહત-નાદ' પ્રગટે છે અને તે નાભિ, હૃદય, કંઠ આદિ સ્થાનગત ગ્રંથિઓને ભેદતો ભેદતો તે સ્થાનોના મધ્યમાંથી પસાર થઇ ઊર્ધ્વગામી બને છે. ‘અનાહત-નાદ’થી આંતર (કાર્મણ) ગ્રંથિઓનો ભેદ : બ્રહ્મરંધ્રમાં આત્માનો ઉપયોગ સ્થિર થવાથી, આત્મ-સાક્ષાત્કારમાં પ્રતિબંધક કર્મરૂપ કપાટ-દ્વાર ઊઘડી જાય છે અને ત્યારે અ-પૂર્વ આનંદનો અનુભવ થતો હોવાથી જન્મ, જરા અને મરણની ભીતિ દૂર ભાગી જાય છે. સમગ્ર શરીરમાં આનંદમય સ્વરૂપે વ્યાપીને રહેલો આત્મા પ્રત્યક્ષ થાય છે. સચ્ચિદાનંદ મૂર્તિનાં દર્શન કરીને ચેતના, આત્મા સાથે ‘અ’ આદિને અનાહતથી વેષ્ટિત ક૨વાનું તાત્પર્ય એ જ જણાય છે કે ‘અર્હ’ આદિનું ધ્યાન, જ્યાં સુધી ‘અનાહત નાદ' ન પ્રગટે, ત્યાં સુધી નિત્ય, નિયમિત ધૈર્યપૂર્વક કરતા રહેવું જોઇએ; પરંતુ જ્યારે ‘અનાહત-નાદ'નો પ્રારંભ થઇ ગયો હોય, ત્યારે ‘અહં' આદિ અક્ષરોના ધ્યાનની આવશ્યકતા રહેતી નથી. કેમ કે અક્ષર-ધ્યાન કરતાં ‘અનાહત-નાદ’ની શક્તિ અનેક ગણી વધારે છે. · તેલ-ધારાની જેમ અવિચ્છિન્ન ગતિએ ચાલતા ‘અનાહત-નાદ'ના પ્રવાહ વડે અનેક કર્મ-વર્ગણાઓનો અને તજન્ય રાગ-દ્વેષાદિ ગ્રંથિઓનો ભેદ થઇ જવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ‘અનાહત-શબ્દ’ના પ્રકારો અને તેનું • ફળ : પૂર્વે બતાવેલા ‘બિન્દુ-નવક’માં નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના - આ છ યે નાદના જ પ્રકારો છે અને તે ‘અનાહત-નાદ’ની ક્રમે ક્રમે થતી સૂક્ષ્મતા અને મધુરતાના જ સૂચક છે. ‘અનાહત-શબ્દ’ના અનુભવને ‘અમૃતોપમપ્રત્યયઃ' અર્થાત્ અમૃત તુલ્ય આત્માનંદનો શીઘ્ર અનુભવ કરાવનારો કહ્યો છે. ‘અનાહત-શબ્દ’ના દશ પ્રકાર નીચે પ્રમાણે છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૪ Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧) ચિણી-શબ્દ, (૨) ચિચિણીશબ્દ, (૩) ચિરિ-શબ્દ, (૪) શંખ-ધ્વનિ, (૫) તંત્રી-નિર્દોષ, (૬) વંશ-રવ, (૭) કાંસ્ય-ધ્વનિ, (૮) મેઘ-ધ્વનિ, (૯) વાદ્યનિર્દોષ અને (૧૦) દુંદુભિ-સ્વન. આ બધા પ્રકારો, તેનાં ભિન્ન ભિન્ન સ્થાનો અને તેનાં ફળો વગેરેનું વિસ્તૃત વર્ણન જુદાં જુદાં મંત્ર-શાસ્ત્રોમાં મળે છે. આ દશે પ્રકારોમાં નવ નાદોનો ક્રમશઃ ત્યાગ કરી, દશમા દુંદુભિ-સ્વન અર્થાત્ દુંદુભિ-ધ્વનિ તુલ્ય નાદનું ધ્યાન કરવાથી આત્મ-સાક્ષાત્કાર થાય છે અને નાદનો ધ્વનિ સ્થગિત થતાં સહજ-સમાધિ-દશા પ્રાપ્ત થાય છે. જે મોક્ષદાયક નીવડે છે. આ નાદ સૂક્ષ્મ અને અવ્યક્ત-ધ્વનિ રૂપે હોવાથી ધ્યાન-ગમ્ય છે. સામાન્ય જીવો કે જેમની ઇન્દ્રિયો અને મન બહિર્મુખ હોય છે, તેઓને આ નાદ સંભળાતો નથી, પરંતુ કોઇ ઉત્તમ પુરુષને ગુરુ-કૃપાએ ધ્યાનાભ્યાસ કે મંત્રસાધનાના પ્રભાવે જ પ્રાણ અને મનની નિર્મળતા અને સ્થિરતા થવાથી અનાહત-નાદ’રૂપ સૂક્ષ્મ-ધ્વનિનું શ્રવણ થાય છે અને પછી તે ધ્વનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત શાંત અને નિર્મળ બને છે. મનની ૫૨મ સ્થિરતા-નિશ્ચલતા પ્રાપ્ત થયા પછી આ નાદનું શ્રવણ થતું નથી, પરંતુ ‘અનાહત-સમતા’ અને ‘સમાધિ’ પ્રગટે છે; અગમ, અગોચર આત્મતત્ત્વનો અનુભવ થાય છે. (૧૩-૧૪) તારા અને પરમ-તારા ધ્યાન મૂળ પાઠ : तारा - द्रव्यतो विवाहादौ वधूवरयोस्तारामेलकः, भावतः कायोत्सर्ग- व्यवस्थितस्य નિશ્ચલા દષ્ટિઃ ॥ ૩ ॥ परमतारा- द्वादश्यां प्रतिमायामिवानिमेषा शुष्कपुद्गलन्यस्ता दृष्टिः ॥ १४ ॥ અર્થ : તારા : વિવાહ આદિ પ્રસંગોમાં વધૂ અને વરનું પરસ્પર જે તારામૈત્રક (આંખની કીકીઓનું મિલન) થાય છે, તે દ્રવ્યથી તારા છે. કાયોત્સર્ગમાં રહેલા સાધકની જે નિશ્ચલ-દૃષ્ટિ, તે ભાવથી તારા છે. (૧૪) ૫૨મતારા : બારમી પ્રતિમાની જેમ શુષ્ક-પુદ્ગલ ઉપર જે ૧. વિશિષ્ટ પ્રકારના ઉગ્ર પ્રતિજ્ઞા, વ્રત પાલનને પ્રતિમા’ કહેવામાં આવે છે. સાધુની આવી બાર પ્રતિમાઓ છે, જેમ કે - (૧) એકમાસિકી, (૨) દ્વિમાસિકી, (૩) ત્રિમાસિકી, (૪) ચાતુર્માસિકી, (૫) પંચમાસિકી, (૬) ષણ્માસિકી, (૭) સપ્તમાસિકી, (૮) સપ્તરાત્રિકી, (૯) સપ્તરાત્રિકી, (૧૦) સપ્તરાત્રિકી, (૧૧) અહોરાત્રિકી અને (૧૨) એકરાત્રિકી - આ સર્વ પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપ ‘આવશ્યક વૃત્તિ' આદિ ગ્રંથોમાં વર્ણવેલું છે. તેમાં બારમી પ્રતિમામાં અઠ્ઠમનું તપ કરીને ગામ બહાર જઇને, અનિમેષ નયને એક પરમાણુ ઉપર દૃષ્ટિ સ્થાપીને ‘કાયોત્સર્ગ ધ્યાન’માં ઊભા રહેવાનું હોય છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ અનિમેષ દૃષ્ટિ સ્થાપવામાં આવે છે, તે પરમતારા છે. વિવેચન : બિન્દુ અને નાદ-ધ્યાન પછી ‘તારા’નો થયેલો નિર્દેશ એમ સૂચવે છે કે બિન્દુ અને નાદ-ધ્યાનના બળે દિષ્ટ અત્યંત સ્થિર-નિશ્ચલ બને છે. લગ્ન આદિ કાર્યોમાં વ૨-વધૂની આંખોનું પરસ્પર મિલન એ દ્રવ્ય-તારા છે. કાયોત્સર્ગ - મુદ્રામાં સ્થિત સાધકની દિષ્ટ, આંખની કીકીઓ, જિન-પ્રતિમા, સ્થાપનાચાર્ય કે નાસિકાના અગ્ર ભાગ ઉપ૨ સુસ્થિર હોય છે, તે ‘તારા-ધ્યાન’ કહેવાય છે. ‘કાયોત્સર્ગ’ના પ્રતિજ્ઞા-સૂત્રરૂપ ‘અન્નત્થ’-સૂત્રમાં પ્રયુક્ત ટાળેમાં, મોભેળ, જ્ઞાનેĪ' આ ત્રણે પદો કાયિક, વાચિક અને માનસિક ધ્યાનનાં સૂચક છે અર્થાત્ કાયોત્સર્ગમાં કાયાને જિન મુદ્રાએ સ્થિર રાખવાથી કાયિક-ધ્યાન, વાણીના વ્યાપારનો નિરોધ થવાથી વાચિક-ધ્યાન અને મનને શુભ ધ્યાનમાં એકાગ્ર કરવાથી માનસિક-ધ્યાન થાય છે. આમ કાયોત્સર્ગ-દેહાધ્યાસના વિસર્જન સાથે આત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરને તોડી પ૨માત્મા સાથે તન્મય બનાવે છે; તેથી એ સમાપત્તિધ્યાનરૂપ છે. છ પ્રકારના આપ્યંત૨ તપમાં સૌથી શ્રેષ્ઠ અને છેલ્લું ‘કાયોત્સર્ગ-તપ' છે. પૂર્વના પાંચે પ્રકારના આપ્યંતર-તપ કરતાં ‘કાયોત્સર્ગ-તપ’નું સામર્થ્ય વિશિષ્ટ છે. ‘ષડ્-આવશ્યક’માં કાયોત્સર્ગ એ પાંચમું આવશ્યક છે અને તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને નિત્ય, નિયમિત અવશ્ય કરવા યોગ્ય હોવાથી ‘આવશ્યક’ કહેવાય છે. ‘કાયોત્સર્ગ’માં કાયાને તદ્દન શિથિલ અને સ્થિર રાખી, વાણીના વ્યાપારને રોકી, શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે છે. ‘કાયોત્સર્ગ’ના ઉદ્દેશો-નિમિત્તો : જિનાગમોમાં ‘કાયોત્સર્ગ’ કરવા માટેના જુદા જુદા ઉદ્દેશો બતાવવામાં આવ્યા છે, તે જોતાં કાયોત્સર્ગની કાર્યકાયા, વાણી અને મનની સ્થિરતા-શક્તિ કેટલી વિરાટ અને સૂક્ષ્મ છે, તેનો પૂર્વકના આ ‘કાયોત્સર્ગ’માં જૈન-દર્શનને માન્ય કાયિક, વાચિક અને માનસિક ત્રણે પ્રકારનાં ધ્યાન અંતર્ભૂત છે. સ્પષ્ટ ખ્યાલ આવે છે. (૧) પાપનો ક્ષય, (૨) સમ્યગ્દષ્ટિ દેવતાઓનાં સ્મરણ તથા (૩) ત્રણે १. काएविय अज्झप्पं वायाइ मणस्स चेव जह होड़ । कायवयमणोजुत्तं तिविहं अज्झप्पमाहंसु ॥ अधि-आत्मनि वर्तते इति अध्यात्मं ध्यानम् । आवश्यक सूत्र निर्युक्ति, श्लो. १४८४ ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ લોકમાં રહેલ જિનેશ્વર ભગવંતોની પાવનકારી પ્રતિમાના આલંબન દ્વારા તેમનાં વંદન, (૪) પૂજન, (૫) સત્કાર, (૬) સન્માન વગેરે દ્વારા પુણ્ય, સંવર અને નિર્જરારૂપ મહાન લાભ પ્રાપ્ત કરવો તેમજ (૭) બોધિલાભ અને નિરુપસર્ગ મોક્ષપદની પ્રાપ્તિ એ કાયોત્સર્ગના ઉદ્દેશો છે. ચૈત્યવંદનાદિ કોઇ પણ ધાર્મિક ક્રિયા કરતા પહેલાં ઇરિયાવહિયા પ્રતિક્રમવાના હોય છે. જાગૃત થાય છે અને શાસન-પ્રભાવનાદિ કાર્યોમાં તેમની સહાય મેળવી શકાય છે. આ જન્મમાં કરેલી જિનધર્મની આરાધના, બીજા જન્મોમાં પણ જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રાપ્ત થતી રહે અને તે આરાધના દ્વારા ક્રમશઃ સર્વ પ્રકારના ઉપસર્ગ, ઉપદ્રવોથી રહિત એવું મોક્ષપદ પ્રાપ્ત થાય એ માટે પણ કાયોત્સર્ગ-ધ્યાન કરવાનું શાસ્ત્રીય વિધાનએ તેના અનુપમ સામર્થ્યનું ઘોતક છે. આમ પ્રત્યેક કાયોત્સર્ગ કોઇક ચોક્કસ સંકલ્પપૂર્વકનો હોય છે ઃ ‘અરિહંત ચેઇયાણું કરેમિ કાઉસ્સગ્ગ’ને ‘સુઅદેવયાએ કરેમિકાઉસ્સગ્ગ'થી માંડીને ‘કુસુમિણ દુસુમિણ ઉડ્ડાવણાર્થ' તથા ‘વંદન’ આદિ પ્રયોજનથી જે અને ‘દુઃખક્ષઓ કમ્મક્ષઓ નિમિત્તે’ કાયોત્સર્ગ થાય છે, તેમાં ચિત્ત- તથા ‘પાવાણું કમ્માણું નિગ્ધાયણઢાએ’, સમાધિજનક જિન-પ્રતિમાઓની વંદનાદિ‘ક્ષુદ્રપદ્રવ ઉડ્ડાવણા’ ઇત્યાદિ રૂપ દ્રવ્ય-ભાવપૂજા દ્વારા પુણ્યાનુબંધી સંકલ્પપૂર્વક કાયોત્સર્ગ-ધ્યાન કરવામાં પુણ્ય, સંવ અને નિર્જરાનો જે મહાન આવે છે. કાયોત્સર્ગ દ્વારા સંકલ્પ લાભ થાય છે, તેને સાધક આત્યંતર- કાર્યશીલ બને છે. તપરૂપ આ કાયોત્સર્ગ દ્વારા મેળવે છે. અર્થાત્ કાયોત્સર્ગથી પણ આ વંદનાદિ છ, પુણ્ય-પ્રવૃત્તિનાં અમાપ ફળ મળે છે. એ જ રીતે કાયોત્સર્ગ-ધ્યાનના પ્રભાવે સમ્યગ્દષ્ટિ દેવો, અધિષ્ઠાયકો ૧. આ કાયોત્સર્ગ-ચૈત્યવંદનાદિ ક્રિયા કરતા પહેલા સાધકનાં મન, વચન અને કાયાની શુદ્ધિ માટે અર્થાત્ પાપકર્મોના નાશ માટે થાય છે.૨ સંકટમાં સપડાયેલાં દ્રૌપદીજી કાઉસ્સગ્ગ કરે છે અને ઉપરથી પસાર થતું ઇન્દ્રનું વિમાન અદ્ધર થંભી જાય છે. સુદર્શન શેઠને શૂળી પર લઇ જવાતા જોઇ મહાસતી મનોરમા કાયોત્સર્ગ કરે છે पावखवणत्थ- इरियाइ, वंदण वत्तियाई छ निमित्ता । પવયા સુર-સરળથં, કમળો ય ‘નિમિત્ત3' || २. पावाणं कम्माणं निग्घायणट्ठाए ठामि काउस्सग्गं । 3. अरिहंत चेइयाणं करेमि काउस्सग्गं वंदण - वत्तियाए० ‘ચૈત્યવંદ્ન માધ્ય', ગાથા રૂ. प्रतिक्रमण सूत्र. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ અને શાસનદેવી હાજર થાય છે, શૂળીને નિયંત્રિત કરવો એટલે સ્વવશવર્તી સિંહાસનમાં પલટી નાખે છે. કરવો. આવા અનેક પ્રસંગો આપણા કથા- મનની જેમ આંખ પણ અત્યંત ચપળ સાહિત્યમાં નોંધાયેલા છે, જે કાયોત્સર્ગ ઇન્દ્રિય છે એટલે મન સ્થિર બનાવવા દ્વારા સંકલ્પ-શક્તિને મળતાં સમર્થનને માટે દૃષ્ટિની સ્થિરતા જરૂરી છે. દષ્ટિને ધ્વનિત કરે છે. અપલક યા નિર્નિમેષ બનાવવી એ પણ ધાર્મિક-પ્રવૃત્તિઓમાં પ્રાથમિક કર્તવ્ય શુદ્ધીકરણની એક ક્રિયા છે, જેને રૂપ પ્રભુ દર્શન-પૂજન અને ચૈત્યવંદન હઠયોગની પરિભાષામાં ‘ત્રાટક” કહે છે. આદિ અનુષ્ઠાન કરવામાં શાસ્ત્રીય- દૃષ્ટિની નિર્નિમેષતા-એકાગ્રતા વધે છે, વિધિનું પાલન અત્યંત આવશ્યક છે. તેમ તેમ મનના વિક્ષેપોનો નાશ થાય છે, અવિધિએ સોયમાં દોરો પણ નથી સંકલ્પ-શક્તિ વિકસે છે. ચિંતન અને પરોવી શકાતો, તો અવિધિએ મન ધ્યાનની ભૂમિકામાં સ્થિરતા અને પ્રગતિ પરમાત્મામાં ન પરોવાય તે સ્વાભાવિક છે. થતી જાય છે. માટે અનુષ્ઠાનોમાં બતાવેલ વિધિ- “ચૈત્યવંદન'ની વિધિમાં વીતરાગ નિષેધોના પાલનથી સાધકનાં મન, વચન પરમાત્માનાં દર્શન-વંદન-પૂજન-કીર્તન અને કાયા નિર્મળ તથા નિશ્ચલ બને છે અને આદિ કરતી વેળાએ સાધકે પોતાની જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધનાને લગતી દષ્ટિને પ્રભુ-સન્મુખ સ્થિર રાખવાની છે. વિવિધ યોગ-પ્રક્રિયાઓનો સુંદર અભ્યાસ પ્રભુની મુખમુદ્રાને સન્મુખ દિશા સિવાય થતાં, તે આરાધનાના પ્રભાવે અપૂર્વ બીજી કોઈ દિશા તરફ ન જોવું, એ આત્મિક આનંદ અનુભવી શકાય છે. ‘ત્રિદિશિ નિરીક્ષણ ત્યાગ’ નામની દશ શ્રી જિનપ્રણીત પ્રત્યેક અનુષ્ઠાન ત્રિકમાંથી એક ત્રિક છે.૧ પ્રણિધાનપુર્વક કરવાથી તેની સિદ્ધિ થાય છે. જિનેશ્વર પરમાત્માના મુખ-કમલ મન, વચન અને કાયાની એકાગ્રતા ઉપર દષ્ટિને સ્થિર રાખવાથી મન પ્રભુના એ પ્રણિધાન છે. ઉપયોગમાં-ધ્યાનમાં સરળતાથી એકાગ્ર કાયાની ચપળતા ઉપર કાબૂ મેળવવા બની શકે છે. બીજા સર્વ વિકલ્પોને છોડી ઇન્દ્રિયોના વ્યાપારને નિયંત્રિત કરવો દઇને મનને પ્રભુનાં દર્શનમાં જ જોડી જરૂરી છે. દેવાથી અપુર્વ માનસિક શાંતિ અને १. उड्डाहोतिरिआणं ति-दिसाण निरिक्खणं चइज्जहवा । पच्छिम-दाहिण-वामाण जिणमुहन्नत्थदिट्ठिजुओ ॥ - 'चैत्यवंदनभाष्य', गाथा १३. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નતાનો તત્કાળ અનુભવ થાય છે. (પુલ) બની રહે છે. ચૈત્યવંદનાદિ ધાર્મિક અનુષ્ઠાનોમાં ‘તારા ધ્યાન” કાયોત્સર્ગ મુદ્રાએ થતું દષ્ટિની સ્થિરતા-નિર્નિમેષતાનો અભ્યાસ હોવાથી તત્ત્વતઃ એ કાયોત્સર્ગ સ્વરૂપ છે. સાધકને કાયોત્સર્ગમાં નિર્નિમેષ દૃષ્ટિરૂપ કાયોત્સર્ગમાં લય-યોગને સિદ્ધ ‘તારા ધ્યાન’ સિદ્ધ કરવામાં ખૂબ જ કરવાની ગૂઢ શક્તિ રહેલી છે, એ તો સહાયક બને છે. નિર્વિવાદ સિદ્ધાંત છે. કેમ કે શ્રી તીર્થકર, અપ્રમત્ત અવસ્થામાં ધ્યાન : ગણધર ભગવંત આદિ ઉત્તમ પુરુષો “નિશ્ચલ અને દઢ પર્યકાસન કરીને, કાયોત્સર્ગ-મુદ્રાએ ધ્યાનમાં રહીને નાસિકાના અગ્રભાગ પર (બિન્દુ ગ્રંથિ કેવળજ્ઞાન અને મુક્તિ-સુખ પ્રાપ્ત કરે છે. ઉપર) નેત્રોને સ્થાપિત કરીને, કંઇક પ્રસ્તુત પ્રકરણમાં ‘તારા ધ્યાન પછી ખુલ્લાં અર્ધ નયનવાળા, કલ્પના જાળથી ‘લય'નો નિર્દેશ થયો છે, તે કાયોત્સર્ગના રહિત મનવાળા અને સંસાર પરિભ્રમણને પ્રભાવે પ્રગટ થતા ‘લય'નો સૂચક છે. ટાળવા માટે અત્યંત ઉત્સુક બનેલા મુનિ, અન્ય યોગ-દર્શનોમાં પ્રસિદ્ધ નિશ્ચલ-ધ્યાન કરવાનો પ્રારંભ કરે છે.' ‘શાંભવી-મુદ્રા'નો સમાવેશ પણ ‘તારા ઉપરોક્ત ધ્યાન-પ્રક્રિયામાં પણ અર્ધ ધ્યાનમાં થયેલો છે. મૂલાધારાદિ કોઇ ખુલ્લાં નેત્રોને નાસિકાગ્રસ્થાને સ્થાપિત પણ ચક્રમાં અંતઃકરણની વૃત્તિને સ્થાપિત કરવાનું સૂચવ્યું છે, તેથી સિદ્ધ થાય છે કરી શરીરના બાહ્ય-પ્રદેશમાં જે નાસાગ્રાદિ કે દષ્ટિની નિશ્ચલતા કાયોત્સર્ગ-ધ્યાનમાં સ્થાનો છે. તેમાંથી કોઇ સ્થાનને વિષે અત્યંત જરૂરી છે. કાયોત્સર્ગસ્થિત ચક્ષનો નિમેષ-ઉન્મેષ રહિતપણે ન્યાસ સાધકની દૃષ્ટિ સ્થિર બનવાથી તેનો કરી, સ્થિર થવું, તે ‘શાંભવી-મુદ્રા' ‘લય-ધ્યાનમાં પ્રવેશ થાય છે, તેથી કહેવાય છે.૨ તારા ધ્યાન” એ ‘લય-ધ્યાન'નો સેતુ તારા કાયોત્સર્ગ-ધ્યાનમાં પણ १. निष्पकम्पं विधायाथ दृढं पर्यंकमासनम् । नासाग्रदत्त-सन्नेत्रः किंचिदुन्मीलितेक्षणः ॥ विकल्पवागुराजालादुरोत्सारितमानसः । संसारोच्छेदनोत्साहो योगीन्द्रो ध्यातुमर्हति ॥ - ‘ગુજસ્થાનમારોદ', પત્નો. ૨-કરૂ अन्तर्लक्ष्यं बहिर्दृष्टिनिमेषोन्मेषवर्जिता । gષ સ શામવી મુદ્રા વેદશાપુ પિતા - “રંથોના પ્રીપિ' ૩પદેશ ૪, ફો. રૂદ્દ. અર્થ : આ “શાંભવી-મુદ્રા” અંતર્લક્ષ્યવાળી, બહિદ્રષ્ટિવાળી અને નિમેષ-ઉન્મેષથી રહિત છે. અર્થાત્ શાંભવી-મુદ્રા'માં બહિર્દષ્ટિ હોવા છતાં, અંતર્લક્ષ્ય હોય છે અને દૃષ્ટિમાં નિમેષ-ઉન્મેષ થતા નથી. આ (મુદ્રા) વેદ આદિ શાસ્ત્રોમાં છુપાયેલી છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ આંતર્દષ્ટ-વર્ણ, અર્થ અને આલંબન યોગમાં સ્થિર હોય છે અને બાહ્ય-ષ્ટિ નાસિકાના અગ્રભાગે સ્થિર હોય છે તે ‘સ્થાનાદિ-યોગ’ કહેવાય છે. સ્થાનાદિ ચારે યોગના સતત અભ્યાસથી અનાલંબન-યોગ' પ્રગટ થાય છે, તે ‘લય' સ્વરૂપ છે. આ રીતે કાયોત્સર્ગમાં સ્થાનાદિ પાંચે યોગોનો પ્રયોગ થાય છે, તેવો ઉલ્લેખ ‘શ્રી આવશ્યક-નિર્યુક્તિ'ના કાયોત્સર્ગ-અધ્યયનમાં મળે છે. મહિના સુધી) કાયોત્સર્ગનો અભ્યાસ કરવાનું વિધાન છે. જેમ જેમ કાયોત્સર્ગનો અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ ધ્યેયમાં આંતર અને બાહ્ય દૃષ્ટિની નિશ્ચલતા-અનિમેષતા વધતી જાય છે અને બારમી પ્રતિમા સુધી પહોંચતા સુધીમાં તો એક રાત્રિ એટલે કે બાર કલાક સુધી માત્ર એક શુષ્કપુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિએ કાયોત્સર્ગ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ રીતે ‘તારા અને પરમ તારા' ધ્યાન એ કાયોત્સર્ગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી નિશ્ચલતા અને અનિમેષ-દૃષ્ટિનું તારતમ્ય બતાવે છે. ‘પરમ તારા’ધ્યાનમાં અનિમેષ દૃષ્ટિએ ધ્યાન કરવાનું વિધાન છે. કહ્યું પણ છે કે બારમી પ્રતિમામાં મુનિ અઠ્ઠમનો તપ કરી, ગામ બહાર એકાંતમાં ‘કાયોત્સર્ગ’-સૂત્ર અને ‘ચૈત્યસ્તવ’માં કોઇ શુષ્ક-પુદ્ગલ ઉપર અનિમેષ-દૃષ્ટિ કાયોત્સર્ગનું સ્વરૂપ, નિમિત્તો અને હેતુઓ સ્થાપિત કરી, આખી રાત કાયોત્સર્ગ-વગેરેનો ઉલ્લેખ થયેલો છે, તેમાં ધ્યાનમાં ઊભા રહે છે. ઉત્તરોત્તર વધતી જતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાપૂર્વક કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. ‘૫રમ તારા ધ્યાનમાં કાયોત્સર્ગની જ પ્રધાનતા છે. મુનિની બારમી પ્રતિમા તુલ્ય અનિમેષ દૃષ્ટિને ‘પરમ તારા’ ધ્યાન કહ્યું છે. શેષ પ્રતિમાઓમાં પણ વિશિષ્ટ તપ સાથે ક્રમશઃ એક મહિનાથી સત્તર કે પણ શ્રદ્ધાદિ પાંચેની વૃદ્ધિથી કાયોત્સર્ગમાં નિશ્ચલ-દૃષ્ટિ અને અનિમેષ-દૃષ્ટિ વિકાસ પામે છે. બાહ્ય-ષ્ટિની નિશ્ચલતા આદિ આંતરદૃષ્ટિની નિશ્ચલતાની દ્યોતક છે. ૧. સંયાસવવારા, અવ્વાવાદ્દે ગત વેસે । काऊण थिरं ठाणं, ठिओ निसन्नो निवन्नो वा ॥ चेयणमचेयणं वा वत्थं अवलंबिउ घणं मणसा । झायइ सुअमत्थं वा दवियं तप्पज्जएवावि ॥ ‘આવશ્ય-સૂત્ર-નિયંત્તિ' અંતર્પત ાયોત્સf-અધ્યયન, ગાથા ૨૪૭૬-૨૪૮૦. बारसहिं भिक्खु पडिमाहिं - ‘આવશ્ય સૂત્ર' શ્રમળસૂત્ર વૃત્તિ. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૪૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૫-૧૬) લય-પરમલય ધ્યાન મૂળ પાઠ : लय:- वज्रलेपादिद्रव्येण संश्लेषो द्रव्यतः । भावतोऽर्हदादिचतुःशरणरूपશ્વેતો નિવેશ: ॥ ॥ परमलय:- आत्मन्येवात्मानं ભીનું પશ્યતીત્યેવંરૂપઃ ॥ ૬ ॥ અર્થ : લય-વજ્રલેપ આદિ દ્રવ્યથી વસ્તુઓનો જે પરસ્પર ગાઢ સંયોગ, તે દ્રવ્યથી લય છે. અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવળીપ્રરૂપિત ધર્મ - આ ચારનું શરણ અંગીકાર કરવા રૂપ જે ચિત્તનો નિવેશ, તે ભાવથી લય છે. પરમલય : આત્મામાં જ આત્માને લીન થયેલો જોવો તે પરમલય છે. વિવેચન : કાયોત્સર્ગમાં સ્થિત સાધકની બાહ્ય-ષ્ટિની નિશ્ચલતા અને અનિમેષતાનું તારતમ્ય ‘તારા અને પરમતારા' ધ્યાન દ્વારા બતાવવામાં આવ્યું છે. તે સમયે સાધકની આંતરદૃષ્ટિઅરિહંતાદિ કયા ધ્યેયના ચિંતનમાં લીન હોય છે – તે આંતરલક્ષ્યનું સ્વરૂપ પ્રસ્તુત ‘લય અને પરમલય’ ધ્યાન દ્વારા બતાવવામાં આવે છે. ‘લય’ ધ્યાનમાં મુખ્યતયા ધ્યેય રૂપે અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞપ્રણીત ધર્મની સંપૂર્ણ શરણાગતિનો ભાવ હોય છે અર્થાત્ ધ્યાતાનું ચિત્ત અરિહંતાદિના સ્મરણમાં કે ગુણ-ચિંતનમાં લીન હોય છે. ‘ચઉશરણ પયશા'માં તેમજ ‘પંચસૂત્ર’માં અરિહંતાદિ ચારેયનું શરણ પરમ ભક્તિપૂર્ણ હૈયે, ઉલ્લસિત રોમાચિંત દેહે, વિકસિત નયને, મસ્તકે અંજલિ જોડીને સ્વીકારવાનું કહ્યું છે. ‘અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંતો, સાધુ મહાત્માઓ અને કેવળીકથિત સુખદાયી ધર્મ આ ચારે ચારગતિનાં દુઃખ હરનારા છે. ધન્ય પુરુષો જ તેઓનું શરણ અંગીકાર કરીને નિર્ભય બને છે. ૧ ચતુઃશરણ ગમનમાં પાંચ પરમેષ્ઠીઓ અને શાશ્વત નવપદોની ઉપાસનાનો અંતર્ભાવ થયેલો છે. - પ્રથમ અને દ્વિતીય શરણમાં અરિહંત અને સિદ્ધ - આ બે પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ થાય છે. તૃતીય શરણમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદની ઉપાસના રહેલી છે. ચતુર્થ શરણ-કેવળી કથિત ધર્મમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદની ઉપાસના રહેલી છે. ૧. અરિહંત સિદ્ધ સાદું વલિ - ત્તિઓ મુદ્દાવો ધમ્મો । एए चउरो चउगइ हरणा सरणं लहइ धन्नो ॥ अह सो जिणभत्तिभरुच्छंत-रोमंच-कंचुअ- करालो । पयहरिस पणउम्मीसं सीसंमि कयंजलि भाइ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) ‘વડસરળપયન્ના', ગાથા ૬૧-૬૨. - ૧૪૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ બિનશરતી સમર્પણ એ શરણાગતિ ક્લિષ્ટ-કમ અને સકળ વિનો નાશ પામી છે. વિશિષ્ટ ગુણી મહાપુરુષોના શરણે જાય છે અને તેને પરમ શાંતિ મળે છે." જવાથી આપણું રક્ષણ થાય છે. ‘પંચસૂત્ર’માં ચતુઃ શરણાદિકને પાપના (૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ પ્રતિઘાતનું અને ગુણના બીજાધાનનું ભગવંતો, (૩) સાધુ મહાત્માઓ અને પ્રધાન કારણ ગયું છે. એનો હેતુ એ છે (૪) કેવળીકથિત ધર્મ – એ સર્વોત્તમ છે. કે શરણાગતિભાવ એ પરમ ભક્તિયોગ સર્વ વિદનવિદારક છે, સર્વ સિદ્ધિપ્રદાયક છે અને ભક્તિયોગ એ સર્વ યોગોનું પરમ છે, કલ્પનાતીત સુખના પ્રદાતા છે, પરમ બીજ છે. સહજ સમાધિરૂપ લય અવસ્થાનું મંગલ-સ્વરૂપ છે, સકલ જીવલોકના યોગ પ્રધાન સાધન છે. અને ક્ષેમના કારક છે. ‘શક્રસવ'માં સિદ્ધસેનસૂરીશ્વરજી માટે આ ચારેયના શરણે આવેલાની મહારાજ અનન્ય શરણ્ય શ્રીઅરિહંત સર્વ પ્રકારે રક્ષા થાય છે. પરમાત્મા પ્રત્યેના શરણાગતભાવને વ્યક્ત ચક્રવર્તીના શરણે આવેલાને ખંડિયા કરતાં કહે છે - રાજા કાંઇ કરી શકતા નથી, તેમ આ “હે પ્રભો ! આપ જ સર્વ લોકમાં ચારના શરણમાં રહેલાને ચક્રવર્તી કે ઉત્તમ છો, આપની સરખામણીમાં આવી દેવેન્દ્ર પણ કાંઈ કરી શકતા નથી – એટલું શકે એવી કોઇ વ્યક્તિ આ વિશ્વમાં નથી, જ નહિ પણ તેઓનો આદર કરે છે. એથી જ આપ અદ્વિતીય છો, નિરુપમ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે છો, આપ જ શાશ્વત મંગલ સ્વરૂપ છો. પોતાના “યોગશતક' ગ્રંથમાં ફરમાવ્યું છે સિદ્ધ, સાધુ અને સદ્ધર્મમય આપ જ છો, કે – ‘અરિહંતાદિ ચારે ગુણાધિક હોવાથી માટે હું આપનું જ શરણ સ્વીકારું છું.” ૨ તેમનું સ્મરણ, શરણ અને ધ્યાન વગેરે જેઓ ખરેખર શરણ્ય છે “સરણકરનાર સાધકનું અવશ્ય રક્ષણ થાય છે.” દયાણું” છે, તેઓનું જેઓ ત્રિવિધે આ ચારે તત્ત્વોનો એવો વિશિષ્ટ અંતઃકરણપૂર્વક શરણ અંગીકાર કરે છે, સ્વભાવ છે કે જે કોઇ સાધક તેમનું સ્તવન, તેઓને શરણ્ય તે પરમાત્મા, પૂર્ણતયા કીર્તન, શરણ અને ધ્યાન કરે, તેનાં નિર્ભય-નિશ્ચિત યાને સ્વતુલ્ય બનાવે છે. १. न हि अतश्चतुष्टयादन्यच्छरण्यमस्ति, गुणाधिकस्य शरणत्वात्, गुणाधिकत्वेनैव ततो रक्षोपपत्तेः, रक्षा चेह तत्तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिरिति ।। - ‘યોગાત સ્વોપજ્ઞવૃત્તિ', થી ૧૦. २. लोकोत्तमो निष्पतिमस्त्वमेव, त्वं शाश्वतं मंगलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ॥ - “શસ્તવ', પત્નો. ૨ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ સાધકચિત્તનો પરમાત્મામાં લય થવો એ શુદ્ધતાનું જ સ્મરણ અને ધ્યાન થાય છે જ સર્વોત્કૃષ્ટ શરણભાવ છે, શરણાગતિ છે. અને જેમનામાં સંપૂર્ણ શુદ્ધતા પ્રગટેલી જગતના તમામ જીવોના દુ:ખનું છે, તેમનાં સ્મરણ અને ધ્યાન વડે જ વારણ અને સુખનું કારણ સ્વભાવતઃ ધ્યાતાને પોતાના આત્માની સંપૂર્ણ અભયકર અરિહંત પરમાત્માનું શરણ છે. શુદ્ધતાનું સ્મરણ અને ધ્યાન થાય છે. - શરણ્ય પ્રતિની શરણાગતિનો ભાવ આત્મા, આત્મા વડે આત્મામાંક્રમશ: પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે આત્મસ્વભાવમાં લીન બને છે તેને જ સાધકનું ચિત્ત શરણ્ય-અરિહંતાદિમાં લીન પરમ લય કહે છે; પરંતુ તેની ભૂમિકાની થઈ જાય છે અને શરણ્યમાં શરણાગતની પ્રાપ્તિ ચતુઃ શરણ-ગમનના પ્રમુખ લીનતા એ લયધ્યાન છે. પરિણામથી જ થાય છે. કાયોત્સર્ગમાં પણ ઉપરોક્ત તત્ત્વો- અરિહંતાદિના સ્મરણ-શરણથી પદો જ ધ્યેયરૂપ હોય છે. પ્રતિક્રમણાદિ તેમનામાં રહેલા શુદ્ધધર્મનું આદર-બહુમાન આવશ્યક-ક્રિયાઓમાં કાયોત્સર્ગ કરતી થાય છે. તેથી શરણાગત-સાધકમાં પણ વખતે “લોગસ્સ અને નવકારમંત્ર' તેવો જ શુદ્ધ-ધર્મ પ્રગટે છે, પરંતુ ગણવાનું વિધાન છે. અરિહંતાદિના આલંબન સિવાય કોઇ ‘લોગસ્સ’–સૂત્રમાં અરિહંત અને પણ આત્મા પોતાના શુદ્ધધર્મનેસિદ્ધ પરમાત્માના નામનું સ્મરણ થાય છે શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી. અને નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠી કહ્યું પણ છે કે - “પરમાત્માના ભગવંતોનું સ્મરણ થાય છે. સ્વરૂપને જાણ્યા વિના આત્મતત્ત્વમાં ‘લોગસ્સ’-સૂત્રો ‘ઉદ્યોતકર' અને સ્થિતિ (સ્થિરતા) થતી નથી અને નામસ્તવ' - આ બે નામથી ઓળખાય છે. પરમાત્મ-સ્વરૂપને જાણીને મુનિઓ તેના તેના અવલંબનથી લય ઉત્પન્ન થાય છે. જે વિરાટ વૈભવને પ્રાપ્ત કરે છે. માટે પરમાત્માનું નામ-સ્મરણ એ મુમુક્ષુ-સાધકોએ પરમાત્માના સ્વરૂપને જ શરણગમન સ્વરૂપ જ છે. કાયોત્સર્ગમાં સૌ પ્રથમ જાણવું જોઇએ અને અન્યનું ‘લોગસ્સ’–સૂત્ર કે નવકાર મંત્રના સ્મરણ શરણ-આલંબન છોડી, તેમનામાં જ અને ધ્યાન દ્વારા પરમાત્માની સંપૂર્ણ અંતરાત્માને સ્થાપિત કરી, તેમનું જ ૧. પરિણા ! નટ્ટ હુમg-વીરપ, ગફુ ય વિમદ સુવર્ણ-વાર | નવગું સંર્તિ 2 માવો, સમયરે સર પmહી - ‘ નાત-શાન્તિ-સ્તવ', થી ૬. ૨. યસ્વરૂપ પરિક્ષાના-નાત્મતત્ત્વ સ્થિતિમવેત્ | યજ્ઞાત્વી મુનિમ: સાક્ષાત્ પ્રાતં તચૈવ વૈભવમ્ II - ‘જ્ઞાનાવ; ૩૦ રૂ, ઉો. રૂ?. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કરતા રહેવું જોઇએ. • પરમાત્મ-સ્વરૂપનું ચિંતન : જે વાણીને અગોચર છે, અવ્યક્ત, અનંત, અજર, જન્મ-મરણના ભ્રમણથી રહિત, શબ્દાતીત અને નિર્વિકલ્પ છે તેવા પરમાત્માનું જ ચિંતન કરવું જોઇએ. જેમના કેવળજ્ઞાનના અનંતમાં ભાગ માત્રમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એવો સમગ્ર લોક અને અલોક અવસ્થિત છે, પ્રતિબિંબિત છે, તે પ૨માત્મા જ ત્રણે લોકના ગુરુ છે.' સુરો, અસુરો તેમજ માનવીઓના અધિપતિથી પૂજિત છે, સમસ્ત જગતનું હિત ક૨ના૨ છે અને સર્વદોષથી સંપૂર્ણપણે મુક્ત છે - તે દેવાધિદેવ પરમાત્મા તરીકે પ્રસિદ્ધ છે. સનાતન (અનાદિ અનંત, પરબ્રહ્મસ્વરૂપ), વિશ્વાત્મા સ્વરૂપ, વિશ્વવ્યાપી અને પુરાતન છે. સર્વ કર્મ અને કલાથી અતીત, કલાવાન છતાં કલાવિહીન, પરમ આત્મા, પરમ જ્યોતિ, પરમ બ્રહ્મ અને પરથી પણ પર છે. જેઓ શાંત, સર્વજ્ઞ અને સુખદાયી છે, જગતના નાથ છે. ક્રિયાતીત અને ગુણાતીત (સત્ત્વ, રજસ્ અને તમસ્ - આ ત્રણ ગુણોથી પૂર્ણ મુક્ત) છે અને જગતનાં સર્વ તેજોમાં વિલક્ષણ તેજવાળા છે, લોકના ગુરુ છે.ર આ રીતે પરમાત્માના ગુણોની સ્તવના કરવાથી પ્રસન્નતાને પ્રાપ્ત થયેલા સાધકનું ચિત્ત, પરમાત્મ-સ્વરૂપના ચિંતનમાં સ્થિર બને છે. પરમાત્મસ્વરૂપમાં સ્થિર બનેલું ચિત્ત તન્મયતા પ્રાપ્ત કરે છે. તે દેવાધિદેવ પરમાત્મા નિરાકાર (આકાર રહિત), નિરાભાસ (મુખથી જેનું વર્ણન ન થઇ શકે એવા), નિષ્પ્રપંચ (કપટ રહિત), નિરંજન (કર્મરૂપી અંજનથી રહિત), સદા આનંદમય, સિદ્ધ, બુદ્ધ અને નિરામય (કર્મરૂપ વિકારથી રહિત) છે. તે પરમાત્મા અનંત, કેવળ, નિત્ય, વ્યોમરૂપ (આકાશની જેમ જ્ઞાનથી વિભુ), ૧. અવામોદરમવ્યમનંત શનિતમ્ । अजं जन्मभ्रमातीतं निर्विकल्पं विचिन्तयेत् ॥ यद् बोधानंतभागेऽपि द्रव्य-पर्यायसंभृतम् । लोकालोकं स्थितिं धत्ते स स्याल्लोकत्रयीगुरुः ॥ ૨. ‘યોગપ્રવીપ', તો. ૨, ૨૭, ૨૮, ૨૧, ૩૪, ૩૧. તીર્થંકર પરમાત્માની શાંતરસ પૂર્ણ પ્રતિમાનું ધ્યાન નિર્નિમેષ-દૃષ્ટિએ કરનાર સાધક રૂપસ્થ-ધ્યાનના અભ્યાસના બળે તેમના ધ્યાનમાં તન્મય બનેલા પોતાના આત્માને પણ સર્વજ્ઞરૂપે જુએ છે, ત્યાર પછી અમૂર્ત, ચિદાનંદ-સ્વરૂપ, નિરંજન સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે. એમ નિરંતર ‘જ્ઞાનાવિ' ૧૦ રૂ, હ્તો. રૂરૂ-રૂ૪. ધ્યાન વિચાર (સવિવેચન) . ૧૪૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનાભ્યાસ કરતો યોગી સિદ્ધ સ્વરૂપના સૂક્ષ્મનું અને આલંબનથી નિરાલંબનનું આલંબનથી ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત ચિંતન કરનારા તત્ત્વજ્ઞાની યોગી પુરુષો બનીને આત્મ-સ્વરૂપમાં તન્મય બને છે. શીધ્ર આત્મતત્વનો સાક્ષાત્કાર પામે છે યાને સિદ્ધ પરમાત્માનું અનન્ય શરણ આત્મ-સ્વભાવમાં જ પોતાને લીન થયેલો સ્વીકારી સાધક તેમના સ્વરૂપમાં એવી જુએ છે. આ જ પરમ લય ધ્યાન’ છે. અપૂર્વ લીનતા પ્રાપ્ત કરે છે કે જેથી ધ્યાન ‘લયમાં સંભેદ-પ્રણિધાન અને “પરમ અને ધ્યાતા-ભાવનો વિલય થાય છે અને લયમાં અભેદ-પ્રણિધાનનો અંતર્ભાવ સાધક ધ્યેય સાથે એકતાને પામે છે. થયેલો છે. અર્થાત્ જયારે આત્મા, ભેદનો છેદ કરી, અહીં શરણ એ પ્રણિધાન સ્વરૂપ છે? અભેદપણે પરમાત્મ-ધ્યાનમાં લીન બને અને પ્રણિધાન એ વજલપ સંદેશ છે. જેમ છે, તેને જ સમરસીભાવ અથવા એકીકરણ વજલેપના સંયોગથી મકાન, મૂર્તિ વગેરે કહેવાય છે. અર્થાત્ તે જ “લયધ્યાન” છે. પદાર્થોની સ્થિતિ લાખો, કરોડો વર્ષ લક્ષ્યના સંબંધથી અલક્ષ્યનું, સ્થૂલથી જેટલી દીર્ઘ અને ટકાઉ બની જાય છે, ૧. “પ્રણિધાન’ એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, અટલ શ્રદ્ધા, અત્યંત પ્રેમ અને વિશ્વાસયુક્ત શરણ આશ્રય. મંદિર, મકાન આદિ અધિક મજબૂત કરવાને માટે પ્રાચીન જમાનામાં ભીંત આદિની ઉપર જે લેપ કરવામાં આવતો હતો, તે “બૃહત્સંહિતા'માં વજલેપના નામથી નીચે પ્રમાણે પ્રસિદ્ધ છે - आमं तिन्दुकमाम कपित्थकं पुष्पमपि च शाल्मल्याः । बीजानि शल्लकीनां धन्वनवल्को वचा चेति ॥ १ ॥ एतैः सलिलद्रोणः क्वाथयितव्योऽष्टभागशेषश्च । अवतार्योऽस्य च कल्को द्रव्यैरेतैः समनुयोज्यः ॥ २ ॥ श्रीवासक-रस-गुग्गुल-भल्लातक-कुन्दुरूक-सर्जरसैः । अतसी-बिल्वैश्च युतः कल्कोऽयं वज्रलेपाख्यः ॥ ३ ॥ પ્રાસા-દર્થ-વત્તમ-તિ-પ્રતિમાનું વડચભૂપેડુ | सन्तप्तो दातव्यो वर्षसहस्त्रायुतस्थायी ॥ ४ ॥ અર્થ : કાચાં ટીમરું, કાચાં કોઠાં, શીમળાનાં ફૂલ, સારફલ (સાલેડો, ધૂપેડો)નાં બીજ, ધામણ, વૃક્ષની છાલ અને ઘોડાવજ - એ ઔષધો બરાબર સરખા વજન પ્રમાણે લઇ પછી તેને એક દ્રોણ અર્થાત્ ૨૫૬ તલ = ૧૦૨૪ તોલા પાણીમાં નાખીને ઉકાળો કરવો. જ્યારે પાણીનો આઠમો ભાગ રહે ત્યારે નીચે ઉતારી, તેમાં સુસવૃક્ષોનો ગુંદર (બેરજો), હીરાબોળ, ગુગળ, ભીલામા, દેવદારનો ગુંદ (કુંદરૂ), રાળ, અળસી અને બીલીફળ - એ ઔષધોનું ચૂર્ણ નાખવું, જેથી વજલેપ તૈયાર થાય છે. (૧-૨-૩) ઉપર કહેલ વજલેપ દેવમંદિર, મકાન, ઝરુખો, શિવલિંગ, પ્રતિમા (મૂર્તિ), ભીંત અને કૂવટ વગેરે ઠેકાણે ઘણો ગરમ ગરમ લગાવે તો તે મકાન આદિની સ્થિતિ કરોડ વર્ષની થાય છે. (૪) - વાસ્તુસાર, પરિશિષ્ટ એ, પૃ. ૧૪૭. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ તેવી રીતે અરિહંતાદિના અનન્ય શરણરૂપ રોપથી અને પરમાત્માના ‘અભેદારોપથી ચિત્ત પ્રણિધાનથી ધ્યાતાનો આત્મા પણ નિઃસંશય “સમાપત્તિ’ કહી છે. અરિહંત પરમાત્મા સાથે લય પામી, અહીં “તાશ્ય” એટલે અંતરાત્માને દીર્ઘકાળ સુધી એકતાનો અનુભવ કરી શકે વિષે પરમાત્માના ગુણોનો “સંસર્ગારોપ” છે અને તજ્જન્ય “અભેદ-પ્રણિધાનના અને “તદંભનત્વ' એટલે અંતરાત્મામાં યોગે પોતાના આત્મસ્વભાવમાં સહજ પરમાત્માનો ‘અભેદારોપ”. રીતે લયલીન બની શકે છે. આ ધ્યાનનું ફળ સમાધિ છે અને તે (૧) “સંભેદ-પ્રણિધાન’ એટલે “અહં અત્યંત વિશુદ્ધ છે. તે સમાપત્તિથી પ્રકૃષ્ટ આદિ ધ્યેય સાથે ધ્યાતાનો સર્વતઃ ભેદ પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મનો બંધ સંબંધ હોવો. એટલે કે “અહં આદિ થાય છે અને પછી તીર્થંકરના ભવમાં પદમાં ધ્યાતા પોતાના આત્માનો ન્યાસ ચ્યવન, જન્મ આદિ કલ્યાણકો પ્રસંગે (સ્થાપન) કરી તેનું ચિંતન કરે. ક્રમશઃ તે તીર્થકર નામકર્મની અભિવ્યક્તિ (૨) “અભેદ-પ્રણિધાન'નો અર્થ છે - અર્થાત્ જિન-નામકર્મનો ઉદય થાય છે. ૨ પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું આત્મા જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રથમ બાહ્યસાથે અભેદરૂપે ધ્યાન કરવું. “વયં સેવો પદાર્થનું પ્રતિબિંબ પડે છે અને પછી મૂત્વી રેવં ધ્યા’ સ્વયં દેવરૂપે ભાવિત સ્ફટિક તે વર્ણાદિવાળો બની જાય છે, થઇ દેવનું - પરમાત્માનું ધ્યાન કરો. તેમ અહીં નિર્મળ આત્મામાં પ્રથમ • યોગની દૃષ્ટિએ લય-પરમલય : પરમાત્મ-સ્વરૂપ, ધ્યાન દ્વારા ઉપસ્થિત યોગની દષ્ટિએ ‘લય’ એ “સમાપત્તિ- થાય છે અને પછી તે આત્મા જ સમાધિ' સ્વરૂપ છે. પરમાત્મ-સ્વરૂપ થઇ જાય છે. આમાં મે “ તાથ્ય” અને પ્રથમની સ્થિતિને ‘તસ્થતા-સમાપત્તિ' પરમલય’માં ‘તરંજનતા’ સમાપત્તિનો અને બીજી સ્થિતિને ‘તરંજનતા-સમાપત્તિ અંતર્ભાવ થયેલો છે. કહેવામાં આવે છે. તે સમાપત્તિ વૈજ્ઞાનિક ઉત્તમ મણિની જેમ ક્ષીણવૃત્તિવાળા સંબંધ વિશેષ છે અને તે સંબંધ વિશેષ, સાધકને, પરમાત્માના ગુણોના “સંસર્ગો- ધ્યાન સમયે ભાસિત થાય છે. ૧. મરિવામિનાતસ્ય ક્ષીનવૃત્તેરસંશયમ્ | तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता ॥ - ‘gāશક્કત્રિશિક્ષ-યોગવતાર જ્ઞાત્રિશિક્ષા', áો. ૨૦. ૨. આપત્તિશ તતઃ પુણ્યતીર્થHવન્યતઃ तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमात् भवेत् ॥ - 'ज्ञानसार-ध्यानाष्टक' श्लो. ४ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૬ Page #165 -------------------------------------------------------------------------- ________________ તે ધ્યાનનો આકાર - પ્રથમ “મરિ સર્વ પ્રકારે શુદ્ધ અને સ્પષ્ટ હોય છે. તેથી તદ્રુપતા’ ‘મારામાં તે પરમાત્મરૂપ છે' તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. અને પછી “સ પત્ર અદમ્' ‘તે જ હું છું' • દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ : એવો હોય છે. “કવિ તદ્રુપતા' એ ગુણ અને પર્યાયોના આધારને ‘દ્રવ્ય ‘તસ્થતા-સમાપત્તિ’ છે અને “ ઇવ કહે છે તથા ‘દ્રવ્ય'ના જ્ઞાનાદિ વિશેષણોને કમ્' એ ‘તદેજનતા-સમાપત્તિ’ છે. “ગુણ” કહે છે અને એક સમય માત્ર • આગમિક દૃષ્ટિએ લય-પરમલય : કાળના પ્રમાણથી ચૈતન્ય આદિની આગમની દૃષ્ટિએ ‘લય’માં અરિહંત પરિણતિના ભેદોને “પર્યાય' કહે છે. પરમાત્માના શુદ્ધ-દ્રવ્ય-ગુણ-પયયનું સર્વતઃ વિશુદ્ધ એવા તે અરિહંત ધ્યાન થાય છે અને ‘પરમલયમાં તેમના પરમાત્માના સ્વરૂપમાં લીન થયેલો ધ્યાનોવેશના પ્રભાવે સ્વ-દ્રવ્ય-ગુણ- ધ્યાતા દ્રવ્ય-ગુણ-પર્યાયમય નિજ આત્માને પર્યાયનું ધ્યાન થાય છે. પોતાના મનથી જાણી લે છે, તે આ અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફટિક પ્રમાણે - સમાન નિર્મળ સ્વરૂપના ધ્યાનથી પ્રથમ ‘આ ચેતન (આત્મા) છે – એવો જે પરમાત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન અન્વય તે ‘દ્રવ્ય છે. અન્વયને આશ્રિત અને પછી ધ્યાતામાં નિશ્ચયથી રહેલા રહેલું “ચૈતન્ય' એવું જે વિશેષણ તે દ્રવ્ય, ગુણ, પર્યાયના સાદૃશ્યનું જ્ઞાન ગુણ છે અને એક સમય માત્રની થાય છે. તે પછી પરમાત્મા અને મર્યાદાવાળું જેનું કાળ-પરિમાણ હોવાથી ધ્યાતાના આત્માનો અભેદ છે - એવી પરસ્પર પરાવૃત્ત એવા જે અન્વય અને બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેના વ્યતિરેકો, તે “પર્યાયો’ છે કે જેઓ કહ્યું છે કે - “જે (આત્મા) અરિહંત ચિદ-વિવર્તની (આત્માની પરિણમનની) પરમાત્માને દ્રવ્ય, ગુણ, પર્યાયથી જાણે છે, ગ્રંથિઓ છે. તે આત્માને જાણે છે અને તેનો મોહ ખરેખર હવે એ રીતે નિકાલિક આત્માને પણ નાશ પામે છે; કારણ કે બંને આત્મા- એક કાળે કળી-જાણી લે તો તે ધ્યાતાનો જીવ ઓમાં નિશ્ચયથી કોઇ તફાવત નથી.' ચિવિવતોને (જ્ઞાનાદિ ગુણોના અરિહંત પરમાત્માનું સ્વરૂપ, છેલ્લા પર્યાયોને) ચેતન-તત્ત્વમાં સંક્ષેપીનેતાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સમાવીને ચૈતન્ય (વિશેષણ)ને પણ १. जो जाणदि अरिहंते दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं ।। सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ - 'प्रवचनसार', गाथा ८० ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં અંતર્હિત કરી, કેવળ ‘આત્મા’ (ત્રિકાલિક પર્યાયયુક્ત)નો અનુભવ કરે છે. આ રીતે આત્માને જાણવાથી ધ્યાતા નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિભાવને પામે છે અને તેથી મોહાદિ શત્રુઓનો નાશ થવાથી નિર્ભયતાનો અનુભવ કરે છે. (૧૭-૧૮) લવ-પરમ લવ ધ્યાન • મૂળ પાઠ : लव:- द्रव्यतो दात्रादिभिः शस्यादेर्लवनम् । भावतः कर्मणां शुभध्यानानुष्ठानैर्लवनम् ॥ १७ ॥ परमलव:- उपशमश्रेणिક્ષપશ્રેળી ॥ ૨૮ ॥ અર્થ : લવ : દાતરડા વગેરેથી ઘાસ આદિનું જે કાપવું તે ‘દ્રવ્યથી લવ' છે. શુભધ્યાનરૂપ અનુષ્ઠાન વડે કર્મોને છેદવા તે ‘ભાવથી લવ' છે. વિવેચન : ‘લવધ્યાન' એ કર્મોને કાપવાની પ્રક્રિયા છે. જેમ દાતરડા વડે ઘાસ વગેરે કપાય છે તેમ શુભધ્યાનરૂપ સદનુષ્ઠાનો વડે અશુભકર્મોરૂપ ઘાસ કપાય છે. ‘લવ’ અને ‘પરમલવ' દ્વારા બતાવવામાં આવે છે. આ ધ્યાનોમાં વીર્યશક્તિનું અત્યંત પ્રાબલ્ય હોય છે. તેના તારતમ્ય પ્રમાણે ઉત્તરોત્તર આત્મશુદ્ધિમાં તારતમ્ય આવે છે. તેનો સ્પષ્ટ ખ્યાલ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ દ્વારા ‘કર્મ-પ્રકૃતિ' આદિ ગ્રંથોમાં આપવામાં આવ્યો છે અને તેનો સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેમાં મોહનીયકર્મ મુખ્ય છે. તેનું જો૨-પ્રભાવ ઘટાડ્યા વિના આત્માનો યથાર્થ વિકાસ થઇ શકતો જ નથી. મોહનીયકર્મના પેટા ભેદો ૨૮ છે, તેની વિશેષ માહિતી ‘કર્મ-ગ્રંથ’ આદિ ગ્રંથો દ્વારા સમજી લેવી. અહીં તો કર્મનો ક્ષય અને ઉપશમ (એટલે કે ઉદયમાં આવેલા કર્મદલિકોનો ક્ષય અને સત્તામાં પરમલવ : ઉપશમ-શ્રેણિ તથા ક્ષપક- રહેલા કર્મદલિકોનો ઉપશમ) કયા ક્રમે થાય છે, તે જણાવવા દ્વારા આત્મવિશુદ્ધિના તારતમ્યનો ખ્યાલ આપવાનો છે, જેથી ‘લવ’ અને ‘પરમલવ’ ધ્યાનનું કાર્ય - જે કર્મનો લવવિચ્છેદ છે, તેનો સ્પષ્ટ રીતે બોધ થાય. શ્રેણિ એ ‘પરમલવ' છે. પૂર્વોક્ત ધ્યાનો તથા સંયમાદિ અનુષ્ઠાનોની વિશેષ શુદ્ધિ થવાથી પુષ્કળ પ્રમાણમાં કર્મોનો જે ઉપશમ અથવા ક્ષય-મૂળથી ઉચ્છેદ થાય છે, તે અવસ્થાને - જ્ઞાનાવરણીયાદિ મુખ્ય આઠ પ્રકારનાં કર્મોમાંથી ઉપશમ, માત્ર મોહનીયકર્મનો જ થાય છે. મોહનીયકર્મની ઉત્તર-પ્રકૃતિઓ (પેટા ભેદો) ૨૮ પ્રકારની હોવાથી તેના ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૪૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉપશમક્રમને - એક પછી એક - ક્રમિક તેમાં પ્રથમ અનંતાનુબંધી ઉપશમાવે રીતે થતા ઉપશમને ‘ઉપશમશ્રેણિ” છે, ત્યાર પછી અંતર્મુહૂર્ત રહી દર્શનત્રિક કહેવાય છે. ઉપશમાવે છે. દર્શન-ત્રિકની ઉપશમના ' ઉપશમ શ્રેણિ : જેના દ્વારા આત્મા, થયા બાદ પ્રમત્ત-અપ્રમત્ત ગુણઠાણે સેંકડો મોહનીય કર્મને સર્વથા શાંત કરે, એવી વાર પરાવર્તન કરીને અપૂર્વકરણ નામના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધ-પરિણામની (આઠમા) ગુણઠાણે જાય છે. ત્યાં ધારાને ઉપશમ-શ્રેણિ કહે છે. અંતમૂહૂર્ત પર્યત સ્થિતિઘાતાદિ આ ઉપશમ શ્રેણિનો પ્રારંભક અપ્રમત્ત (સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણમુનિ જ હોય છે. સંક્રમ અને અપૂર્વ-સ્થિતિબંધ - એમ પાંચ - શ્રેણિના બે અંશ છે : (૧) ઉપશમ- પદાર્થ) વડે ઘણી સ્થિતિ અને ઘણો રસ ભાવનું સમ્યકત્વ અને (૨) ઉપશમ- ઓછો કરી, અનિવૃત્તિ બાદર સંપરાય ભાવનું ચારિત્ર. નામના નવમા ગુણઠાણે જાય છે. અહીં ચારિત્રમોહનીયની ઉપશમના કરતા પણ સ્થિતિઘાતાદિ વડે ઘણી સ્થિતિ અને પહેલાં ઉપશમ-ભાવનું સમ્યક્ત્વ સાતમે ઘણો રસ ઓછો કરે છે. આ ગુણસ્થાનકના ગુણ-સ્થાનકે જ પ્રાપ્ત થાય છે કેમકે દર્શન- સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ મોહનીયની સાતે પ્રકૃતિઓ સાતમે રહે ત્યારે ચારિત્ર્ય-મોહનીયની ૨૧ ગુણસ્થાનકે જ ઉપશમાવે છે, માટે ઉપશમ- પ્રકૃતિનું અંતરકરણ કરે છે.' શ્રેણિનો પ્રસ્થાપક અપ્રમત્ત મુનિ છે. ત્યાર પછી પહેલાં ‘નપુંસકવેદ કેટલાક અન્ય આચાર્યો આ પ્રમાણે ઉપશમાવે છે, ત્યાર પછી સ્ત્રીવેદ, ત્યાર કહે છે – પછી એકી સાથે હાસ્ય, રતિ, અરતિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, ભય, શોક અને જુગુપ્સા રૂપ ‘હાસ્યપ્રમત્ત કે અપ્રમત્ત ગુણસ્થાનકમાં વર્તતો પક' ઉપશમાવે છે. કોઇ પણ જીવ અનંતાનુબંધી-કષાયને ત્યાર પછી “પુરુષ વેદ', ત્યાર પછી ઉપશમાવે છે. આ અભિપ્રાયે ચોથા એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને ગુણસ્થાનકથી ઉપશમ-શ્રેણિના પ્રારંભક પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, ત્યાર પછી કહી શકાય છે. સંજવલન ક્રોધ, ત્યાર પછી એક સાથે ૧. અંતરકરણ એટલે અંતમૂહુર્તમાં ભોગવાય તેટલા સ્થાનકોના દલિકોને ત્યાંથી ખસેડી, દલિક વિનાની શુદ્ધભૂમિકા કરવી તે - જો કે તે શુદ્ધભૂમિનું નામ જ “અંતરકરણ” છે; પરંતુ ત્યાંથી દલિકો ખસ્યા વગર શુદ્ધભૂમિ થતી નથી. તેથી કારણમાં કાર્યનો આરોપ કરીને, “અંતરકરણ” ક્રિયા-કાળને પણ અંતરકરણ' કહેવામાં આવે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ અપ્રત્યાખ્યાનાવરણ માન અને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પ્રત્યાખ્યાનાવરણ માન, ત્યાર પછી અંતર્મુહૂર્ત માત્ર રહે છે. તે પછી તે સંજવલન માન, ત્યાર પછી એક સાથે અવશ્ય પતન પામે છે. કારણ કે અપ્રત્યાખ્યાનાવરણ માયા અને મોહનીય કર્મના અસ્તિત્વનો સમૂળ પ્રત્યાખ્યાનાવરણ માયા, ત્યાર પછી ઉચ્છેદ થયો ન હોવાથી અંતર્મુહૂર્ત પછી સંજવલન માયા, ત્યાર પછી એક સાથે ઉપશાંત થયેલા કષાયો ફરી ઉદયમાં અપ્રત્યાખ્યાનાવરણ લોભ અને આવે છે. પ્રત્યાખ્યાનાવરણ લોભ ઉપશમાવે છે. પ્રતિપાત બે રીતે થાય છે : (૧) ત્યાર પછી આત્મા દશમા સૂક્ષ્મ- ભવક્ષય વડે અને (૨) અદ્ધાક્ષય વડે. સંપરાય-ગુણ-સ્થાનકમાં પ્રવેશ કરે છે. (૧) ભવક્ષય : આયુષ્ય પૂર્ણ થવાથી સંજવલન લોભની કીટ્ટીઓને ઉદય- મૃત્યુ પામે તો તે અવશ્ય અનુત્તર ઉદીરણાથી ભોગવીને તે ગુણ-સ્થાનકના દેવલોકમાં જાય અને ત્યાં ઉત્પત્તિના ચરમ-સમયે સંજવલન લોભને સર્વથા પ્રથમ સમયે જ ચોથું ગુણ-સ્થાનક પ્રાપ્ત શાન્ત કરે છે. થાય છે. - ત્યાર પછીના સમયે આત્મા ઉપશાંત- (૨) અદ્ધાક્ષય : ઉપશાંત-મોહ મોહ નામના અગિયારમા ગુણ-સ્થાનકમાં નામના ગુણ-સ્થાનકનો કાળ પૂર્ણ થવાથી પ્રવેશ કરે છે. પડે તો જે ક્રમે ચડ્યો હોય એ જ ક્રમે આ ગુણ-સ્થાનકે મોહનીય-કર્મની પડે છે. પડતાં અનુક્રમે સાતમા અને છઠ્ઠા એક એક પ્રકૃતિ સંપૂર્ણ ઉપશાંત થયેલ સુધી તો આવે જ છે; ત્યાં જો સ્થિર ન હોવાથી તે પ્રકૃતિઓમાં સંક્રમણ, થાય તો કોઇ પાંચમે અને ચોથે ગુણઠાણે ઉદ્વર્તના, અપવર્તના, નિધત્તિ, નિકાચના પણ આવે છે, તો કોઇ ત્રીજેથી પડી અને ઉદીરણા કરણો પ્રવર્તતાં નથી. પહેલે અને કોઇ બીજે થઇ પહેલે તેમજ તે પ્રકૃતિઓનો ઉદય પણ થતો ગુણઠાણે આવી ઊભો રહે છે અને નથી. આ સમયમાં આત્મા વીતરાગ- અત્યાર સુધી કરેલા પ્રબળ પુરુષાર્થનું ફળ દશાનો અનુભવ કરે છે. હારી જાય છે. આ ઉપશાંત-મોહ ગુણઠાણે આત્મા ક્ષપકશ્રેણિ : ક્રમશઃ ચડતાં જે ૧. તીવ્ર વિશુદ્ધિના બળથી લોભની વર્ગણાઓમાં એટલો બધો રસ ઘટાડી નાખવો કે જેને લઇને ચડતા ચડતા રસાણુવાળી વર્ગણાનો ક્રમ તૂટી જાય અને વર્ગણા-વર્ગણાઓની વચ્ચે મોટું અંતર પડી જાય, તે કીટ્ટી’ કહેવાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાય દ્વારા આત્મા દર્શન- સૌથી પ્રથમ અનંતાનુબંધી ચારે કષાયોનો મોહનીયનો અને ત્યાર પછી ચારિત્ર- સમકાળે ક્ષય કરે છે. મોહનીયનો સર્વથા ક્ષય કરે, તે ક્ષપક- પછી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વશ્રેણિ કહેવાય છે. તેના બે અંશ છે : (૧) એ દર્શન-મોહનીય-ત્રિકનો ક્રમશઃ ક્ષય ક્ષાયિક-ભાવનું સમ્યકત્વ અને (૨) કરે છે. કોઇક બદ્ધાયુ જીવ ઉપરોક્ત ક્ષાયિક-ભાવનું ચારિત્ર. દર્શન સપ્તકનો ક્ષય કરી અટકી જાય છે. ક્ષપક-શ્રેણિનો આરંભ કરનાર મનુષ્ય આગળ ચારિત્રા-મોહનીયનો ક્ષય કરવા જ હોય છે અને તે આઠ વર્ષથી અધિક માટે પ્રયત્ન નથી કરતો, પરંતુ અબદ્ધાયુ આયુવાળો, પ્રથમ સંઘયણવાળો, જીવ તે શ્રેણિને સમાપ્ત કરીને કેવળજ્ઞાન શુદ્ધધ્યાનયુક્ત મનવાળો, અવિરત અને અનુક્રમે મોક્ષને પ્રાપ્ત કરે છે. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત કે અપ્રમત્ત સમગ્ર શ્રેણિને સમાપ્ત કરનાર ક્ષેપકને કોઇ પણ ગુણસ્થાનકે વર્તમાન અને ત્રણ આયુષ્ય (દવ-નારક-તિર્યંચાયુ)નો ક્ષયોપશમ સમ્યકત્વી હોય છે. અભાવ, સ્વતઃ હોય છે અને પૂર્વોક્ત ' ઉપશમ-શ્રેણિમાં મોહનીયની અનંતાનુબંધી અને દર્શન-ત્રિકનો ક્ષય પ્રકૃતિઓના ઉદયને શાન્ત કરવામાં આવે ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણછે, પણ એની સત્તા તો કાયમ રહે છે. સ્થાનક સુધી અવશ્ય કરી દે છે. પણ તે સત્તા માત્ર અંતર્મુહૂર્ત સુધી ત્યાર પછી અપ્રત્યાખ્યાનીય અને પોતાનું બળ, ફળ વગેરે દેખાડી નથી પ્રત્યાખ્યાનીય – એ આઠ કષાયનો ક્ષય શકતી, જ્યારે ક્ષપક-શ્રેણિમાં તો મોહનીય કરવાનો પ્રારંભ કરે છે. ત્યાર બાદ તેનો આદિ કર્મોની પ્રકૃતિઓનો મૂળથી નાશ પૂર્ણ ક્ષય ન થાય તે પહેલાં એટલે કરવામાં આવે છે, તેમની સત્તા જ ઉખેડી વચગાળામાં એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય એ દેવામાં આવે છે, જેથી તેમનો ફરીને ચાર જાતિ, થીણદ્ધિ-ત્રિક, ઉદ્યોત, તિર્યંચઉદય થવાનો ભય જ રહેતો નથી. આ દ્વિક, નરક-દ્વિક, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ કારણથી જ ક્ષપક-શ્રેણિમાં પતનની અને આતપ – એ સોળ કર્મ-પ્રકૃતિઓનો સંભાવના નથી. ક્ષય કરે છે. ત્યાર પછી અવશેષ આઠ ક્ષપક-શ્રેણિમાં જે જે પ્રકૃતિઓનો કષાયોને ખપાવે છે. અંતર્મુહૂર્ત કાળમાં જ ક્ષય થાય છે, તેના નામ અને ક્રમ આ આ સર્વ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. પ્રમાણે છે - તે પછી નપુંસકવેદનો અને પછી યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણ વડે સ્ત્રીવેદનો ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્ય ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ પર્કનો, પંવેદનો અને સંજવલન ક્રોધ- ઉપશમમાં તે પણ ન હોવાથી, તેની માન-માયાનો નવમા ગુણ-સ્થાનક સુધી વિશુદ્ધિ ક્ષયોપશમ કરતાં અધિક હોય છે. અંત કરે છે અને તે પછી દશમા ગુણઠાણે આ રીતે આ લવ-પરમ લવ ધ્યાન સંજવલન લોભનો ક્ષય કરે છે અને બારમે કે તેની પૂર્વના કે પછીના ધ્યાનના સર્વ ગુણઠાણે નિદ્રા-દ્વિક, અંતરાય-પંચક તેમજ પ્રકારો એ કર્મોના ક્ષય-ક્ષયોપશમના કે નવ આવરણોનો ક્ષય કરે છે એટલે ત્યાં આત્મ-વિશુદ્ધિના જ દ્યોતક બની રહે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મામાં પુર્ણ ‘લવ’માં ક્ષયોપશમ-ભાવને ઉત્પન્ન જ્ઞાનપ્રકાશ ઝળહળી ઊઠે છે. કરનારા ધ્યાનોનો સંગ્રહ થયેલો છે. શેષ કર્મ-પ્રકૃતિઓનો ક્ષય ચૌદમા તે ધ્યાનોની વિશુદ્ધિ કે સામર્થ્ય ગુણઠાણે “શૈલેષીકરણ દ્વારા કરીને આદિનું સ્વરૂપ, ગુણ-સ્થાનક વગેરેના આત્મા, પરમ-પદને પ્રાપ્ત કરે છે. ક્રમથી સમજવા માટે ‘ગુણસ્થાન ક્રમારોહ” ‘લવ ધ્યાનમાં થતું કર્મોનું લવન- આદિ ગ્રંથોનું ગુરુગમ દ્વારા અવગાહન વિચ્છેદન અલ્પ પ્રમાણમાં હોય છે અને કરવું જોઇએ. ‘પરમ લવ ધ્યાનમાં ઉપશમ-શ્રેણિ દ્વારા (૧૯) માત્રાધ્યાન થતું કર્મ-લવન-કર્મ-નિર્જરા વિપુલ મૂળ પાઠ : પ્રમાણમાં હોય છે અને ક્ષપક-શ્રેણિમાં मात्रा-द्रव्यत કર્મનો મૂળથી ક્ષય થાય છે. उपकरणादिपरिच्छेदः। ' ઉપશમમાં મોહનીયની પ્રકૃતિઓને भावतः समवसरणान्तर्गतं ઉપશાંત કરવામાં એટલે કે થોડા સમય સિંહાસનો વિછું રેશનાં áUT પૂરતી તદ્દન દબાવી દેવામાં આવે છે અને तीर्थंकरमिवात्मानं पश्यति ॥ १९ ॥ ક્ષયમાં આઠે કર્મની પ્રકૃતિઓનો મૂળથી અર્થ : ઉપકરણાદિનો જે પરિચ્છેદનાશ કરવામાં આવે છે. જ્યારે ક્ષયોપશમમાં મર્યાદા તે ‘દ્રવ્યથી માત્રા’ છે. જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોનો સમવસરણની અંદર સિંહાસન ઉપર ક્ષયોપશમ કરવામાં આવે છે. અર્થાત્ બિરાજીને દેશના આપતા તીર્થંકર ઉદિત કર્ભાશનો ક્ષય અને અનુદિત પરમાત્માની જેમ પોતાના આત્માને કર્માશનો ઉપશમ કરવામાં આવે છે. જોવો, તે ‘ભાવથી માત્રા” છે. ' ઉપશમ અને ક્ષયોપશમ - બંને વચ્ચે વિવેચનઃ ‘દ્રવ્ય માત્રામાં ઉપકરણાદિનો તફાવત એટલો જ છે કે ક્ષયોપશમમાં પરિચ્છેદ એટલે કે ભોજન, પાણી, વસ્ત્ર કર્મોનો પ્રદેશોદય ચાલુ હોય છે, જ્યારે વગેરેની મર્યાદા જાણવી. તે જાણવાથી ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫ર Page #171 -------------------------------------------------------------------------- ________________ પોતાને યોગ્ય-પ્રમાણોપેત આહારાદિ “રૂપ ધ્યાન” એ “સાલંબન ધ્યાન” કરવાથી દ્રવ્ય અને ભાવ આરોગ્યની વૃદ્ધિ છે : થાય છે. તેમજ મર્યાદિત ઉપકરણો રાખવાથી ‘યોગશાસ્ત્ર'ના નવમાં પ્રકાશમાં શ્રી સંયમમાં સહાય મળે છે. તીર્થંકર પરમાત્માના અષ્ટમહાપ્રાતિહાર્ય આ બધી મર્યાદા દ્રવ્ય અર્થાતુ બાહ્ય- આદિના ચિંતન દ્વારા, પરમાત્માની વસ્તુને આશ્રયીને હોવાથી તેને ‘દ્રવ્ય અચિંત્ય રૂપસંપત્તિને આશ્રયીને “રૂપી માત્રા” કહેવાય છે અને જયારે સાધક ધ્યાન’ બતાવ્યું છે. ત્યાર પછી આ ધ્યાનના પોતાના આત્માને સમવસરણમાં સતત અભ્યાસથી પરમાત્મામાં તન્મય રત્નજડિત સુવર્ણમય સિંહાસન ઉપર બનેલો સાધક પોતાના આત્માને પણ બિરાજમાન થઇને બાર પર્ષદા સમક્ષ સર્વજ્ઞ રૂપ જુએ છે એટલે કે “આ જે સર્વજ્ઞ ધર્મદશના આપતા તીર્થંકર પરમાત્મા ભગવાન છે, તે ખરેખર હું જ છું.” – “સ સદશ જુએ છે એટલે કે તત્ત્વ રૂપે પોતાના પ્રવા€ - એવી તન્મયતાને અનુભવતો આત્માનું ધ્યાન કરે છે ત્યારે તે ધ્યાનને યોગી પોતાને સર્વજ્ઞ માને છે – એવી માત્રાધ્યાન” કહેવાય છે. અભેદ-ભૂમિકાનો નિર્દેશ કર્યો છે. આ માત્રા ધ્યાનમાં તીર્થકરવત્ સ્વ- સર્વ પ્રથમ સમવસરણસ્થિત સાતિશય આત્માને જોવાથી, ધ્યાવવાથી એક તીર્થંકર પરમાત્માનું ધ્યાન વારંવાર કરવા વિશિષ્ટ પ્રકારની માત્રા-મર્યાદા નિશ્ચિત પૂર્વક તેમાં તન્મયતા પ્રાપ્ત કરીને પછી થાય છે કે હું તીર્થકર છું; દેવ નારકી કે સાધક પોતાને પણ અરિહંત પરમાત્મા તિર્યંચ નહિ, સામાન્ય મનુષ્ય પણ નહિ. સ્વરૂપે જુએ – ધ્યાવે, તો જ તેને ધ્યાનની આવી ભાવાત્મક મર્યાદાનો નિશ્ચય, વાસ્તવિક સિદ્ધિ મળે છે. આ ધ્યાનમાં થતો હોવાથી તેને જ્યારે આપણો હંસ રૂપી અંતરાત્મા માત્રાધ્યાન” કહેવામાં આવે છે, એમ પરમાત્મામાં ચિદૂરૂપ-તન્મય થાય છે, ત્યારે સમજી શકાય છે. તેમાં વિશુદ્ધધ્યાનની તે પરમહંસ સ્વરૂપ નિર્વાણ-પદને પામે છે." પ્રધાનતા હોવાથી તે ‘ભાવથી માત્રા” છે. જો પરમાત્માને અર્થાત્ તેમના ધ્યાનની આ ભૂમિકા “રૂપસ્થ આલંબનને બાજુએ રાખી, સીધો જ “હું બન) ધ્યાન’ના સતત અભ્યાસથી શુદ્ધ, બુદ્ધ આત્મા છું' - એમ માની તેના ફળરૂપે પ્રાપ્ત થાય છે. પોતાના આત્માનું જ ધ્યાન કરે છે, તો ૧. હંમંતરાત્માને વિદૂષે પરમાત્મનિ | ___ योजयेत् परमे हंसे निर्वाणपदमाश्रिते ॥ - ‘યો પ્રદીપ', રત્નો. ૪૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ તે ઉભય-ભ્રષ્ટ થાય છે. શુદ્ધિ અને સિદ્ધિ તેવા પ્રકારનાં અશુભ આલંબનોબંનેથી વંચિત રહે છે. નિમિત્તોથી સદા દૂર રહેવું જોઇએ. કહ્યું પણ છે કે – ‘નિર્મળ સ્ફટિક રત્ન અંગારાને અડવાથી શરીર દાઝે છે. તુલ્ય શ્રી અરિહંત પરમાત્માના તેમ અશુભ તત્ત્વોનું ચિંતન કરવાથી મન ધ્યાનાશથી વારંવાર “સોડ૬ - “સોÉનો દાઝે છે – બગડે છે, જીવન બગડે છે અને સહજ જાપ કરતો સાધક, પરમાત્મા સાથે દેવદુર્લભ માનવ-ભવ હારી જવાય છે. પોતાના આત્માની એકતા અનુભવે. પછી તાત્પર્ય કે અશુભ તત્ત્વોનાં સંસર્ગનીરાગી, અદ્વેષી, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ- પરિચય અને આલંબન શુભ-ધ્યાનમાં દેવેન્દ્રોથી પૂજિત, સમવસરણમાં ધર્મદશના વિઘ્નરૂપ બને છે. તેથી શુભ-ધ્યાન માટે કરતા એવા પરમાત્મા સાથે અભેદ- અશુભ તત્વોના સંસર્ગનો ત્યાગ કરીને શુભ ભાવને પામેલા પોતાના આત્માનું ધ્યાન તત્ત્વોનું આલંબન (લેવું) અનિવાર્ય છે, તો કરતો યોગી, સર્વ કર્મ-મલને દૂર કરી જ શુભ-ધ્યાનની સિદ્ધિ શીધ્ર થાય છે. પરમાત્મપણાને પામે છે. માત્રા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના ધ્યાતા જે ધ્યેયનું વારંવાર ધ્યાન કરે પુંજ, ત્રિભુવન-ગુરુ અને ધર્મ-દેશના રૂપ છે, તે ધ્યેય રૂપે તે પોતાને પણ અનુભવે સર્વોત્કૃષ્ટ પરોપકાર કરનારા એવા છે અર્થાત્ સતત ધ્યાનાભ્યાસના પરિણામે સમવસરણસ્થિત ભાવ-તીર્થકર ધ્યાતા સ્વયં તે ધ્યેય સ્વરૂપને પામે છે. પરમાત્માનું પરમોચ્ચ શુભ આલંબન ધ્યાતા જો વીતરાગનું ધ્યાન કરે તો હોવાથી સાધકના સર્વ મનોવાંછિત અવશ્ય વીતરાગ બને છે, સરાગીનું ધ્યાન કરે તો સિદ્ધ થાય છે. સરાગી બને છે - આ નિયમ સર્વ (૨૦) પરમમાત્રા ધ્યાન સામાન્ય છે. મૂળ પાઠ : માટે જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું પરમમાત્રા-ચતુર્વિત્યિ છે કે - કૌતુક માત્રથી પણ અશુભ તત્ત્વોનું વત્ન: પરિતિમાત્માન ચિંતન અને ધ્યાન ન થઇ જાય તે માટે ધ્યાતિ | ૨૦ | ત યથા - ૧. તત્ ધ્યાના વેશત: સદં સોડમિન્યત્રપન્ મુહુઃ | निःशंकमेकतां विद्यादात्मनः परमात्मना ॥ ततो नीरागमद्वेषममोहं सर्वदर्शिनम् । सुरायँ समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ॥ ध्यायन्नात्मानमेवेत्थमभिन्नं परमात्मना । નમસ્તે પરમાત્મવં ધ્યાની નિર્દૂતાત્મg: I - ‘યોગશાસ્ત્ર', પ્રવીણ ૮, છત્નો. ૨૫-૬-૨૭. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૪ Page #173 -------------------------------------------------------------------------- ________________ (१) शुभाक्षरवलयम् - 'आज्ञा- वि पा क वि च य, संस्था न वि च विचयादिधधर्मध्यानभेदाक्षर २३' - य' - मे वीस (२3) अक्षरी तथा 'पृथक्त्ववितर्कसविचारं' इत्यक्षराः १०- शुन-ध्यानना प्रथम मेहन। 'पृथ क्त्व एवं ३३ (अक्षराः) न्यस्यन्ते यत्र ॥१॥ वि त क स वि चा र' - स. (१०) (२) अनक्षरवलयम् - 'ऊससियं अक्षरो सेभ ने भणीने तेत्रीस नीससियं०' इत्यादि-गाथाक्षराण्यनक्षर- (33) अक्षरोनो न्यास ४२।य छे. श्रुतवाचकानि न्यस्यन्ते यत्र ॥ २ ॥ (२) बीटुं अनक्ष२१सय' छे. (३) परमाक्षरवलयम् - 'ॐ अहँ म अनक्ष२ श्रुतवाय निम्नति अँ र हँ त, सिद्ध, आँ य रि य, उ थानो भेटले तेन ५i>ीस. (34) व ज्झाँ यँ, साँ हूँ नमः' इति (एकविंशति अक्षरोनो न्यास ४२वामां आवे छे, ते अक्षराः) न्यस्यन्ते यत्र ॥ ३ ॥ ॥था नीये प्रभारी छ - (४) अक्षरवलयम् - 'अ आ' 'ऊससियं नीससियं इत्यादीनि, ईषत्स्पृष्टतर य ल व' युतानि निच्छूढं खासिअं च छीअं च । द्विपञ्चाशत्-मातृकाक्षराणि 'ह' पर्यन्तानि निस्सिघि सारं न्यस्यन्ते यत्र ॥ ४ ॥ अणक्खरं छेलिआईअं ॥ (५) निरक्षरवलयम् - 'ध्यान- (3) त्रीहुँ '५२माक्षरवलय' छे. परमध्यानयोः शुभाक्षरवलये प्रविष्टत्वात्म ॐ अहँ अँ हिँ तँ सिँ मै शेषध्यानभेदाः २२ न्यस्यन्ते यत्र ॥५॥ आँ य र य उ व ज्झा य साँ हूँ नमः' अर्थ : योवीस पस्योथी वीटायेा - सासवीस. (२१) अक्षरोनी स्थापना પોતાના આત્માનું ધ્યાન કરવું તે કરાય છે. '५२भभात्रा' छे. ते योवीस. पलयोन (४) यो| 'अक्षरवलय' छे. સ્વરૂપ નીચે મુજબ છે - म 'अ १ ह' सुधीन। (१) 'शुमाक्षरवलय' - से पडेगुं मोगा५यास (४८) अक्षरो तेम४ षत् वलय छे. स्पृष्टत२ ‘य, ल, व' - 01 (3) જેમાં ધર્મ-ધ્યાનના ચાર ભેદોના અક્ષરો એમ કુલ બાવન (૫૨) માતૃકા 'आ ज्ञा वि च य, अ पा य वि च य, - अक्षरोनो न्यास ४२वामां आवे छे. १. ५२ (बावन) - भातृ अक्षरो : १६ (सोण) स्वरो : अ आ इ ई उ ऊ ऋ ऋ ल ल ए ऐ ओ औ अं अः - 33 (तत्रीस) व्यं नी : क् ख् ग् घ् ङ् च् छ् ज् झ् ञ् ट् ठ् ड् ढ् ण् त् थ् द् ध् न् प् फ् ब् भ् म् य र ल व् श् ष् स् ह् - 3 (en) ईषत् स्पृष्टत२: य् ल् व् ध्यान वियार (सविवेयन) . १५५ Page #174 -------------------------------------------------------------------------- ________________ (પ) પાંચમું ‘નિરક્ષરવલય’ છે. પરમાત્માના આ પંચ-કલ્યાણક આદિ પ્રસંગે ધ્યાનના ચોવીસ ભેદોમાંથી પ્રથમના અપૂર્વ ભક્તિ કરનારા ભક્તાત્મા ૬૪ બે ભેદ “ધ્યાન’ અને ‘પરમ ધ્યાન’નો ઇન્દ્રો, પ૬ દિકુમારીઓ તથા સ્થાવર નિર્દેશ પ્રથમ “શુભાક્ષર વલય'માં થઈ જંગમ તીર્થો વગેરેનો વ્યાસ (સ્થાપના), ગયો હોવાથી ધ્યાનના શેષ બાવીસ ચિંતન અને ધ્યાન કરવાનું વિધાન છે અને ભેદોનો ન્યાસ આ પાંચમાં વલયમાં તે બધાં જ જિનશાસનનાં અંગભૂત છે. કરવામાં આવે છે. ધ્યાનની આ પ્રક્રિયાઓ જેટલી વિવેચન : “માત્રા” ધ્યાનનો યથાર્થ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે, તેટલી જ અભ્યાસ થઈ ગયા પછી ‘પરમમાત્રા'નું અર્થગંભીર પણ છે. ગીતાર્થ, ધ્યાન સુગમ બને છે. અનુભવજ્ઞાની મહાપુરુષો જ એનાં “માત્રામાં સમવસરણસ્થિત તીર્થકર વાસ્તવિક રહસ્યો ઉકેલી શકે તેમ છે, પરમાત્મા સાથે અભેદભાવ પામેલા સ્વ- તેમ છતાં એ મહાપુરુષોના અનુગ્રહના આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે, ત્યારે પ્રભાવે, સ્વ-ક્ષયોપશમ અનુસાર તેને પરમમાત્રામાં ચોવીસ વલયોના સમજવા આ સ્વલ્પ પ્રયાસ છે. પરિવેઝન દ્વારા તીર્થ સાથે અભેદભાવને અક્ષર ન્યાસની મહત્તા : પામેલ સ્વ-આત્માનું ધ્યાન કરવાનું હોય છે. પ્રત્યેક ધ્યાન-પ્રક્રિયામાં ‘અક્ષર તીર્થના મુખ્ય ત્રણ અર્થો છે : (૧) જાસ'ની સર્વ પ્રથમ અગત્ય દર્શાવે છે, દ્વાદશાંગી, (૨) ચતુર્વિધ સંઘ અને (૩) તે હેતુસર પ્રસ્તુતમાં પણ પ્રથમનાં પાંચ પ્રથમ ગણધર - આ ત્રણે પ્રકારના વલયોમાં “અક્ષર-ન્યાસ’નું જ વિધાન તીર્થની ઉત્પત્તિ, તીર્થંકર પરમાત્માની કરવામાં આવ્યું છે. ધર્મ-દશનાથી જ થાય છે. (૧) પ્રથમ ‘શુભાક્ષર-વલય'માં “પરમમાત્રામાં નિર્દિષ્ટ ચોવીસે આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારનાં ધર્મવલયોમાં મુખ્યતયા શ્રુતજ્ઞાન-દ્વાદશાંગી, ધ્યાનનાં અને પ્રથમ શુક્લ-ધ્યાનના ચતુર્વિધ સંઘ, ગણધર ભગવંતો, તીર્થકર વાચક તેત્રીસ અક્ષરોનો ન્યાસ કરવાનું ભગવંતો, તેમનાં માતા-પિતા તથા કહ્યું છે. તેના દ્વારા દ્વાદશાંગી (શ્રુતજ્ઞાન) તીર્થરક્ષક અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી. તીર્થકર રૂપ તીર્થનું સ્મરણ થાય છે. १. तित्थं पुण चाउवण्णे समणसङ्के पढमगणहरे वा । - ‘આંતવિસ્તરી', પૃ. ૭૬ तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं, तच्च प्रवचनाऽऽधार: चतुर्विधः सङ्घः, प्रथमणधरो वा । - ‘પ્રવચન દ્વાદશા'. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગી એ જિનરાજની આજ્ઞા છે સર્વ પ્રક્રિયાઓ પણ અનક્ષર ધ્વનિ રૂપ અને તેનો સાર ધ્યાન છે." હોવાથી તે સર્વનો અંતર્ભાવ ‘અનક્ષરઆજ્ઞાવિચય” આદિ અક્ષરોના ન્યાસ શ્રુત'માં થઇ જાય છે. ‘હઠયોગદ્વારા આજ્ઞાનું સ્મરણ-ચિંતન થતું હોવાથી પ્રદીપિકા’માં પણ લય પ્રાપ્તિના સવા આપણા ઉપર તેના દ્વારા થયેલા અનહદ કરોડ સાધનોમાં ‘નાદાનુસંધાન’ને મુખ્ય ઉપકારો પ્રતિ કૃતજ્ઞભાવ પ્રગટ થાય છે. સાધન તરીકે વર્ણવ્યું છે. “આજ્ઞાવિય' આદિ તેત્રીસ અક્ષરો – “ક્રસસિયં નીસિયં' - આ ગાથામાં એ શુભ-ધ્યાનના વાચક હોવાથી શુભ નિર્દિષ્ટ શ્વાસ-ઉચ્છવાસ આદિ વ્યવહારમાં હોય છે, તેથી તેને “શુભાક્ષર' કહેવામાં પણ સહુ કોઇને અનેક્ષર-શ્રુત’ રૂપે આવે છે. અનુભવ સિદ્ધ છે. (૨) શુભાક્ષરવલય પછી અનક્ષર કેટલીક વાર માણસ કોઇ પણ શબ્દનો શ્રતવાચક “સિયં નીસિયં' વગેરે પ્રયોગ કરવાનું ટાળીને બંધ મોઢે ખોંખારો પાંત્રીસ અક્ષરોનો વાસ કરવાનું વિધાન ખાઇને કે હુંકારો કરીને પોતાની હાજરી છે. એ “અક્ષર ધ્યાન’ કરતાં “અનક્ષર છે, એ હકીકતને વ્યક્ત કરે છે. આવું વર્તન ધ્યાન’ની અત્યંત શ્રેષ્ઠતાને સૂચવે છે અને “અનક્ષર-શ્રુત’ના મહિમાને સૂચવે છે. અક્ષર ધ્યાન”માંથી “અનક્ષર ધ્યાન”માં “અક્ષર’ કરતાં વધુ શક્તિશાળી ‘અનક્ષર” જવાની પ્રેરણા આપે છે. કારણ કે તે છે આ એ હકીકત પુરવાર કરે છે. પ્રત્યેક અક્ષર (વણ)માં અનાહત નાદને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. તે નાદ મેં જિંદૈ તેં ઇત્યાદિ એકવીસ અક્ષરોના જ વણનો આત્મા છે; વણ-અક્ષરો તેનું ન્યાસ દ્વારા પરમ-પદે પ્રતિષ્ઠિત થયેલા બાહ્ય સ્વરૂપ છે. નાદને ઉત્પન્ન કરનાર પાંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ થાય છે. પ્રાણ છે, જે શ્વાસોચ્છવાસ રૂપ છે. 4 થી ૮ સુધીના બાવન અક્ષરોમાંથી આ રીતે ‘અનક્ષર-શ્રુત' ધ્વન્યાત્મક નવકાર-મંત્રની સંયોજનામાં વપરાયેલા છે. યોગશાસ્ત્રોમાં “અનાહત” નાદથી અડસઠ અક્ષરો, એ સર્વશ્રેષ્ઠ અને ઓળખાતી આત્માની દિવ્ય શક્તિ પણ સર્વશ્રેયસ્કર અક્ષરો છે. જેમાં ચૌદ પૂર્વનો ધ્વનિ-સ્વરૂપ છે, નાદ રૂપ છે. સાર સમાયેલો છે. સર્વ મંત્ર, તંત્ર, યંત્ર નાદાનુસંધાન દ્વારા આત્માનુસંધાનની અને વિદ્યાના બીજાક્ષરો છૂપાયેલા છે. १. तस्मात् सर्वस्य सारोऽस्य द्वादशाङ्गस्य सुन्दरः । ધ્યાનયોગ: પ શુદ્ધઃ સ દિ સાધ્યો મુમુક્ષT II - ‘૩૫મિતિમવપ્રપશી થા', . ૮, સ્નો. ૭૨૧. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં એવું કયું શુભ-તત્ત્વ છે કે ‘ગ સિમ ૩', ‘૩ મર્દનમ:' કે જે નવકારમાં ન હોય ? અર્થાત્ “ૐ નમ: સિદ્ધમ્' - આ પંચાક્ષરી મંત્રો છે. નવકારમાં ત્રિભુવન-ક્ષેમકર સર્વ શુભ- ‘રિહંત-સિદ્ધ અથવા ‘રિહંતતત્ત્વો છે જ. સાદુ ઇત્યાદિ છ અક્ષરોવાળા મંત્રો છે. વર્ણ-માતૃકાના બાવન અક્ષરોના શ્રેષ્ઠ તેમજ “ગુરુ - પંચક' નામની સંયોજન રૂપ નવકારના અડસઠ અક્ષરો ષોડશાક્ષરી વિદ્યા વગેરે અનેક વિદ્યાઓ છે અને તેના જ સંક્ષિપ્ત સારરૂપે પણ તેમાં રહેલી છે. ‘પરમાક્ષર-વલય'માં નિર્દિષ્ટ એકવીસ આ રીતે આ એકવીસ અક્ષરોનું જુદી અક્ષરો છે. જુદી રીતે સંયોજન કરવાથી અનેક પ્રકારના વર્ષાવલીના સર્વ અક્ષરોમાં પરમ પ્રભાવિક મંત્રોની નિષ્પત્તિ થાય છે.૧ એટલે પ્રધાન-સર્વશ્રેષ્ઠ આ એકવીસ “માતૃકા-પ્રકરણ-સંદર્ભમાં પણ કહ્યું અક્ષરો છે. કારણ કે તે પરમ-પદ-સ્થિત, છે કે – લોકોત્તમ પંચ-પરમેષ્ઠીના વાચક છે. આ बीजमलशिखाकात्य॑मेकैक - એકવીસ અક્ષરોની સંયોજનામાં એકાક્ષરી, ત્રિ-ત્રિ- પમઃ | યક્ષરી વગેરે અનેક પ્રકારના મહા- अक्षरैः ॐ नमः सिद्धम् પ્રભાવિક મંત્રો છુપાયેલા છે. નપાનન્તર્તઃ માત ! જેમ કે – ‘ૐ’ એકાક્ષરી-પરમેશ્વરીનું ‘૩ૐ નમ: સિદ્ધમ્' - આ પંચાક્ષરી બીજ છે. પ્રણવ મહામંત્ર છે. મંત્રમાં ત્રણ પદ . પહેલું પદ જે ‘ગ કયક્ષરી-પરમેષ્ઠી-રત્નત્રય- એકાક્ષર ‘ૐ’ છે, તે પ્રણવ છે અને તે વર્ણમાતૃકા અને સિદ્ધ-ચક્રના બીજભૂત મંત્રનું ‘બીજ' છે. મહામંત્ર છે. ‘સિદ્ધ’ અને ‘સાહુ પણ પહેલું અને બીજું પદ ‘ૐ નમ:' યક્ષરી મંત્રો છે. ત્રણ અક્ષરવાળું છે. તે મંત્રનું “મૂળ' છે “ૐ ૩ કે “ૐ સિદ્ધ - એ અને ત્રીજું પદ ‘% સિદ્ધમ્' પણ ત્રણ ત્યક્ષરી મંત્ર છે. અક્ષરવાળું છે, તે મંત્રની ‘શિખા' છે. ‘રિહંત', ‘મર્દ - સિદ્ધ - એ આખો સળંગ મંત્ર “ૐ નમ: સિદ્ધમ' ચતુરક્ષરી મંત્ર છે. પંચાક્ષરનો છે. ૧. શ્રી સિહનદિ વિરચિત “પશુનમ#તિ રક્ષિા ' નામના પ્રકરણમાં શ્રી નમસ્કાર-મંત્રના અક્ષરોની વિવિધ સંયોજના દ્વારા અનેક પ્રકારના મંત્રો બતાવેલા છે. - નમાર-સ્વાધ્યાય (સંત વિમા ), પૃ. ૨૨૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે અક્ષરના વિભાગથી અનુક્રમે જો ચાર પ્રકારે મંત્રનો જાપ થાય, તો તે અનંત ફળ આપનાર થાય છે. ‘યોગશાસ્ત્ર’ના અષ્ટમ પ્રકાશમાં ૩, અર્દ, ૐ ત્તિ આ ૩ સા આદિ અનેક મંત્રપદોના ધ્યાનની વિસ્તૃત પ્રક્રિયાઓ બતાવી છે તે બધી ‘પદસ્થ ધ્યાન’ રૂપ હોવાથી તેનો અંતર્ભાવ ‘પરમાક્ષર વલય'માં ગર્ભિત રીતે થઇ જાય છે. આ અને બીજા પણ એવા પંચપરમેષ્ઠીગર્ભિત અનેક પ્રકારના મંત્રો - આ એકવીસ અક્ષરોમાં અંતર્ભૂત થયેલા છે. ‘શુભાક્ષર વલય'માં પ્રભુની આજ્ઞાદિનું પ્રધાનતયા ચિંતન હોવાથી તે ‘વિચારાત્મક ધ્યાન' છે. ‘અનક્ષર વલય’માં શુભ વિચારના આલંબન દ્વારા ‘નિર્વિચાર-ધ્યાન'માં પ્રવેશ કરવાનું સૂચન છે અને ‘પરમાક્ષર વલય'માં પવિત્રપદો-મંત્રપદોના આલંબન દ્વારા ધ્યાન કરવાનું બતાવી સર્વ પ્રકારનાં ‘પદસ્થ ધ્યાનો’ની મહત્તા સૂચવી છે. (૪) ‘અક્ષર વલય’માં ૪ થી ૪ સુધીના બાવન અક્ષરોનો ન્યાસ કરવામાં આવે છે. આ બાવન અક્ષરોમાંથી અકાર આદિ કોઇ એક અક્ષરના આલંબનથી પણ ધ્યાન કરી શકાય છે. ૧. આ બાવન અક્ષરોને વર્ણ-માળા, વર્ણ-માતૃકા, સિદ્ધ-માતૃકા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. માતૃકાનો પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર રૂપ છે, શ્રુતજ્ઞાન સ્વરૂપ છે, ‘વાચ્ય’ અને ‘વાચક’ભાવથી રહિત છે. તેના આલંબનથી ‘નાદાનુસંધાન’ની પ્રક્રિયા પણ અત્યંત સુગમ અને સરળ બની રહે છે. આ વર્ણ-માતૃકા, વર્ણ-માળા અનાદિ સંસિદ્ધ અને સિદ્ધાન્ત-પ્રસિદ્ધ છે. અનાદિ સંસિદ્ધ છે, એટલે કે તેના બનાવનાર કોઇ નથી, તે શાશ્વત અને સ્વયંભૂ છે. માતૃકા એ જ્ઞાન-શક્તિનો પ્રસાર છે, એટલે કે આત્માની જ્ઞાન-શક્તિ છે. આ દૃષ્ટિએ અક્ષરો (વર્ણો) એ માતૃકાનો દેહ છે અને માતૃકા (જ્ઞાન-શક્તિ) તે દેહમાં રહેલ અંતરાત્મા છે. માતૃકારૂપ જ્ઞાનશક્તિનું ઉદ્બોધન કરનાર વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા - આ ચાર પ્રકારની વાણી છે. તેથી આ ચારે પ્રકારની વાણીને પણ ઉપચારથી માતૃકા કહેવાય છે. વૈખરી આદિ માતૃકાઓ પ્રવાહથી અનાદિ છે. સ્પષ્ટોચ્ચારરૂપ વૈખરી, શ્રુતજ્ઞાનોપયોગરૂપ મધ્યમા અને શ્રુતજ્ઞાનના ક્ષયોપશમલબ્ધિરૂપ પશ્યન્તી એ સર્વ यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते । तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धान्तपारगैः ॥ १ ॥ જે ધ્યાન પવિત્ર-પદોનું (મંત્રાક્ષરોનું) આલંબન લઇને કરાય છે, તેને સિદ્ધાન્તના પારગામીઓએ ‘પદસ્થ ધ્યાન' કહેલું છે. ‘યોગશાસ્ત્ર' પ્રાશ ૮. ધ્યાન વિચાર (સવિવેચન) - ૧૫૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ તીર્થકર અને ગણધર ભગવંતોને તે અનાદિ છે, એટલે કે વિવિધ જીવોમાં પણ સ્તુત્ય અને નમનીય હોવાથી તે સદા વિદ્યમાન હોય છે. શ્રુત' - એ ઇષ્ટદેવતા છે.' મંત્રટીવાદીઓ પણ માતુ કાવર્ણ- ધર્મ-કર્મનો સમગ્ર વ્યવહાર ન્યાસને ઘણું જ મહત્ત્વ આપે છે. વર્ણમાળાના આધારે ચાલે છે. ધર્મની | સર્વ પ્રકારની મંત્રા-જપાદિની પ્રત્યેક સાધના-જાપ, ધ્યાન, સ્વાધ્યાય, સાધનામાં માતૃકા-લિપિના ન્યાસ વિના સ્મરણ, સ્તુતિ, સ્તોત્ર, ચિંતન, મનન, જે કાંઈ કરવામાં આવે, તે સર્વ નિષ્ફળ અનુપ્રેક્ષા અને ભાવના આદિમાં પણ જાય છે, માટે સર્વ સાધકોએ મંત્ર- વર્ણમાળાનો જ પ્રયોગ થાય છે. જપાદિમાં વર્ણ-માતૃકાનો ન્યાસ અવશ્ય આ રીતે વર્ણ-માતૃકાની મહાનતા, કરવો જોઇએ. વ્યાપકતા અને પૂજયતા હોવાથી, શ્રુતજ્ઞાનમાં અક્ષરની પ્રધાનતા છે. ધ્યાનસાધનામાં પણ તેનું આગવું સ્થાનતે અક્ષર સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને માન છે. લધ્યક્ષર - એમ ત્રણ પ્રકારના છે. તેમાં (૫) પરમાક્ષર’ અને ‘અક્ષર’ વલય સંજ્ઞાક્ષરને (બ્રાહ્મી-લિપિને) “ભગવતી પછી ‘નિરક્ષર’ વલયનું વિધાન એ સૂત્રોમાં પણ “નમો વંમ તિવીણ' પદ સાધકને ચરમ અને પરમ ધ્યેય રૂપ દ્વારા નમસ્કાર કરવામાં આવેલ છે. નિરક્ષર આત્માના શુદ્ધ સ્વરૂપની બ્રાહ્મીલિપિ, વર્ણાવલી – એ દ્રવ્યશ્રત અનુભૂતિ-પ્રાપ્તિ કરવાનું સૂચન કરે છે. છે અને તે ભાવશ્રતનું કારણ છે. તીર્થંકર “ધ્યાન” અને “પરમ ધ્યાન' સિવાયના ભગવંતો, ગણધરો અને કેવળી ભગવંતો શેષ બાવીસે પ્રકારનાં ધ્યાનોનો અંતર્ભાવ પણ આ વર્ણાવલી વડે જ ધર્મ-દેશના આ વલયમાં કરવામાં આવ્યો છે. આપી સમગ્ર વિશ્વને પાવન કરે છે, ભવ્ય ‘નિરક્ષર વલય'માં મુખ્યતયા વાણી જીવોને મોક્ષનો માર્ગ બતાવે છે. (અક્ષર) અને મનથી અગોચર એવા १. 'णमो सुअस्स'त्ति नमस्कारोऽस्तु श्रुताय द्वादशाङ्गीरूपाऽर्हत्प्रवचनाय-श्रुतमिष्टदेवतैव, अर्हतां नमस्कारणीयत्वात्, सिद्धवत् नमस्कुर्वन्ति च श्रुतमर्हन्तः 'नमस्तीर्थाय' इति भणनात् तीर्थं च श्रुतं संसारसागरोत्तरणाऽसाधारणकारणत्वात् । અર્થ : શ્રુતને નમસ્કાર હો. શ્રુતને-દ્વાદશાંગી રૂ૫ અહ પ્રવચનને નમસ્કાર થાઓ. શ્રુત ઇષ્ટદેવતા જ છે. કારણ કે શ્રુત સિદ્ધની જેમ, અહંન્તોને નમસ્કરણીય છે અને “તીર્થને નમસ્કાર હો' - એ પ્રમાણે બોલીને અહંન્તો શ્રતને નમસ્કાર કરે છે. સંસાર સાગરને તરવામાં મુખ્ય કારણ હોવાથી શ્રુત - એ તીર્થ છે. - “શ્રી મનાવતીસૂત્ર', શતક છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી આદિ પાંચ તત્ત્વોની વિષમતાને નિવારી તેમાં સમાનતા-સુસંવાદિતા લાવવા માટે ક્ષિ-પ-૩-સ્વા-હા’ વગેરે અક્ષરોનું ઉચ્ચારણ કરવાપૂર્વક આરોહ-અવરોહના ક્રમે જાનુ આદિ સ્થાનોમાં સ્પર્શ કરવામાં આવે છે, તેને ‘સકલીકરણ' કહે છે. ‘શૂન્ય’ વગેરે બાવીસ ધ્યાનભેદોમાં પ્રધાનતાએ તેન અક્ષરોના આલંબન દ્વારા તેના વાચ્યમાં એટલે કે નિરક્ષર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવાની હોય છે. તેથી જ જાણે તે ધ્યાનોનો ન્યાસ ‘નિરક્ષર-વલય’માં કરવામાં આવ્યો છે એમ સમજાય છે. (૬) સકલીકરણ વલય મૂળ પાઠ : સૂરિમંત્ર, વર્ધમાનવિદ્યા અને સિદ્ધચક્રયંત્રની ઉપાસનામાં પૂર્વસેવારૂપે ‘સકલીકરણ'ની પ્રક્રિયા કરવામાં આવે છે. તથા ‘અદ્’ના પ્લુત ઉચ્ચારણથી પણ પાંચે તત્ત્વોનું ઊર્ધ્વકરણ થાય છે. અર્ सकलीकरण-वलयम्हं અર્દ તેમાં અગ્નિબીજ છે. પૃથિવ્યતેનો-વાય્યાાશમડલ- તેમાં પૃથ્વી તત્ત્વ અને જળ તત્ત્વ + સમાયેલાં છે. ‘હૈં આકાશબીજ છે, તેમાં વાયુ તત્ત્વ રહેલ છે. પદ્માભમ્ ॥ ૬ ॥ અર્થ : છઠ્ઠું ‘સકલીકરણ વલય' પૃથ્વી મંડલ, અર્ મંડલ, અગ્નિ મંડલ, વાયુ મંડલ અને આકાશ મંડલ - આ પાંચ મંડલ સ્વરૂપ છે. વિવેચનઃ આ ‘સકલીકરણ વલય'માં પિંડસ્થ-ધ્યાનનું સૂચન છે. ‘યોગશાસ્ત્ર'ના આ ‘દૂ’ આદિ બીજાક્ષરોના ન્યાસથી-ધ્યાનથી માર્મિક રીતે હું ‘અદં’ નહિ પણ ‘અર્જુ’છું અર્થાત્ ‘હું પાંચ ભૂતમય દેહ નહિ, પણ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું' - એવો બોધ થાય છે અથવા સાતમા પ્રકાશમાં બતાવેલી પિંડસ્થ-‘આત્મા સત્ય છે’ અને ‘બાકી બધું મિથ્યા ધ્યાનની પાંચે ધારણાઓનું સૂચન પણ છે' એવો બોધ ‘સકલીકરણ’ના આ વલયથી થાય છે. તેમજ ધ્યાનાદિ ન્યાસમાં રહેલા બીજાક્ષરો દ્વારા થાય છે. અનુષ્ઠાન પૂર્વે કરવામાં આવતી ‘સકલીકરણ’ની પ્રક્રિયામાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ - આ પાંચ ભૂતોના દ્યોતક જુદા જુદા બીજાક્ષરોનો શરીરનાં વિવિધ અંગો પર ન્યાસ કરવામાં આવે છે. આત્મા કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે. = પૃથ્વી મંડલ આદિ પાંચે ભૂતોના વર્ણો, પંચપરમેષ્ઠીના પ્રતીકરૂપ હોવાથી તેના ચિંતન વડે પંચપરમેષ્ઠીઓનું ચિંતન પણ સહજ રીતે થાય છે. કહ્યું પણ છે કે - જળ તત્ત્વ અરિહંતનું, અગ્નિ તત્ત્વ સિદ્ધનું, પૃથ્વી તત્ત્વ આચાર્યનું, વાયુ ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૬૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ ઉપાધ્યાયનું અને આકાશ તત્ત્વ એ ઉત્તમોત્તમ એવા પુરુષ-રત્નના ધ્યાનનું સાધુનું પ્રતીક હોવાથી - આ પાંચે પરમ રહસ્ય બતાવવામાં આવ્યું છે. તત્ત્વોના વર્ગોને અનુરૂપ પંચપરમેષ્ઠીઓનું માતા અને પુત્ર બંનેના પરસ્પરધ્યાન કરવાનું હોય છે. અવલોકનની મુદ્રાએ તેમનું ધ્યાન કરવાનું (૭) તીર્થકર માતૃવલય સૂચન અત્યંત મહત્ત્વપૂર્ણ જણાય છે. • મૂળ પાઠ : ત્રણે જગતમાં માતાને પુત્ર પ્રતિ परस्परावलोकन અજોડ વાત્સલ્ય અને પુત્રને માતા તરફ વ્યપ્રવીગાનુજોતતીર્થરમા અવિહડ પ્રેમ - પરમભક્તિ : તે બંનેની ૨૪ વયમ્ || ૭ |. પરાકાષ્ઠા દર્શાવવા માટે જ જાણે આવી અર્થ : જેઓ પરસ્પર અવલોકન મુદ્રાનું ધ્યાન બતાવવામાં આવ્યું હોય કરવામાં વ્યગ્ર છે, તેમજ જેમણે ડાબા એમ લાગે છે. ઢીંચણ ઉપર પોતાનાં બાળકો-તીર્થકરોને ધ્યાતાના હૃદયમાં જગતના સર્વ જીવો બેસાડેલા છે, તેવી ચોવીસ તીર્થકરોની પ્રત્યે વાત્સલ્યભાવ અને ગુણી પુરુષો માતાઓ (આકૃતિઓ)ની સ્થાપના સાતમા પ્રત્યે ભક્તિભાવ, પ્રમોદભાવ પ્રગટાવવા વલયમાં કરવામાં આવે છે. માટે આ ધ્યાન પ્રકૃષ્ટ સાધન છે. વિવેચન : સાતમા વલયમાં ચોવીસ જેવા પ્રકારનું ધ્યેય હોય છે, તેના તીર્થકરની માતાઓ તીર્થકર સ્વરૂપ ધ્યાનથી ધ્યાતા પણ તે જ સ્વરૂપને પામે છે. ૨ પોતાના પુત્રને ખોળામાં-ડાબા ઢીંચણ પ્રસ્તુતમાં ધ્યેયરૂપે પરમ વાત્સલ્યને ઉપર બેસાડીને પરસ્પર એકબીજા સામે- ધરનારી જગન્માતા સ્વરૂપ તીર્થકરની દષ્ટિમાં દષ્ટિ મેળવીને, અવલોકન કરતા માતા છે અને તેમના પ્રતિ અવિહડ એવા ચોવીસ તીર્થંકર પરમાત્માઓ અને ભક્તિ ધરનાર સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા તેમની માતાઓની સ્થાપના કરવામાં છે. પરસ્પરનાં અપૂર્વ વાત્સલ્ય અને આવી છે. ભક્તિભાવને અભિવ્યક્ત કરતી આ આ વલય “રૂપસ્થ-ધ્યાન’નું દ્યોતક મુદ્રાના ધ્યાનથી સાધકના હૃદયમાં પણ છે. તેમાં જગતના સર્વશ્રેષ્ઠ પુરુષ-રત્નને વાત્સલ્ય અને ભક્તિગુણનું પ્રગટીકરણ જન્મ આપનાર માતા અને લોકમાં સહજ રીતે અવશ્ય થાય છે. ૧. નન્ન: સિદ્ધર્તન: સૂરિઃ તિઃ પરે વાયુ: | साधुयॊमेत्यन्तर्मण्डलतत्त्वानुजं सदृग् ध्यानम् ॥ - ‘મંત્રરીન હસ્ય', રસ્તો. રૂ૬૦. ૨. ઉક્ત મુદ્રાએ નાભિકમળ ઉપર નજર ઠરે છે. એટલે સમગ્ર દેહમાં અપૂર્વ આહ્વાદ લહેરરૂપે ફેલાય છે, જે માતાના અમાપ વાત્સલ્યનું પરિણામ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ માતાની પ્રધાનતા : “જગતમાં સેંકડો વિશ્વનું હિત કરે છે, રક્ષણ કરે છે.' સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, એટલે તો શક્રેન્દ્રને ઉદ્ઘોષણા કરવી પણ તીર્થકર જેવા નિરુપમ પુત્ર-રત્નને પડે છે કે – “જિન-જનની શું જે ધરે ખેદ, જન્મ આપનારી શ્રી તીર્થકર દેવની માતા તસ મસ્તક થાશે છેદ.' (શ્રી પાર્શ્વનાથ તુલ્ય બીજી કોઈ માતા જગતમાં હોતી પંચકલ્યાણક પૂજા, પૂ. વીરવિજયજી નથી. ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બધી મહારાજ સાહેબ.) દિશાઓમાં ઊગે છે, પણ પોતાનાં જ આ પંક્તિમાં ભારોભાર વિશ્વવાત્સલ્ય તેજ-કિરણોથી સમગ્ર વિશ્વને પ્રકાશથી છે. ભરી દેતા સૂર્યને તો પૂર્વદિશા જ જન્મ આ પંક્તિ જિનેશ્વર દેવની આપે છે. (આ જ વિશિષ્ટપણું તીર્થકર દ્રવ્યમાતાની સાથોસાથ ભાવમાતાનું પણ પરમાત્માની માતા ધરાવે છે.) હાર્દિક બહુમાન કરવાનું સૂચવે છે. લૌકિક વ્યવહારમાં પણ ઉપકારની લૌકિક વ્યવહારમાં પુત્રો માત્ર દષ્ટિએ પિતા કરતાં માતાનું સ્થાન-માન પોતાનાં માતા-પિતા, કુટુંબ આદિનું અધિક અને અગ્રિમ હોય છે, તેમાં પણ પાલન-રક્ષણ વગેરે કરતા હોય છે, માટે તીર્થંકર પરમાત્માઓની માતાઓનું સ્થાન તેઓની માતા, માત્ર પોતાના જ પુત્રની ઘણું ઊંચું હોય છે. દેવ-દેવેન્દ્રો પણ જ માતા કહેવાય છે; જયારે તીર્થકર તેમને નમે છે. તીર્થંકર પરમાત્માની પરમાત્મા જ એક એવા લોકોત્તર પુરુષ માતાને શાસ્ત્રકારો “જગન્માતા’ કહીને છે કે જે સર્વનું હિત કરે છે, પાલન કરે સંબોધે છે. દરેક માતા પોતાના સંતાનની છે, રક્ષણ કરે છે, માટે તેમની માતા જ માતા કહેવાય છે, જયારે તીર્થકર ‘જગન્માતા’ કહેવાય છે. પરમાત્માની માતાને ‘જગન્માતા’ કહેવાનું બાળકને પિતાની ઓળખ માતાથી તાત્પર્ય એ છે કે તે ‘વિશ્વને એવા થાય છે, માટે પણ માતાનું સ્થાન પિતા પુત્રરત્નની ભેટ આપે છે, જે સમગ્ર કરતાં આગળ છે. १. स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ - ‘બામર સ્તોત્ર', પત્નો. ૨૨ ચોવીસ તીર્થકર ભગવંતોની માતાઓનાં નામ : (૧) મરુદેવા, (૨) વિજયા, (૩) સેના, (૪) સિદ્ધાર્થા, (૫) મંગલા, (૬) સુસીમા, (૭) પૃથ્વી, (૮) લક્ષ્મણા, (૯) રામા, (૧૦) નંદા, (૧૧) વિષ્ણુ, (૧૨) જયા, (૧૩) શ્યામા, (૧૪) સુયશા, (૧૫) સુવ્રતા, (૧૬) અચિરા, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પદ્મા, (૨૧) વઝા, (૨૨) શિવા, (૨૩) વામાં, (૨૪) ત્રિશલા. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ ‘પિતૃ વલય’થી પ્રથમ “માત વલય'નું લોકોત્તર પુરુષો પણ પોતાનાં માતાવિધાન પણ “માતૃપદની પ્રધાનતાને જ પિતાનો પરમ વિનય કરતા હોય છે તો સૂચવે છે. સામાન્ય મનુષ્ય આવો વિનય કરે તેમાં મનુ સ્મૃતિ'માં પણ “માતા”ને હજાર આશ્ચર્ય પામવા જેવું કશું નથી. આસન પિતા બરાબર કહી છે, તેથી પણ અધિક ઉપકારી માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞભાવ” (હજાર પિતા કરતાં પણ વધુ) ઉપકારિણી વ્યક્ત કરવો એ આત્મસાધક મુમુક્ષુનું ગણાવી છે.૧ પ્રથમ કર્તવ્ય છે. ત્યાંથી જ યથાર્થ તીર્થંકર-માતા અને પુત્રની પરસ્પર વિકાસનો પ્રારંભ થાય છે. અવલોકન યુક્ત આ મુદ્રાને સૂચિત કરતાં પોતાનાં માતા-પિતાને નહિ નમનારો કેટલાંક શિલ્પો, મૂર્તિઓ અને ચિત્રપટો આત્મા, દેવ-ગુરુને નમવાની યોગ્યતા શંખેશ્વરજી, શત્રુંજય-ગિરનારજી, ભાગ્યે જ પ્રગટાવી શકે છે. તારંગાજી, આબુજી (દેલવાડા), આ ધ્યાન-પ્રક્રિયાના ફળરૂપે વાત્સલ્ય રાણકપુરજી જેવાં શિલ્પ-સમૃદ્ધ અને ભક્તિ એ બે મહાન ગુણની પ્રાપ્તિ જિનાલયોમાં અને પ્રાચીન હસ્તપ્રતોમાં સાથે સાધક પુરુષને સ્ત્રી જાતિ પ્રત્યે આજે પણ જોવા મળે છે. તેથી એ સાબિત પુત્રવત્ ભાવની લાગણી સહજ સિદ્ધ થાય થાય છે કે આ ધ્યાન-પ્રક્રિયા અત્યંત છે. તેમજ કામરૂપી શત્રુ ઉપર સરળતાથી ઉપકારક તેમજ ઉપયોગી હતી અને છે. વિજય મેળવી શકાય છે. જીવરાશિ પ્રત્યે સાક્ષાત્ તીર્થકર દેવોનાં ન્યાસ- સ્નેહભાવ અને ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ સ્મરણ પહેલાં તેમનાં માતા-પિતાનાં સહજ રીતે ઉત્પન્ન થાય છે. ન્યાસ-સ્મરણ કરવાનું વિધાન પણ (૮) તીર્થકર પિતૃવલય મહત્ત્વભર્યું છે. ધ્યાન-સાધનામાં બીજાં • મૂળ પાઠ : અનેક ઉપયોગી અંગો સાથે માતા- તીર્થક્ષરપિતૃ ૨૪ વનયમ્ II & I. પિતાની ભક્તિ પણ ઉપયોગી અંગ છે. અર્થ : આ આઠમું વલય, ચોવીસ તીર્થંકર પરમાત્મા જેવા પરમ તીર્થંકર પરમાત્માઓના પિતાઓનું છે. ૨ उपाध्याया दशाचार्यो, आचार्याणां शतं पिता । सहस्त्रं तु पितुर्माता गौरवेणाऽतिरिच्यते ॥ - મનુસ્મૃતિ. ૨. ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં પિતાઓના નામ : (૧) નાભિરાજા, (૨) જિતશત્રુ, (૩) જિતારિ, (૪) સંવર, (૫) મેઘ, (૬) ધર, (૭) પ્રતિષ્ઠ, (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) દેઢર, (૧૧) વિષ્ણુ, (૧૨) વસુપૂજ્ય, (૧૩) કૃતવર્મા, (૧૪) સિંહસેન, (૧૫) ભાનુ, (૧૬) વિશ્વસેન, (૧૭) સૂર, (૧૮) સુદર્શન, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨૨) સમુદ્ર વિજય, (૨૩) અશ્વસેન, (૨૪) સિદ્ધાર્થ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : આ વલયમાં ચોવીસ શાસ્ત્રોમાં, સ્તોત્ર-સ્તવનોમાં અને તીર્થકર ભગવંતોના પિતાના નામાક્ષરોનો વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે. ન્યાસ કરવામાં આવ્યો છે. તીર્થકર આ સર્વ નામો પણ ત્રણે લોકના પરમાત્મા ત્રણે લોકને વંદનીય-પૂજનીય જીવાત્માઓને આનંદ-મંગળ આપનાર હોવાથી તેમનાં માતા-પિતા પણ ત્રણે થાય છે. તેમજ સર્વ પાપોનો નાશ લોકને વંદનીય હોય છે. કરવામાં, વિનોની વેલીઓને ઉચ્છેદવામાં તીર્થકર ભગવંતોની જન્મ-ભૂમિ, અને સંપત્તિની પ્રાપ્તિમાં હેતુ બને છે. દીક્ષા-ભૂમિ, કેવળજ્ઞાન-ભૂમિ અને ત્રણે જગતને અને ગૃહસ્થ જીવનમાં નિર્વાણ-ભૂમિ પણ તીર્થસ્વરૂપ બનીને દેવ, તીર્થંકર પરમાત્માને પણ વંદનીય એવા દાનવ, માનવ સહુને આદર્શરૂપ અને તેમના પિતાઓનું સ્મરણ-ચિંતન પણ આલંબનભૂત બને છે તો આવા પુરુષ- મંગળકારી હોવાથી પ્રસ્તુત વલયમાં રત્નની જગતને ભેટ આપનાર માતા-પિતા તેમના નામાક્ષરોના ન્યાસનું વિધાન છે. સહુને વંદનીય કેમ ન બને ? અર્થાત્ બને જ. (૯) તીર્થકર નામાક્ષર વલયા - સંતાનની ઓળખ કરાવવામાં માતા- • મૂળ પાઠ : પિતાનાં નામ પણ અગત્યનો ભાગ अतीता-ऽनागतભજવે છે. આદિનાથ, પાર્શ્વનાથ, वर्तमानभावतीर्थंकरમહાવીરસ્વામી - આ નામોની જેમ જ નામાક્ષરવર્તયમ્ | ૬ | ‘નાભિપુત્ર’, ‘વામાનંદન’, ‘સિદ્ધાર્થ- અર્થ : નવમાં વલયમાં ભૂત, ભવિષ્ય નંદન’, ‘ત્રિશલાસૂન' વગેરે શબ્દો પણ અને વર્તમાન કાળની ચોવીસીઓના જગતને તે તે તીર્થંકર પરમાત્માની ભાવ-તીર્થકરોના નામોની-નામાક્ષરોની ઓળખ કરાવે છે અને તેવા શબ્દ-પ્રયોગો સ્થાપના કરવામાં આવી છે. ૧ ૧. ભૂતકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામ : (૧) કેવળજ્ઞાની, (૨) નિર્વાણી, (૩) સાગર, (૪) મહાયશ, (૫) વિમલ, (૬) સર્વાનુભૂતિ, (૭) શ્રીધર, (૮) દત્ત, (૯) દામોદર, (૧૦) સુતેજ, (૧૧) સ્વામી, (૧૨) મુનિસુવ્રત, (૧૩) સુમતિ, (૧૪) શિવગતિ, (૧૫) અસ્તાગ, (૧૬) નિમીશ્વર, (૧૭) અનિલ, (૧૮) યશોધર, (૧૯) કૃતાર્થ, (૨૦) જિનેશ્વર, (૨૧) શુદ્ધમતિ, (૨૨) શિવંકર, (૨૩) ચન્દન, (૨૪) સંપ્રતિ. ભવિષ્યકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામ : (૧) પદ્મનાભ, (૨) શૂરદેવ, (૩) સુપાર્શ્વ, (૪) સ્વયંપ્રભ, (૫) સર્વાનુભૂતિ, (૬) દેવશ્રુત, (૭) ઉદય, (૮) પેઢાલ, (૯) પોથ્રિલ, (૧૦) શતકીર્તિ, (૧૧) સુવ્રત, (૧૨) અમમ, (૧૩) નિષ્કષાય, (૧૪) નિષ્ણુલાક, (૧૫) નિર્મમ, (૧૬) ચિત્રગુપ્ત, (૧૭) સમાધિ, (૧૮) સંવર, (૧૯) યશોધર, (૨૦) વિજય, (૨૧) મલ્લ, (૨૨) દેવ, (૨૩) અનંતવીર્ય, (૨૪) ભદ્રકૃત્. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : પ્રથમના અક્ષર-વલયોમાં છે. નામ વડે પ્રભુના શુદ્ધ આત્મ-દ્રવ્યનું વિશેષ (વ્યક્તિગત) નામ વિના સ્મરણ થાય છે. તે દ્રવ્ય-અનંત ગુણ અને સામાન્યરૂપે અક્ષર, શુભાક્ષર વગેરેના પર્યાયનું ધામ છે, નિષ્કલંક અને ન્યાસનું વિધાન કરવામાં આવ્યું છે. નિરાવરણ છે. જયારે અહીં ભાવ-તીર્થંકર પરમાત્મા- જિનેશ્વર પરમાત્માઓનાં નામ-એ ઓનાં (વ્યક્તિગત વિશેષરૂપથી તેમનાં) ચારે અનુયોગમાં મુખ્ય એવો નામોલ્લેખપૂર્વક અક્ષરોનો ન્યાસ કરવાનું ‘દ્રવ્યાનુયોગ છે. પ્રભુના નામોચ્ચારની વિધાન છે અને તે પ્રભુના નામ-મંત્રનો સાથે જ સાધકના હૃદયમાં પ્રભુની સાક્ષાત્ અપૂર્વ મહિમા બતાવવા માટે છે. ઉપસ્થિતિનો અનુભવ થાય છે. પ્રભુ નામના સ્મરણ-મનનનો વસ્તુતઃ દેહરૂપે પરમાત્મા વિદ્યમાન કલ્પનાતીત પ્રભાવ બતાવવા માટે જ ન હોવા છતાં તે સમયે બોધ રૂપે લોગસ્સ-સૂર’માં ચોવીસ તીર્થંકર (ઉપયોગ રૂપે) તો ધ્યાતાને તેમનું ભગવતોની નામ-ગ્રહણપૂર્વક, ભાવપૂર્ણ સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. સ્તુતિ કરવામાં આવી છે. પાપ-ક્ષય અને પરમાત્માનાં નામો પરમ પાવનકારી બોધિ-સમાધિના હેતુથી કરવામાં આવતા પદો હોવાથી તેના સમાલંબન ધ્યાન વડે ‘કાયોત્સર્ગમાં પણ ‘લોગસ્સ-સૂત્ર'નું ધ્યાતાને અનુક્રમે ચિત્ત-પ્રસાદ, બોધિ સ્મરણ-મનન કરવામાં આવે છે, તેનું અને સમાધિ પ્રાપ્ત થાય છે. મંત્રાત્મક-દેવતાવાદની પ્રથામાં મંત્ર પ્રભુના નામ-મંત્ર દ્વારા સાધકને અને દેવતાનો અભેદ માનવામાં આવે પ્રભુનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે છે, એ દૃષ્ટિએ પણ પ્રભુનું નામ મંત્રનામ અને નામી વચ્ચે કથંચિત-અભેદ સ્વરૂપ હોવાથી પ્રભુ સાથે કથંચિત્ અભેદ (સંબંધ) હોય છે. ધરાવે છે. આ અપેક્ષાએ “નામ”ને નિત્ય અને જિનાગમોમાં પણ નામાદિ-નિક્ષેપે અવિનાશી માન્યું છે.કારણ કે નામનો અરિહંત પરમાત્માના ચાર પ્રકાર બતાવ્યા સંબંધ દ્રવ્ય સાથે છે, દ્રવ્યનો સંબંધ ગુણ- છે. તેમાં નામ એ પ્રથમ પ્રકાર છે. નામ પર્યાય સાથે છે અને દ્રવ્ય શાશ્વત હોય એ વસ્તુનો જ પર્યાય છે. વર્તમાનકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામઃ (૧) ઋષભ, (૨) અજિત, (૩) સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાર્શ્વ, (૮) ચન્દ્રપ્રભ, (૯) સુવિધિ, (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમલ, (૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાન્તિ, (૧૭) કુંથુ, (૧૮) અર, (૧૯) મલ્લિ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમિ, (૨૩) પાર્શ્વ, (૨૪) મહાવીર. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ નામ સિવાય ન તો વ્યવહાર ચાલી નામાક્ષરોનો ન્યાસ કરવાનું સૂચન છે, તે શકે અને વ્યવહાર સિવાય નિશ્ચય દષ્ટિનો “પદ-ધ્યાન'ના મહત્ત્વને દર્શાવે છે. ઉઘાડ પણ શક્ય ન બને. ‘પદ-ધ્યાનમાં અક્ષર-ન્યાસનું પરમાત્માના નામ-મંત્રની ઉપાસના - મહત્ત્વ પ્રસિદ્ધ છે, જ્યારે તીર્થકર એ પદસ્થ-ધ્યાન છે. તેના દ્વારા પરમાત્મા પરમાત્માઓનાં નામોનો વિધિપૂર્વક સાથે ઐક્ય સાધી શકાય છે. વલયાકારે કે નાભિ આદિ સ્થાનોમાં પદના બે પ્રકાર છે : (૧) સ્થલ અને ન્યાસ કરી, માનસિક સ્મરણ-ચિંતન કરી (૨) સૂક્ષ્મ. તેને મધ્યમામાંથી પશ્યન્તી-વાણી રૂપે પદ જયારે સ્થૂલ અવસ્થામાંથી સૂક્ષ્મ અતિસૂક્ષ્મ બનાવવામાં આવે છે ત્યારે તે અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે તે દેવતા ‘નિર્વિકલ્પ સમાધિ’ સુધી પહોંચાડે છે. સ્વરૂપને એટલે જયોતિ સ્વરૂપને પામે છે. • પ્રભુના નામનો મહિમા : “પદસ્થ ધ્યાનમાં પ્રથમ સ્થલ-પદ પરમાત્માના નામાક્ષરોમાં અનેક એટલે કે વૈખરી-અવસ્થાગત પદ અને મંત્રો અને વિદ્યાઓના બીજાક્ષરો છૂપાયેલા મધ્યમા-અવસ્થાગત પદનું આલંબન લીધા હોય છે. સર્વોચ્ચ શ્રદ્ધા અને ભાવપૂર્વક પછી સૂક્ષ્મ-પદ એટલે કે પશ્યન્તી અને તેનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ પરાગત પદનું આલંબન લેવાનું હોય છે. પ્રકારના ભયોનું અને રોગોનું શમન થઇ વૈખરી-વાણીમાં વાચક-પદનું જાય છે. ભૂત, પ્રેત અને પિશાચ આદિના આલંબન હોય છે. મધ્યમામાં વૈકલ્પિક સર્વ ઉપદ્રવો ટળી જાય છે. ભયાનક પદનું (મનોગત વિકલ્પનું) આલંબન હોય વિષધરોનાં વિષ ઊતરી જાય છે અને છે અને તે આલંબન દ્વારા પશ્યન્તી અને હિંસક પ્રાણીઓના આઘાતો તથા પરા અવસ્થા પ્રગટે છે ત્યારે નિર્વિકલ્પ ભવભ્રમણના ફેરા ટળી જાય છે. ચિન્માત્ર સમાધિનો અનુભવ થાય છે. પ્રભુના નામનું કીર્તન આત્માને ‘લોગસ્સ-સૂત્ર’માં ચોવીસ તીર્થકર અશુભમાંથી શુભ તરફ લઇ જાય છે. પરમાત્માના નામોનો નિર્દેશ છે તેમ આ અંધારામાંથી બહાર કાઢીને દિવ્ય પ્રકાશ વલયમાં ત્રણે ચોવીસીના તીર્થકર તરફ લઇ જાય છે, ક્ષુદ્ર સ્વાર્થના પરમાત્માઓના નામાક્ષરોનો ન્યાસ કુંડાળામાંથી બહાર કાઢીને ઉત્તમ કરવાનું વિધાન છે. પરમાર્થના પાવનકારી પંથે દોરી જાય છે પૂર્વના વલયોમાં અક્ષર-ન્યાસનું અને પુદ્ગલના રાગમાંથી છોડાવીને વિધાન હતું તેમ અહીં પણ પરમાત્માના ચેતનાના રાગ તરફ લઈ જાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૭ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ-નામના જાપથી સર્વ પ્રકારનાં પ્રભાવ વર્ણવવામાં આવ્યો છે. પાપોનો નાશ થાય છે. સૂર્ય પ્રગટતાં દર્દને દૂર કરનારી દવાને દર્દી જે પલાયન થતા અંધકારની જેમ પ્રભુ- ભાવપૂર્વક ગ્રહણ કરે છે, તેના કરતાં નામના જાપના પ્રભાવથી પ્રાણોમાં ઘણા ઊંચા ભાવથી પ્રભુજીનું નામ ગ્રહણ પવિત્રતા પથરાય છે. મનના પ્રદેશોમાં કરવાથી દ્રવ્ય-રોગની સાથે ભાવ-રોગ પ્રભુતા પ્રતિષ્ઠિત થાય છે. પણ નાબૂદ થઇ જાય છે. સિદ્ધ-મંત્રી સ્વરૂપ પરમાત્માના પ્રભુજીના નામને ગ્રહણ કરવાથી નામથી જીવો ગૌરવશાળી બને છે, એટલું તેમનું સ્વરૂપ કે તેમની દિવ્ય આકૃતિ જ નહિ પણ અજરામર મોક્ષ સ્થાનના (મૂર્તિ) હૃદયપટે પ્રતિષ્ઠિત થાય છે અને અધિકારી બને છે. તેના પ્રભાવે જીવનમાં સર્વમંગળકારી ધર્મ પ્રભુજીનાં બધાં જ નામો “મહામંત્ર પ્રતિષ્ઠિત થઇને સર્વ અશુભ બળોનો સ્વરૂપ છે, માટે તેનાં સ્મરણ-મનન- ધ્વંસ કરે છે. ધ્યાનથી સર્વ પ્રકારની બાહ્ય આપત્તિઓ પરમાત્મા અનંત ગુણના ધામ છે. અને રાગદ્વેષાદિ આંતરિક દોષોનો પણ નિશ્ચય-દષ્ટિએ તેઓ વચનાતીત હોવા ક્ષય થઇ જાય છે. છતાં તેમનાં અનેક નામો તેમનામાં રહેલા મહામાભાવિક ‘ઉવસગ્ગહર' એક એક ગુણની ઓળખાણ પણ આપે છે. સ્તોત્રમાં પ્રભુના નામ-મંત્રનો અદ્દભૂત લૌકિક અને લોકોત્તર કાર્યને સિદ્ધ મહિમા ચૌદ પુર્વધર ભદ્રબાહુ સ્વામીજીએ કરનાર મહામાભાવિક નામ-મંત્ર રૂપ વર્ણવ્યો છે. પુરુષાદાનીય પાર્શ્વનાથ શબ્દબ્રહ્મના સામર્થ્યને સમજવા માટે પ્રભુજીના નામ-મંત્રનું શબ્દબ્રહ્મનું મંત્ર-વિજ્ઞાન પણ સહાયક બને છે. સાન્નિધ્ય માત્ર પણ “ઉપસર્ગને હરનારું (૧૦) સોળ વિધાદેવીઓનું વલય છે. નિગ્રહ અને અનુગ્રહ કરવાની • મૂળ પાઠ : અમાપ શક્તિ તેમાં રહેલી છે. દિવ્યા-ષોડશવિદ્યભક્તામર-સ્તોત્ર, કલ્યાણ-મંદિર- રેવતાવયમ્ | ૨૦ || સ્તોત્ર વગેરે સ્તોત્રોમાં પણ તીર્થંકર અર્થ : દશમું વલય રોહિણી આદિ પરમાત્માના નામ-મંત્રનો અચિન્ય સોળ વિદ્યાદેવીઓનું છે. ૧. સોળ વિદ્યાદેવીઓનાં નામ : (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વજાંકુશી, (૫) અપ્રતિચક્રા, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) જ્વાલામાલિની, (૧૨) માનવી, (૧૩) વૈરોચ્યા, (૧૪) અચ્છતા, (૧૫) માનસી, (૧૬) મહામાનસી. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૧) અઠ્ઠાવીસ નક્ષત્રોનું વલય • મૂળ પાઠ : अष्टाविंशति नक्षत्र નામાક્ષરવનયમ્ ॥ ૬ ॥ અર્થ : અગિયારમા વલયમાં અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામાક્ષરોની સ્થાપના છે.' (૧૨) અઠ્યાસી ગ્રહોનું વલય મૂળ પાઠ : ગાર્નીતિ-હવયમ્ ॥ ૨ ॥ અર્થ : બારમા વલયમાં અઠ્યાસી ગ્રહોની સ્થાપના કરવામાં આવે છે. (૧૩) છપ્પન દિકુમારીનું વલય ♦ મૂળ પાઠ : || વિઝમારી દૂ વાવમ્ ॥ રૂ II અર્થ : તેરમા વયમાં છપ્પન દિક્કુમારીઓની સ્થાપના કરવામાં આવે છે. ૧. અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામ : (૧) અશ્વિની, (૨) ભરણી, (૩) કૃતિકા, (૪) રોહિણી, (૫) મૃગશીર્ષ, (૬) આર્દ્રા, (૭) પુનર્વસુ, (૮) પુષ્ય, (૯) આશ્લેષા, (૧૦) મઘા, (૧૧) પૂર્વાફાલ્ગુની, (૧૨) ઉત્તરાફાલ્ગુની, (૧૩) હસ્ત, (૧૪) ચિત્રા, (૧૫) સ્વાતિ, (૧૬) વિશાખા, (૧૭) અનુરાધા, (૧૮) જ્યેષ્ઠા, (૧૯) મૂલ, (૨૦) પૂર્વાષાઢા, (૨૧) ઉત્તરાષાઢા, (૨૨) અભિજિત, (૨૩) શ્રવણ, (૨૪) ધનિષ્ઠા, (૨૫) શતભિષા, (૨૬) પૂર્વાભાદ્રપદ, (૨૭) ઉત્તરાભાદ્રપદ, (૨૮) રેવતી. ૨. અઠ્યાસી ગ્રહોનાં નામ : (૧) અંગારક, (૨) વિકાલક, (૩) લોહિત્યક, (૪) શનૈશ્વર, (૫) આધુનિક, (૬) પ્રાધુનિક, (૭) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક, (૧૧) કણસંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કર્બટક, (૧૭) અજકરક, (૧૮) દુંદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખવર્ણાભ, (૨૨) કંસ, (૨૩) કંસનાભ, (૨૪) કંસવર્ણાભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રૂપ્પી, (૨૮) રૂપ્યાવભાસ, (૨૯) ભસ્મ, (૩૦) ભસ્મરાશિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પવર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) વધ્ય, (૩૭) ઇન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હિર, (૪૦) પિંગલ, (૪૧) બુધ, (૪૨) શુક્ર, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિકલ્પ, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણૢ, (પ) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ષમાનક, (૬૧) પ્રત્ર, (૬૨) નિત્થાોક, (૬૩) નિત્યોદ્યોત, (૪) સ્વયંપ્રમ, (૫) અવભાસ, (૬૯) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમંકર, (૬૮) આણંકર, (૬૯) પ્રમંકર, (૭૦) અરા, (૭૧) વિરા, (૭૨) અશોક, (૭૩) વીતશેક, (૭૪) વિવર્ત, (૭૫) વિવસ્ત્ર, (૭૬) વિશાલ, (૩૭) શાલ, (૭૮) સુવ્રત, (૭૯) અનિવૃત્તિ, (૮૦) એકજટી, (૮૧) દ્વિજી, (૮૨) કર, (૮૩) કરિક, (૮૪) રાજ, (૮૫) અનંત, (૮૬) પુષ્પ, (૮૭) ભાવ, (૮૮) કેતુ. સૂર્યપ્રાપ્તિવૃત્તિ, પૂ. ૨૫, પ્રાભૂત ૨૦. છપ્પન દિકુમારીઓનાં નામ ઃ (૧) ભોગંકરા, (૨) ભોગવતી, (૩) સુભોગા, (૪) ભોગમાલિની, (૫) સુવત્સા, (૯) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા, (૮) અનિન્દિતા, (૯) મૈથંકરા, (૧૦) મેઘવતી, (૧૧) સુમેઘા, (૧૨) મેઘમાલિની, (૧૩) તોયધારા, (૧૪) વિચિત્રા, (૧૫) વારિયેલા, (૧૯) બલાહકા, (૧૭) નંદા, (૧૮) ઉત્તરાનંદા, (૧૯) આનંદા, (૨૦) નંદિવર્ધના, (૨૧) વિજ્યા, (૨૨) વૈજયન્તી, (૨૩) જયતી, (૨૪) અપરાજિતા, (૨૫) સમાહારા, (૨૬) સુપ્રદત્તા, (૨૭) સુપ્રબુદ્ધી, (૨૮) યશોધરા, (૨૯) લક્ષ્મીવતી, (૩૦) શેવતી, (૩૧) ચિત્રગુપ્તા, (૩૨) વસુંધરા, ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૬૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ રા ગામ : (૧૪) ચોસઠ ઇ અર્થ: પંદરમા વલયમાં ચોવીસ શાસન• મૂળ પાઠ : દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. ૨ ડું ૬૪ વયમ્ | ૨૪ (૧૬) ચોવીસ ચક્ષોનું વલય અર્થ : ચૌદમા વલયમાં ચોસઠ • મૂળ પાઠ : ઇન્દ્રોની સ્થાપના કરવામાં આવે છે. ૧ યક્ષ ૨૪ વયમ્ | ૬ | (૧૫) ચોવીસ યક્ષિણીઓનું વલય અર્થ : સોળમા વલયમાં ચોવીસ • મૂળ પાઠ : 1 શાસન-દેવો-યક્ષોની સ્થાપના કરવામાં યક્ષ ૨૪ વનયમ્ | ૨૬ આવે છે. (૩૩) ઇલાદેવી, (૩૪) સુરાદેવી, ૩૫) પૃથિવી, (૩૬) પદ્માવતી, (૩૭) એકનાસા, (૩૮) નવમિકા, (૩૯) ભદ્રા, (૪૦) શીતા, (૪૧) અલંબુસા, (૪૨) મિલકેશી, (૪૩) પુંડરિકા, (૪૪) વારુણી, (૪૫) હાસા, (૪૬) સર્વપ્રભા, (૪૭) શ્રી, (૪૮) હી, (૪૯) ચિત્રા, (૫૦) ચિત્રકનકા, (૫૧) શહેરા, (૫૨) વસુદામિની, (૫૩) રૂપા, (૫૪) રૂપાસિકા, (૫૫) સુરૂપા, (૫૬) રૂપકાવતી. - વન્યસૂત્ર ટીવI; પઝમ વ્યાધ્યાનમ્. ૧. ચોસઠ ઇન્દ્રોનાં નામ : (૧) સૌધર્મેન્દ્ર, (૨) ઇશાનેન્દ્ર, (૩) સનસ્કુમારેન્દ્ર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મન્દ્ર, (૬) લાન્તકેન્દ્ર, (૭) મહાશુક્રેન્દ્ર, (૮) સહસ્રારેન્દ્ર, (૯) પ્રાણતેન્દ્ર, (૧૦) અય્યતેન્દ્ર, (૧૧) ચમરેન્દ્ર, (૧૨) બલીન્દ્ર, (૧૩) ધરણેન્દ્ર, (૧૪) ભૂતાનન્ટેન્દ્ર, (૧૫) હરિકાન્તન્દ્ર, (૧૬) હરિષહેન્દ્ર, (૧૭) વેણુદેવેન્દ્ર, (૧૮) વેણદારીન્દ્ર, (૧૯) અગ્નિશિખેન્દ્ર, (૨૦) અગ્નિમાણવેન્દ્ર, (૨૧) વેલંબેન્દ્ર, (૨૨) પ્રભંજનેન્દ્ર, (૨૩) ઘોષેન્દ્ર, (૨૪) મહાઘોષેન્દ્ર, (૨૫) જલકાંતેન્દ્ર, (૨૬) જલપ્રત્યેન્દ્ર, (૨૭) પૂણેન્દ્ર, (૨૮) અવશિષ્ટન્દ્ર, (૨૯) અમિતગતીન્દ્ર, (૩૦) અમિતવાહનેન્દ્ર, (૩૧) કિન્નરેન્દ્ર, (૩૨) કિંપુરુષેન્દ્ર, (૩૩) સપુરુષેન્દ્ર, (૩૪) મહાપુરુષેન્દ્ર, (૩૫) અતિકાયેન્દ્ર, (૩૬) મહાકાયેન્દ્ર, (૩૭) ગીતરતીન્દ્ર, (૩૮) ગીતયશેન્દ્ર, (૩૯) પૂર્ણભદ્રન્દ્ર, (૪૦) માણિભદ્રન્દ્ર, (૪૧) ભીમેન્દ્ર, (૪૨) મહાભીમેન્દ્ર, (૪૩) સુરૂપેન્દ્ર, (૪૪) પ્રતિરૂપેન્દ્ર, (૪૫) કાલેન્દ્ર, (૪૬) મહાકાલેન્દ્ર, (૪૭) સંનિહિતેન્દ્ર, (૪૮) સામાનેન્દ્ર, (૪૯) ધાતા ઇન્દ્ર, (૫૦) વિધાતા ઇન્દ્ર, (૫૧) ઋષીન્દ્ર, (૫૨) ઋષિપાલેન્દ્ર, (૫૩) ઈશ્વરેન્દ્ર, (૫૪) મહેશ્વરેન્દ્ર, (૫૫) સુવત્સ ઇન્દ્ર, (૫૬) વિશાલેન્દ્ર, (૫૭) હાસ્યન્દ્ર, (૫૮) હાસ્યરતીન્દ્ર, (૫૯) શ્વેતેન્દ્ર, (૬૦) મહાશ્વેતેન્દ્ર, (૬૧) પતંગેન્દ્ર, (૬૨) પતંગપતીન્દ્ર, (૬૩) ચંદ્ર, (૬૪) સૂર્ય. - ત્રિષષ્ટિશના પુરુષત્રિ ; ચતુર્થ પર્વ. ૨. ચોવીસ યક્ષિણીઓનાં નામ : (૧) (ચક્રેશ્વરી) અપ્રતિચક્રા, (૨) અજિતબલા, (૩) દુરિતારિ, (૪) કાલિકા, (૫) મહાકાલી, (૬) અય્યતા, (૭) શાંતા, (૮) ભૃકુટિ, (૯) સુતારા, (૧૦) અશોકા, (૧૧) માનવી, (૧૨) ચંડા, (૧૩) વિદિતા, (૧૪) અંકુશા, (૧૫) કન્દપ, (૧૬) નિર્વાણી, (૧૭) બલાદેવી, (૧૮) ધારિણી, (૧૯) વૈરોચ્યા (ધરણપ્રિયા), (૨૦) નરદત્તા, (૨૧) ગાંધારી, (૨૨) કૂષ્માંડી (અંબિકા), (૨૩) પદ્માવતી, (૨૪) સિદ્ધાયિકા. ચોવીસ યક્ષોનાં નામ : (૧) ગોમુખ, (૨) મહાયક્ષ, (૩) ત્રિમુખ, (૪) યક્ષેશ, (૫) તુંબરુ, (૬) કુસુમ, (૭) માતંગ, (૮) વિજય, (૯) અજિત, (૧૦) બ્રહ્મ, (૧૧) ઇશ્વર, (૧૨) કુમાર, (૧૩) ષમુખ, (૧૪) પાતાલ, (૧૫) કિન્નર, (૧૬) ગરુડ, (૧૭) ગન્ધર્વ, (૧૮) યક્ષેન્દ્ર, (૧૯) કુબેર, (૨૦) વરુણ, (૨૧) ભૃકુટિ, (૨૨) ગોમેધ, (૨૩) પાર્થ, (૨૪) માતંગ (બ્રહ્મયક્ષ). ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૭૦ Page #189 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : રોહિણી આદિ ૧૬ કરનારા સમ્યગુ-દષ્ટિ દેવોના સ્મરણ માટે વિદ્યાદેવીઓ, અશ્વિની આદિ ૨૮ નક્ષત્રો, કાયોત્સર્ગ અને સ્તુતિ કરવામાં આવે છે. અંગારક આદિ ૮૮ ગ્રહો, ભોગંકરા આદિ તેમજ “પરમેષ્ઠી સ્તવમાં પણ દેશપદ દિકુમારીઓ, સૌધર્મેન્દ્ર આદિ ૬૪ દિપાલ, પાંચ લોકપાલ, નવ ગ્રહ, ઇન્દ્રો, અપ્રતિચક્ર આદિ ૨૪ શાસન- શ્રુત-દેવતા અને શાસન-દેવતા આદિનું દેવીઓ તથા ગોમુખ આદિ ૨૪ યક્ષો સ્મરણ કરાય છે. (શાસન-દેવો) - આ બધાં જ તીર્થકર અંજન-શલાકા, પ્રતિષ્ઠા, બૃહતું-લઘુ પરમાત્માના પરિવારરૂપ હોવાથી જિન- શાન્તિ-સ્નાટો વગેરે તેમજ અહંદુશાસનના અંગભૂત અને તે તે વિશેષ મહાપૂજન, સિદ્ધ-ચક્ર તથા ઋષિ-મંડલ શક્તિથી સંપન્ન છે. તેથી તેમનું સ્મરણચિંતન મહાપૂજન વગેરેમાં પણ શાસન-રક્ષક પણ સાધનામાં સહાયક બને છે. દેવો, નવ ગ્રહ, દશ દિપાલાદિનું - વલયાકારે તેમની સ્થાપના કરવા વિધિપૂર્વક આહાન વગેરે કરીને પૂજન પાછળ વિશેષ હેતુ છે. તેનું રહસ્ય કરવામાં આવે છે. સૂરિમંત્ર-કલ્પ-સમુચ્ચય' વગેરે ગ્રંથોના આ રીતે દેવ-દેવીઓનાં નામઅભ્યાસથી સમજી શકાય છે. સ્મરણ, પૂજનાદિ કરવાથી તેમનું લક્ષ્ય‘સૂરિમંત્ર’ આદિના પટોમાં ઇન્દ્રાદિ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે; જેથી દેવ-દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. ઉપરોક્ત શાસ્ત્રીય અનુષ્ઠાનાદિમાં તેમના સમ્યગુ-દષ્ટિ દેવ-દેવીઓનાં નામ- દ્વારા જરૂરી સહાય-સરંક્ષણાદિ મળી રહે સ્મરણનાં વિવિધ સ્થાનો : છે અને તે તે ધાર્મિક-કાર્યો નિર્વિદને પૂર્ણ દેવ-વંદન, પ્રતિક્રમણ આદિ થાય છે. આવશ્યક-ક્રિયાઓમાં પણ ચોથી થાય સમ્યગુ-દષ્ટિ દેવ-દેવીઓનાં વિશિષ્ટ અને કાયોત્સર્ગ દ્વારા સમ્ય-દષ્ટિ દેવ- કાર્યો : દેવીઓની સ્મૃતિ અને સ્તુતિ થાય છે. પૂ. આચાર્યદેવ શ્રી જિનપ્રભસૂરિજી તેમજ દીક્ષા, વ્રતોચ્ચારણ, ઉપધાન- વિરચિત “સૂરિમંત્ર’ વિવરણમાં કેટલાંક માળા, તીર્થ-માળા આદિ મંગળ વિધિ- દેવદેવીઓનાં વિશિષ્ટ કાર્યો-કર્તવ્યોની વિધાનોમાં તથા “આચારાંગ’ આદિ માહિતી આપી છે તે નીચે પ્રમાણે છે - સૂત્રોની અનુજ્ઞા આપતી વખતે ‘નંદી'ની રૂરિ-શાન્તિદેવી, જિરી-અભયાદેવી, ક્રિયામાં પણ શ્રુત-દેવતા, શાસન-દેવતા રિ-નિવૃત્તિદેવી - આદિમાં જ્યારે અને અન્ય સમસ્ત વૈયાવૃત્ય આદિ સ્મરણ કે કાયોત્સર્ગ કરવામાં આવે છે, ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૭૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેઓ ચૈત્ય, શ્રત, તપ, સંઘ રક્ષા અને શાસનની પ્રભાવનાનાં કાર્યોમાં વગેરેનો મહિમા કરે છે, મહત્ત્વ અને સદા ઉદ્યત રહે છે. ગૌરવ વધારે છે, તેમજ દુષ્ટ-દેવીઓનું આ રીતે શાસન-દેવોનું નામ-સ્મરણનિરાકરણ કરે છે અથવા પર્વત કે ગામ- ન્યાસ કે પૂજનાદિ કરવામાં તેમના દ્વારા નગર-પત્તન આદિ સ્થાનોમાં ચૈત્ય થતા ઉપકારો (સહાય) પ્રતિ કૃતજ્ઞભાવ (મંદિર)નું આરોપણ અને રક્ષણ કરે છે. વ્યક્ત કરવાપૂર્વક સંઘની સુરક્ષા તથા | ‘શ્રી’ અને ‘હી’ દેવી મિથ્યાત્વી પ્રત્યેક શુભ-અનુષ્ઠાનની નિર્વિન દેવતાથી અધિષ્ઠિત ચૈત્યનો ઉદ્ધાર અને શ્રત, પૂર્ણાહુતિ આદિનો શુભ ઉદ્દેશ છે. તપ તેમજ સંઘનો પણ સમુદ્ધાર કરે છે. (૧૦) સ્થાપના-ચૈત્ય વલય - સૌધર્મેન્દ્ર આદિ ઇન્દ્રો તથા બીજા • મૂળ પાઠ : પણ ચાર નિકાયના સમ્યગ્દષ્ટિ દેવો સંધ્યાત-શાશ્વતેતરતીર્થંકર પરમાત્માના પાંચે કલ્યાણકોમાં સ્થાપનાર્દāત્યવયમ્ II ૨૭ | અપૂર્વ ભાવોલ્લાસ સાથે મહામહિમા કરે અર્થ : સત્તરમું વલય અસંખ્યાતા છે અને અષ્ટ પ્રાતિહાર્યાદિ, ઓગણીસ શાશ્વત અને અશાશ્વત સ્થાપના અતિશયો, રત્ન-સુવર્ણની વૃષ્ટિ, અરિહંતોના અર્થાત્ જિન-પ્રતિમાઓના સમવસરણની રચના, તીર્થ-પ્રવૃત્તિ, ચૈત્યોનું છે. ગણધર-પદનો અભિષેક, દુષ્ટ રાજા કે વિવેચન : જિન-શાસનમાં “ચૈત્યને દેવતાદિકૃત ઉપસર્ગોનું નિવારણ, દુર્મિક્ષ અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન-માન આપવામાં કે ભયાનક અટવીનું ઉલ્લંઘન, સંઘની આવ્યું છે. “ચૈત્ય’ શબ્દનો રૂઢાર્થ છેશ્રી-શોભા-સંપાદન, સિદ્ધાન્તાર્થવેદન, જિન-પ્રતિમા, જિન-મંદિર અને વ્યુત્પત્તિ મહાન તપનો નિર્વાહ, તીર્થ, શ્રત કે અર્થ છે-જેનાથી અંતઃકરણમાં (શુભ) શિષ્ય-સ્થાપના વગેરે કાર્યોમાં ચતુર્વિધ- ભાવ પેદા થાય. સંઘની સહાય-સેવા હંમેશા ભક્તિ- અરિહંત પરમાત્માની સૌમ્ય-મૂર્તિ કે ભાવથી કરે છે. તેમનું શિલ્પકળા-સમૃદ્ધ જિનાલય આપણા જયવંતા જિન-શાસનમાં, શાસન- ચિત્તમાં અપૂર્વ આહ્વાદ અર્થાત્ ઉત્તમ દેવોનું પણ વિશિષ્ટ સ્થાન-માન છે. સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરે છે, તેથી જેઓ શાસન પ્રતિ અવિહડ ભક્તિવાળા તેને “ચૈત્ય' કહેવાય છે. અર્થાત્ ચિત્તને હોય છે. સંકટ સમયે ઉપદ્રવોનું નિવારણ ઠરવાનું તે અજોડ સ્થાન છે. જેવો બાળકને કરીને સંઘમાં શાંતિ સ્થાપે છે. સંઘની માતાનો ખોળો તેવું સાધકને જિન-ચૈત્ય. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૭૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત વલયમાં ત્રણે લોકમાં રહેલા પ્રભુ-પ્રતિમા એ સાક્ષાત્ પરમાત્મા અસંખ્ય શાશ્વત અને અશાશ્વત સ્થાપના તુલ્ય છે, તેના આલંબનથી “રૂપસ્થઅરિહંત અર્થાત જિન-મૂર્તિ અને જિન- ધ્યાન થાય છે અને તેના સતત મંદિરની સંખ્યાનો ન્યાસ કરવાનું સૂચન છે. અભ્યાસથી ‘રૂપાતીત-ધ્યાન' સુધી પહોંચી મૂળ પંક્તિમાં “સંખ્યાનો ઉલ્લેખ નથી શકાય છે. થયો. છતાં સંખ્યાના નિર્દેશ વિના અસંખ્ય મૂર્તિ એ પરમાત્માની સાકાર-મુદ્રા ચૈત્યોનો ન્યાસ વલયાકાર કરવાનું બીજી છે. સાકાર વડે નિરાકારનો બોધ થાય કોઇ રીતે શક્ય ન હોવાથી તથા આ પછીના છે. નિરાકાર પોતાનો આત્મા છે, તેનો ચારે વલયોમાં સંખ્યાન્યાસનો નિર્દેશ બોધ થવાથી અનાત્મ-તત્ત્વ અર્થાત્ જડ હોવાથી અહીં પણ ચૈત્ય-સંખ્યાનો ન્યાસ પદાર્થો તરફનું આકર્ષણ ઘટતું જાય છે. હોવો જોઇએ, એવું અનુમાન થાય છે. તેનું નામ “વૈરાગ્ય છે અને આત્મ-તત્ત્વ • જિન-મૂર્તિનું માહાભ્ય : તરફનું આકર્ષણ વધતું જાય છે, તેનું આ વિષમ કાળમાં ભવ્યાત્માઓને નામ “ભક્તિ' છે. જિન-બિબ અને જિનાગમનો જ મુખ્ય વૈરાગ્ય સંસારના પ્રવાહ તરફ વળતી આધાર છે. તેના આલંબનથી જ મોક્ષ- ચિત્ત-વૃત્તિઓને રોકે છે અને ‘ભક્તિ' એ માર્ગની આરાધના થાય છે. કૈવલ્યના – ચૈતન્યના પ્રવાહ તરફ ચિત્તજિનેશ્વર પરમાત્માનો સાક્ષાત્ દર્શન- વૃત્તિને વાળે છે. વંદન જેટલો જ આનંદ અને લાભ જિન- મૂર્તિના ધ્યાનથી ધ્યાતા ધ્યેયની સાથે મૂર્તિના દર્શન-વંદનથી ભક્તાત્માને થાય એકતાનો અનુભવ કરે છે. “ધ્યાતા’ છે. જેમ પ્રભુના નામ-સ્મરણ દ્વારા અંતરાત્મા છે. ધ્યેય પરમાત્મા છે અને મનમાં પ્રભુનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે તેમ ધ્યાન' એટલે ચિત્ત-વૃત્તિનો ધ્યેયને તેમનું રૂપ (મૂર્તિ) જોવાથી હૃદયમાં તેમનું વિષે અખંડ-પ્રવાહ, મૂર્તિ દ્વારા સધાય પ્રતિબિંબ પડે છે અને તન, મન અને છે; તેથી જિન-મૂર્તિને “પરમ-આલંબન' નયનાદિમાં પણ આનંદ તથા ભાવોલ્લાસ કહ્યું છે. પ્રગટે છે. જિન-મૂર્તિનાં દર્શન-પૂજન“નામ” અને “સ્થાપના' દ્વારા સ્તવનાદિથી આત્માના જ્ઞાન-દર્શનાદિ પરમાત્માની ભક્તિ-ઉપાસના થાય છે. ગુણોની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય છે. તેમાં નામ એ પ્રભુનો મંત્રાત્મક દેહ છે, પરમાત્મા તુલ્ય આપણો આત્મા છે - તેના આલંબનથી ‘પદ0-ધ્યાન થાય છે. એ ભાવને મૂર્તિમાં મૂર્તસ્વરૂપ આપવામાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૭૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે; તેથી તેનાં દર્શન-પૂજનથી આપણને આપણા આત્માનું જ વાસ્તવિક દર્શન-સ્પર્શન થાય છે. હકીકતમાં પરમાત્માનું ધ્યાન એ પણ એક પ્રકારે પોતાના શુદ્ધાત્માનું જ ધ્યાન છે. આ ધ્યાન સિદ્ધ કરવા માટેનું ઉત્કૃષ્ટ આલંબન પરમાત્મ-મૂર્તિ છે. આ રીતે ‘ચૈત્ય’-‘જિન-મૂર્તિ’ એ આત્મ-વિકાસની સાધનાનું આગવું અંગ હોવાથી એની ઉપકારકતા અને ઉપયોગિતા અમાપ છે. એ જ રીતે દેવાધિષ્ઠિત પ્રભાવશાલી જિન-મૂર્તિઓથી પ્રતિષ્ઠિત જિનાલયો અને તીર્થોની પણ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણી જ મહત્તા અને ઉપકારકતા છે. ચૈત્યની ઉપાસના અને સંખ્યા-નિર્દેશ ચતુર્વિધ-સંઘને પ્રતિદિન ઉભયકાલ અવશ્ય કર્તવ્યરૂપ ‘પ્રતિક્રમણ’નાં સૂત્રોમાં ‘ચૈત્ય-સ્તવ’ અર્થાત્ ‘અરિહંત ચેઇયાણં’ સૂત્ર દ્વારા ‘અર્હચૈત્યો’ એટલે કે અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓનાં વંદન-પૂજન આદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. ‘સવ્વો' આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી સર્વ જિન-પ્રતિમાઓ સમાધિકારક હોવાથી, તેમને વંદનાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેમજ ‘જાવંતિ ચેઇયાÛ' સૂત્ર દ્વારા સાધક ત્રણ લોકમાં રહેલા સર્વ ચૈત્યોને વંદન કરે છે તથા ‘જગચિંતામણિ’સૂત્રની ત્રીજી ગાથામાં સૌપ્રથમ શત્રુંજય, ગિરનાર, સાચોર, ભરૂચ આદિ મહાન તીર્થ ભૂમિઓમાં બિરાજમાન તીર્થાધિપતિ ઋષભદેવ, નેમિનાથ, મહાવીરદેવ તથા મુનિસુવ્રતસ્વામી વગેરે અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓનું ભાવપૂર્વક સ્મરણ-વંદન કર્યા પછી મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં, દિશાવિદિશિઓમાં ભૂત, ભાવિ અને વર્તમાનકાળ વિષયક વિચરતા સર્વ તીર્થંકર ભગવંતોને વંદન કરવામાં આવે છે અને ત્યાર બાદ ચોથી અને પાંચમી ગાથામાં ત્રણે લોકમાં રહેલા આઠ કરોડ, સત્તાવન લાખ, બસો ને બ્યાસી (૮,૫૭,૦૦,૨૮૨) શાશ્વત જિનચૈત્યોને તથા પંદ૨ અબજ, બેતાળીશ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એંસી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વતા જિન-બિંબોને વંદન-પ્રણામ કરવામાં આવે છે. એ જ રીતે પ્રાત:કાળના પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂરા થયા પછી જે ‘સકલ તીર્થ’-સૂત્ર બોલવામાં આવે છે તેમાં પણ ત્રણે લોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો અને શાશ્વત બિંબોની વિસ્તૃત રીતે સંખ્યાના નિર્દેશપૂર્વક સ્તુતિવંદના કરવામાં આવી છે; તે સંખ્યાનું કોષ્ટક આ પ્રમાણે છે ધ્યાન વિચાર (સવિવેચન) . ૧૭૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ લોક પહેલા દેવો બીજા દેવલો ત્રીજા દેવલોકે ચોથા દેવલોક પાંચમા દેવલોકે શ્ર્વ દેવો સાતમા દેવલો આઠમા દેવલોકે નવમા દેવલોકે' દસમા દેવલોકે. અગિયારમા દેવલોકે બારમાં દેવો નવ શૈયામાં પાંચ અનુત્તરમાં કુલ 3} પાતાળ લોક ભુવન પતિઓમાં ૧. અસુર નિકાલમાં ૨. નાગ નિયમાં ૩. સુપર્ણ નિકાયમાં ૪. વિદ્યુત્ નિકાયમાં ૫. અગ્નિ નિકાલ્પમાં ૬. દ્વીપ નિકાયમાં ૭. ઉદધિ નિકાયમાં દ. દિક્ નિકાલ્પમાં ૯. પવન નિકાયમાં ૧૦.સ્તનિત નિકાયમાં કુલ કોષ્ટક ૧ પ્રાસાદ સંખ્યા પ્રતિ પ્રાસાદ સ્થિત બિસંખ્યા ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૩૨,૦૦,૦૦૦ ૨૮,૦૦,૦૦ ૧૨,૦૦,૦૦૦ 4,00,000 ૪,૦૦,૦૦૦ ૫૦,૦૦૦ ૪૦,૦૦૦ ૬,૦૦૦ ૪૦૦ ૩૦૦ ૩૧૮ ૫ ૮૪,૯૭,૦૨૩ કોષ્ટક ૨ પ્રાસાદ સંખ્યા પ્રતિ પ્રાસાદ સ્થિત બિખ સંખ્યા ૬૪,૦૦,૦૦૦ 28,00,000 5,29,901 9,00,000 ૭૬,૦૦,૦૦૦ 9€,00,000 ૭૬,૦૦,૦૦૦ ૩૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૨૦ ૧૨૦ ૯૬,૦૦,૦૦૦ ૩૬,૦૦,૦ ૭,૭૨,૦૦,૦૦૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ - ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૭૫ કુલ બિો ૫૭,૬૦,૦૦,૦૦૦ ૫,૪૦,૦૦,૦૦૦ 21,00,00,000 ૧૪,૪૦,૦૦,૦OO ૭,૨૦,૦૦,૦૦૦ ૯૦,૦૦,૦૦૦ ૧૨,૦૦,૦૦૦ ૧૦,૮૦,૦૦૦ ૭૨,૦૦૦ ૭૨,૦૦૦ ૫૪૦૦૦ ૫૪,૦૦૦ ૩૮,૧૬૦ ૬૦૦ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ કુલ બિંબો ૧,૧૫,૨૦,૩૦,૦૦૦ ૧,૫૧.૨૦... ૧,૨૯,૬૦,૦૦,૦૦૦ ૧,૩૨,૮૦,૦૩,૦ ૧,૩૬,૮૦,૦૦,000 1,38,20,00,000 ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ 1,38,60,00,000 ૧,૭૨, ૮૦,૦૦,૦૦૦ ૧,૩૬,૮૦,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,000 Page #194 -------------------------------------------------------------------------- ________________ કોષ્ટક ૩ તિર્થંગ-લોકમાં શાશ્વત ચૈત્યોની સંખ્યા તિર્થંગ-લોકમાં શાશ્વત ચૈત્યોની સંખ્યા બત્રીસોને ઓગણસાઠ (૩,૨૫૯) માનવામાં આવી છે અને તેમાં રહેલા સર્વ જિન-બિંબોની સંખ્યા ત્રણ લાખ, એકાણુ હજાર, ત્રણસોને વીસ (૩,૯૧,૩૨૦)ની થાય છે. તથા જ્યોતિષ અને વ્યંતર નિકાયમાં પણ અસંખ્ય જિન-મંદિરો અને જિનબિંબો છે. આ રીતે ત્રણે લોકમાં રહેલાં (નિશ્ચિત સંખ્યાવાળાં ૮,૫૭,૦૦,૨૮૨ શાશ્વતા જિન-મંદિરો અને ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વતા જિન-બિંબોને નમસ્કાર થાય છે. આ પ્રમાણે ચતુર્વિધ-સંઘને પ્રતિદિન કરણીય અનુષ્ઠાનોમાં પણ શાશ્વતા અને અશાશ્વતાસર્વઅર્હચૈત્યોનું આલંબન લઇને ધ્યાન-દશામાં મગ્નતા-લીનતા કેળવવાની સમુચિત વિધિ બતાવવામાં આવી છે. (૧૮ થી ૨૧) સાાદિ વલય · મૂળ પાઠ : ऋषभादिपरिवारभूतगणधरप्रभृतिसाधुसंख्यावलयम् ॥ १८ ॥ महत्तरामुख्यसाध्वीસંધ્યાવતયમ્ ॥ ૧ ॥ શ્રાવસંધ્યાવતયમ્ ॥ ૨૦ ॥ શ્રાવિાસંધ્યાવતયમ્ ॥ ૨ અર્થ : અઢારમું વલય ઋષભદેવ આદિ તીર્થંકરોના પરિવારભૂત ગણધર વગેરે સાધુઓની સંખ્યાનું છે. (જુઓ: પરિશિષ્ટ ૩) (૧૯) ઓગણીસમા વલયમાં મહત્તરા મુખ્ય (એટલે સાધ્વીઓમાં મુખ્ય ચંદનબાળા વગેરે) સાધ્વીઓની સંખ્યાનું છે. (જુઓ : પરિશિષ્ટ ૨) (૨૦) વીસમા વલયમાં શ્રાવકોની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ પરિશિષ્ટ ૩) (૨૧) એકવીસમા વલયમાં શ્રાવિકાઓની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ : પરિશિષ્ટ ૨) વિવેચન : ઋષભદેવ વગેરે ચોવીસ તીર્થંકર ભગવંતોના પરિવારભૂત મુખ્ય ગણધરાદિ શ્રમણ-સમુદાય, સાધ્વી-વૃંદ, શ્રાવક અને શ્રાવિકાના સમૂહની સંખ્યાના નિર્દેશપૂર્વક સ્મરણ-ધ્યાન કરવાનું વિધાનએ અત્યંત મહત્ત્વભર્યું છે. સર્વે તીર્થંકર ભગવંતો સમગ્ર જીવરાશિના કલ્યાણ અર્થે જે ‘તીર્થ’ની સ્થાપના કરે છે, તે ‘તીર્થ’ પ્રથમ ગણધર અને ચતુર્વિધ-સંઘ સ્વરૂપ છે. દ્વાદશાંગી રૂપ તીર્થના સૂત્રથી રચિયતા ગણધર ભગવંતો છે અને તેનો આધાર ચતુર્વિધ સંઘ છે. સર્વે તીર્થંકર ભગવંતો તીર્થની ॥। સ્થાપના વડે જ મોક્ષ માર્ગને પ્રવર્તાવે છે. ધ્યાન વિચાર (સવિવેચન) - ૧૭૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગી-એ મોક્ષ માર્ગ છે અને સર્વ ઇન્દ્રાદિ સમ્યગુ-દષ્ટિ દેવો અને ચતુર્વિધ સંઘ એ મોક્ષ માર્ગને સાધનારો છે. મનુષ્યો, તિર્યંચ યોનિમાં રહેલા સમ્ય ભવરૂપી ભયાનક તોફાની સાગરને દૃષ્ટિ જીવો તીર્થ-સ્વરૂપ જિન-પ્રવચન પેલે પાર પહોંચાડવામાં સમર્થ જહાજ તુલ્ય અને સંઘ પ્રત્યે અત્યંત આદર અને તીર્થના આલંબન વડે ભવ્ય આત્માઓને ભક્તિભાવ ધરાવે છે. ધર્મમાં પ્રવેશ કરાવવાનો અસીમ ઉપકાર અઢારથી એકવીસ – આ ચાર વલયો સર્વે તીર્થકર ભગવંતો કરે છે. દ્વારા વિશ્વમાં સર્વોત્તમ, સર્વ શ્રેયસ્કર તીર્થની વિદ્યમાનતા સુધી જે કોઇ ગણાતા ગણધર કે ચતુર્વિધ સંઘ રૂપ ભવ્ય આત્માઓ તીર્થની આરાધના દ્વારા જંગમ તીર્થનું ધ્યાન કરવાનું સૂચન છે. સદ્ગતિ અને સિદ્ધિ આદિ કલ્યાણની પ્રતિક્રમણ તથા દેવ-વંદન આદિ પરંપરા પ્રાપ્ત કરે છે, તેમાં તીર્થકર દૈનિક અનુષ્ઠાનોમાં પણ “જાવંત કે વિ પરમાત્માઓનો અનુગ્રહ જ કારણભૂત સાહૂ’, ‘અઢાઇજેસુ”, “સકલ તીર્થ હોય છે. તથા ‘ભરફેસર’ આદિ સૂત્રો દ્વારા | તીર્થની મહત્તા : પ્રવચન કે સંઘ રૂપ ચતુર્વિધ-સંઘનું સ્મરણ-ગુણ-કીર્તન કરીને ‘તીર્થ એ પરમ પ્રાભાવિક સંસ્થા છે. તેમને ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરવામાં સકળ જીવહિતકર વિશ્વ-સંસ્થા છે. દુસ્તર, આવે છે. દુર્લધ્ય સંસાર-સાગરને પાર ઉતારનાર (૨૨ થી ૨૪) શ્રેષ્ઠ અને સમર્થ નાવ-જહાજ સમાન છે. ભવનયોગાદિ વલય વિશ્વમાં રહેલા ચરાચર સકળ પદાર્થોના • મૂળ પાઠ : સંપૂર્ણ સ્વરૂપને યથાર્થ રીતે ઓળખાવનાર भवनयोग ९६ वलयम् ॥ २२ ॥ છે. અત્યંત નિર્દોષ અને શુદ્ધ તથા RUTયો ૧૬ વયમ્ || ૨૩ || બીજાથી ન જાણી શકાય એવી ‘ચરણ” #RUT ૧૬ વનયમ્ | ૨૪ | અને ‘કરણ’ ક્રિયાનો આધાર છે અને અર્થ : બાવીસમા વલયમાં છન્નુ ત્રણે લોકમાં રહેલા શુદ્ધ-ધર્મ-સંપત્તિવાન્ ભવનયોગની સ્થાપના કરવામાં આવે મહાત્માઓથી આસેવિત છે. વર્તમાન છે. (જુઓ : પરિશિષ્ટ ૩) તીર્થકર, ગણધર ભગવંતો પણ પૂર્વના ત્રેવીસમા વલયમાં છન્ન કરયોગની તીર્થકર સ્થાપિત તીર્થના આલંબન વડે જ સ્થાપના કરવામાં આવે છે. (જુઓ : તીર્થકર-ગણધર પદ પ્રાપ્ત કરે છે તથા પરિશિષ્ટ ૩). ઊર્ધ્વ, અધો અને તિર્યમ્ લોકમાં રહેલા ચોવીસમા વલયમાં છશું કરણની ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૭૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરવામાં આવે છે. (જુઓ ધ્યાનોનાં સ્વરૂપનું ચિંતન થાય છે. પરિશિષ્ટ ૩) સાતમા અને આઠમા વલયમાં તીર્થંકર પરમાત્માનાં માતા-પિતાનું સ્મરણ થાય છે. નવમા વલય દ્વારા ત્રણે ચોવીસીના જિનેશ્વર પરમાત્માનાં મંગળ નામોનું સ્મરણ થાય છે. દસથી સોળ વલયોમાં સમ્યગ્-દિષ્ટ ઇન્દ્રો, અધિષ્ઠાયક દેવો, દેવીઓ વગેરેનું સ્મરણ થાય છે. સત્તરમા વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત ચૈત્યોનાં સ્મરણ દ્વારા સ્થાપના-તીર્થંકરનું ધ્યાન થાય છે. ત્યાર પછી અઢારથી એકવીસ સુધીનાં ચાર વલયોમાં પ્રથમ ગણધર અને વિવેચન : બાવીસ, ત્રેવીસ અને ચોવીસમા વલયમાં અનુક્રમે ભવનયોગ, કરણયોગ અને કરણના છન્નુ-છન્નુ પ્રકોરાની સ્થાપના કરવાનું વિધાન છે. આ ત્રણે વલયોમાં સર્વ પ્રકારના ધ્યાન-ભેદોમાં રહેલી યોગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધિનું તારતમ્ય બતાવવામાં આવ્યું છે. જેને લઇને ધ્યાનના પ્રકારોની સંખ્યા ૪,૪૨,૩૬૮ થાય છે. આ રીતે ચોવીસ વલયોથી વીંટાયેલા પોતાના આત્માનું ધ્યાન કરવું એ ‘પરમમાત્રા ધ્યાન’ કહેવાય છે. પરમમાત્રા ધ્યાનની વિશાળતા : આ ધ્યાનમાં અરિહંત પરમાત્માના વિશાળ પરિવારરૂપ તીર્થનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તીર્થના ત્રણ અર્થ થાય છે (૧) દ્વાદશાંગી રૂપ તીર્થ, (૨) પ્રથમ ગણધર રૂપ તીર્થ, (૩) ચતુર્વિધ-સંઘ રૂપ તીર્થ. તેમાં પ્રથમ શુભાક્ષર, બીજા અનેક્ષર, ત્રીજા પરમાક્ષર અને ચોથા અક્ષર - આ ચાર વલયોમાં દ્વાદશાંગી રૂપ તીર્થનું ચિંતન થાય છે. પાંચમા નિરક્ષર અને છઠ્ઠા સકલીકરણ વલય દ્વારા પિંડસ્થ આદિ ચતુર્વિધસંઘ રૂપ તીર્થનું સ્મરણ થાય છે. બાવીસથી ચોવીસ - આ ત્રણ વલયો દ્વારા ભવનયોગ, કરણયોગ અને કરણ કે જે પ્રવૃત્તિ નિવૃત્યાત્મક ચારિત્ર-ધર્મ છે, તેનું સ્વરૂપ ચિંતવાય છે. ‘પરમમાત્રા ધ્યાન'ની ઉપયોગિતા : ધ્યાનના વિષયને સૂક્ષ્મ-સૂક્ષ્મતર બનાવવા માટે પ્રથમ ધ્યેયને વિશાળલોકવ્યાપી બનાવવું પડે છે અને તે ‘પ૨મ માત્રા ધ્યાન' દ્વારા થઇ શકે છે. તેમાં ત્રિભુવનસ્થ પદાર્થોના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે. ચતુર્વિધ-સંઘને અવશ્ય કર્તવ્ય રૂપ દેવવંદન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનો તથા તેનાં સૂત્રો એ ધ્યાન વિચાર (સવિવેચન) . ૧૭૮ Page #197 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનયોગ વિષયક અનેક સાધનાસામગ્રીથી સભર છે. ઉપયોગપૂર્વક અનુષ્ઠાનો કરનારને પોતાની યોગ્યતાનુસાર તેનો લાભ અવશ્ય મળે છે. ‘પરમ માત્રા ધ્યાન'ના ચોવીસ વલયોમાં બતાવેલા ધ્યાનના પદાર્થો આવશ્યક-સૂત્રોમાં પણ સમાયેલા હોવાથી તે સર્વત્ર શુભ-ધ્યાનની ઉપયોગિતાને સૂચિત કરી સાધકને ધ્યાનમાર્ગની સાચી ઓળખાણ આપે છે. દેવ-વંદનના બાર અધિકારોમાં પ્રથમ ‘ભાવ-જિન’ની સ્તુતિ કરવામાં આવે છે, તે ‘માત્રા-ધ્યાન'માં બતાવેલા ભાવતીર્થંકર પરમાત્માના ધ્યાનની ઘોતક છે. શેષ અધિકારોનો સંબંધ ‘પરમ માત્રા ધ્યાન' સાથે સુસંગત છે. ‘લોગસ્સ’-સૂત્રમાં નામ-જિનનું કીર્તન છે. ‘અરિહંત ચેઇયાણં’ દ્વારા સ્થાપનાજિનના વંદનાદિ માટે કાયોત્સર્ગ કરાય છે. ‘જેઅ અઇયા સિદ્ધા’ વડે દ્રવ્ય-જિન અને ‘સવ્વલોએ અરિહંત'થી ત્રણે ભુવનનાં ચૈત્યોને વંદનાદિ થાય છે. ‘પુખ઼રવર’માં વિહરમાન વીસ તીર્થંકર પરમાત્મા અને શ્રુત-ધર્મની છે અને ‘ધમ્મો વãઉ' પદથી ચારિત્ર ધર્મની સ્તુતિ થાય છે. ‘સિદ્ધાણં બુદ્ધાણં’ સિદ્ધ પરમાત્માઓને ચોવીસીના તીર્થંકર પરમાત્માઓને તેમની કલ્યાણક ભૂમિનાં નામઠામના નિર્દેશ સાથે વંદન કરી, તેમની સ્તુતિ કરવામાં આવે છે. - દ્વારા ‘વેયાવચ્ચગર’-સૂત્ર વૈયાવૃત્ત્તકર સર્વ સમ્યગ્-દિષ્ટ દેવોનું સ્મરણ થાય છે. આ ધ્યાનનું ફળ : આ રીતે ચોવીસ વલયોથી વેષ્ટિત (વીંટાયેલા) સ્વ-આત્માનું ધ્યાન કરવાથી તે બધા સાથે આત્મીયતાનો ભાવ પેદા થાય છે. જેમ દેહ અને તેના સંબંધીઓનું સતત ચિંતન-સ્મરણ કરવાથી મોહાધીન આ આત્મા તે દેહ અને તેના સંબંધીઓ સાથે એકતા અનુભવે છે, તેવી જ રીતે તીર્થંકર ૫૨માત્માનું ધ્યાન કરનાર સાધક તેઓ સાથે તથા તેના પરિવારભૂત ચતુર્વિધ-સંઘ તથા ગણધરાદિ સાથે એકતાનો અનુભવ કરે છે. આ અનુભવના પ્રભાવે સાધક આત્માને - ‘આ ચતુર્વિધસંઘ તથા જ્ઞાનદર્શન-ચારિત્ર એ જ મારી સંપત્તિ છે' એવી દૃઢ પ્રતીતિ થાય છે. (૨૧) પદ ધ્યાન સ્તુતિ. સૂત્રમાં સર્વ તથા વર્તમાન ધ્યાન વિચાર (સવિવેચન) મૂળ પાઠ : पदं द्रव्यतो लौकिकं राजादि ५, लोकोत्तरमाचार्यादि ५, भावतः पञ्चानां परमेष्ठिपदानां ધ્યાનમ્ ॥ ૨ ॥ - ૧૭૯ - - Page #198 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પદ - ‘દ્રવ્યથી પદ' લૌકિક રાજા આદિ પાંચ પદવીઓ (રાજા, મંત્રી, કોષાધ્યક્ષ, સેનાપતિ, પુરોહિત) છે. ‘લોકોત્તર પદ’ આચાર્યાદિ (આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક, સ્થવિર) પાંચ પદવીઓ છે અને પંચપરમેષ્ઠીઓનું ધ્યાન કરવું તે ‘ભાવથી પદ' છે. વિવેચન : પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનને ‘પદ ધ્યાન' કહેવાય છે. ‘પરમ માત્રા'માં ચોવીસ વલયો દ્વારા ધ્યાનને ત્રિભુવન-વિષય-વ્યાપી બનાવવાની પ્રક્રિયા બતાવી છે. પદ વગેરે ધ્યાનોમાં ધ્યાનને ક્રમશઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બનાવવાની પ્રક્રિયા બતાવવામાં આવી છે. માત્રા અને ૫૨મમાત્રા ધ્યાનના સર્વ ધ્યેય-પદાર્થોનો સંક્ષેપ પાંચ પરમેષ્ઠીઓમાં થયેલો હોવાથી અહીં પાંચ પરમેષ્ઠીપદોના ધ્યાનને, ‘પદ ધ્યાન' રૂપે ઓળખાવવામાં આવે છે. ‘પદ ધ્યાન’માં સર્વ પ્રકારના આચાર, ધ્યાન-યોગ તથા મંત્રો અને વિદ્યાઓનો સંગ્રહ થયેલો છે. કેમ કે ‘પદ ધ્યાન’માં ધ્યેય રૂપે પંચપરમેષ્ઠી ભગવંતો હોવાથી તે નમસ્કાર મહામંત્ર - સ્વરૂપ છે. નમસ્કાર-મહામંત્ર એ જિનશાસનનો સાર છે, ચૌદ પૂર્વનો ઉદ્ધાર છે. સર્વ મંત્ર, તંત્ર અને વિદ્યાઓનો ભંડાર છે. ઇત્યાદિ મહામંત્રનું જે માહાત્મ્ય આગમ ગ્રંથો વગેરેમાં બતાવેલું છે તે સર્વ ‘પદ ધ્યાન’માં અત્યંત ઉપયોગી છે. - અહીં આગમ, યોગ (ધ્યાન), મંત્ર અને તંત્ર-યંત્રની દૃષ્ટિએ પરમેષ્ઠીનમસ્કારનું માહાત્મ્ય વિચારવામાં આવે છે, જેથી ‘પદ ધ્યાન'નું મહત્ત્વ પણ ખ્યાલમાં આવશે. આગમ-દૃષ્ટિએ પરમેષ્ઠી-નમસ્કારનું • માહાત્મ્ય : ‘મહાનિશીથ’, ‘નમસ્કાર-નિર્યુક્તિ’ આદિ આગમ ગ્રંથોમાં પરમેષ્ઠી-નમસ્કારમહામંત્રને ‘પંચમંગલ-મહાશ્રુતસ્કંધ' તરીકે ઓળખાવવામાં આવેલ છે. કારણ કે તે (નવકાર) તલમાં તેલ, કમળમાં મકરંદ અને સર્વ લોકમાં પંચાસ્તિકાયની જેમ સર્વ આગમોમાં વ્યાપીને રહેલો છે. સર્વ આગમોનું આદિ પદ છે, તેથી સર્વ સૂત્રોના આદિમાં પણ તે અવશ્ય હોય છે. અગ્નિ આદિના ભય વખતે માણસ કણ-કપાસ આદિ બધું છોડી દઇને જેમ કિંમતી રત્નને ગ્રહણ કરે છે, દુશ્મનોના હુમલા વખતે તલવાર જેવાં સામાન્ય શસ્ત્રોને છોડીને ‘શક્તિ' આદિ અમોઘ શસ્ત્રોનો જ ઉપયોગ કરે છે, તેમ શ્રુતકેવળી જેવા પૂર્વધર-મહર્ષિઓ પણ મરણ સમયે દ્વાદશાંગ-શ્રુતને છોડીને તેનું જ સ્મરણ કરે છે. તેથી નવકાર ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રએ દ્વાદશાંગના સારભૂત હોવાની ગુણના અર્થી આત્માઓ સૌ પ્રથમ હકીકત પુરવાર થાય છે. પંચપરમેષ્ઠી ભગવંતોનો વિનય કરે છે, સમગ્ર દ્વાદશાંગીના ચિંતન-મનનથી તેમજ તેમ કરવામાં પોતાનું અહોભાગ્ય જેવી આત્મ-વિશુદ્ધિ તેમજ તજજન્ય સમજે છે. સમતા પામી શકાય છે, તેવી જ આત્મ- મહાપ્રાભાવિક આ મંત્રવિરાજના વિશુદ્ધિ તેમજ સમતા મંત્રાધિરાજ સ્મરણ-મનન-ચિંતન નિદિધ્યાસનના નવકારના ભાવપૂર્વકના આરાધનથી પામી પ્રતાપે સર્વ પ્રકારનાં પાપોનો ક્ષય, સર્વ શકાય છે. પ્રકારનાં પુણ્યનો સંચય થાય છે તથા સર્વ આ “નમસ્કાર-મંત્ર’ એ યથાર્થ પ્રકારથી આત્મા અવશ્ય શુદ્ધ થાય છે. ક્રિયાનુગત (નમસ્કારની ક્રિયાને • પરમેષ્ઠી નમસ્કારનું ફળ : અનુસરનાર), સદ્ભૂત ગુણ-કીર્તન સ્વરૂપ પંચમંગલ સ્વરૂપ પરમેષ્ઠી નમસ્કાર - તથા યથેચ્છ-ફળ-પ્રસાધક પરમ-સ્તુતિવાદ એ સર્વ પ્રકારના શોક, સંતાપ, ઉદ્વેગ, રૂપ છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, મહાવ્યાધિ, પરમ-ઉત્કૃષ્ટ સ્તુતિ, ત્રણ જગતમાં વેદના, ઘોર દુ:ખ, દરિદ્રતા, દીનતા, જે સર્વોત્તમ હોય તેની જ કરવી જોઇએ. ક્લેશ, જન્મ-જરા-મરણ તથા ગર્ભાવાસ ત્રણ જગતમાં ઉત્તમોત્તમ આત્મા જે આદિ દુઃખોથી ભરપૂર એવા ભયાનક કોઇ થઇ ગયા, જે કોઇ થાય કે જે કોઇ થશે સંસાર-સાગરથી ઉદ્ધાર કરનાર છે. તે સર્વ અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિ માટે બીજા કોઈ નથી, તે પાંચ છે - અરિહંત, તે કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્નથી પણ સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ...! અધિક પ્રભાવશાલી છે. આ લોક, પંચમંગલ-મહાશ્રુતસ્કંધ' - એ પરલોકનાં સર્વ વાંછિત પૂરનાર છે. પરમસ્તુતિ પરમભક્તિ સ્વરૂપ છે અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે – ભક્તિ-વિનય એ સર્વ સમ્યગુ આચારોનું- આ નવકારનો તાગ કોઇ પામ્યું નથી કે ગુણોનું મૂળ છે. તેથી સર્વ પ્રકારના પામી શકે તેમ પણ નથી, માટે દસ્તર સદનુષ્ઠાનોમાં પણ આ નવકાર વ્યાપક સંસાર-સાગરને પાર પાડવામાં તે સદા રૂપે અવશ્ય હોય જ છે. મોખરે છે. પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ-સેવા વિધિપૂર્વક એક લાખ વાર નવકારવિના કોઇ પણ સમ્યગુ-આચાર કે ગુણની મંત્રનું આરાધન કરનાર આત્મા, નિઃસંદેહ વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકતી જ નથી; માટે તીર્થંકર નામ-કર્મ ઉપાર્જન કરે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ નવકાર-મંત્રના એક પદનું પણ મુદ્દાઓનો અહીં વિચાર કરીશું. ભાવપૂર્વક કરવામાં આવેલું આરાધન (૧) ઉત્પત્તિ દ્વાર : “નમસ્કાર' શબ્દ પચાસ સાગરોપમનાં સંચિત પાપ-કર્મોનો - એ જ્ઞાન અને ક્રિયા રૂપ છે. એ બંને નાશ કરે છે અને નવે પદોનું આરાધન ઉત્પત્તિ-ધર્મવાળા છે. તેથી ‘નમસ્કાર” કરવાથી પાંચસો સાગરોપમનાં સંચિત એ ઉત્પત્તિ-ધર્મવાળો છે. ઉત્પત્તિમાં પાપ-કર્મોનો ક્ષય કરે છે. નિમિત્તની અપેક્ષા રહે છે. “નમસ્કાર'ની જન્મ-જન્માંતરનાં સંચિત શારીરિક કે ઉત્પત્તિમાં ત્રણ નિમિત્તો-કારણો માનેલાં માનસિક સર્વ દુઃખો અને તેના કારણભૂત છે. તે નીચે પ્રમાણે છે - પાપ-કર્મો ત્યાં સુધી જ ટકી શકે છે, જ્યાં (અ) સમુત્થાન : જેનાથી સમ્યગુ સુધી ભાવપૂર્વક નમસ્કાર-મહામંત્રનું ઉત્પત્તિ થાય, તે સમુત્થાન કહેવાય છે. સ્મરણ-આરાધન ન થયું હોય. નમસ્કારના આધાર રૂપ દેહ એ ખરેખર ! આ નવકારમંત્ર - એ આ ‘સમુત્થાન’ છે એટલે કે નમસ્કારને લોક અને પરલોકનાં સર્વ સુખોનું મૂળ છે. ઉચિત એવું કાયાનું સમ્યગું ઉત્થાન. • પદ ધ્યાન અને પરમેષ્ઠી નમસ્કાર : (બ) વાચના ગુરુ પાસે સૂત્ર-અર્થ | ‘પદ ધ્યાનમાં પાંચ પરમેષ્ઠી વગેરેનો પાઠ લેવો, સાંભળવો. ભગવંતોનું જ ધ્યાન હોવાથી તે નમસ્કાર- (ક) લબ્ધિ : નમસ્કારના પ્રતિબંધક મહામંત્રનું જ ધ્યાન છે કેમ કે ‘પદ ‘નમસ્કારાવરણીય કર્મનો ક્ષયોપશમ થવો. ધ્યાન' - એ ભાવ-સંકોચ રૂપ ભાવ- “નમસ્કાર'ની ઉત્પત્તિમાં - આ ત્રણ નમસ્કાર છે. સામાન્ય કારણો છે.૨ આવશ્યક-નિર્યુક્તિ' અંતર્ગત પ્રત્યેક શબ્દના ઓછામાં ઓછા ચાર ‘નમસ્કાર-નિર્યુક્તિ'માં શ્રુતકેવળી અર્થ તો અવશ્ય થાય છે. તે નિક્ષેપભદ્રબાહુ સ્વામીજીએ ઉત્પત્તિ, નિક્ષેપ, દ્વારમાં બતાવાય છે. પદ અને પદાર્થ આદિ દ્વારો વડે નવકારનું (૨) નિક્ષેપ : ‘નમસ્કાર' શબ્દના વિશદ સ્વરૂપ અને રહસ્ય સ્પષ્ટપણે ચાર અર્થ થઇ શકે છે. જેમ કે – વર્ણવ્યું છે. તેમાંના કેટલાક ઉપયોગી (અ) નામ-નમસ્કાર : “નમઃ” એવું ૧. નમસ્કારને આવરનાર કર્મ-મતિ-જ્ઞાનાવરણીય, શ્રુત-જ્ઞાનાવરણીય અને દર્શન-મોહનીય છે. તેને જ અહીં ‘નમસ્કારાવરણીય' કહે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, નય-નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણ કારણો માને છે, પરંતુ ઋજુ-સૂત્ર નય વાચના અને લબ્ધિ બેને જ અને શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય - એ લબ્ધિને જ કારણ રૂપે સ્વીકારે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ નામ તે “નામ-નમસ્કાર” છે. ઉત્થાન તેમજ શારીરિક બળ અપેક્ષિત (બ) સ્થાપના-નમસ્કાર : “નમઃ” છે. ઉત્તમ સંઘયણયુક્ત શરીર ધ્યાનમાં એવા બે અક્ષરોનું આલેખન અથવા હાથ વિશેષ નિશ્ચલતા લાવે છે. ક્ષપકજોડવા આદિ નમસ્કાર-મુદ્રા તે “સ્થાપના શ્રેણિગત ધ્યાન માટે પ્રથમ વિજનમસ્કાર' છે. ઋષભ-નારાચ) સંઘયણની આવશ્યકતા (ક) દ્રવ્ય-નમસ્કાર : ભાવ-શૂન્ય રહે છે. અર્થાત્ ઉપયોગ વિનાની નમન-ક્રિયા તે (૨) વાચના : ધ્યાનમાં શ્રુતજ્ઞાનનો ‘દ્રવ્ય-નમસ્કાર” છે. ઉપયોગ બારમા ગુણ-સ્થાનક સુધી અવશ્ય (ડ) ભાવ-નમસ્કાર : ઉપયોગપૂર્વક હોય છે. તેથી ગીતાર્થ-જ્ઞાની ગુરુ દ્વારા કરાતો નમસ્કાર તે ‘ભાવ-નમસ્કાર” છે. વાચનાદિ વડે શાસ્ત્રાભ્યાસ કરવો જરૂરી (૩) પદ દ્વાર : જેના વડે અર્થ છે. શ્રુત-જ્ઞાન વડે તત્ત્વ-ચિંતા અને જણાય તે ‘પદ' કહેવાય છે. “નમ:'- ભાવનાનો અભ્યાસ થવાથી જ વસ્તુતઃ નૈપાતિક પદ કહેવાય છે. ધ્યાનનો પ્રારંભ થાય છે. શ્રુત-જ્ઞાન (૪) પદાર્થ દ્વાર : પદાર્થ એટલે વિના ધ્યાનનો સંભવ નથી. ‘પદનો અર્થ’. ‘નમ:' - એ “પૂજા'- (૩) લબ્ધિ : શુભ-ધ્યાન માટે મતિઅર્થનો વાચક છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ પૂજા બે પ્રકારની છે : (અ) દ્રવ્ય- તો અત્યંત જરૂરી છે, પણ તેની સાથે સંકોચ રૂપ – દ્રવ્ય પૂજા, જેમાં હાથ-પગ- દર્શન-મોહનીયનો ક્ષયોપશમ પણ મસ્તક વગેરેનો સંકોચ મુખ્ય હોય છે - અપેક્ષિત છે અર્થાતુ ભાવ-નમસ્કારની એ ‘દ્રવ્ય પૂજા' છે. (આ) ભાવ-સંકોચ જેમ ભાવ-ધ્યાનમાં પણ ‘લબ્ધિ’ - એ રૂપ-ભાવપૂજા-અરિહંતાદિ પંચ પરમેષ્ઠી પ્રધાન કારણ છે. ભાવ-નમસ્કાર ભગવંતોના ગુણોમાં મનનો પ્રવેશ- (સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ વિના વસ્તુતઃ શુભચિત્તની એકાગ્રતા-એ ‘ભાવપૂજા’ છે. ધ્યાનનો પ્રારંભ થતો નથી. ભાવાર્થઃ ઉત્પત્તિ દ્વારમાં નમસ્કારની (૫) નિક્ષેપ : ભાવ-નમસ્કારની જેમ ઉત્પત્તિના જે ત્રણ હેતુઓ બતાવ્યા છે, ભાવ-ધ્યાન પણ બે પ્રકારનાં છે : (૧) તે ધ્યાનની સાધનામાં પણ એટલા જ આગમથી અને (૨) નો-આગમથી. અગત્યના છે. આગમની અપેક્ષાએ ભાવ-ધ્યાન (૧) સમુત્થાન : ધ્યાન-સાધનામાં એટલે ધ્યાનના અર્થને જાણનાર તેમજ પણ ધ્યાનને યોગ્ય શરીરનું સભ્ય ઉપયોગવાળો આત્મા. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ નો-આગમની અપેક્ષાએ ભાવ-ધ્યાન એટલે ઉપયોગ-યુક્ત ધ્યાનની ચિંતનાત્મકક્રિયા અર્થાત્ ઉપયોગવાળું ધ્યાન. (૬) પદ અને પદાર્થ : ‘નમઃ’ પદ અને પદ ધ્યાન’નો શબ્દાર્થ-ભાવાર્થ વિચારતાં બંનેની કથંચિત્ તુલ્યતા જણાઇ આવે છે. ભાવ-નમસ્કારના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વગેરે અનેક ભેદો છે. નામાદિ ચારે નમસ્કારના-ન્યૂનાધિક શુદ્ધિની અપેક્ષાએ અનેક ભેદો પડે છે. ભાવ-નમસ્કારનો ૫૨મ પ્રકર્ષ વીતરાગ-દશાને પ્રાપ્ત થયેલા ઉત્તમ (૧) ‘દ્રવ્ય-પૂજા’માં કાયા અને આત્માઓને હોય છે. તીર્થંકર પરમાત્મા વાણીનો સંકોચ હોય છે. પણ ‘નમો તિર્થંK’ પદનો ઉચ્ચાર કરે છે. · પૂજાના ચાર પ્રકાર : (૨) ‘ભાવ-પૂજા'માં મનનો સંકોચ હોય છે અર્થાત્ અરિહંતાદિના ગુણમાં મનને એકાગ્ર બનાવવાનું હોય છે. તેથી તેને ‘ભાવ-સંકોચ’ કહે છે. ‘પદ-ધ્યાન’પૂજા, એ ભાવ નમસ્કાર રૂપ છે. ભાવનમસ્કારની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તત્ત્વથી સાચો નમસ્કાર પણ તે જ છે. ‘લલિત-વિસ્તરા’ ગ્રંથમાં ભાવનમસ્કારની મહત્તા અને વ્યાખ્યા વિશદ રીતે બતાવવામાં આવી છે. ધર્મપ્રશંસા આદિ બીજાધાન વગેરેથી તે અનુક્રમે સિદ્ધ થાય છે. ‘શક્રસ્તવ’માં સૌ પ્રથમ ‘નમુન્થુળ’ – ‘નમસ્કાર થાઓ’ આ પ્રાર્થનાત્મક નમસ્કાર કરવા પાછળ સાધક ભક્તાત્માનો એ જ શુભ-ઉદ્દેશ છે કે - વર્તમાનમાં હું પરમાત્માને ભાવ-નમસ્કાર કરી શકું એવું સામર્થ્ય મારામાં નથી, પણ ‘નમઃ’-‘પૂજા’ અર્થમાં છે. પૂજાના મુખ્ય પ્રકાર બે છે : (૧) દ્રવ્યપૂજા અને (૨) ભાવપૂજા. તે કરવાની ઇચ્છા પૂરેપૂરી છે. તેથી પ્રભુ-કૃપાના પ્રભાવે જ મારો ઇચ્છાયોગનો નમસ્કાર ભાવિમાં ભાવ-નમસ્કાર કરવાનું સામર્થ્ય પ્રગટાવશે. - જિનાગમોમાં ચાર પ્રકારની પૂજા કહેલી છે : (૧) પુષ્પ-પૂજા, (૨) નૈવેદ્ય(૩) સ્તોત્ર-પૂજા અને (૪) પ્રતિપત્તિ-પૂજા. પ્રથમના બે ભેદ ‘દ્રવ્ય-પૂજા’ના છે; પછીના બે ભેદ ‘ભાવ-પૂજા'ના છે. ‘ભાવ-પૂજા’ ‘પ્રતિપત્તિ’ રૂપ હોય છે. ♦ગુણ-સ્થાનની દૃષ્ટિએ પૂજા ઃ સમ્યગ્-દૃષ્ટિ જીવોને પ્રથમની ત્રણ પૂજા હોય છે અને દેશ-વિરતિધરોને ચારે પૂજા હોય છે. સરાગી સર્વવિરતિધરને (છઠ્ઠાથી દસમા ગુણ-સ્થાનક સુધી) ‘સ્તોત્ર’ અને ‘પ્રતિપત્તિ' - બે પૂજા હોય છે અને વીતરાગ-દશામાં એટલે કે અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાનકમાં ‘પ્રતિપત્તિ પૂજા' હોય છે. ધ્યાન વિચાર (સવિવેચન) . ૧૮૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ આ ચારે પૂજાઓ અનુક્રમે ઉત્તરોત્તર પ્રધાન છે અને તે ‘પ્રતિપત્તિ રૂપ છે.' વિશેષ વિશુદ્ધિવાળી હોય છે. પ્રથમની બે પૂજામાં ‘દ્રવ્ય-સંકોચ', | ‘ભાવ-પૂજા' (ભાવ-નમસ્કાર) - એ “સ્તોત્ર'માં વાણી અને મનનો સંકોચ પ્રતિપત્તિ' રૂપ છે. અને “પ્રતિપત્તિમાં મનનો અને ભાવનો • “પ્રતિપત્તિ પૂજા'નું તાત્પર્ય : સંકોચ હોય છે. પ્રતિપત્તિ એટલે “આસ-પુરુષના જ્યારે-ત્યારે, જ્યાં-ત્યાં, જાણતાંવચનનું અવિકલપણે પાલન કરવું.' અજાણતાં સ્થાપેલા મનને અને આરોપેલા પરમાત્માની આજ્ઞાનું પરિપૂર્ણ પાલન ભાવને, તે-તે સર્વ સ્થાનો તેમજ વીતરાગને જ હોય છે. ઉપશાંત-મોહ, પદાર્થોમાંથી ખેંચી લઇને ઇષ્ટવિશેષ પંચ ક્ષીણ-મોહ અને યોગ-કેવળી - આ પરમેષ્ઠી ભગવંતોમાં સ્થાપવું તેને મનનો ત્રણમાંથી પ્રથમના બે સંયમની ઉત્કૃષ્ટ સંકોચ અર્થાત્ “ભાવ-સંકોચ' કહે છે. સાધના દ્વારા વિશુદ્ધ-ધ્યાનની શ્રેણિમાં ‘દ્રવ્ય-પૂજા'થી સર્વથા ઉપર ઊઠવાની સ્થિત હોય છે અને યોગી-કેવળી તેના ક્રિયાને ‘ભાવ-પૂજા' કહે છે. દ્વારા કેવળ-જ્ઞાનને પામેલા હોય છે. આ રીતે “નમો’ પદ સર્વ પ્રકારની આવી ઉત્કૃષ્ટ કોટિની આત્મ-વિશુદ્ધિ પૂજાઓનું દ્યોતક હોવાથી “ધ્યાન' રૂપ એકાએક પ્રાપ્ત થઈ જતી નથી. પરંતુ ‘પ્રતિપત્તિ પૂજા'નું પણ સૂચક છે. દીર્ઘકાળના સંયમ અને ધ્યાનાદિના સતત આ દષ્ટિએ નમસ્કાર-મહામંત્રમાં અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. એ જ કારણે પણ ‘નમો’ પદ ધ્યાનનું સૂચક હોવાનું દેશ-વિરતિ અને સરાગ-સંયમીને પણ સિદ્ધ થાય છે. ધ્યાનાદિ વડે અનુક્રમે જે આત્મ-વિશુદ્ધિ આ ‘નમો’ પદ જીવનો જીવ તરફનો પ્રાપ્ત થાય છે યા હોય છે, તેને પણ અણગમો દૂર કરે છે, મનને અરિહંતમાં ‘પ્રતિપત્તિ પૂજા' કહે છે. ઓગાળે છે - અરિહંતમય બનાવે છે. | ‘પદ-ધ્યાનમાં પંચપરમેષ્ઠી તેનો મહિમા અપરંપાર છે. ભગવંતોનું ધ્યાન કરવાનું હોય છે. તે ‘પદ-ધ્યાન'માં પંચ પરમેષ્ઠીઓનું પરમાત્માની આજ્ઞાના પાલનરૂપ હોવાથી ધ્યાન હોવાથી, તેને નમસ્કાર-મહામત્રનું ‘ભાવ-નમસ્કાર' છે અને તે ‘ભાવ- જ ધ્યાન કહી શકાય છે. કારણ કે ‘પદનમસ્કાર” “પ્રતિપત્તિ-પૂજા’ સ્વરૂપ છે. કહ્યું ધ્યાન’ અને ‘નમસ્કાર-મહામંત્ર’માં પણ છે કે – સર્વ પૂજાઓમાં ‘ભાવ-પૂજા' પદાર્થરૂપે પંચ પરમેષ્ઠીઓ જ રહેલા છે. ૧. માવપૂનાયા: પ્રથાનત્વાન્ તસ્વચ્છ પ્રતિપત્તિરૂપત્નીન્ - ‘સ્નતત વિસ્તર', પૃ. ૪. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ અરિહંતાદિ પાંચે પદોનો વિશિષ્ટ રહસ્યભૂત અર્થ : (૧) અરિહંત પદ : જે દેવ, દાનવ અને મનુષ્યોને વિષે વંદન અને પૂજનને યોગ્ય છે. તીર્થંકર-નામકર્મ રૂપ અરિહંતપદવીના ઉપભોગપૂર્વક સિદ્ધિને પામનારા છે. સર્વ ગુણોથી પરિપૂર્ણ હોવાથી સર્વોત્તમ છે, સ્તુતિ કરવા યોગ્ય છે અને ભયાનક-ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલાં પ્રાણીઓને પરમ-આનંદ સ્વરૂપ મોક્ષ-માર્ગને બતાવનારા છે. જે ભવાટવીમાં ‘સાર્થવાહ' અને ભવ-સમુદ્રમાં ‘નિર્યામક' બને છે અને છ કાય જીવોના રક્ષક હોવાથી ‘મહાગોપ’ના યથાર્થ બિરુદને ધારણ કરનારા છે. જે ઇન્દ્રિયો, વિષય-કષાય, પરિષહ, વેદના, ઉપસર્ગ, રાગ-દ્વેષ, મોહ અને કર્મ આદિ ભાવ-શત્રુઓને હણનારા છેજીતનારા છે, સર્વજ્ઞ, સર્વદર્શી અને અચિંત્ય શક્તિ-સંપન્ન છે. જેમનું શારીરિક રૂપ-સૌંદર્ય અને બળ-પરાક્રમ સર્વ દેવો અને ઇન્દ્રોના રૂપ તથા બળથી અનંતગણું છે. જેમની વાણી પત્થર જેવા હૃદયને પાણી કરી દે તેવા વિશિષ્ટ પ્રકારના પાંત્રીસ ગુણોથી યુક્ત છે. જેમના પુણ્યદેહમાં વહેતું રુધિર દૂધની ધારા જેવું શ્વેત હોય છે. જેમને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. જેમનું આત્મદળ અનન્ય કોટિનું હોય છે. જેઓ સમગ્ર જગતના જીવોના કલ્યાણ માટે જ ધર્મ-તીર્થની સ્થાપના કરનારા અને પરોપકારમય જીવન જીવનારા હોય છે. જેઓ કૃતજ્ઞતા-ગુણના સ્વામી હોય છે. જગતની કોઇપણ દૈવી-શક્તિ જેમની તુલનામાં અતિશય સામાન્ય ગણાય છે. જે ત્રણ ભુવનના સ્વામી છે, ગુરુ છે, માતા છે, પિતા છે, બંધુ છે, પ્રિયતમ છે, સર્વ હિતકર અને સુખકર છે, તે જ અરિહંત પરમાત્મા છે. સઘળી શ્રેષ્ઠ ઉપમાઓ જેમની આગળ વામણી બની જાય છે એવા વિરાટ અરિહંત પરમાત્માના પ્રભાવે જ આ વિશ્વ સૌભાગ્યવંતુ છે, વ્યવસ્થિત છે, નિયમબદ્ધ છે. (૨) સિદ્ધ-પદ : જેમને અનુપમ, અક્ષય અને અવ્યાબાધ સુખો સિદ્ધ થયાં છે અર્થાત્ જેમનાં સર્વ પ્રયોજનો પરિપૂર્ણ થયાં છે, જેઓ સર્વથા કૃતકૃત્ય છે. આઠે કર્મનાં સંપૂર્ણ ક્ષયથી અવિનાશી સિદ્ધિ-પદને પ્રાપ્ત થયેલા છે. જે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ ગુણોથી યુક્ત છે, તેથી જ ભવ્ય • ૧૮૬ ધ્યાન વિચાર (સવિવેચન) Page #205 -------------------------------------------------------------------------- ________________ જીવોને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે. જેમનાં સ્મરણ-ચિંતન અને ધ્યાનથી ભવ્ય-જીવોને ગુણ-સમૂહની પ્રાપ્તિ થાય છે. જે સ્વયં પરમ-મંગળ સ્વરૂપ હોવાથી તેમનું ધ્યાન કરનારા ભવ્યાત્માને પણ મંગળ-સ્વરૂપ બનાવનારા છે. જે અજર-અમર અને અસંગ છે, જન્મ-મરણાદિનાં સર્વ બંધનોથી સર્વથા વિમુક્ત બનેલા છે અને સદાકાળ શાશ્વત, અવ્યાબાધ સુખને અનુભવનારા હોય છે, તે જ સિદ્ધ પરમાત્મા છે. તેમનું સ્મરણ-મનન અને ધ્યાન ભવ્ય આત્માને સિદ્ધ સ્વરૂપી બનાવે જ છે. (૩) આચાર્ય-પદ : જેઓ જ્ઞાનાદિ આચારોને અહર્નિશ-પ્રતિપળ આચરનારા છે અને ઉપદેશ-દાનાદિ દ્વારા ભવ્યજીવોને આચાર-પાલન કરાવનારા છે, બીજાના અને પોતાના આત્માનું એકાંતે હિત આચરનારા છે. જેઓ પ્રાણના ભોગે પણ પૃથ્વીકાયાદિ સમારંભોને ત્રણ કરણ અને ત્રણ ભોગ વડે કદી આચરતા નથી. યથાર્થ અભ્યાસી છે. સ્વ-પર દર્શનના જ્ઞાતા છે, મર્મજ્ઞ છે. જેઓ પ્રમાદાદિ દોષોથી વેગળા રહેવામાં સદા ઉપયુક્ત છે. જેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સદાચારની ગંગાના પ્રવાહને સદા જીવંત રાખનારા છે. સદુપદેશનું જાતે પાલન કરીને, સદુપદેશ આપનારા છે, માટે નિત્ય નમસ્કરણીય છે, પૂજનીય છે, વંદનીય છે, સેવ્ય છે. (૪) ઉપાધ્યાય-પદ : આ પદે બિરાજમાન આત્મા, આસવનાં દ્વારોને સારી રીતે રોકીને મન, વચન અને કાયાના યોગોને આત્માધીન બનાવીને વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને અક્ષર વડે વિશુદ્ધ એવા દ્વાદશાંગશ્રુતનું અધ્યયન અને અધ્યાપન કરનારકરાવનાર અને તેના વડે સ્વ-પરના આત્માને હિતકારી એવા મોક્ષના ઉપાયોનું નિરંતર સેવન કરનારા હોય છે. જેઓ વિનય-ગુણના ભંડાર છે. મૂર્ખ યા અલ્પ-બુદ્ધિવાળો શિષ્ય પણ જેમની કૃપાથી સરળતાપૂર્વક વિનયવંત બનીને શ્રુત-જ્ઞાનનો અભ્યાસી બની જાય છે. સૂત્ર-પ્રદાન દ્વારા ભવ્ય-જીવોના ઉપકારી હોવાથી તેઓ પણ નમસ્કારણીય કોઇ કોપ કરે કે કોઇ પૂજા કરે, તોહોય છે. પણ રાગ-દ્વેષને આધીન ન બનતાં ઉભય તરફ સમતા-ભાવ ધરનારા છે. (૫) સાધુ-પદ : જેઓ સ્વયં મોક્ષની સાધના કરનારા તેમજ બીજા આત્માઓને પણ ધર્મની સાધનામાં સહાય કરનારા હોય છે. જેઓ બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનાં તપનું આચરણ કરનારા, અત્યંત • ૧૮૭ ધ્યાન વિચાર (સવિવેચન) Page #206 -------------------------------------------------------------------------- ________________ કષ્ટકારી ઉગ્ર તપશ્ચર્યા, અહિંસાદિ વ્રતો, ધર્મની સર્વ પ્રકારની સાધના-ઉપાસના નિયમો અને વિવિધ પ્રકારના અભિગ્રહો આ એકસો આઠ ગુણોમાં અંતભૂત થઇ કરવાપૂર્વક સંયમનું વિશુદ્ધપણે પાલન જાય છે. તેથી જ “પરમેષ્ઠી-ધ્યાન” સ્વરૂપ કરનારા તેમજ અનેક પ્રકારના પરિષહ આ ‘પદ-ધ્યાનમાં ધ્યાનના સર્વ ભેદઅને ઉપસર્ગોને સમતાપૂર્વક સહન પ્રભેદો સમાઇ જાય છે. કરનારા, જગતના સર્વ જીવોને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય આત્મૌપમ્ય દૃષ્ટિથી જોનારા અને તદનુરૂપ અને સાધુ - આ પાંચ પરમેષ્ઠી ભગવંતો - જીવન જીવનારા સાધુ ભગવંતો યાવત્ એ નવકારની પાંચ વસ્તુ છે અને તે ગુણમય સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત હોવાથી મૂર્તિમાન ગુણો જેવા છે. ફૂલ અને કરનાર હોય છે. સુવાસ જેવો અભેદ તેમના જીવ અને ગુણો પંચ પરમેષ્ઠી : અરિહંત, સિદ્ધ, વચ્ચે છે તેથી જ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - એ રૂપ રત્નત્રયીની જેમ તે અરિહંતાદિ દરેકને “પરમેષ્ઠી' કહેવામાં આવે છે અને ભગવંતો ગુણના અર્થી-જીવોને અત્યંત તે પાંચને “પંચ પરમેષ્ઠી' તરીકે પૂજનીય છે, નમસ્કરણીય છે. ઓળખવામાં આવે છે. આ પાંચ વસ્તુ)ને નમસ્કાર કરવા “પરમેષ્ઠી” એટલે પરમપદે રહેલા પાછળ મુખ્ય જે પાંચ હેતુઓ રહેલા છે, ઉત્તમ આત્માઓ. તે નીચે પ્રમાણે છે. - આ પંચ પરમેષ્ઠીઓમાં પ્રથમનાં બે मग्गो अविप्पणासो પદ ‘દેવ-તત્ત્વ' સ્વરૂપ છે અને પછીનાં માથા વિનયથી સહાયત્ત ! ત્રણ પદ ‘ગુરુ-તત્ત્વસ્વરૂપ છે. પંવિદ નમુક્કાર આ પંચ પરમેષ્ઠી-ભગવંતોમાં મિ પ્રર્દિ દેઢુિં એકસો આઠ ગુણો રહેલા છે. જેનું ભાવાર્થ : અરિહંત પરમાત્માઓ સ્મરણ-મનન અને ધ્યાન કરવાથી સર્વ રત્નત્રય રૂપ મોક્ષ-માર્ગના ઉપદેશદાતા અશુભ-કમનો વિનાશ અને સર્વ પ્રકારનાં છે અને સ્વયં મોક્ષમાર્ગના હેતુ છે, તેથી શુભનો વિકાસ થાય છે. તેઓશ્રી નિત્ય નમસ્કરણીય છે. જ્ઞાન, ધ્યાન, યોગ, અધ્યાત્મ અને આ છે અરિહંત-નમસ્કારનો હેતુ. ૧. (૧) અરિહંત પરમાત્માના ૧૨ ગુણો, (૨) સિદ્ધ પરમાત્માના ૮ ગુણો, (૩) આચાર્ય ભગવંતના ૩૬ ગુણો, (૪) ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણો અને (૫) સાધુ ભગવંતના ૨૭ ગુણો - આમ બધા મળી ૧૦૮ ગુણ થાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૮ Page #207 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ભગવંતો મોક્ષમાર્ગની યોગની દૃષ્ટિએ નમસ્કાર સાધનાના ફળ રૂપે જે અવિનાશીપણું નમસ્કારની ઉત્પત્તિના ત્રણ હેતુઓમાં પ્રાપ્ત કરે છે, તે અવિનાશપણાની પ્રાપ્તિ પ્રથમ હેતુ “સમુત્થાન” (દહનું સમ્યગુ માટે સિદ્ધ ભગવંતોનો નમસ્કાર છે. ઉત્થાન) કહેલો છે. તે યોગના આઠ આચાર્ય ભગવંતો વિશ્વ-સ્નેહાત્મક અંગો પૈકી ત્રીજા “આસન” અંગનો સૂચક આચારનું અણિશુદ્ધપણે પાલન કરવાપૂર્વક છે અને દેહની સ્થિરતા રૂપ આસને, તેનો ઉપદેશ આપે છે તે આચારની યમ-નિયમના પાલનથી જ સિદ્ધ થાય છે, પ્રાપ્તિનો હેતુ આચાર્યનમસ્કારના મૂળમાં તેથી ત્રણે યોગાંગ “સમુત્થાન’ વડે સૂચિત રહેલો છે. થાય છે. ઉપાધ્યાય ભગવંતો વિનય ગુણના નમસ્કારની ઉત્પત્તિનો બીજો હેતુ ભંડાર છે, સતત સ્વાધ્યાયરત છે તેમજ ‘વાચના” છે. તે વર્ણ-યોગ અને અર્થસૂત્રપાઠાદિ આપનારા છે - આ ગુણોમાં યોગનો સૂચક છે. તેમજ ભાવ-પ્રાણાયામ મુખ્ય ગુણ વિનય છે. તેની પ્રાપ્તિના અને પ્રત્યાહારનો પણ સૂચક છે. હેતુપૂર્વક ઉપાધ્યાય-નમસ્કાર છે. સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સૂત્ર અને સાધુ મહાત્માઓ મોક્ષ-માર્ગની અર્થનો પાઠ સાંભળીને નમસ્કારનું સાધનામાં સહાય કરે છે માટે તેઓ પણ અધ્યયન શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરવું તેનું પૂજય છે. નામ “વાચના” છે. આ રીતે (૧) મોક્ષ માર્ગ, (૨) નમસ્કારની ઉત્પત્તિનો ત્રીજો હેતુ અવિનાશીપણું, (૩) આચાર, (૪) “લબ્ધિ છે. તે “આલંબન યોગને તથા વિનય અને (૫) સહાયકતા – એ પાંચ ધારણા, ધ્યાન અને સમાધિને જણાવે છે. હેતુઓ માટે પંચપરમેષ્ઠી ભગવંતોને સૂટો અને અર્થના પ્રણેતા નમસ્કાર કરવાના છે. અરિહંતાદિમાં ચિત્તનો એકાગ્ર ઉપયોગ - તાત્પર્ય કે પંચપરમેષ્ઠી ભગવંતોના એ “આલંબન-યોગ” છે. અનુગ્રહથી જ જીવનમાં મોક્ષમાર્ગ અહીં ‘લબ્ધિ' - એ મતિઆચાર-પાલનતા, વિનય-સંપન્નતા અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમ રૂપ પરાર્થકરણ રૂપ સહાયકતા આદિ ગુણો છે અને તે અરિહંતાદિના આલંબન પ્રાપ્ત થાય છે અને તે ગુણોનો ઉત્તરોત્તર (ધ્યાન)ના યોગે “અપૂર્વકરણ' આદિના વિકાસ થવાથી અનુક્રમે અવિનાશી-પદ ક્રમે પ્રગટ થાય છે. “અપૂર્વકરણ' આદિ પ્રાપ્ત થાય છે. કરણો પણ ધ્યાન” રૂપ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ પૂ. સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજે ‘યોગક્વિંશિકા'માં યોગનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે 'मोक्खेण जोयणाओ जोगो' ‘આત્માને મોક્ષ સાથે જોડી આપનાર સર્વ પ્રકારના જ્ઞાનાદિ આચાર - એ સામાન્યતઃ ‘યોગ’ છે અને વિશેષતયા યોગના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે (૧) વર્ણ-યોગ, (૨) સ્થાન-યોગ, (૩) અર્થ-યોગ, (૪) આલંબન-યોગ અને (૫) અનાલંબન-યોગ. - પ્રથમના બે યોગ ‘ક્રિયાત્મક’ છે અને પછીના ત્રણ યોગ ‘જ્ઞાનાત્મક’ છે. સ્થાનાદિ યોગની વ્યાપકતા ‘ચૈત્યવંદન’ આદિ પ્રત્યેક ધર્માનુષ્ઠાનોમાં સ્થાનાદિ યોગોનો યથાસ્થાન પ્રયોગ કરવામાં આવે, તો જ તે અનુષ્ઠાન વિધિપૂર્વક થયું ગણાય અને એ રીતે વિધિપૂર્વક આરાધેલા અનુષ્ઠાનના ફળ રૂપે સાધકને જીવનમાં ચિત્તની નિર્મળતા-પ્રસન્નતાનો અનુભવ થાય છે. તેમજ અનુક્રમે સદ્ગતિ અને સિદ્ધિ-પદ પણ પ્રાપ્ત થાય છે. જેમકે ચૈત્યવંદન’ કરતી વખતે મુખથી સૂત્રોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરવું, બંને હાથ ‘યોગમુદ્રા'એ વ્યવસ્થિત રાખવા, મનથી સૂત્રોના અર્થનું ચિંતન કરવું અને દૃષ્ટિ પ્રભુ-પ્રતિમા આદિના આલંબનમાં સ્થિર કરવી. આ રીતે સ્થાનાદિ યોગના પ્રયોગ પૂર્વક જ સર્વ અનુષ્ઠાનો કરવાથી તેના દ્વારા જીવનમાં ચિત્ત-શાન્તિ આદિ અનેક મહાન લાભો પ્રાપ્ત થવા સાથે વાસ્તવિક આત્મવિકાસ થાય છે. આ સ્થાનાદિ પાંચ ભેદો ‘ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરત્વ અને સિદ્ધિ’ના ભેદથી વીસ પ્રકારના છે. આ રીતે યોગના વીસે પ્રકારો પણ ‘પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ' અનુષ્ઠાનયુક્ત બને છે, ત્યારે યોગના કુલ એંસી પ્રકા૨ો થાય છે. કહ્યું છે કે प्रीतिभक्तिवचोऽसंगैः स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ॥ જ્ઞાનસાર : યોગાષ્ટક; શ્લો. ૭ અર્થ : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે સ્થાનાદિ પ્રત્યેક યોગ ચાર પ્રકારના છે. તે યોગના અભ્યાસથી અનુક્રમે ‘અયોગી-અવસ્થા’ પ્રાપ્ત થાય છે અને તેના વડે ‘મોક્ષ-પદ' મળે છે. આ બધા પ્રકારો ‘પ્રતિપત્તિ’રૂપ ભાવપૂજામાં અંતર્ભૂત હોવાથી ‘નો’ પદથી સૂચિત થાય છે. ૧. કોશાકારે બંને હાથ ભેગા કરી, પરસ્પર દશે આંગળીઓ પરોવી અને હાથની બંને કોણીઓને પેટના મધ્ય ભાગ ઉપર સ્થાપિત કરવી - તે ‘યોગમુદ્રા' છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૦ Page #209 -------------------------------------------------------------------------- ________________ 'नमो' ५६ द्वारा धरछाहि योगो 'नमो' ५६ द्वारा ४२छा-योग, शास्त्रયોગ અને સામર્થ્ય-યોગનો નમસ્કાર પણ सूचित थाय छे. 'ललित-विस्तरा-वृत्ति'भां ઇચ્છાદિ યોગનું સૂચન આ પ્રમાણે કરેલું છે – (१) 'नमो अरिहंताणं' કે 'नमुत्थुणं 'भां रहेला 'नमो' ५६ द्वारा '४२छा- योग'नो नमस्कार. (२) 'नमो जिणाणं जिअभयाणं' यह द्वारा 'शास्त्र - योग'नो नमस्कार. ( 3 ) 'इक्को वि नमुक्कारो' ५६ द्वारा ‘સામર્થ્ય-યોગ’નો નમસ્કાર સૂચિત થયેલો છે અને તે ઇચ્છાદિ યોગોમાં ઉપરોક્ત સ્થાનાદિ યોગો અને પ્રીતિ આદિ ચારે अनुष्ठान अंतर्भूत छे. तेथी 'भावनमस्डार' ३५ '५६ - ध्यान' मां आ जधा યોગો સમાયેલા છે એમ સ્પષ્ટપણે સમજી શકાય છે. ધ્યાનની દૃષ્ટિએ નમસ્કાર ‘પદ-ધ્યાન’માં અર્થાત્ પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનમાં, ધ્યાનના શેષ સર્વ प्रारो समायेला छे, ते 'अरिहाण - थुत्तं' દ્વારા વધુ સ્પષ્ટતાથી સમજી શકાય છે. 'अरिहाण - थुत्तं' એ મંત્રગર્ભિત મહાપ્રાભાવિક એક સ્તોત્ર છે. તેમાં આઠ આરા અને આઠ વલયવાળા ‘પંચનમસ્કાર-ચક્રયંત્ર' દ્વારા ધ્યાનની એક અદ્ભૂત રહસ્યભરી પ્રક્રિયાનો નિર્દેશ થયેલો છે. 'अरिहाण - थुत्तं' सार्थ अरिहाण नमो पूयं अरहंताणं रहस्सरहियाणं । पयओ परमेट्ठीणं अरुहंताणं धुयरयाणं ॥ १ ॥ निद्दड्डअटुकम्मिंधणाण वरनाण- दंसणधराणं । मुत्ताण नमो सिद्धाणं परमपरमेट्ठिभूयाणं ॥ २॥ आयारधराण नमो पंचविहायारसुट्ठियाणं च । नाणीणायरियाणं आयारुवएसयाण सया ॥ ३ ॥ बारसविहंगपुव्वं दित्ताणं सुयं नमो सुयहणं । सययमुवज्झायाणं सज्झायज्झाणजुत्ताणं ॥ ४ ॥ सव्वेसिं साहूणं नमो तिगुत्ताण सव्वलोए वि । तव - नियम- नाण- दंसणजुत्ताणं बंभयारीणं ॥ ५ ॥ एसो परमेद्वीणं पंचण्ह वि भावओ नमोक्कारो । सव्वस्स कीरमाणो पावस्स पणासणो होइ ॥ ६ ॥ भुवणे व मंगलाणं मयासुर - अमर - खयरमहियाणं । सव्वेसिमिमो पढमो हवइ महामंगलं पढमं ॥ ७ ॥ ध्यान वियार (सविवेशन ) • १८१ Page #210 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : ‘પૂજાને યોગ્ય (સર્ટ- નમસ્કાર થાઓ. / ૪ // રિ) હોવાથી ‘અરિહંત જેમનાથી ત્રણ ગુપ્તિનું પાલન કરનારા, તપ, કોઇ વસ્તુ ગુપ્ત ન હોવાથી “અરહંત' નિયમ, જ્ઞાન અને દર્શનથી યુક્ત, તેમજ (અથવા રહસ્ય એટલે અંતરાયકર્મ, બ્રહ્મચારી (નિર્વાણ-સાધક આત્મહિતકારી તેનાથી રહિત હોવાથી અરહંત), વળી, ક્રિયા કરનારા) – એવા લોકમાં રહેલા સર્વ જેમણે કર્મરૂપી રજ દૂર કરેલી હોવાથી સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. // ૫ // સંસારમાં ફરીવાર ઉત્પન્ન થવાના નથી પાંચેય પરમેષ્ઠીઓને ભાવપૂર્વક તેથી “અરહંત' (પ્રથમ પરમેષ્ઠીપદને કરેલો આ નમસ્કાર સમગ્ર પાપોનો નાશ પામેલા) “દેવાધિદેવ’ અરિહંત (અરહંત, કરનારો બને છે. || ૬ ||. અરુહંત) ભગવંતોને પ્રણિધાનપૂર્વક આ ભુવનમાં પણ મનુષ્ય, અસુર, નમસ્કાર થાઓ. // ૧ / દેવ અને ખેચરો-થી પૂજિત જેટલાં આઠ કમરૂપી ઇંધનને (શુક્લ- મંગલો છે તે બધામાં આ નમસ્કાર પ્રથમ ધ્યાનથી) સર્વથા બાળી નાખનાર, શ્રેષ્ઠ છે, તેથી તે પ્રથમ મહામંગલ છે. // ૭ // કેવલજ્ઞાન અને કેવલ-દર્શનને ધારણ ‘નમસ્કાર-ચક્ર'ના પ્રથમ વલયમાં કરનાર (કૃતકૃત્ય થનાર), મોક્ષ-પદને ઉપર મુજબ પાંચ પરમેષ્ઠી ભગવંતોની પામેલા (અપુનરાવૃત્તિથી જેઓ નિવૃત્તિ- સ્થાપના છે અને બીજા વલયમાં લોકમાં પુરીમાં પહોંચ્યા છે-જે નિત્ય અને અવિનાશી પરમ-મંગલ સ્વરૂપ, લોકોત્તમ અને છે તે), પરમ-પરમેષ્ઠી સ્વરૂપ-એવા સિદ્ધ અનન્ય શરણભૂત અરિહંતાદિ ચારની ભગવંતોને નમસ્કાર થાઓ. || ૨ || સ્થાપના થયેલી છે. (ગચ્છના નાયક તરીકે) આચારને चत्तारि मंगलं मे हुंतुऽरहंता ધારણ કરનારા, પંચવિધ આચારમાં तहेव सिद्धा य । સુસ્થિત (આચારને સ્વયં આચરનારા), साह च सव्वकालं धम्मो य સદા આચારનો ઉપદેશ કરનારા – એવા तिलोयमंगल्लो ॥ ८ ॥ (અર્થના વાચક હોવાથી), જ્ઞાની આચાર્ય चत्तारि चेव ससुरासुरस्स ભગવંતોને નમસ્કાર થાઓ. || ૩ ||. लोगस्स उत्तमा हुँति । બાર પ્રકારનાં અપૂર્વશ્રુતને આપનારા અરહંત-સિદ્ધ-સર્દૂિ થપ્પો (અધ્યયન કરાવનારા), શ્રુતને ધારણ નિપાસિયમુથાર | ૨ | કરનારા, તેમજ સ્વાધ્યાય અને ધ્યાનથી વેત્તારિ વિ રહંતે સિદ્ધ સતત યુક્ત-એવા ઉપાધ્યાય ભગવંતોને સાદૂ તહેવ થi a | ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૯૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ संसारघोररक्खसभएण भावओ सरंतो य । સરVાં વિજ્ઞામિ | ૨૦ || जुए रणे य रायंगणे य અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને ત્રણે વિનય વિશુદ્ધ / ૨૬ // લોકમાં મંગલ એવો ધર્મ – એ ચાર મને પબ્યુ-પોસેસું થયું સર્વકાલ મંગલકારી થાઓ. | ૮ || भव्वो जणो सुहज्झाणो । અરિહંત, સિદ્ધ, સાધુ અને एवं झाएमाणो જિનેશ્વરોએ ઉપદેશેલો ઉદાર ધર્મ - એ મુમવું પડું સાદો દોડું છે રદ્દ ચાર જ દેવો અને અસુરોથી યુક્ત એવા વેનિ-રુદુ-તાવ-નરિંદ્રલોકમાં ઉત્તમ છે. // ૯ / कोहंडि-रेवईणं च । સંસાર રૂપ ભયંકર રાક્ષસના ભયથી सव्वेसिं सत्ताणं पुरिसो હું અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને ધર્મ અપરાનો ઢોર્ડ | ૨૭ છે. - એ ચારનું શરણું સ્વીકારું છું. / ૧૦. સૂર્યના બિબની જેમ દેદીપ્યમાન अह अरहओ भगवओ પ્રભાવાળું, તેજથી જાજવલ્યમાન એવું महइ महावीरवद्धमाणस्स । ધર્મવરચક્ર જેમની આગળ ચાલે છે અને पणयसुरेसरसेहरवियलिय- નમન કરતા ઇન્દ્રોના મુકુટથી ખરેલાં સુમમિક્સ | ૨૬ / પુષ્પોથી જેમનાં ચરણ પૂજાયેલાં છે, जस्स वरधम्मचक्कं એવા મહાન મહાવીર અરિહંત ભગવંતને વિUાયરર્વિવ વ માસુરછાયું ! નમસ્કાર હો. || ૧૧-૧૨ // तेएण पज्जलंतं આકાશ, પાતાળ અને સમગ્ર પૃથ્વીTચ્છડ઼ પુર નિવિસ્ત ! ૧૨ / મંડલને પ્રકાશિત કરતું તે ચક્ર ત્રણેય आयासं पायालं सयलं લોકના મિથ્યાત્વ અને મોહ-સ્વરૂપ महिमंडलं पयासंतं । અંધકારને દૂર કરે છે. || ૧૩ //. मिच्छत्तमोहतिमिरं हरेइ આ પ્રકારે ચિંતનમાત્રથી ‘નમસ્કાર' તિëપિ નોવાઈi | ૨૩ | - રાક્ષસ, ડાકિની, પિશાચ, ગ્રહ, યક્ષ सयलम्मि वि जियलोए અને ભૂત-પ્રેતોથી બધાય જીવલોકમાં દ્વિતિયો રેટ્ટ સત્તા | પ્રાણીઓની રક્ષા કરે છે. / ૧૪ / रक्खं रक्खस-डाइणि આ (મંત્રોનું ભાવથી સ્મરણ કરતો ઉપાય-દ-ન-મૂયા ૨૪વિશુદ્ધ-આત્મા વિવાદમાં, વાદમાં, દઃ વિવા, વા, વવદ્યારે વ્યવહારમાં, જુગારમાં, રણયુદ્ધમાં અને ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ રાજાના આંગણે (રાજ-દ્વારમાં) પણ अट्टेव य अट्ठसया વિજયને પ્રાપ્ત કરે છે. || ૧૫ //. अट्ठसहस्सं च अट्ठकोडीओ । આ (નમસ્કાર-મંત્રોનું શુભ-ધ્યાન રવંતુ જે સરીર કરનારો ભવ્ય-માનવી સવારે અને સાંજે સેવાસુરપામિયા સિદ્ધા ૨૧ નિરંતર આવી રીતે ધ્યાન કરતાં કરતાં દેવો અને અસુરોથી પ્રણામ કરાયેલી, મોક્ષ પ્રતિ સાધક બને છે. | ૧૬ || તેમજ આઠ, આઠ સો, આઠ હજાર કે આ પંચનમસ્કારનું ધ્યાન કરનારો આઠ કરોડના જાપથી સિદ્ધ થયેલી પુરષ વેતાલ, રુદ્ર (આ બંને રૌદ્ર-દેવો આત્મ-રક્ષા વિદ્યા મારા શરીરની રક્ષા છે) રાક્ષસ, રાજા તેમજ કૂષ્માંડી અને કરો. || ૧૦ || રેવતી (આ બંને રૌદ્ર-દેવીઓ) છે. તેમજ (૬) છઠ્ઠી વલયમાં ‘સિદ્ધ-વિદ્યાને સર્વ પ્રાણીઓથી અપરાજિત બને છે. સ્થાપન કરવાનું સૂચન છે - (અર્થાત્ આ બધા તે ધ્યાની આત્માને કંઇ ૐ નમો રિહંતાઈ નુકસાન (હાનિ, વિજ્ઞ) કરી શકતા તિનો પુષ્પો ય સંશુમો મયવં ! નથી. || ૧૭ || અમર-૧ર-રાયમદિત્રો (૪) ચોથા વલયમાં સ્તંભન-વિદ્યાની માનિ સિવં વિસ૩ | ૨૦ || સૂચક ગાથાની સ્થાપના છે - અરિહંતને ૐકાર પૂર્વક નમસ્કાર थंभेड़ जलं जलणं થાઓ ! જે ભગવાન ત્રણે લોકના પૂજય ચિંતિમત્તો લવ પંરનવાર ! છે, સારી રીતે સ્તુતિ કરાયેલા છે, ઇન્દ્ર ગરિ-મારિચોર-રાઉનં- અને રાજાઓ વડે પૂજાયેલા છે અને ધોરુવસ પUસેક્ | ૨૮ | જન્મ-મરણથી રહિત છે તે અમને મોક્ષ આ પંચનમસ્કાર ચિંતનમાત્રથી જલ આપો. || ૨૦ || અને અગ્નિને થંભાવે છે (ખંભિત કરી (૭) સાતમા વલયમાં મોક્ષ-વિદ્યાનું દે છે), તથા શત્રુ, મહામારી, ચોર તેમજ આલેખન કરવાનું સૂચન છે - રાજકુલ દ્વારા થતા ભયંકર-ઉપદ્રવોનો તવ-નિયમ-સંગમરો નાશ કરે છે. || ૧૮ || पंचनमोक्कारसारहिनिउत्तो । (૫) પાંચમાં વલયમાં “આત્મ-રક્ષા” નાપાતુરંપામવૃત્તો વિદ્યાનું સ્થાન છે - નેટ્ટ પુરું પરમનવ્યાપ ૨૨ છે. ૧. “પંચનમસ્કાર-ચક્રોદ્ધાર-વિધિ’માં ‘નમસ્કાર-ચક્ર'ના પાંચમા વલયમાં આત્મરક્ષા-વિદ્યાનું આલેખન કરવાનું વિધાન છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ सुद्धप्पा सुद्धमणा पंचसु ‘ચક્રોદ્ધાર-વિધિમાં ઉપરોક્ત આઠ समिईसु संजय तिगुत्ता । વલયોનું આલેખન કર્યા પછી તેની આઠે ને તમે હે ન સિઘં દિશાઓમાં સોળ પાંખડીનું એક કમળ આલેખી નચ્છતિ સિવ7ોય છે ૨૨ ને પ્રત્યેક પાંખડીમાં સોળ અક્ષરોની સ્થાપના જેને તપ, નિયમ અને સંયમ રૂપી કરવાનું સૂચન નિમ્નોક્ત ગાથામાં છે – રથ છે, જેને પંચનમસ્કાર રૂપી સારથિ વિજ્ઞ ત્ર પજ્ઞનંતિ છે અને જે જ્ઞાન રૂપી ઘોડાઓથી સન્વેસુ વિ મઘરેણુ મત્તાવો ! જોડાયેલો છે તે પરમ-નિર્વાણપુર- पंचनमुक्कारपए મોક્ષપુરીમાં જાય છે. || ૨૧ / %િ વરિમા નાવ | ૨૪ | શુદ્ધ મનવાળો, ઇર્યાદિ પાંચે ससिधवलसलिलनिम्मल સમિતિઓથી યુક્ત તથા મનો-ગુપ્તિ, आयारसहं च वणियं बिंदुं । વચન-ગુપ્તિ અને કાય-ગુપ્તિથી ગુપ્ત जोयणसयप्पमाणं (ઇન્દ્રિયોનો ગોપવનાર) જે શુદ્ધ-આત્મા નાનાસયહિખિંત ને ર૬ (વિજયવંત) એવા આ રથમાં બેસે છે તે પંચનમસ્કાર પદમાં સર્વ અક્ષરોમાં તરત મોક્ષમાં જાય છે. // ૨૨ / ( જૈિ હૈં તેં સૅિ દ્ધ માં વૈ જિં હૈ ? (૮) આઠમા વલયમાં ‘આયુધ થૈ થૈ સો ટૂ - એ સોળ અક્ષરોમાં) વિદ્યા'નું સ્થાપન કરવાનું સૂચન છે – પણ દરેક અક્ષર પર રહેલી માત્રાઓ सव्वे पओसमच्छर વીજળી જેવી જાજવલ્યમાન છે અને દરેક માહિથિયા પVIવયંતિ | અક્ષર ઉપર ચંદ્રમા જેવું ઉજ્જવલ, જલ दुगुणीकयधणुसहं જેવું નિર્મળ હજારો આકારવાળું, સોડું પિ માથાં સદસા ૨૩ / વર્ણયુક્ત, સેંકડો યોજન પ્રમાણ, લાખો બેવડો કરાયેલો “થપુ' શબ્દ અને જવાળાઓથી દીપતું ‘બિન્દુ’ છે. મહાપુ' શબ્દ અર્થાત્ “ૐ ધનુ ઘણુ સોનસ, અરે! ક્ષિ મહાપુ મહાપુ (સ્વ) – એ પ્રકારની વવર નમુનોય ! વિદ્યાસાંભળનાર બધા ઇર્ષાળુ-દ્વેષથી ભરેલા મવયસહસ્સો મિ હૈયાવાળા શીધ્ર નાશ પામે છે. // ૨૩ /. તિઓ પંચનવરો ! રદ્દ .. ૧. ‘ચક્રોદ્ધાર-વિધિ’માં સોળ પરમાક્ષરોની સ્થાપના ઉપરાંત, સોળ સ્વરો, મંત્ર તથા બીજ સહિત સોળ વિદ્યાદેવીઓનાં નામો તથા દૂ દૂi fÉ ÉÉÉ Ê હૈં હૂં મૈં હૂ હૂ હૂં દૂ: - આ સોળ મંત્રાક્ષરોની સ્થાપના કરવાનું પણ સૂચન છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૫ Page #214 -------------------------------------------------------------------------- ________________ जो थुणति हु इक्कमणो नासियमिच्छत्ततमं भविओ भावेण पंचनवकारं । વિનિયમોઢું હતતોહં ૨૬ . सो गच्छइ सिवलोयं આ (યંત્ર)નું ધ્યાન સર્વ ભવનોને ૩mોયંત રસવિસામો છે ર૭ પ્રકાશિત કરનારું, સર્વ શત્રુઓના સમૂહને સોળ અક્ષરોમાંનો એકેક અક્ષર નસાડનારું, મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ જગતને પ્રકાશ કરનારો છે અને જે કરનારું, મોહને દૂર કરનારું અને (અક્ષરો)માં આ પંચનમસ્કાર સ્થિત છે, અજ્ઞાનના સમૂહને હણનારું છે. // ૨૯ || તે લાખો ભવ (જન્મ-મરણ)નો નાશ કરે નવકાર (પંચપરમેષ્ઠી)ના છે. / ૨૬ // અધિકારી અને તેનું ફળ જે ભવ્ય-પુરુષ એકચિત્તે ભાવથી આ एयस्स य मज्झत्थो પંચ નમસ્કારની સ્તુતિ કરે છે, તે દશે सम्मदिट्ठि विसुद्धचारित्तो । દિશાઓને પોતાના પરમ-તેજથી પ્રકાશિત नाणी पवयणभत्तो કરતો કરતો અવશ્ય શિવ-મંદિરમાં જાય गुरुजणसुस्सूसणापरमो ॥ ३० ॥ છે. || ૨૦ || जो पंच नमोक्कारं परमो પંચ પરમેષ્ઠીચક્રનો મહિમા पुरिसो पराइ भत्तीए । इय तिहुयणप्पमाणं परियत्तेइ पइदिणं सोलसपत्तं जलंतदित्तसरं । पयओ सुद्धप्पओ अप्पा ॥ ३१ ॥ अट्ठार अट्ठवलयं अट्टेव य अट्ठसयं પંઢનમોશ્નરેન્દ્રશ્નમvi | ૨૮ | अटुसहस्सं च 'उभयकालं पि । આ પ્રમાણે સોળ પાંખડીવાળું, अट्टेव य कोडीओ सो જવલંત અને દેદીપ્યમાન સ્વરોથી યુક્ત તમે નહેરુ સિદ્ધિ ને રૂર છે. આઠ આરા અને આઠ વલયવાળું અને જે ઉત્તમ પુરુષ મધ્યસ્થ, સમ્યગૂત્રિભુવનમાં પ્રમાણભૂત અથવા ત્રિલોક- દષ્ટિ, વિશુદ્ધ ચારિત્રવાન, જ્ઞાની, પ્રવચનપ્રમાણવાળું (અર્થાત્ ચૌદ રાજલોક ભક્ત અને ગુરુજનની શુશ્રષામાં તત્પર વ્યાપી) આ ‘પંચનમસ્કાર-ચક્ર'નું ચિંતન- હોય - તે પરાભક્તિ અને પ્રણિધાનપૂર્વક ધ્યાન કરવું જોઇએ. || ૨૮ || શુદ્ધ પદોચ્ચારણ સાથે પ્રતિદિન બંને सयलुज्जोइयभुवणं સંધ્યાએ આ પંચનમસ્કારનો આઠ વાર, વિવિયસનુસંધાય ! આઠ સો વાર, આઠ હજાર વાર (આઠ ૧. પાડાનતર-નવાડું ! ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ લાખ વાર – પાઠાંતર મુજબ) અથવા આઠ પ્રગટે છે; તેથી નવકાર - એ “પરમકરોડ વાર જાપ કરે છે તે ત્રીજા ભવમાં જ્ઞાન” છે. તેમજ તે સર્વ જિનાગમોમાં સિદ્ધિ પામે છે. (૩૦-૩૧-૩૨) વ્યાપક હોવાથી ‘પંચ-મંગલ-મહાશ્રુતપરમેષ્ઠી-નમસ્કાર શું છે ? સ્કંધ' રૂપે પ્રસિદ્ધ છે. एसो परमो मंतो (૫) પરમ-mય : પાંચ પરમેષ્ઠી परमरहस्सं परंपरं तत्तं । ભગવંતો જગતના સર્વ પદાર્થો કરતાં नाणं परमं नेयं શ્રેષ્ઠ હોવાથી એ જ પરમ-શેય છે. તેથી સુદ્ધ ફાઈr પર શેયં / રૂરૂ | પંચપરમેષ્ઠીમય નવકાર “પરમ-જોય’ છે. આ પંચપરમેષ્ઠી-નમસ્કાર-એ પરમ- પરમેષ્ઠીઓને યથાર્થ રીતે જાણવાથી મંત્ર છે, પરમ-રહસ્ય છે, પરાત્પર-તત્વ જગતના સર્વ પદાર્થો બરાબર જણાઇ છે (અર્થાત્ પરથી પણ પર તત્ત્વ છે), આવે છે. પરમ-જ્ઞાન છે, પરમ-શેય છે, શુદ્ધ-ધ્યાન (૬) શુદ્ધ-ધ્યાન : નવકાર એ ‘શુદ્ધછે અને સર્વ શ્રેષ્ઠ-ધ્યેય છે. / ૩૩ || ધ્યાન” છે. સર્વ પ્રકારનાં ધ્યાનોમાં તે • વિશેષાર્થ : પરમ-શ્રેષ્ઠ ધ્યાન છે. શેષ સર્વ ધ્યાનોના (૧) પરમ-મંત્ર : સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ- પ્રકારો ‘નવકાર-ધ્યાનમાં સમાયેલા છે. મંત્ર હોવાથી નવકાર “પરમ-મંત્ર છે. તે ચોત્રીસમી ગાથામાં સ્પષ્ટ કરેલ છે. (૨) પરમ-રહસ્ય : સમગ્ર આગમ- (૭) પરમ-ધ્યેય : નવકારમાં ધ્યેય શાસ્ત્રો-દ્વાદશાંગીનો સાર એમાં સમાયેલો રૂપે પંચપરમેષ્ઠી ભગવંત છે, તે સર્વ છે, તેથી નવકાર “પરમ-રહસ્ય” છે. ધ્યેયોમાં શ્રેષ્ઠ હોવાથી નવકાર એ (૩) પરાત્પર-તત્ત્વ : દેવ-ગુરુ-ધર્મ ‘પરમ-ધ્યેય’ છે. રૂપ તત્ત્વત્રયી, જીવાદિ તત્ત્વો, અરિહંતાદિ “સૂદ્ધ ફાઈi | ચં' આ પદનવ પદો અને ધ્યાન’–‘પરમ ‘ધ્યાન’ અને ‘પરમ-ધ્યાન'નું સૂચક છે ધ્યાન આદિ ચોવીસ પ્રકારો - એ અર્થાત નમસ્કાર-આજ્ઞા-વિચયાદિ “ધર્મપરમ-તત્વ છે, તે બધાં નવકારમાં ધ્યાન” અને “શુક્લ-ધ્યાન' સ્વરૂપ છે. અંતભૂત હોવાથી, તે “પરથી પણ પર શેષ ધ્યાન-ભેદોનો નિર્દેશ તત્ત્વ છે. एयं कवयमभेयं (૪) પરમ-જ્ઞાન : મતિ. શ્રત આદિ બ્રાયમલ્ય પણ મવU#િg | પાંચ જ્ઞાનોના ધારક પરમેષ્ઠીઓના ગોરૂં સુન્ન વિટું નામ સ્મરણ અને ધ્યાનથી ધ્યાતાને પાંચ જ્ઞાન તારા નવો મત્તા રૂ૪ / ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૭ Page #216 -------------------------------------------------------------------------- ________________ सोलसपरमक्खरबीय રાક્ષસ, યુદ્ધ અને રાજયના ભયોને जगुत्तमो जोओ। નસાડી મૂકે છે. सुयबारसंगसायरमहत्थऽ તાત્પર્ય : “મરિહાન-થi’ની પુશ્વત્થ-પરમભ્યો રૂલ . ચોત્રીસમી ગાથામાં નવકારને અભેદ્ય नासेइ चोर-सावय-विसहर- કવચ, પરમખાતિકા, પરમ અસ્ત્ર, પરમ નેત્ર-17-વંથUTયારું . ભુવનરક્ષા, (અહીં ‘પરમ ભુવન” અને चिंतिज्जंतो रक्खस-रण પરમ રક્ષા” એવો અર્થ પણ ઘટી શકે છે) રાયમાડું માવેT | રૂદ્દ | પરમ જ્યોતિ, પરમ શૂન્ય (ધ્યાન), અર્થ : આ પંચનમસ્કાર એ પરમ પરમ બિંદુ, પરમ નાદ, પરમ તારા, અભેદ્ય કવચ છે, પરમ ખાતિકા (ખાઇ- પરમ લવ અને પરમ માત્રા રૂપ જેમ કહ્યો ખાડી) છે, પરમ અસ્ત્ર છે, પરમ ભવન છે, તેમજ ‘નવો વિ મત્તા' - એવો રક્ષા છે, (પરમ) જ્યોતિ છે, (પરમ) શૂન્ય પાઠાંતર હોવાથી “વિ'-'પ' શબ્દથી છે, (પરમ) બિંદુ છે, (પરમ) નાદ છે, કલા, લય, પદ, સિદ્ધિ તથા પરમ કલાદિ (પરમ) તારા છે, (પરમ) લવ છે અને ધ્યાનો પણ નવકારમાં અંતભૂત છે - (પરમ) માત્રા છે. (જ્યોતિ આદિને પણ એવો સ્પષ્ટ ઉલ્લેખ થાય છે. ‘પરમ' લગાડવાથી ‘પરમ જ્યોતિ “પરમ નવકાર એ “અભેદ્ય કવચ' વગેરે શૂન્ય’ વગેરે ધ્યાન-ભેદોનું સૂચન થાય છે.) કેમ છે - તે ટૂંકમાં વિચારીએ - (આ નવકાર) સોળ પરમાક્ષર રૂપ (૧) અભેદ્ય કવચ : “નમસ્કારબીજો' (ન્ન હિં તે ફ્રિ દ્ધ માં જિં ચક્ર'ધ્યાન-એ અભેદ્ય છે. કોઇથી ૨ ૩ ચં ચં સાં ફૂ) અને સોળ પરમ ભેદી-તોડી ન શકાય એવા “અભેદ્ય બિંદુઓ છે ગર્ભમાં જેના – એવો લોકોત્તમ કવચ-બશ્નર’ સમાન છે. યુદ્ધના મેદાનમાં (મંત્રાક્ષરોનો) યોગ છે અથવા સોળ લોખંડી બશ્વરબદ્ધ સુભટોને શત્રુઓનાં પરમાક્ષર રૂપ “બીજો’ અને ‘બિંદુઓ' તીક્ષ્ણ-શસ્ત્રો પણ ભેદી-છેદી શકતાં જેની મધ્યે રહે છે - એવો ઉત્તમ-યોગ છે નથી, તેમ “નમસ્કાર-ચક્રને ધારણ અને દ્વાદશાંગ રૂપ શ્રુત-સાગરનો મહાર્થ, કરનારને તથા તેનું ચિંતન-ધ્યાન અપૂર્વાર્થ અને પરમાર્થ છે. કરનારને, તેના અચિંત્ય પ્રભાવે શરીર (ઉપરોક્ત) ભાવપૂર્વક સ્મરણ ઉપર કોઇ બાહ્ય-શસ્ત્રો કે મન ઉપર કરાયેલો આ મંત્ર ચોર, હિંસક પ્રાણીઓ, અશુભ-વિકલ્પ રૂપ આંતર-શસ્ત્રો વિષધર સર્પ, જળ, અગ્નિ, બંધન, (શત્રુઓ)ની અસર થતી નથી. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ (૨) પરમ ખાતિકા : નમસ્કારનું સાંખ્ય-દર્શનમાં કુંડલિની'ને “પરાધ્યાન-એ “પરમ ખાતિકા' છે. અર્થાત્ શક્તિ પણ કહી છે. ખદિરના અંગારાઓથી ભરેલી ઊંડી “શબ્દ-બ્રહ્મ’ની ‘પરી’–અવસ્થા, જે ખાઇ છે; તેનું ઉલ્લંઘન કરીને બાહ્ય કે અલક્ષ્ય-અગોચર હોય છે, તેને “કુંડલિની” અત્યંતર શત્રુઓ સાધકને કંઈ પણ સમજવી. ‘પરી’ ‘કુંડલિની'નું પર્યાયવાચી વિન્-પીડા કરી શકતા નથી. નામ હોવાથી તેના દ્વારા “કલા' અને (૩) પરમ અસ્ત્ર : નમસ્કાર-એ ‘પરમ કલા’ ધ્યાનનો પણ સંકેત હોય ચક્રવર્તીના ચક્ર-રત્ન કરતાં પણ તીક્ષ્ણ- એમ જણાય છે. તેજસ્વી “ચક્ર છે. તેના બળે બાહ્ય અને કુંડલિની'નું ઉત્થાન પર્યક્રના આંતર સર્વ શત્રુઓ ઉપર અવશ્ય વિજય ભેદનથી થાય છે, તેથી તે ચક્રોમાં પ્રાપ્ત થાય છે. ત્રણે જગત ઉપર વિજય નવકારનું ધ્યાન કરવાની પ્રક્રિયા પણ પ્રાપ્ત કરાવનાર ‘સિદ્ધ-ચક્ર' છે. નવપદ “વિક્ષારયુત્ત'માં બતાવી છે. સ્વરૂપ “સિદ્ધ-ચક્ર' પણ ‘નમસ્કાર- (૫) પરમ ભવન : પ્રસ્તુત ગાથામાં ચક્રમાં અંતભૂત છે. નિર્દિષ્ટ “જ્યોતિ આદિ ધ્યાનોનું સ્વરૂપ (૪) પરમ પરા : “પરા ભવનરક્ષા’ - “ધ્યાન વિચાર’માં વિસ્તૃત રીતે વર્ણવેલું આ પદને છૂટાં પાડીને ‘પરમ પરા’, છે, તેથી ‘ધ્યાન વિચાર’ ગ્રંથ સાથે આ પરમ ભુવન” અને “પરમ રક્ષા' - એવો ગાથાનો સંબંધ હોવાથી ‘ભવન’ શબ્દનો અર્થ પણ કરી શકાય છે તે મુજબ નવકાર ભાવાર્થ પણ તે ગ્રંથના આધારે એ “પરમ પરા' એટલે કે “પરમ કળા’ છે. વિચારવાથી વધુ સ્પષ્ટ થશે. ‘પરા’, ‘કળા' - એ “કુંડલિનીના ભવનયોગ : “પરમમાત્રા ધ્યાનના સૂચક-શબ્દો છે. તેથી “પરમ પરા’ - એ બાવીસમા વલયમાં છન્નુ ભવનયોગ'ની વિશેષણ ‘નમસ્કાર-ચક્ર'ના ધ્યાનમાં સ્થાપના કરવાનું વિધાન છે. જાગૃત ‘કુંડલિની'નું ધ્યાન (સમાધિ રૂ૫) અહીં ‘ભવનયોગ'નો અર્થ છે, છે - એમ જણાવે છે. વિના પ્રયત્ન એટલે કે ઉપયોગ કે અન્ય ‘નમસ્કાર-ચક્રના યંત્રમાં પણ “ીને કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના સહજ સાડા ત્રણ આંટાનું જે વેસ્ટન છે, તે ભાવે જે યોગાદિ સ્વયં ઉલ્લસિત થાયઅરિહંત પરમાત્મામાં શેષ રહેલા અદ્યાતી- મરુદેવા માતાની જેમ-પોતાની મેળે ધ્યાન કર્મની પ્રકૃતિ રૂપ સાડા ત્રણ કળાના (સમાધિ)નો અખંડ ધારાબદ્ધ પ્રવાહ ધ્યાનનું સૂચક છે. ચાલવા લાગે-તે “ભવનયોગ” છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ ‘નમસ્કાર-ચક્ર'નું ધ્યાન એ ‘ભવનયોગ’ ધ્યાન રૂપ પણ છે. અર્થાત્ તેના ધ્યાનના પ્રભાવે ધ્યાતાનો ભાવોલ્લાસ-વીર્યોલ્લાસ સહજ રીતે વૃદ્ધિ પામતાં જે વિશિષ્ટ ધ્યાનોની વિવિધ પ્રક્રિયાનો તેને બોધ નહિ હોવા છતાં, તે તે ધ્યાન તેને અનુભવ-સિદ્ધ થઇ જાય છે માટે ‘નવકાર’ એ ‘ભવનયોગ' (ધ્યાન) રૂપ છે. આ ‘ભવનયોગ’ ધ્યાનના ચોવીસે ભેદોમાં અનુસ્મૃત હોવાથી નવકાર પણ ધ્યાનના સર્વ ભેદોમાં સમાવિષ્ટ છે. તીર્થંકર ભગવંતો આદિ પરમ-જ્ઞાની પુરુષો, જે શૂન્ય, જ્યોતિ આદિનું ધ્યાન ઉપયોગ - સમ્યજ્ઞાનપૂર્વક કરતા હોય છે, તે ધ્યાનના વિવિધ પ્રકારોની અનુભૂતિ નવકારના ધ્યાન દ્વારા સહજપણે થઇ શકે છે. આ તેનું રહસ્ય ‘ભવન’શબ્દના પ્રયોગ દ્વારા ગ્રંથકાર મહર્ષિએ બતાવ્યું છે અને તે રહસ્યને વધુ સ્પષ્ટ કરવા માટે જ નવકાર - એ ‘શુદ્ધ ધ્યાન' છે, પરમ ધ્યેય છે, પરમ જ્યોતિ છે, પરમ શૂન્ય છે ઇત્યાદિ શબ્દોનો પ્રયોગ કરીને નવકારના પરમ-રહસ્યાર્થને સ્પષ્ટ કર્યો છે. અનુષ્ઠાનના પ્રારંભમાં કરાય છે, તે વિધિ માટે ‘વજ્ર-પંજર’ સ્તોત્ર આપણા સંઘમાં અત્યંત પ્રસિદ્ધ છે. પરમેષ્ઠી નમસ્કારનાં નવે પદોના શરીરનાં જુદાં જુદાં અંગો ઉપર ‘ન્યાસ’ કરીને ‘આત્મરક્ષા’ કરવાની વિધિ પ્રત્યેક - તે સ્તોત્રમાં જ ‘આત્મરક્ષા’નું માહાત્મ્ય બતાવતાં કહ્યું છે કે - પરમેષ્ઠીપદો દ્વારા કરાતી આ ‘આત્મ-રક્ષા’ - એ પૂર્વધર – પૂર્વસૂરિ – ભગવંતોએ નિર્દેશેલી છે અને તે સર્વ પ્રકારના ક્ષુદ્ર ઉપદ્રવોનો તત્કાલ નાશ કરનારી હોવાથી મહાન પ્રાભાવિક છે. જે કોઇ આરાધક વિધિપૂર્વક આ ‘આત્મ-રક્ષા’ કરે છે તેને કદી પણ ભય, વ્યાધિ કે આધિ (માનસિક-પીડા) નડતી નથી. આ બધો પ્રભાવ નવકારમાં રહેલી અનુપમ ‘ત્રાણ-શક્તિ’ને જ આભારી છે. (૭) જ્યોતિ-પરમજ્યોતિ : નવકારમંત્રના સતત ધ્યાન વડે રત્નત્રયી રૂપ ‘પરમ જ્યોતિ’ પ્રગટ થાય છે. તેથી નવકાર એ જ્યોતિ અને ‘પરમ જ્યોતિ' સ્વરૂપ છે. નવકારના અવિરત ધ્યાનાભ્યાસથી જ્યારે મન વિકલ્પરહિત (અત્યંત શાન્ત) બને છે, ત્યારે આત્માની સહજ શાન્ત જ્યોતિ પ્રગટ થાય છે અને તેના પ્રભાવે (૬) પરમ રક્ષા : નમસ્કાર એ અનુક્રમે સમાધિ અવસ્થામાં વધુ સ્થિરતા ‘પરમ રક્ષા’ છે. થતાં ચિરકાળ સુધી ટકનારી ‘પરમ જ્યોતિ'નો પ્રાદુર્ભાવ થાય છે. (૮) શૂન્ય-પરમશૂન્ય ઃ નવકાર ‘શૂન્ય’ અને ‘પરમ શૂન્ય' પણ છે. - ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૦૦ Page #219 -------------------------------------------------------------------------- ________________ આ મહામંત્રના સતત સ્મરણ અને બનાવવાનું સૂચવ્યું છે, તેથી ‘બિંદુ'નું ધ્યાન વડે ચિત્ત જ્યારે ચિંતન-વ્યાપારથી ધ્યાન પણ નવકારમાં સમાયેલું છે. તેમજ રહિત બને છે, ત્યારે તે “શૂન્ય-ધ્યાન” “પરમબિંદુ” ધ્યાનમાં રહેલી ગુણ-શ્રેણિઓ કહેવાય છે અને ચિત્તની સર્વથા સૂક્ષ્મ પણ નવકારના ધ્યાન દ્વારા અનુક્રમે ચિંતન-વ્યાપાર રહિત અવસ્થા બને છે, અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી જ નવકાર ત્યારે તેનું ધ્યાન ‘પરમ શૂન્ય' કોટિનું એ “પરમબિંદુ ધ્યાન” રૂપ છે. ગણાય છે. જે કોઇ મહાત્માઓ સિદ્ધ થયા છે, | નવકારના આલંબનથી ચિત્તની શૂન્ય થાય છે અને થવાના છે, તે સર્વે (નિર્વિકલ્પ) અવસ્થા સરળતાથી થાય પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનના સુપ્રભાવે છે, તેથી જ ચૌદ પૂર્વધરો પણ જીવનના જ થયા છે, થાય છે અને થવાના છે; અંત સમય સુધી તેનું જ આલંબન લે છે. તથા સિદ્ધ થતી વખતે તે સર્વે સમ્યકત્વાદિ સિદ્ધ-મંત્ર એવા નવકારના સંપૂર્ણ ગુણ-શ્રેણિઓનો સ્પર્શ-અનુભવ અવશ્ય પ્રભાવને કેવળી ભગવંતો પણ પૂરેપૂરો કરે છે અર્થાત્ ઉત્તરોત્તર અસંખ્યગુણવર્ણવી શકતા નથી, વર્ણવવાની શક્તિ અસંખ્યગુણ અધિક કર્મ-નિર્જરા અવશ્ય હોવા છતાં, તે વર્ણન કરવા જેટલું કરે છે; તો જ ઘાતી-કર્મોનો ક્ષય થવાથી આયુષ્ય નહિ હોવાથી ચોરાસી લાખ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે અને પૂર્વના આયુષ્યવાળા ભગવંતો પણ તેનું અઘાતી-કર્મોનો નાશ થવાથી મોક્ષની પૂરું વર્ણન કરી શકતા નથી. પ્રાપ્તિ થઈ શકે છે. આવા પરમ મહિમાવંત અને (૧૦) નાદ-પરમનાદ : પરમેષ્ઠીપ્રભાવવંત નવકારના અક્ષરોમાં મન જેમ નમસ્કારના ધ્યાન વડે સાધકને ‘નાદ’ જેમ ઓગળે છે, તેમ તેમ સર્વ કર્મ-મળ અને “પરમાનાદ'ની ઉત્પત્તિ પણ અવશ્ય ગળે છે અને સર્વ પ્રદેશોમાં આત્મ- થાય છે. જયોતિ સંચરે છે; માટે શ્વાસે શ્વાસે તેનું જયારે નમસ્કારનું ધ્યાન અનુક્રમે સ્મરણ કરવાનું ફરમાન અનંત ઉપકારી સૂક્ષ્મ થઇ (પદ-અક્ષર) “અહં રૂપે કરાય ભગવંતો કરે છે. છે અને પછી બિંદુ રૂપે તેનું ચિંતન થાય (૯) બિંદુ-પરમબિંદુ : “નમસ્કાર- છે, ત્યારે અતિ સૂમ-ધ્વનિ ઉત્પન્ન થાય ચક્ર'માં અરિહંતાદિ સોળ પરમાક્ષરોનું છે તેને જ “નાદ’ કહે છે અને ધ્યાનના બીજ-બિંદુથી યુક્ત ધ્યાન કરવાનું કહ્યું સતત અભ્યાસના પરિણામે નાદની છે. અર્થાત્ ધ્યાનને બિંદુ-પ્રમાણ સૂક્ષ્મ સૂક્ષ્મતા થતાં “પરમ નાદ' પ્રગટે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ નાદની પરમ શાન્ત-ભૂમિકાનો અનુભવ ધ્યાન’ તેમાં અંતર્ગત છે, તેમજ થાય છે, ત્યારે સાધક ધ્યાન-દશામાં નમસ્કારના પ્રભાવે અનુક્રમે ઉપશમઅત્યંત લીન બને છે. શ્રેણિ અને ક્ષપક-શ્રેણિ પણ અવશ્ય કહ્યું પણ છે - આ “અહં'નો આશ્રય પ્રાપ્ત થાય છે, તેથી “પરમલવ ધ્યાન લઇને જ અન્ય દર્શનકારોએ સાડા ત્રણ પણ તેમાં સમાયેલું છે. માત્રાવાળી કલા (કુંડલિની), નાદ, બિંદુ (૧૩) માત્રા-પરમમાત્રા: ‘નમસ્કાર અને લય-યોગ વગેરેની પ્રક્રિયા બતાવી છે. –ચક્ર'ની ધ્યાન-વિધિમાં સમવસરણ-સ્થિત આ ઉપરથી ‘કલા” અને “પરમકલા', વર્ધમાનસ્વામીના ધ્યાનનું વિધાન છે, તે ‘લય’ અને ‘પરમલય’ ધ્યાન પણ “માત્રા ધ્યાન'નું સૂચક છે. કહ્યું છે કે – મંત્રાધિરાજ-નવકારમાં અંતભૂત છે - “ધ્યાતાએ – ત્રણ ગઢથી સ્કુરાયમાન એમ સમજી શકાય છે. પ્રકાશવાળા સમવસરણની મધ્યમાં (૧૧) તારા-પરમતારા: ‘કાયોત્સર્ગ- બિરાજમાન, ચોસઠ ઇન્દ્રોથી જેઓશ્રીના મુદ્રા'માં નિશ્ચલ-દષ્ટિએ થતું નમસ્કારનું ચરણકમળ પૂજાય છે એવા અને ત્રણ ધ્યાન - એ ‘તારા ધ્યાન' છે અને છત્રો, પુષ્પવૃષ્ટિ, સિંહાસન, ચામર, ‘બારમી પ્રતિમામાં રાત્રિભર નિર્નિમેષ અશોકવૃક્ષ, દુંદુભિ, દિવ્યધ્વનિ અને દષ્ટિપૂર્વક નમસ્કારનું ધ્યાન - એ ભામંડળ - એમ આઠ પ્રાતિહાયથી પરમતારા ધ્યાન” કહેવાય છે. અલંકૃત, સિંહના લાંછનવાળા, સુવર્ણ આ રીતે ‘તારા’ અને ‘પરમ-તારા' જેવી કાન્તિવાળા વર્ધમાન જિનેશ્વરદેવને ધ્યાન પણ “નમસ્કાર-ધ્યાનમાં સમાવિષ્ટ હૃદયમાં સાક્ષાત્ જોવા જોઇએ. છે. નવકારના અક્ષરોનું એકાગ્રતાપૂર્વક- આટલું કર્યા પછી સાધકે તેઓશ્રીની અનિમેષદષ્ટિએ અવલોકન કરવું - એ અંદર પોતાનાં નેત્ર અને મનને પરોવી ‘તારા ધ્યાન'ની પૂર્વભૂમિકાના દઇને નવકાર-મંત્રનો એક સો આઠ વાર અભ્યાસરૂપે જરૂરી છે. જાપ કરવો. (૧૨) લવ-પરમલવ : નવકાર- આ આરાધના, આરાધકને “માત્રા મંત્રના ધ્યાનથી પાપ-અશુભ કર્મ- ધ્યાન” સુગમ બનાવી અને ‘પરમ માત્રા પ્રકૃતિઓનો નાશ થાય છે, તેથી ‘લવ ધ્યાન’ને લાયક બનાવે છે, તેથી “માત્રા ૧. પતિદેવ સમાશ્રિત્યે વત્ની ઘર્થafથવા | ના-વિવુ-ત્રયાતિ વર્તતા: પરવાઈfમ: | ૨ - નમસ્કાર-સ્વાધ્યાય (સંસ્કૃત વિભાગ, પૃ. ૨૪). ૨. નવું-નમાર-વે-સ્તોત્ર, છો. ૨૦૬ થી ૨૬૨. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૨ Page #221 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન’ અને ‘પરમ માત્રા ધ્યાન પણ પરમાક્ષરોના ધ્યાનનું રહસ્ય નવકારમાં સમાયેલાં છે. सोलसपरमक्खरबीयबिंदुगब्भो ‘પરમમાત્રા ધ્યાનમાં બતાવેલાં નત્તમ ગોગો | ચોવીસે વલયોમાં મુખ્યત્વે શ્રીઅરિહંત સુવીરસંપાસાયરમહત્વપુલ્વસ્થ - પરમાત્માનું તેઓશ્રીની આજ્ઞા, તીર્થ, પરમભ્યો છે. ચતુર્વિધ શ્રીસંઘ, સમ્યગુ દૃષ્ટિ દેવ - રિહૃા-થત્ત, આથા રૂ. દેવીઓ આદિ પરિવાર સાથેનું ચિંતન અર્થ : આ “પરમેષ્ઠી-નવકારમાં કરવાનું હોય છે. તેથી તે નમસ્કારના રહેલા સોળ પરમાક્ષરો (મેં જિંદં તેં ર્સિ પ્રથમ પદથી વાચ્ય પરમેષ્ઠી અરિહંત પદ્ધ આ ચેં જિં ચે વૈ ાં ચૅ માં ) પરમાત્માનું જ ધ્યાન હોવાથી નમસ્કારના તથા, બીજો (દૂ Éિ Ê .. આદિ) ધ્યાનમાં અંતર્ગત છે. તેમજ “પરમાર અને બિંદુઓ (સોળ અક્ષરો ઉપર-પ્રત્યેક વલય'ના સોળ અક્ષરો - એ પરમેષ્ઠી અક્ષર ઉપર એક એક બિંદુ હોય છે, તે સ્વરૂપ જ છે. જગતમાં સર્વોત્તમ યોગ છે, સર્વ પ્રકારનાં આ રીતે “પરમમાત્રા ધ્યાનમાં મંત્ર-બીજો આ પરમાક્ષરોમાં સમાયેલાં વિશિષ્ટ અને વિસ્તૃત અર્થ-ભાવના સાથે છે. તેથી તે દ્વાદશાંગી રૂપ વિશાળ શ્રુતપરમેષ્ઠીનું ધ્યાન કર્યા પછી “પદ ધ્યાનમાં સાગરનો મહાન અર્થ છે, અપૂર્વ અર્થ છે પાંચ પરમેષ્ઠી-પદોનું ધ્યાન કરવાનું હોય તથા પરમ અર્થ છે. છે અને આ ધ્યાનને સુક્ષ્મ બનાવવા માટે ભાવાર્થ : સોળ પરમાક્ષરો અને સોળ પરમાક્ષરોનું બીજ-બિંદુથી ગર્ભિત “અહં આદિ બીજાક્ષરોનું અનુપમ ધ્યાન કરવું જોઇએ. માહાભ્ય કલિકાલ-સર્વજ્ઞ શ્રી ‘આવા પ્રકારના સતત અભ્યાસથી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે સ્વ-રચિત ‘પદ-ધ્યાન વડે ‘પરમપદ’, ‘સિદ્ધિ ‘સિદ્ધહેમ' વ્યાકરણના “શબ્દ-મહાર્ણવઅને “પરમસિદ્ધિ ધ્યાનનું સામર્થ્ય અનુક્રમે ન્યાસ’માં આ પ્રમાણે બતાવ્યું છે - પ્રાપ્ત થાય છે. સ્વરૂપ, અભિધેય અને તાત્પર્ય - આ પ્રમાણે ધ્યાનના ચોવીસે પ્રકારોનો એમ ત્રણ પ્રકારથી ‘ની વ્યાખ્યા અંતર્ભાવ પંચપરમેષ્ઠી-નમસ્કારમાં થયેલો બતાવી છે. છે. તેથી જ એ દ્વાદશાંગીનો મહાર્થ, સ્વરૂપ: ‘મ - એ અક્ષર છે એટલે કે અપૂર્વાર્થ અને પરમાર્થ છે, તે ગ્રંથકાર ‘બીજ' છે. ‘સિદ્ધચક્ર'નું (પરમેઠીમહર્ષિ સ્વયં આગળ બતાવે છે. નમસ્કાર-ચક્રનું) “મર્દ એ “આદિબીજ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ ‘સબીજ’ અને ‘નિર્બીજ - એમ બે તાત્પર્ય : ‘મર્દ એ સિદ્ધચક્રનું પ્રકારનાં તત્વ હોય છે. તેમાં ‘ગ - એ “આદિ બીજ છે. ‘સિદ્ધ-ચક્ર' રૂપ “સબીજ-તત્ત્વ'નું ‘આદિ ‘સિદ્ધચક્ર' એ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ ચક્ર બીજ છે. “સબીજ-તત્ત્વ' – અક્ષર રૂપ છે, વિશેષનું રૂઢ-નામ છે અથવા તો એ જ ‘નિર્ભુજ-તત્ત્વ’ - અનક્ષરરૂપ છે. ‘મનું લોકવ્યાપી સમયે (સમુદ્યાતના ‘અક્ષર' - જે પોતાના સ્વરૂપથી કદી ચોથા સમયે લોક-વ્યાપી બનેલા) “કલાચલિત ન થાય એટલે “અક્ષર' - શબ્દથી રહિત ધ્યાન' કરનારા મહાત્માઓ ચક્ર વડે તત્ત્વ-ધ્યેય રૂપે ‘બ્રહ્મ” અથવા “વર્ણ” સિદ્ધ થાય છે, માટે ‘સિદ્ધ’ કહ્યું. પછી લેવાનું હોય છે. વિશેષણ-સમાસ કરવાથી ‘સિદ્ધચક્ર' બન્યું “મર્દ - એ “કૂટ-મંત્ર છે. “કૂટ- અથવા આ ચક્રમાં રહેલા પરમાક્ષરો - મેં મંત્ર’માં ઘણા અક્ષરો હોવા છતાં મંત્રનો હૈિં તૈ દ્ધ માં જૈિ જૈ ? વૈ ાં તો એક જ અક્ષર હોય છે. બાકીના હૈ સો ના ધ્યાનથી યોગની ઋદ્ધિઓ અક્ષરો તે મંત્રના પરિવાર રૂપ હોય છે. પ્રાપ્ત થતાં ‘સિદ્ધિ થઈ – એમ કહેવાય | ‘મર્દમાં પણ “” – એ મંત્રાક્ષર છે, તેથી એ “ચક્ર'નું ‘સિદ્ધપણું સ્પષ્ટ છે. છે. શેષ અક્ષરો, કલા, બિંદુ - એ તેનો તે “સિદ્ધચક્ર'નું આ “મર્દ કાર “પ્રથમ પરિવાર છે. કેવળ મંત્ર કાર્ય-સાધક બની બીજ' છે. બીજમાંથી ફણગો-અંકુરો અને શકતો નથી. બાહ્ય-પરિવાર રૂપ મંડલ, ફળ ઉત્પન્ન થાય છે, તેમ આ ‘સ કાર મુદ્રાદિ અને આંતર-પરિવાર રૂપ નાદ- રૂપ બીજના ધ્યાનથી પણ પુણ્યાનુબંધીબિંદુ-ક્લાદિ છે. આ બંને પરિકરથી પુણ્ય, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. (પરિવારથી) યુક્ત મંત્ર જ પૂર્ણ ફળદાયક તેથી ‘મર્દ પણ બીજ કહેવાય છે. બને છે. ‘મ - આદિ બીજ છે, એનું અભિધેય : “ પરમેશ્વર તાત્પર્ય એ છે કે – હૂ હીં હૂ હૂ હૂ - પરમેષ્ઠીનો વાચક છે. જે પાંચ બીજો છે, તે સર્વમાં ‘પ્રથમ સકળ રાગ-દ્વેષ-મોહાદિ મળ-કલંકથી બીજ છે. સર્વથા રહિત, “યોગ’ અને ‘ક્ષેમ’ ‘પ્રથમ શબ્દનો અર્થ અગ્રણીભૂત કરનારા, શસ્ત્રાદિથી રહિત હોવાથી અથવા વ્યાપક કરો. ‘અ સર્વ બીજમય પ્રસન્નતાના પાત્ર, જયોતિ સ્વરૂપ, હોવાથી વ્યાપક છે, તે આ પ્રમાણે – નીચે દેવાધિદેવ, સર્વજ્ઞ, સર્વદર્શી એવા શ્રી રેફ તથા ‘----શં-મ: યુક્ત અરિહંત પરમાત્માનું વાચક ‘ગઈ પદ છે. વર્ણ હોય તે “બીજ થાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ જેમ કે - સંક્ષેપ “મમાં કરી, તેનું “સંભેદ' અને ૨ + $ + X + | = ઢ ‘અભેદ’ પ્રણિધાન કરાય છે. + + હું + ક્ = દૂ વગેરે. એટલે કે પ્રથમ ‘મ અક્ષર અને આ રીતે ‘મ માં રહેલ ‘બીજ - પછી પરમ-જ્યોતિ સ્વરૂપ પ્રથમ પરમેષ્ઠી વ્યાપક છે. અરિહંત પરમાત્મા સાથે ધ્યાતાનો પણ અન્ય દર્શનોનાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ ધ્યાન રૂપ જ્યોતિ વડે અભેદ' સિદ્ધ થાય ‘સૈલોક્યવિજયા’, ‘ઘંટાર્ગલ”, છે. તાત્પર્ય કે દેવ રૂપ થઈને દેવનું ધ્યાન સ્વાધિષ્ઠાન’, ‘પ્રત્યનિરા” વગેરે ચક્રોમાં કરવાથી તાત્વિક-નમસ્કાર બને છે. તે જ પણ આ જ “રકાર (સપરિકર) મુખ્ય સમગ્ર દ્વાદશાંગીનો મહાન અર્થ, અપૂર્વ બીજ રૂપે હોય છે. અર્થ અને પરમાર્થ છે. અથવા તો મકારથી ક્ષકાર સુધીના “પદ-ધ્યાન’ અને ‘પદસ્થ-ધ્યાન’ પચાસ વણ જે “સિદ્ધાક્ષર' કે પવિત્ર મંત્રાક્ષરો આદિ પદોનું ‘સિદ્ધમાતૃકા' કહેવાય છે, તેઓનું જે ચક્ર આલંબન લેવાપૂર્વક જે ધ્યાન કરાય તેને (સમુદાય, વર્ણમાળા) - તે સિદ્ધચક્ર, તેનું સિદ્ધાંતકારો ‘પદ0-ધ્યાન' કહે છે. આ “ કાર જ “મુખ્ય બીજ છે. “પરમેષ્ઠી-પદો'નું ધ્યાન પણ ‘પદસ્થ સકળ દ્વાદશાંગ રૂપ આગમનું રહસ્ય, ધ્યાન” રૂપ છે. આ સોળ પરમાક્ષરો અને “મર્દ આદિ “યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં બીજો છે, તેમાં પણ “ર્દ એ “આદિ અને અન્ય ગ્રંથોમાં બતાવેલી પરમેષ્ઠીબીજ હોવાથી પરમ-રહસ્યભૂત છે. વિદ્યા, ષોડશાક્ષરી-ષડાક્ષરી, પંચાક્ષરી આ “મનું ધ્યાન ક્રમે-કમે સૂક્ષ્મ વિદ્યાઓ અને ‘મર્દ', ‘ૐ’ આદિ બનાવતાં ‘બિંદુ” પર્યત કરવાનું હોય છે. મંત્રોની ધ્યાનપ્રક્રિયાઓનો અંતર્ભાવ પણ ‘બિંદુ' એ ‘નાદ' રૂપ છે. પરમેષ્ઠી-નમસ્કારના ધ્યાનમાં થયેલો છે. નાદાનુસંધાનથી “આત્માનુસંધાન' થાય “નમસ્કારના ધ્યાનની સિદ્ધિ થવાથી છે. અર્થાત્ આત્મ-તત્ત્વનો સાક્ષાત્કાર થાય સર્વ મંત્રો અને વિદ્યાઓ પણ અવશ્ય છે, જેને ‘અભેદ-પ્રણિધાન” કહેવાય છે.૧ સિદ્ધ થાય છે.” આ રીતે અડસઠ અક્ષરાત્મ નવકારનો કહ્યું પણ છે કે - સંક્ષેપ સોળ પરમાક્ષરોમાં કરી, તેનો પણ “સર્વવિધા-સ્મૃતાવા વચ્ચે ૧. ‘મના ધ્યાન દ્વારા અભેદ-પ્રણિધાન સિદ્ધ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા ‘યોગશાસ્ત્ર'ના આઠમા પ્રકાશમાં બતાવી છે, જિજ્ઞાસુઓએ ગુરુગમ દ્વારા ત્યાંથી સમજી લેવી. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ पूर्णनमस्कृति: ।' સૂરિષ્કૃત, સૂરિમંત્ર). સર્વ વિદ્યાઓ, મંત્રો કે ધ્યાન વગેરેની સ્મૃતિ પૂર્વે સૌ પહેલાં આખો નવકાર ગણવો જોઇએ. - (શ્રી સિંહતિલક અનુક્રમે ચિંતવવાં. ધ્યાનના જે ચાર પ્રકારો (૧) પદસ્થ, (૨) પિંડસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત નામથી પ્રસિદ્ધ છે તે પણ નમસ્કાર-મહામંત્રની સિદ્ધિ થવાથી સિદ્ધ થાય છે. ‘નમસ્કાર, એ મંત્ર-વાક્યસ્થ રૂપ ‘પદસ્થ-ધ્યાન’ હોવાથી સૌ પ્રથમ તેનું ધ્યાન કર્યા પછી ‘પિંડસ્થ’ આદિ ધ્યાન કરવાં જોઇએ. ૧. નમસ્કારના ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ ‘યોગશાસ્ત્ર’ના આઠમા પ્રકાશમાં ‘નમસ્કાર-મહામંત્ર’ના ધ્યાનની પ્રક્રિયા અને તેના ફળનું વર્ણન કરવામાં આવ્યું છે, તે નીચે પ્રમાણે છે એટલે કે પૂર્વદિશાની પાંખડીમાં ‘નમો સિદ્ધાળં' પદને, દક્ષિણ દિશામાં ‘નો પૂર્ણ-સરિયાળ' પદને, પશ્ચિમ દિશામાં ‘નમો વાયાળ’ પદને અને ઉત્તર દિશામાં ‘નમો તોત્ સવ્વસાહૂળ' પદને ચિંતવવું. - આઠ પાંખડીવાળું સફેદ કમળ ચિંતવવું. તેની મધ્યમાં-કર્ણિકામાં સાત અક્ષરવાળું પહેલું મંત્ર-પદ નમો અરિહંતાĪ' ચિંતવવું. પછી સિદ્ધાદિ ચાર મંત્ર-પદોને ચાર દિશાઓની પાંખડીઓમાં - તથા વિદિશાની ચાર પાંખડીઓમાં અનુક્રમે ચૂલિકાનાં ચાર પદો ચિંતવવાં, જેમ કે ‘સો પંચનમુક્કારો અગ્નિ ખૂણામાં, ‘સવ્વપાવપ્પાસો' નૈઋત્ય ખૂણામાં, ‘મંગલાણં ચ સવ્વુત્તિ' વાયવ્ય ખૂણામાં અને ‘પમ વરૂ મંગŕ' - એ પદ ઇશાન ખૂણામાં ચિંતવવું. આ પ્રમાણે મંત્રાધિરાજ-નવકારનું ધ્યાન કરવું. આ સિવાય પણ પંચપરમેષ્ઠીના નામમાંથી ઉદ્ભવેલી ષોડશાક્ષરી, પંચાક્ષરી, ચતુરક્ષરી આદિ વિદ્યાઓનું સ્મરણ-ચિંતન-ધ્યાન કરવાનું જણાવ્યું છે અને તેનાં સામાન્ય તથા વિશિષ્ટ ફળોનો નિર્દેશ પણ કર્યો છે. ‘પરમેષ્ઠી-વિદ્યા-કલ્પ'માં યંત્રાકારે પંચપરમેષ્ઠીઓના ધ્યાનની પ્રક્રિયા બતાવી છે તથા વવિજ્ઞાળ થુત્ત'માં પણ તથા પુખ્યતમ મન્ત્ર, નાત્ - ત્રિતય-પાવનમ્ । योगी पंचपरमेष्ठि- नमस्कारं विचिन्तयेत् ॥ अष्टपत्रे सिताम्भोजे कणिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्रं पवित्रं चिन्तयेत्ततः ॥ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च विदिक्पत्रेषु चिन्तयेत् ॥ ‘યોગશાસ્ત્ર', પ્રાશ ૮, શ્તો. રૂ૨ થી ૩૪ ૦ ૨૦૬ ધ્યાન વિચાર (સવિવેચન) Page #225 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠી-તત્ત્વનું ધ્યાન પિંડસ્થ, રૂપ0 ઉપમાઓથી પણ અનુપમ એવા અને રૂપાતીત રૂપે કરવાની અદ્ભુત અરિહંતોના મંત્રરાજ – નવકારને હૃદય રહસ્યમયી પ્રક્રિયા બતાવી છે; તેમજ સમર્પિત કરીને સહુ જીવો કલ્યાણ પામો ! મૂલાધાર આદિ દશ-ચક્રોના ધ્યાન દ્વારા • નવકાર મંત્રની પરમ-ગુરુતા : કુંડલિની ઉત્થાનની પ્રક્રિયા પણ જૈન- કોઇ પુરુષના ત્રાજવાના એક પલ્લામાં શાસ્ત્રોની દષ્ટિએ તેમાં બતાવેલી છે. મંત્રાધિરાજ-નવકારને મૂકે અને બીજા મંત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ પલ્લામાં અનંતગુણા કરીને ત્રણલોકને नवकारओ अन्नो सारो મૂકે તો પણ જેનું પલ્લું અધિક વજનદાર मंतो न अस्थि तिलोए । રહે, તે મંત્રાધિરાજ-નવકારને અને તેની तम्हा अणुदिणं चिय પરમ-ગુરુતાને નમસ્કાર કરું છું. झायव्वो परमभत्तीए ॥ • નવકારની શાશ્વત વિદ્યમાનતા : અર્થ : ત્રણે લોકમાં નવકારથી અન્ય જે કોઇ સુષમાદિ અનંત આરાઓ અને સારભૂત કોઇ મંત્ર નથી તેથી પરમ ભક્તિ ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળ-ચક્રો પૂર્વક પ્રતિદિન તેનું ધ્યાન કરવું જોઇએ. પસાર થયાં છે તેમજ થવાનાં છે, તે સર્વમાં નવકાર-મંત્ર - એ “સર્વમંત્રશિરોમણિ પણ મંત્રાધિરાજ-નવકારનો અજોડ પ્રભાવ મહામંત્ર’ છે, “મંત્રાધિરાજ' છે, તેનો પ્રખ્યાત અને પ્રગટ હતો, છે, તેમજ મહિમા અપરંપાર છે, શબ્દાતીત છે, રહેવાનો છે. આ પરમ-મંત્રનું આલંબન કલ્પનાતીત છે. જ્ઞાની પુરુષો તેનું મહત્ત્વ પ્રાપ્ત કરીને જ ભવ્ય-આત્માઓ મોક્ષે ગયા બતાવતાં કહે છે કે - છે, જાય છે, તેમજ જવાના છે. “આ મંત્રરાજ એ સમગ્ર ઘન-ઘાતી પાંચ મહાવિદેહ-ક્ષેત્રમાં ઉત્તમ એકસો કર્મ-રાશિને વિખેરી નાખવામાં પ્રચંડ સાઠ વિજયો છે, જ્યાં સદા સુખમય કાળ પવન સમાન છે. ભવ રૂપી પર્વતને ભેદી વર્તે છે, ત્યાં પણ આ નવકાર નિરંતર નાખવામાં વજ સમાન છે. અજ્ઞાનરૂપ ગણાય છે, તેમજ પાંચ ભરત અને પાંચ અંધકારને હરવામાં મધ્યાહ્નના સૂર્ય સમાન ઐરવતમાં પણ શાશ્વત સુખને આપનાર છે. ડૂબતાનું જહાજ છે. જીવનાં માતા, આ મહામંત્ર નિયમિત જપાય છે : પિતા, બંધુ, સખા, વૈદરાજ, આદિના સો મUTIટ્ટ ત્નિો, મારૂ નીવો, સર્વ ગુણધર્મોનું તે ધામ છે. ચરાચર સારૂ નિધિશ્નો | વિશ્વને જીવાડવામાં સંજીવની ઔષધિ રૂપ તફથી વિ તે પહંતા છે. વધુ શું કહીએ ? સઘળી શ્રેષ્ઠ પ્રયે વિય નિr-નપુર ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ અર્થ : આ કાળ અનાદિ છે, જીવ - વિધિપૂર્વકની આરાધના વડે તીર્થકર અનાદિ છે, જિન-ધર્મ અનાદિ છે, પદ : ત્યારથી લઇ એટલે કે અનાદિ કાળથી આ જે શ્રદ્ધાવાન જિતેન્દ્રિય શ્રાવક મહામંત્ર-નવકાર ગણાય છે માટે તે અરિહંત પરમાત્મામાં જ બદ્ધચિત્તશાશ્વત છે. એકાગ્રચિત્તવાળો બની સુસ્પષ્ટ રીતે વણઇષ્ટ-સિદ્ધિ : ઊઠતાં, બેસતાં, ચાલતાં મંત્રાક્ષરોના શુદ્ધ ઉચ્ચારપૂર્વક ભવ-ભયકે ભૂમિ ઉપર આળોટતાં, જાગતાં. સતાં, નાશક એવા આ પંચપરમેષ્ઠી-મંત્રનો એક હસતાં, જંગલમાં ભય પામતાં, ઘરમાં લાખ સુગંધી શ્વેત પુષ્પો વડે વિધિયુક્ત જતાં, બહાર નીકળતાં કે ડગલે ને પગલે પૂજા કરીને એક લાખ જાપ કરે છે, તે પ્રત્યેક કામ કરતાં યાવતુ પ્રત્યેક શ્વાસ વિશ્વને પૂજનીય તીર્થંકરદેવ બને છે." લેતાં કે મૂકતાં જે ભવ્યાત્મા આ “એક લાખ શબ્દ સંખ્યા-સૂચક પંચપરમેષ્ઠી-મંત્રનું જ એક ચિત્તે હોવા ઉપરાંત “એક-લક્ષ્ય'નો પણ સૂચક સ્મરણ કરે છે, તેના કયા મનોરથો સિદ્ધ છે, તેનું ધ્યાન પ્રત્યેક આરાધકે રાખવું થતા નથી ? અર્થાત્ સર્વ મનોરથો સિદ્ધ જોઇએ. થાય છે. નવકાર એ પંચ પરમેષ્ઠી ભગવંતોનો સર્વ ભય નિવારક : મંત્રાધિરાજ- મંત્રાત્મક દેહ છે : નવકારના સ્મરણના પ્રબળ પ્રભાવે રણ- જિનેશ્વર પરમાત્માઓ પોતાના સંગ્રામ, સાગર, ગજેન્દ્ર, સર્પ, સિંહ, નિવણ પછી - “અમારી હાજરી વિના દુષ્ટ-વ્યાધિ, અગ્નિ, શત્રુ કે બંધનથી જગતના જીવોનું શું થશે ?' - એવી ભાવઉત્પન્ન થતા ભયો તથા ચોર, ગ્રહ, કરુણાથી પ્રેરાઇને ત્રણે જગતના જીવોના રાક્ષસ કે શાકિની આદિના ભયો પણ ઉદ્ધાર માટે પોતાના “મંત્રાત્મક-દેહ” નાશ પામે છે. સ્વરૂપ “નવકાર'ની ભેટ આપી ગયા છે. સ્વ-કર્તુત્વના અહંકારથી વિમુક્ત • પતિતપાવન નવકાર : કરીને પરમના સામર્થ્યમાં સ્થિર કરનારા હિંસક, અસત્યભાષી, પરધનહારીનમસ્કારના આ પ્રભાવને કાળ પણ કાંઇ ચોર, પરબારાસવી અને બીજાં પણ ક્રૂર કરી શકતો નથી. પાપોમાં સદા તત્પર રહેનાર, લોકમાં १. यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रमम्, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छ्रावकः । पुष्पैः श्वेतसुगन्धिभिश्च विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૮ Page #227 -------------------------------------------------------------------------- ________________ નિંદનીય એવો પુરુષ પણ જો મરણ વખતે કુંડલિની ઉત્થાન અને પર્યક્ર-ભેદન વિશે આ મંત્રનું સતત સ્મરણ કરે છે, તો દુષ્ટ- પણ રહસ્યમય વર્ણન ગર્ભિત રીતે છે. કર્મજન્ય દુર્ગતિનાં દ્વારો બંધ કરી બિંદા થુત્ત દેવલોકમાં જાય છે. पिण्डत्थं च पयत्थं ‘નવકાર' - એ જિનશાસનરૂપ છે. रूवत्थं रूववज्जियसरूवं । ‘નવકાર' - એ (વિનયરૂપ હોવાથી) तत्तं परमिट्ठिमयं કલ્યાણકારી ધર્મ છે. ગુરૂવરૂ થાસામિ ? / ‘નવકાર' - એ (નામ-જિનરૂપ ધ્યાનના ચાર પ્રકાર છે : (૧) હોવાથી) સાક્ષાત્ જિનેશ્વર-દેવ છે. પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને ‘નવકાર' - એ (પંચપરમેષ્ઠીઓ (૪) રૂપવર્જિત, રૂપાતીત. પરમેષ્ઠીમય મહાવ્રતધર હોવાથી) વ્રત અને મહાવ્રત તત્ત્વ એટલે કે “ૐ નમ: સિદ્ધમ્' કે સ્વરૂપ છે. નમો રિહંતાઈ' આદિ પરમેષ્ઠીમય ‘નવકાર' - સર્વ પ્રકારનાં ઉત્તમ વર્ષો-પરમેષ્ઠીવાચક અક્ષરો વડે પિંડસ્થ ફળોને આપનાર પરમ દાતાર છે. વધારે આદિ ચાર પ્રકારનું ધ્યાન કઇ રીતે કરી કહેવાથી શું ? આ સંસારમાં એવું શું છે શકાય છે, તેનું વર્ણન પૂર્વના ગુરુવર્યોએ કે જે શ્રી નવકારના અચિત્ય-પ્રભાવથી જે પ્રમાણે કર્યું છે તે પ્રમાણે હું કરીશ. શુભરૂપ ન બને ? અર્થાત્ આ સંસારમાં હવે મૂલાધારાદિ ૧૦ ચક્રોમાં પરજે કાંઈ શુભ-તત્ત્વ છે. તે સર્વ આ મેષ્ઠીપદોના ધ્યાનની પ્રક્રિયા બતાવે છે. નવકારના અતિ ઉત્તમ પ્રભાવે જ છે. નમ: સિદ્ધતસમો આનંદઘન આત્માના જ સ્વભાવભૂત चउदलियाहारचक्किा क्क)मज्झठिओ। એવા “નવકાર’ને અનન્ય-ભાવે આરાધતાં પUાવો પરીપટ્ટિમો આરાધક પણ પરમાનંદમય આત્માનો પતિત્તકુમો સુદં રેડ | ૨ | અભેદ સાધી-પરમાનંદપદ પામે છે. મૂલાધાર-ચક્રનાં ચાર પત્રો છે, તે • યંત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ : “નમ: સિદ્ધ' – આ અક્ષરોથી સમૃદ્ધ છે નમસ્કાર-મહામંત્રનું ‘યંત્ર' દષ્ટિએ અને તેની મધ્યમાં-કર્ણિકામાં પરમેષ્ઠીપણ ઘણું મહત્ત્વ છે. વાચક પ્રણવ-ૐકાર રહેલો છે, જે પાંચ પ્રસ્તુત સ્તોત્રમાં યંત્ર સાથે શ્રી તત્વયુક્ત છે અર્થાત પાંચ પરમેષ્ઠીના નવકારના પદોનું દશ ચક્રોમાં જુદી જુદી નામના પાંચ આદિ અક્ષરોથી યુક્ત છે, રીતે ધ્યાન કરવાનું વિધાન છે, તેમજ તેનું ધ્યાન ધ્યાતાને સુખ આપનારું છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ गुदलिलामध्ये आधारचक्र प्रथमम् બાજુના ચિત્ર મુજબ મૂલાધાર-ચક્રમાં ચાર પાંખડીવાળા કમલની स्थापना री तेभi 'ॐ नमः सिद्ध' मा मंत्र५४नुं ध्यान २वाथी ध्याताने પરમ આત્મિક-સુખનો અવશ્ય લાભ થાય છે. लिङ्गणमूले स्वाधिष्ठानकं द्वितीयम् । X चक्के साहिट्ठाणे छक्कोणे मज्झठिओ पयाहिणओ । सत्तसरमहमंतो झाइज्झंतो हं हरउ ॥ ३ ॥ ષટ્કોણ આકૃતિવાળા સ્વાધિષ્ઠાન-ચક્રમાં મધ્યથી લઇને પ્રદક્ષિણાકારે ध्यान तो 'णमो अरिहंताणं' - सा साक्षरी मंत्र सर्वपोने ४२नारो थाय छे. नाभौ मणिपूरचक्रं तृतीयम् । श्रीतपसे | सिद्धेभ्यो श्रीदर्शनाय नमः मणिपूरचक्कि अडदलि मज्झदिसासु च पंचपरमिट्ठी । विदिसासु नाण-दसण-चारित्त-तवाइं झाएमि ॥ ४ ॥ આઠ પત્રવાળામણિપૂર-ચક્રના મધ્યમાં અને દિશાઓમાં અનુક્રમે પાંચ પરમેષ્ઠીઓ તથા વિદિશાઓમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું હું ધ્યાન કરું છું. श्रीसर्वसाधुभ्यो श्रीअर्हद्भ्यो | श्रीसूरिभ्यो नमः । नमः नमः श्रीचारित्राय श्री श्रीनानाय) नमः उपाध्यायेभ्यो नमः । नमः । महामानसी रोहित असा अच्छुप्ता मानसी पनप्ति वजशृंखला रीट्या अच्छा आ साहे २३ १४|१५/ श्री गौतमस्यामिने सोलससरसोलसए महविज्जा विज्जदेविकलियदले । चक्के अणाहयक्खे गोयमसामि नमसामि ॥ ५ ॥ અનાહત-ચક્ર સોળ પત્રવાળું છે, तम पोशाक्षरी 'अरिहंत-सिद्ध-आयरियउवज्झाय-साहू' महाविद्या छ, तथा सोण સ્વરોથી સૂચિત સોળ વિદ્યાદેવીઓથી યુક્ત सोग पत्रोछे. तेना M.मा 'श्रीगौतमस्वामिने नमः' छ - मेथितन २j. (सि नमः महशी चक्रेश्वरी/ (3व/ मानवी J६७/ 40|११/१० 88) नरदत्ता गांधारी महाज्वाला का tue empie (HERE ध्यान विद्यार (सविवेयन) •२१० Page #229 -------------------------------------------------------------------------- ________________ चउवीसदेव-जिणजणणि-जक्ख-जक्खिणिपवित्तपत्तम्मि । मुद्धे विसुद्धचक्के झाएमि सयावि जिणसत्तिं ॥ ६ ॥ વિશુદ્ધ-ચક્ર જે કંઠમાં છે, જેનાં ચોવીસ પત્રો છે, તેમાં ચોવીસ તીર્થંકર દેવો, ચોવીસ જિનમાતાઓ, योवीस यक्षो भने योवीस यक्षिामो तथा मनिशस्ति भेटले 'अहँ नमः' छ - मेरीत हुं सहा ધ્યાન કરું છું. (सिद्धायिका चक्रेश्वरी / अजितबला दुरितारि मातंग | गौमुख अंबिका पद्मावती सिट जायस त्रिभुरव यानाया जया सेना सिद्धाय निशला मरुदेव सोमेधा पाच शवावामाजि ई धार धर्म अजित समय भानरदत्तागाधारी पद्मा वा कालिका महाकाली 21२४|१/२ जननि पाई सभामनरलासभाला 191रसर२/ 991२०॥ धारिणी धरणप्रिया यक्षट् | कुबेर / भगलासुसीमा अर मालि मनिपानमा सुपा/ अहँ नमः कुसुम | मातंग श्यामा | शाता (o 54 शादी TUDEveliph ना गरुड गन्धर्व 88/la Colle LDurney 8/2210t' भण रामानंती विजया अजित गरुड Hnbangal RE/LETENDER किन्नर अकटि सुतारका अशोका) -Rafnstall RRORI 10) ध्यान वियार (सविवेयन) •२११ Page #230 -------------------------------------------------------------------------- ________________ बत्तीसदले ल( ल )णाचक्के बत्तीससुरवइसमिद्धा । ह-रहियवंजणसिद्धा सरस्सई मह सुहं देउ ॥ ७ ॥ લલના ચક્ર, જેનાં બત્રીસ પક્ષો છે, તે બત્રીસ ઇન્દ્રોથી યુક્ત છે અને ‘હ'-રહિત બત્રીસ વ્યંજનો तम४ ते 'सरस्वत्यै नमः' - मंत्री सिद्ध थती स२स्वती हेवी भने सुप मापो. घण्टिकायां ललनाचक्रं षष्ठम् ।। अग्निकुमारेंद्र बाद्वीपकुमारेंद्र वातकुमारेंद्र सौधर्मेंद्र ईशानेंद्र सनत्कुमारेंद्र दिक्कुमारेंद्र Deli Aमाहेंद्र २७/२८/२९ SON ब्रोद्र वालांतकेंद्र ५६७ ब शुक्रंद्र सहस्रारेंद्र २३२४२५/२ सरस्वत्यै नमः आनतेंद्र BN २०/२१/२२/ BO अच्युतेंद्र 4/8612010 18 ह ries 15684 ४माराक्षसेंद्र बयझेंद्र चंद्रेद्र गंधर्वेद्र गरुडेंद्र ही किंपुरुषेद्र किन्नरेंद्र आदित्येंद्र भूमध्ये आज्ञाचक्र सप्तमम् । ह-ळ-क्षजुआ पणव-नमंतकलिआ य तिदलचक्कम्मि । आणक्खे एगक्खर महविज्जा सयलसिद्धिकरी ॥ ८ ॥ माशा-यने पत्रो छ. तेभा 'ह', 'ळ', 'क्ष' थी युति भने 'ॐ नमः'थी भाइसित-सुशोभित 'ह्रीं' २३५ मेडाक्षरी महाविद्या સર્વ સિદ્ધિઓને આપનારી છે. ध्यान विद्यार (सविवेयन) •२१२ Page #231 -------------------------------------------------------------------------- ________________ अ सि आ उ सा नमंता सोमकलारूवसोमचक्कम्मि । मस्तके सोमकलाचक्र अष्टमम् ।। सोमसियवन्नझाणेण झाइआ हंति सिवहेऊ ॥ ९ ॥ સોમ-ચક્ર, જે સોમ-કલા (અર્ધચન્દ્રાકૃતિ) સ્વરૂપ છે, તેમાં ‘ મા ૩ના નમ:' - આ મંત્રનું ચન્દ્ર સમાન શ્વેતવર્ણ સ્વરૂપે ધ્યાન કરવાથી તે શિવસુખનું કારણ બને છે. ब्रहाद्वारे ब्रह्मबिन्दुचक्रं नवमम् । चक्कमिम बंभबिंदु त्ति नामए बंभनाडिसहभूए । झाणापूरियपणवो भवियाणं कुणउ कल्लाणं ॥ १० ॥ બ્રહ્મબિન્દુ-ચક્ર, જે બ્રહ્મનાડી યાને સુષુમ્યાનાડી સાથે સંયુક્ત છે, તેનું પ્રણવ-3ૐકારથી આપૂરિત-પરિપૂર્ણ કરેલું ધ્યાન ભવ્ય-જીવોનું કલ્યાણ કરે છે. ब्रह्मतारोपरि हंसनादचक्र दशमम । सिरिहंसनादचक्के हंसं विसुद्धफलिहसंकासं । जो पिक्खइ गलिअमणो तस्स वसे सयलसिद्धिओ ॥ ११ ॥ શ્રીહંસનાદ-ચક્રમાં ગલિત-શૂન્ય-ક્ષીણવૃત્તિવાળો યોગી અત્યંત શુદ્ધ સ્ફટિકમણિ તુલ્ય હંસ-જીવને જુએ છે, એટલે કે તેનું ધ્યાન કરે છે, તેવા યોગીને સકલ સિદ્ધિઓ વશ-સ્વાધીન થાય છે. चउव्विहझाणगयं परमिट्ठिमयपहाणतरतत्तं । झायइ अणवरयं सो पावइ परमाणंदं ॥ १२ ॥ આ રીતે ચતુર્વિધ ધ્યાનગત પરમેષ્ઠીમય પ્રધાનતર તત્ત્વનું નિરંતર ધ્યાન કરે છે, તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. આ સ્તોત્રમાં બતાવેલાં દશ ચક્રોનું ધ્યાન દેહ-પિંડમાં જ જુદાં જુદાં સ્થાને થતું હોવાથી ‘પિંડWધ્યાન'રૂપ છે તથા પ્રત્યેક ચક્રમાં ‘ૐકાર, નમ: સિદ્ધમ, નમો રિહંતા' આદિ પદોનું ધ્યાન હોવાથી તે ‘પદDધ્યાન'રૂપ છે. તે યંત્રની આકૃતિ વડે થતુ હોવાથી “રૂપDધ્યાન'રૂપ પણ છે. - આ ત્રણે ધ્યાનમાં ધ્યેયરૂપે સ્થૂળ આલંબનો હોવાથી તેને “સાલંબન ધ્યાન' પણ કહેવાય છે અને તેના સતત અભ્યાસ દ્વારા સૂક્ષ્મ આલંબનરૂપ નિરાલંબન-ધ્યાનની શક્તિ પ્રગટે છે, તેથી કારણરૂપે તેને “રૂપાતીત ધ્યાન” પણ કહી શકાય છે. - પ્રથમનાં નવ ચક્રોમાં દર્શાવેલાં ધ્યાન - એ સાલંબન ધ્યાન’ છે. તેના અભ્યાસથી અનુક્રમે સિદ્ધ થતું દશમા હંસનાદ-ચક્રમાં નિર્મળ-શુદ્ધ હંસ-આત્માનું ધ્યાન – એ “રૂપાતીત ધ્યાન’ છે; જેનાથી પરમ આનંદની ઉપલબ્ધિ-પ્રાપ્તિ થાય છે. કહ્યું પણ છે - एवं क्रमशोऽभ्यासावेशाद् ध्यानं भजेन्निरालम्बम् । समरसभावं यातः परमानन्दं ततोऽनुभवेत् ॥ - योगशास्त्र, प्रकाश १२, श्लो. ५. આ પ્રમાણે પિંડી આદિ “સાલંબન ધ્યાનના અભ્યાસની તીવ્રતા-પરાકાષ્ઠા થતાં ‘નિરાલંબન ધ્યાન' કરે અને તેથી પરમાત્મા સાથે સમરસી (ઐક્ય)-ભાવ પામી પરમાનંદનો અનુભવ કરે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાન યોગ છે. શ્રાવકના અને સાધુઓના જે મૂળ ગુણ અને ઉત્તર ગુણો તથા જે જે બાહ્ય ક્રિયાઓ દર્શાવવામાં આવ્યા છે, તે સર્વ ધ્યાન યોગને સિદ્ધ કરવા માટે છે. ધ્યાન સિદ્ધિનો ક્રમ આ પ્રમાણે છે : “મુક્તિ માટે ધ્યાનની સિદ્ધિ જોઇએ. ધ્યાન સિદ્ધિ કરવા માટે મનઃપ્રસાદ જોઇએ. એટલે કે ચિત્ત પ્રસન્ન હોવું જોઇએ. ચિત્ત પ્રસન્નતા, અહિંસા, સંયમ અને તપ આદિ વિશુદ્ધ અનુષ્ઠાનનું ઉલ્લાસપૂર્વક આ સેવન કરવાથી સાધી શકાય છે. - ૩પતિ સારોદ્ધાર પ્ર. ૮ સાધનાની શરૂઆત નિર્મળતાથી થાય છે. ચિત્તની નિર્મળતા વિના વાસ્તવિક સ્થિરતા, તન્મયતા સ્વકીય બનતી નથી. શ્રી જિનાગમોમાં દર્શાવેલા મોક્ષ સાધક પ્રત્યેક અનુષ્ઠાનોની ભાવપૂર્વકની આરાધના સર્વપ્રથમ સાધકના ચિત્તને નિર્મળ બનાવે છે, પછી તેના ફળરૂપે ક્રમશઃ ચિત્તની સ્થિરતા થતાં પરમાત્મામાં તન્મયતા સિદ્ધ થાય છે. અહિંસા ધર્મના પાલનથી ચિત્ત નિર્મળ બને છે. સંયમ ધર્મના પાલનથી ચિત્ત સ્થિર બને છે. તપ ધર્મના પાલનથી ચિત્ત આત્મસ્વરૂપમાં લીન બને છે. - આચાર્ય વિ. કલાપૂર્ણસૂરિજી મ.સા. ‘ગ્રંથ પરિચય” પૃ. ૩૯ અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યદેવશ્રીનું સાહિત્ય ધ્યાન-વિચાર - મિલે મન ભીતર ભગવાન યોગસાર (સવિવેચન) - मिले मन भीतर भगवान् સહજ સમાધિ - સદન સમાધિ - સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મ - પરમ તત્ત્વ ી ૩પાસના તાર હો તાર પ્રભુ...! तत्त्वज्ञान प्रवेशिका દામોહમ્ भक्ति है मार्ग मुक्ति का Page #233 -------------------------------------------------------------------------- ________________ આ રીતે “નમસ્કાર-મહામંત્ર'ના આ આદર-બહુમાનપૂર્વક ચિંતન હોય છે. વિવિધ બીજાક્ષરોના ચિંતન વડે દશ તેના પ્રભાવે ધ્યાતાને પણ પોતાના ચક્રોનું ધ્યાન - એ અત્યંત મહત્ત્વપૂર્ણ આત્મામાં રહેલી પરમાત્મ-શક્તિનું કુંડલિની-ઉત્થાનની એક ધ્યાન-પ્રક્રિયા છે શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટે છે. એમ સ્પષ્ટ સમજી શકાય છે. અને સાથી'' - “આત્મા એક છે'; ધારણા, ધ્યાન અને સમાધિના “રત્નતયા પરમાત્મા પર્વ નીવાત્મા’ - ઐક્યને “સંયમ' પણ કહે છે. પ્રસ્તુત ‘દ્રવ્ય રૂપે પ્રત્યેક જીવાત્મા પરમાત્મા જ પ્રક્રિયામાં ત્રણેનું ઐક્ય સધાય છે. છે’ - અર્થાતુ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પિંડસ્થ “ધારણારૂપ છે, પદસ્થ અને સર્વ જીવો શુદ્ધ છે, ઇત્યાદિ રૂપસ્થ “ધ્યાન'રૂપ છે અને રૂપાતીત એ આગમવચનોનું સમ્યક્ પ્રકારે ચિંતન “સમાધિ સ્વરૂપ છે. કરી, નિઃશંકપણે પરમેષ્ઠીઓનું પોતાના (૨૨) પરમપદ ધ્યાના આત્મામાં આરોપણ કરીને સ્વ-આત્માનું મૂળ પાઠ : પરમેષ્ઠી સ્વરૂપે ધ્યાન કરવું - એ परमपदं-पञ्चानां પરમપદ’ ધ્યાન છે. परमेष्ठिपदानामात्मनि न्यासः આ ધ્યાનમાં પરમેષ્ઠી ભગવંતો સાથે માત્માસ્તરધ્યારોપેન પરમેષ્ઠિ- અભેદ અનુભવાય છે, તેને “અભેદ રૂપતા ચિન્તનમિત્કર્થઃ ૨૨ પ્રણિધાન' પણ કહે છે. આ અનુભવને અર્થ : પંચપરમેષ્ઠી પદોનો આત્મામાં યોગશાસ્ત્રોમાં ‘સમાપત્તિ કહે છે. ન્યાસ કરીને અર્થાત આત્મામાં તેમનો “સમાપત્તતંજતા' - ધ્યાતા, ધ્યેય અધ્યારોપ કરીને, આત્માને પરમેષ્ઠી- અને ધ્યાન - આ ત્રણેની એકતા એ રૂપે ચિંતવવો - એ “પરમપદ ધ્યાન ‘સમાપત્તિ છે અને તે ધ્યાનનું ફળ છે. કહેવાય છે. અહીં પદધ્યાનના ફળરૂપે “પરમપદ વિવેચન : પદધ્યાનના સતત અભ્યાસ ધ્યાન’ પ્રાપ્ત થાય છે, તેથી તે “સમાપત્તિ વડે અનુક્રમે પરમપદ ધ્યાન પ્રગટે છે. સ્વરૂપ છે. પદધ્યાનમાં ધ્યાતાનો ધ્યેય સાથે ભેદ • તાત્ત્વિક નમસ્કાર : હોય છે. તેમાં પાંચ પરમેષ્ઠીઓની “સિદ્ધહેમશબ્દાનું શાસન-બૃહદપૂજયતા-અનંત ગુણાત્મક પ્રભુતાનું વૃત્તિમાં પણ પ્રણિધાનના ચાર પ્રકાર આ ૧. ટાઇfસૂત્ર; ગઙ્ગાનું સૂત્ર ૬. ૨. áાશિવI - યો/વતીજ્ઞáશવા, ઉત્નો. ૨૦ વૃત્તિ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે બતાવ્યા છે : (૧) પદસ્થ, (૨) ધ્યા' - આત્મા સ્વયં દેવરૂપ બની પિંડસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. પરમાત્માનું અભેદભાવે ધ્યાન કરે તે (૧) પદસ્થ : ‘’ સ્થિર્ચ- “અભેદ-પ્રણિધાન” છે; તેને ‘પિંડસ્થ‘મર્દ” આદિ પદમાં રહેલા અરિહંતનું પ્રણિધાન' પણ કહે છે. ધ્યાન એ ‘પદ0-પ્રણિધાન’ છે. આ ‘અભેદ-પ્રણિધાન’ એ જ (૨) પિંડસ્થ : “શરીરસ્થ0' સમગ્ર વિનોનો વિનાશક અને અખિલ શરીરસ્થિત અરિહંતનું ધ્યાન તે ‘પિંડસ્થ- દૃષ્ટાદેષ્ટ સંકલ્પ-મનોરથોને પૂર્ણ કરવામાં પ્રણિધાન” છે. કલ્પવૃક્ષ સમાન હોવાથી તે ‘તાત્ત્વિક(૩) રૂપસ્થ : “પ્રતિમા સ્થચ્ચે’ - નમસ્કાર” છે. અરિહંતની પ્રતિમાનું ધ્યાન તે ‘રૂપસ્થ- નવકાર-મહામંત્રનાં પ્રથમનાં પાંચે પ્રણિધાન’ છે. પદો એ ‘પદધ્યાન’ કે ‘પદ0-પ્રણિધાન’ (૪) રૂપાતીત : ‘યનિગમર્દત સ્વરૂપ છે અને ચૂલિકારૂપ ચારે પદો, એ ધ્યાનમ્' - અરિહંત પરમાત્માનું રૂપાતીત “પરમપદ ધ્યાન'ના ફળને સૂચિત કરે છે. સ્વરૂપનું ધ્યાન, જે યોગિગમ્ય છે, તે આ પાંચ પરમેષ્ઠીઓ સાથે જ્યારે રૂપાતીત-પ્રણિધાન’ છે. આ ચારે પ્રણિધાનમાંથી શાસ્ત્રની “પરમપદ ધ્યાન' કહેવાય છે. એ જ આદિમાં પ્રથમનાં બે પ્રણિધાન-ધ્યાન ‘તાત્ત્વિક-નમસ્કાર છે અને તે સર્વ સંભવે છે, પરંતુ છેલ્લાં બે નહિ. પાપોનો સમૂળ ઉચ્છેદ કરે છે તથા સર્વ પદસ્થ પ્રણિધાન : “મને ‘મ' મંગળકારી કાર્યોને સિદ્ધ કરી આપે છે. વીને સદ માત્મનઃ સર્વતઃ સંમે' - આ રીતે નવકાર-મહામંત્રાની અર્થાત્ “અહં પદ સાથે સર્વ પ્રકારે ચૂલિકામાં ‘પરમપદ ધ્યાન'નો ફળરૂપે ‘સંભેદ-પ્રણિધાન હોય છે; તે ‘ભેદ નિર્દેશ કરે છે તેથી ‘પદ ધ્યાન’ અને ‘પરમ પ્રણિધાન રૂપ “પદ0-પ્રણિધાન” છે. પદ ધ્યાન એ સંપૂર્ણ (અડસઠ અક્ષરાત્મક) પિંડસ્થ પ્રણિધાન : “તમિથેન નવકાર મહામંત્રના ધ્યાન સ્વરૂપ છે. અહં' પદના અભિધેય કેવળજ્ઞાનાદિ અર્થાતુ નવકારમાં તે બંને ધ્યાન અને શેષ જ્યોતિસ્વરૂપ પ્રથમ પરમેષ્ઠી અરિહંત બાવીસ ધ્યાનભેદો પણ સમાયેલા છે.૧ પરમાત્માને આત્મા સાથે અભેદભાવે “પરમપદ ધ્યાન” એ નવકારના ધ્યાવવા. “રેવી મૂત્વી રેવં મને- રહસ્યાર્થનો અનુભવ કરાવે છે. ૧. જુઓ : ‘રિહા-કુત્ત' ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ આમ સર્વ પ્રકારનાં ધ્યાનોનો ફત્યાદ્રિ (૩૨) “મવા #પાવ સમાવેશ નવકારમાં થતો હોવાથી, ‘તે રિસાષ્યિ' ફત્યાદિ ( રૂ9) - મીત્રને સમગ્ર જિનશાસનનો સાર છે” – એ શાસ્ત્ર (૬૨) દ્વાષષ્ટિ વિન્તનમ્ II ૨રૂ I વચનને પુષ્ટિ મળે છે. અર્થ : સિદ્ધિ : ‘લૌકિકસિદ્ધિ - ‘ઉપમિતિ ભવપ્રપંચ કથામાં કહ્યું છે લધિમા, વશિતા, ઇશિત્વ, પ્રાકામ્ય, કે – “સમસ્ત દ્વાદશાંગીનો સાર ધ્યાનયોગ મહિમા, અણિમા, યત્રકામાવસાયિત્વ છે અને શેષ સર્વ અનુષ્ઠાનો ધ્યાનયોગને અને પ્રાપ્તિ - એમ આઠ પ્રકારની છે. સિદ્ધ કરવા માટે બતાવેલાં છે.૧ રાગ અને દ્વેષમાં માધ્યશ્ય ભાવરૂપ નવકારનો સંક્ષેપ પાંચ પરમેષ્ઠીઓમાં પરમાનંદ તે ‘લોકોત્તર સિદ્ધિ છે. થાય છે. પાંચ પદો “અહં”માં સમાયેલાં મુક્તિ પામેલા સિદ્ધાત્માઓના છે, તેથી પાંચે પદોનો સાર ‘અહં છે (અદીર્ઘ, અહ્રસ્વ ઇત્યાદિ) બાસઠ ગુણોનું અને તેનું પરમાર્થ-બીજ (દ) અને બિંદુ ધ્યાન - એ ભાવથી સિદ્ધિ છે. છે અર્થાત્ નવકારના ધ્યાનને અભ્યાસ વિવેચન : ‘સિદ્ધિ ધ્યાન’ - એ દ્વારા અનુક્રમે સૂક્ષ્મ, સૂક્ષ્મતર બનાવી પૂર્વોક્ત ધ્યાનનું ફળ છે. બિંદુ-ધ્યાન પર્યત કરવું જોઇએ. અણિમાદિ લૌકિક સિદ્ધિઓ છે બીજ-બિંદુનું ધ્યાન એ દ્વાદશાંગીનો માધ્યસ્થરૂપ રાગ-દ્વેષને જીતવાની કળા – મહાર્થ છે, અપૂર્વ અર્થ છે, પરમ અર્થ એ ‘લોકોત્તર સિદ્ધિ છે. એ કળાના છે. તત્ત્વતઃ પરમેષ્ઠી ભગવંતોના ધ્યાન દીર્ઘકાલીન અભ્યાસ દ્વારા ભાવથી દ્વારા આત્મ-તત્ત્વનું જ ધ્યાન થાય છે. સિદ્ધિરૂપ સિદ્ધ ભગવંતોના ગુણોનું ધ્યાન આ રીતે “મંત્રાધિરાજ નવકાર એ થાય છે. સમગ્ર દ્વાદશાંગીનો સાર છે' - એ વાત સિદ્ધ ભગવંતોના ગુણોનું ધ્યાન – સુનિશ્ચિત થાય છે. એ રૂપાતીત હોવાથી શુક્લ-ધ્યાન છે. (૨૩) સિદ્ધિ ધ્યાન તેના દ્વારા આત્માનું અનંત સામર્થ્ય પ્રગટ • મૂળ પાઠ : થાય છે. સિદ્ધિદ-દ્રવ્યતઃ નૌવિનિ - રાગ-દ્વેષના પ્રસંગોમાં માધ્યય્યરૂપ માવિષ્ટધા, નોકોત્તરી રી-ટ્રેષમધ્ય- લોકોત્તર સિદ્ધિ-સમતા એ ભાવ-સિદ્ધિ રૂપપરમાનન્દુન્નક્ષTI; માવતો મુશિ- છે. તેને સિદ્ધ ભગવંતોના અરૂપી પરપ્રાતનીવાનાં – “સે ન વીદે ન ' ગુણોના ધ્યાનના કારણ તરીકે વર્ણવી છે. ૧. ૩પિિતભવપ્રપંવથા, પ્રસ્તાવ ૮, રત્નો. ૭૨૪ થી ૪ર૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૬ Page #236 -------------------------------------------------------------------------- ________________ સમતાથી શુક્લ-ધ્યાન પ્રગટે છે અને (૭) નીલ નથી, (૮) લાલ નથી, (૯) શુક્લધ્યાન વડે અનુક્રમે ઘાતકર્મોનો ક્ષય પીળા નથી, (૧૦) શ્વેત નથી, (૧૧) થતાં કેવળજ્ઞાન, કેવળદર્શન અને સુગંધી નથી, (૧૨) દુર્ગધી નથી, (૧૩) યથાખ્યાત ચારિત્રરૂપ પૂર્ણ-સામાયિક તિક્ત નથી, (૧૪) કટુ નથી, (૧૫) પ્રગટે છે. તુરા નથી, (૧૬) ખાટા નથી, (૧૭) આ રીતે “સામાયિક” અને “ધ્યાન' - મધુર નથી, (૧૮) કઠિન નથી, (૧૯) બંને પરસ્પર એકબીજાનાં કારણ છે, તેથી મૃદુ નથી, (૨૦) ભારે નથી, (૨૧) ‘સિદ્ધિ-ધ્યાનના અધિકારી લોકોત્તર હલકા નથી, (૨૨) શીત નથી, (૨૩) સમતાવાન મુનિ છે – એમ ગર્ભિત રીતે ઉષ્ણ નથી, (૨૪) સ્નિગ્ધ નથી, (૨૫) સૂચિત થાય છે. રૂક્ષ નથી, (૨૬) શરીરધારી નથી, ‘સિદ્ધિધ્યાન’નું રહસ્ય (૨૭) જન્મ લેતા નથી, (૨૮) અમૂર્ત સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવંતોને હોવાથી સંગવાળા નથી, (૨૯) સ્ત્રી સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી સર્વ નથી, (૩૦) પુરુષ નથી, અને (૩૧) ગુણો આવિર્ભાવ પામ્યા છે. સિદ્ધ નપુંસક નથી.' આત્માના એક-એક પ્રદેશે અનંત ગુણો આ રીતે પાંચ પ્રકારના સંસ્થાનથી પ્રગટપણે રહેલા છે. તેમાં પ્રસિદ્ધ રહિત હોવાથી સિદ્ધ ભગવંતો નિરાકાર એકત્રીસ ગુણોનું વર્ણન (બે રીતે) સ્વરૂપવાળા છે. પાંચ પ્રકારના વર્ણથી શાસ્ત્રોમાં જોવા-વાંચવા મળે છે. રહિત હોવાથી અરૂપી છે. તેમજ બંને - “આચારાંગ-સૂત્ર'માં નિષેધાત્મક પ્રકારની ગંધ ન હોવાથી અગંધ છે. પાંચે શૈલીએ વર્ણવેલા એકત્રીસ ગુણો નીચે પ્રકારના રસ ન હોવાથી અ-રસ છે. આઠે પ્રમાણે છે : પ્રકારના સ્પર્શ ન હોવાથી અ-સ્પર્શ છે, સિદ્ધ ભગવંતો : (૧) દીર્ઘ નથી કે શરીર રહિત હોવાથી અશરીરી છે. જન્મ હૃસ્વ નથી, (૨) ગોળ નથી, (૩) ન હોવાથી અજન્મા છે, અમૂર્ત હોવાથી ત્રિકોણ નથી, (૪) ચતુષ્કોણ નથી, (૫) અસંગ છે, ત્રણે વેદથી રહિત હોવાથી પરિમંડલકારે નથી, (૬) શ્યામ નથી, અવેદી છે. ૧. “સે ન ટીદે ન હસે, ન વટ્ટ, તંતે, ન ચડશે, 7 પરિમંત્રે, ન ટ્ટિ , નીજો, ન નોgિ, ન હાર્દિક न सुकिल्ले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कक्खडे, न मउए, न गरुए, न लहुए, न सीए, न उण्हे, न निद्धे, न लुक्खे, न काए, न रुहे, न संगे, न इत्थी, न पुरिसे, न अन्नहा ।' - ‘વારા સૂત્ર', સૂ. ૨૭૨-૨. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ બીજી રીતે એકત્રીસ ગુણોનું વર્ણન કાળ અને ભાવની અપેક્ષાએ સિદ્ધ આવશ્યક-વૃત્તિમાં આ પ્રમાણે કરેલું છે.'- પરમાત્માનું જ સ્વરૂપ વર્ણવેલું છે તે નીચે પાંચ જ્ઞાનાવરણીય, નવ પ્રમાણે છે - દર્શનાવરણીય, બે વેદનીય, બે મોહનીય, (૧) સત્ ઃ સિદ્ધ ભગવંતોનું અસ્તિત્વ ચાર આયુષ્ય, બે નામ, બે ગોત્ર અને સદા માટે હોય છે, આકાશ-કુસુમની જેમ પાંચ અંતરાય - આ આઠે કર્મોનો ક્ષય કોઇ કાળે પણ તેમનો અભાવ હોતો જ નથી. થતાં એકત્રીસ ગુણો પ્રગટે છે. એકાદવાળાં નામો વિદ્યમાન વસ્તુનાં આ રીતે વિવક્ષા ભેદથી ભિન્ન-ભિન્ન વાચક હોય છે. ‘સિદ્ધિ' પણ એકાદવાળું રીતે વર્ણવેલા સિદ્ધ પરમાત્માના બાસઠ નામ છે, તેથી સિદ્ધો સદા વિદ્યમાન હોય છે. ગુણોનું ચિંતન-ધ્યાન કરવાથી અરૂપી (૨) દ્રવ્ય પ્રમાણ : દ્રવ્યની દૃષ્ટિએ વગેરે તથા અનંત જ્ઞાનાદિ વગેરે આત્માના સિદ્ધોની સંખ્યા “અનંત’ છે. એક સિદ્ધ નિર્મળ ગુણોનું જ ધ્યાન થાય છે. પરમાત્માની અવગાહનામાં પણ બીજા આ બાસઠ ગુણોમાં શેષ સર્વ ગુણો અનંત સિદ્ધો રહેલા હોય છે. તેનાં કરતાં સમાઇ જાય છે. અસંખ્ય ગુણ અધિક સિદ્ધો તેમના દેશ નંદી-સૂત્ર, સિદ્ધ-પ્રાભૃત અને નવ- અને પ્રદેશને સ્પર્શીને રહેલા છે. તત્ત્વ આદિ ગ્રંથોમાં વર્ણવેલા સિદ્ધ (૩) ક્ષેત્ર પ્રમાણ : સિદ્ધ ભગવંતો પરમાત્માના સ્વરૂપનું ચિંતન અને ભાવન લોકના અસંખ્યાત ભાગમાં રહેલા છે. ‘સિદ્ધિ-ધ્યાન'માં સહાયક બને છે. ગુરુગમ અર્થાતુ પિસ્તાળીસ લાખ યોજન પ્રમાણ દ્વારા તે ગ્રંથોનો અભ્યાસ કરવાથી દ્રવ્ય, નિર્મળ સ્ફટિક રત્નની શિલા ઉપર, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ અનેક પ્રકારો લોકના અગ્રભાગને સ્પર્શીને પોતાના વડે સિદ્ધ પરમાત્માના સ્વરૂપનો વિશદ ચરમદેહની અવગાહનાના બે તૃતીયાંશ અને સ્પષ્ટ બોધ થાય છે. ભાગને અવગાહીને રહેલા છે. પ્રસ્તુત ધ્યાનમાં ઉપયોગી સિદ્ધ (૪) સ્પર્શના : સિદ્ધ ભગવંતોની પરમાત્માનાસ્વરૂપનો ટૂંકમાં વિચાર કરીએ - સ્પર્શના પણ લોકના અસંખ્ય ભાગમાં સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ હોય છે, પરંતુ ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઇક ‘નવ-તત્ત્વ-પ્રકરણમાં દ્રવ્ય, ક્ષેત્ર, અધિક હોય છે. १. अहवा कम्मे णव दरिसणम्मि चत्तारि आउए पंच । आइम अंते सेसे दो दो खीणाभिलावेण इगतीसं ॥ - માવડ્યું સૂત્ર - હામિદીયા ટal; પૂ. ૬૬૩ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૮ Page #238 -------------------------------------------------------------------------- ________________ (૫) કાળ : સિદ્ધ ભગવંતો આદિ (૮) ભાવ : ભાવ એટલે પર્યાયઅનંત કાળવાળા હોય છે એટલે કે સિદ્ધ અવસ્થા. સિદ્ધ ભગવંતોમાં ક્ષાયિક અને અવસ્થા પ્રાપ્ત થયા પછી અનંતકાળ સુધી પારિણામિક બે ભાવ હોય છે. તે ભાવ (સદા માટે) તે જ અવસ્થામાં રહે છે, (અવસ્થા)માંથી તેઓ કદાપિ ચલિત પરંતુ તેમનું બીજું કોઇ સ્થાનાંતર કે થતા નથી. અવસ્થાંતર થતું નથી. ક્ષાયિક ભાવ : કર્મના ક્ષયથી જીવને જુદાં જુદાં સ્થાનોમાં કે જુદી પ્રગટેલો ભાવ તે ક્ષાવિકભાવ છે. સિદ્ધ જુદી અવસ્થાઓમાં લઈ જનાર કર્મ- ભગવંતોનાં સર્વ કર્મો ક્ષય પામેલાં પ્રકૃતિ છે. કર્મના યોગે જ ગતિ-આગતિ હોવાથી તેઓમાં અક્ષય જ્ઞાન, અક્ષય થાય છે. કર્મનો સર્વથા વિયોગ થયા દર્શન, અક્ષય ચારિત્ર અને અક્ષય સુખપછી પુનઃ કદાપિ સંયોગ થતો નથી. વીર્ય આદિ અનંત ગુણો ક્ષાયિકભાવે તેથી સિદ્ધો સાદિ-અનંત સ્થિતિએ અક્ષય- રહેલા હોય છે. અનંત-અવ્યબાધ સુખમય સહજ શુદ્ધ- પારિણામિક ભાવ : સર્વ સિદ્ધ સ્વરૂપની રમણતામાં લયલીન રહે છે. ભગવંતોમાં “જીવત્વ” પરિણામિક ભાવે એક સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ રહેલું છે. તેમનો કાળ સાદિ-અનંત છે, પણ અનેક (૯) અલ્પ બહુત્વ : મોક્ષના સિદ્ધોની અપેક્ષાએ અનાદિ-અનંત સ્થિતિ અધિકારી - પુરષ. સ્ત્રી અને નપુંસક હોય છે. હોય છે. તેમાં સૌથી અલ્પ સંખ્યામાં (૬) અંતર : સિદ્ધ અવસ્થા શાશ્વત- નપુંસકો સિદ્ધ થાય છે. તેના કરતાં સનાતન હોવાથી તેમને પુનઃ પતન કે સંખ્યાતગુણી સંખ્યામાં સ્ત્રીઓ અને અવસ્થાંતરનો અભાવ હોય છે, તેથી તેનાથી પણ સંખ્યાતગુણી સંખ્યામાં તેમનો “અંતર' પડતો નથી. પુરુષો સિદ્ધ થાય છે. (૭) ભાગ : સિદ્ધાત્માઓ સંખ્યાની સિદ્ધ-સ્વરૂપના દષ્ટિએ સંસારી જીવો કરતાં અનંતમા ધ્યાનની એક પ્રક્રિયા ભાગમાં છે, અર્થાત્ સિદ્ધો કરતાં સંસારી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજકૃત જીવોની સંખ્યા અનંતગુણી અધિક છે. “ઉપદેશ-પદ'ની વૃત્તિમાં - સુદર્શન શેઠને એક નિગોદમાં પણ અનંત જીવો હોય અભયારાણી સાનુકૂળ ઉપસર્ગ કરે છે તે છે, તેની અનંતમા ભાગની સંખ્યાવાળા વખતે પોતાની પ્રતિજ્ઞાનું અખંડપણે જીવો જ મોક્ષમાં જાય છે. પાલન થાય અને આવી પડેલો ઉપસર્ગ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ નિષ્ફળ જાય, તે માટે તેઓ સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન બની જાય છે - એમ જણાવી તેમણે કરેલા ધ્યાનનું આ પ્રમાણે વર્ણન કર્યું છે ‘સો વિસેર્સ પથ્વવાળ-ઢ્ઢાળે मणं निरुंभित्ता 'सिद्ध सिलोवरि सरदिंदुકુંવ-સંઘુન્નતછાપ્' અપ્પાાં ટ્વાવિત્તા તદ્દેસ સમીવત્તિળો સિદ્ધે ધુળિયાસેસ किलेसे निउणं परिचितिउं लग्गो ।' અર્થ : તે સુદર્શન શેઠ તે સમયે (અભયારાણીએ અનુકૂળ ઉપસર્ગ કર્યા, તે સમયે) પોતાના મનને પ્રત્યાખ્યાન-સંયમ સ્થાનમાં વિશેષ સ્થિરતાપૂર્વક પરોવીને - શરદ ઋતુના ચંદ્ર, મચકુંદના પુષ્પ અને શંખ જેવી ઉજ્જવળ કાન્તિવાળી સિદ્ધશિલા ઉપર પોતાના આત્માને સ્થાપિત કરીને, તે દેશ-સ્થાનને સમીપવર્તી સર્વ સંકલેશરહિત એવા સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું નિપુણ રીતે ધ્યાન કરવા લાગ્યા. આ રીતે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા સુશ્રાવક સુદર્શન શેઠને બાહ્ય વાતાવરણની કોઇ અસર થઇ શકી નહિ. ધ્યાનની સિદ્ધિનો આ પ્રત્યક્ષ પુરાવો છે. આ ઉપરાંત ‘નમસ્કાર-નિર્યુક્તિ'માં સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન છે. તેમજ ‘જ્ઞાનાર્ણવ’, ‘શ્રીપાળ કથા' વગેરે ગ્રંથોમાં પણ સિદ્ધ ભગવંતોના ધ્યાનની માહિતી દર્શાવી છે. ધ્યાનાદિ બાવીસ ભેદોના નિરંતર અભ્યાસ દ્વારા ‘સિદ્ધિ ધ્યાન’ સિદ્ધ થાય છે. આ ધ્યાનમાં સિદ્ધ ભગવંતોના અરૂપી ગુણોનું ચિંતન-ધ્યાન હોય છે. તેને ‘રૂપાતીત ધ્યાન' પણ કહી શકાય છે. ‘રૂપાતીત-ધ્યાન’ના અભ્યાસ કાળમાં શુક્લ-ધ્યાનનો પ્રારંભ થાય છે, જે કેવળજ્ઞાન અને મુક્તિનું પણ અનંતર કારણ છે. આ ધ્યાનના પ્રભાવે અણિમાદિ આઠ લૌકિક-સિદ્ધિઓ અને ૫૨માનંદનો અનુભવ કરાવનારી એવી પરમ સમાધિ રૂપ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આ ધ્યાન વર્તમાન જન્મમાં પણ લૌકિક અને લોકોત્તર સિદ્ધિ પ્રદાન કરે છે અને પરભવમાં શીઘ્ર સિદ્ધિ-શાશ્વત મુક્તિ-સુખની નિષ્પત્તિ કરે છે, તેથી આ ધ્યાનનું ‘સિદ્ધિ’ નામ સાર્થક ઠરે છે. (૨૪) પરમસિદ્ધિ ધ્યાન મૂળ પાઠ : परमसिद्धिः- मुक्तगुणानामात्मन्यધ્યારોપળમ્ ॥ ૨૪ ॥ અર્થ : મુક્ત-સિદ્ધ પરમાત્માના ગુણોનો પોતાના આત્મામાં આરોપ કરવો, તે ‘પરમસિદ્ધિ ધ્યાન' છે. વિવેચન : ‘સિદ્ધિધ્યાન'માં બતાવી ગયા તે મુજબ સિદ્ધ પરમાત્માના ગુણોનું ધ્યાન જ્યારે દીર્ઘ કાળ સુધી નિરંતર થાય છે, ત્યારે સિદ્ધ ૫૨માત્માના સર્વ ગુણોનો • ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૨૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ પોતાના આત્મામાં અભેદ આરોપ કરી આ રીતે “પરમસિદ્ધિ ધ્યાન' - એ પોતાના આત્માને પણ સિદ્ધરૂપે ધ્યાવવાનું ધ્યાનની પરાકાષ્ઠાને બતાવે છે, તે સામર્થ્ય પ્રગટે છે. કહ્યું પણ છે - અપ્રમત્ત અવસ્થામાં થતા “રૂપાતીત| ‘રૂપાતીત સ્વભાવવાળા કેવળજ્ઞાન ધ્યાન’નું દ્યોતક છે. ઉપશમ-શ્રેણિ અને અને કેવળદર્શન સ્વરૂપ, પરમાનંદમય સિદ્ધ ક્ષપક-શ્રેણિગત ધ્યાનોમાં પણ “પરમ પરમાત્માનું ધ્યાન કરવાથી ધ્યાતા પણ સિદ્ધિ ધ્યાન’ અવશ્ય હોય છે. અનંત ગુણમય સિદ્ધ ભગવાન બને છે.’ ‘જ્ઞાનાર્ણવ’૧ માં પણ સિદ્ધિ અને ધ્યાતાનો ઉપયોગ સિદ્ધ પરમાત્માના પરમસિદ્ધિ ધ્યાનનું વર્ણન છે તે નીચે આકારે પરિણમે છે ત્યારે ઉપયોગથી પ્રમાણે છે - અભિન્ન આત્મા પણ સિદ્ધ કહેવાય છે. અરિહંત પરમાત્માનું આલંબન ધ્યાન સંસારી આત્મા અનાદિ કાળથી સિદ્ધ થયા પછી ત્રણ લોકના નાથ, દેહાદિ પર-પદાર્થો સાથે અભેદપણા પરમેશ્વર સિદ્ધ પરમાત્માના ધ્યાનનો (એકતા)નો અનુભવ કરતો આવ્યો છે, પ્રારંભ કરવો જોઇએ. પરંતુ દેહાદિથી ભિન્ન અને સત્તાએ સિદ્ધ જે પરમાત્મા સયોગી કેવળી સંદેશ એવા આત્મ-તત્ત્વને જાણી શક્યો અવસ્થામાં સાકાર હતા, તે સિદ્ધ નથી. હકીકતમાં આ જીવે દેહ સાથેની અવસ્થામાં નિરાકાર, અક્રિય, પરમાક્ષર, એકતાનો અનુભવ ભવોભવમાં કર્યો છે. નિર્વિકલ્પ. નિષ્કલંક, નિષ્કપ, નિત્ય અને એથી તે (અભ્યસ્ત હોઇને) તેને સુલભ આનંદના મંદિર સ્વરૂપને ધારણ કરે છે. છે, પરંતુ દેહથી ભિન્ન સિદ્ધ સદેશ જેમના જ્ઞાનમાં સકળ ચરાચર પદાર્થો આત્માને અનુભવવાનો અભ્યાસ ક્યારે શેયરૂપે પ્રતિબિંબિત થાય છે, તેથી જે પણ કર્યો નહિ હોવાથી તે ભેદ-શાન તેને વિશ્વરૂપ છે, જેમનું અદ્ભુત અમૂર્ત અત્યંત દુર્લભ છે. પણ પ્રબળ પુણ્યના સ્વરૂપ મિથ્યાષ્ટિ જીવોને અગમ્ય છે, યોગે સદ્દગુરુનો સુયોગ થતાં જીવનાં જેઓ સદા ઉદયસ્વરૂપ છે, કૃતાર્થ અને દિવ્ય ચક્ષુ ઊઘડે છે ત્યારે અવિદ્યાનો કલ્યાણરૂપ છે, શાન્ત, નિષ્કલ, અશરીરી અંધકાર નાશ પામી જતાં, સ્વ-આત્મામાં અને શોકરહિત છે. જ પરમાત્માનું પવિત્ર દર્શન થાય છે. જેઓ સમગ્ર ભવ-સંચિત કર્મ-ક્લેશ તેને જ નિશ્ચયથી આત્મદર્શન, સમ્યજ્ઞાન રૂપ વૃક્ષોને ભસ્મીભૂત કરવામાં પ્રચંડ અને મુનિપણું કહેવાય છે. અગ્નિ સમાન છે, પૂર્ણ શુદ્ધ છે, અત્યંત ૧. ‘જ્ઞાનાવ; વીર્થધ્યાનવન, પ્રશ્નો. ૨૨ થી ૨૮. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ નિર્લેપ છે, જ્ઞાન-સામ્રાજયમાં પ્રતિષ્ઠિત અંતરાત્માને તન્મય બનાવી ધ્યાન કરવું છે, વિશુદ્ધ દર્પણમાં સંક્રાન્ત થયેલા જોઇએ - તે આ પ્રમાણે - પ્રતિબિંબ સદેશ મહાપ્રભાવવાળા છે, • “પરમસિદ્ધિ ધ્યાન'માં તન્મયતા સિદ્ધ જેઓ જ્યોતિર્મય, અનંત વીર્યયુક્ત, કરવાનો ઉપાય : મહાપરાક્રમી અને પુરાતન છે. જે સિદ્ધ પરમાત્મા વાણીથી અગોચર, વળી જેઓ પરમ વિશુદ્ધ, અષ્ટ અવ્યક્ત અને શબ્દરહિત છે, જન્મગુણોથી યુક્ત છે, રાગાદિ દોષોથી મરણથી રહિત છે અને ભવ-ભ્રમણથી સર્વથા રહિત છે, નીરોગી છે, અપ્રમેય- મુક્ત છે, તેથી તેમનું ધ્યાન મનને છતાં ભેદ-જ્ઞાનીથી શેય તેમજ વિશ્વનાં વિકલ્પ રહિત બનાવી કરવું જોઇએ. સર્વ તત્ત્વો જેમનામાં વ્યવસ્થિત છે અને જેમના કેવળજ્ઞાનના અનંતમાં જેમનું સ્વરૂપ બાહ્ય-ભાવોથી અગ્રાહ્ય ભાગમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી ભરેલો છતાં અંતરંગ-ભાવોથી ગ્રાહ્ય બની શકે સંપૂર્ણ લોક અને અલોક શેયરૂપે સ્થિર તેવું છે. છે, જે ત્રણે લોકના ગુરુ છે. આવું સહજ શુદ્ધ - આત્મસ્વરૂપ આ રીતે સિદ્ધ-સ્વરૂપનું સ્થિરતાપૂર્વક સિદ્ધ પરમાત્માને પ્રગટ છે. એવા ચિંતન કરતો અને તેમના ગુણ-સમૂહના નિષ્પન્ન, અત્યંત અવ્યાબાધ સુખમય સ્મરણથી સુપ્રસન્ન બનેલો યોગી સિદ્ધસિદ્ધ પરમાત્મા સર્વ જગતને વંદનીય છે. સ્વરૂપને સિદ્ધ કરવા આત્માને આત્મા વડે જેના અલ્પકાળના ધ્યાન માત્રથી તેમાં જ એકાકાર બનાવવા પ્રયત્ન કરે છે. પણ ભવ્ય જીવોનો ભવ-વ્યાધિ નષ્ટ થઈ આ મુજબના વારંવારના અભ્યાસથી જાય છે. ભાવ-સિદ્ધનું આલંબન લેનાર યોગી તેઓ ત્રણે લોકના સ્વામી અવિનાશી અનુક્રમે ગ્રાહ્ય-ગ્રાહક ભાવથી મુક્ત બની પરમાત્મા છે, જેમનું સ્વરૂપ જાણવાથી તેમાં જ તન્મયતા સિદ્ધ કરે છે (અર્થાત્ સમગ્ર વિશ્વનું સ્વરૂપ જણાઈ આવે છે. આ આલંબન ધ્યાનના સતત અભ્યાસ તે પરમાત્માના સ્વરૂપના જ્ઞાન વિના સ્વ- પછી સાધક જયારે તન્મય અવસ્થાને પ્રાપ્ત આત્મ-સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થતી થાય છે, ત્યારે પરમાત્મા “ગ્રાહ્ય” અને નથી, માટે જ યોગીપુરુષો તેઓનું શુદ્ધ- હું ‘ગ્રાહક' એવો ભેદભાવ નાબૂદ થઇ સ્વરૂપ જાણી સ્વયં સિદ્ધ-સ્વરૂપને વરે છે. જાય છે.) | સર્વ મુમુક્ષુઓએ અન્ય સર્વનું શરણું આવી અભેદની ભૂમિકામાં રહેલો છોડી સિદ્ધ-પરમાત્માના સ્વરૂપમાં જ સાધક સર્વ પદાર્થોના વિકલ્પથી રહિત ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ બની પરમાત્મ-સ્વરૂપમાં એવો લીન બની જે મુનિ ગુરુ-આજ્ઞામાં સ્થિર થઇ, જાય છે કે જેથી ધ્યાતા” અને “ધ્યાન વ્યવહાર કુશળ બની, આવશ્યકાદિ પ્રત્યયનો વિલય થતાં માત્ર “ધ્યેય ક્રિયા-યોગની આરાધના વડે શુદ્ધ સાથેની એકતા અનુભવાય છે. ચિત્તવૃત્તિવાળા બન્યા હોય છે તેમને પરમાત્મ-સ્વરૂપમાં લીન થતાં જ તે નિશ્ચય-નયના આલંબનની ભૂમિકા વખતે સમયે સમતારસનું શીતળ ઝરણું વહેવા શુદ્ધાત્મ-સ્વભાવની પરિણતિ પ્રગટવાથી માંડે છે - આ ભૂમિકાને “એકીકરણ’ અધ્યાત્મ-ધ્યાનમાં પણ એકાગ્રતા ભાવ પણ કહે છે. ઉલ્લસિત થતાં તન્મયતા સિદ્ધ થાય છે. “યોગશાસ્ત્રમાં ‘સિદ્ધિ' અને શુદ્ધ અધ્યાત્મ-ધ્યાનમાં તન્મયતા પરમસિદ્ધિ ધ્યાનનો ‘રૂપાતીત-ધ્યાન’ સિદ્ધ થવાથી વિષય-કષાય આદિ દોષો તરીકે ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે - રહિત તથા વિજ્ઞાન અને આનંદમય અમૂર્ત, ચિદાનંદ સ્વરૂપ, નિરંજન સિદ્ધ અર્થાત્ સ્વરૂપ-પ્રતિભાસ અને પ્રશમપરમાત્માનું ધ્યાન – એ “રૂપાતીત ધ્યાન” સુખની એકરસતાને પામેલું, પરિશુદ્ધછે.૧ નિરંતર સિદ્ધ પરમાત્માનું ધ્યાન સ્વભાવથી જ સ્ફટિકરત્ન તુલ્ય નિર્મળ કરતો યોગી તેમના શુદ્ધ સ્વરૂપના એવું આત્મ-સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવાય છે આલંબને ગ્રાહ્ય-ગ્રાહક ભાવ રહિત અને તેથી આત્મામાં જ રત, તૃપ્ત અને તન્મયતા પ્રાપ્ત કરે છે. અન્ય સર્વનું શરણું સંતુષ્ટ થયેલા મુનિને સ્વ-આત્મામાં જ છોડી દઈને સિદ્ધ-સ્વરૂપમાં એવી લીનતા પ્રતિબંધ અને વિશ્રાન્તિ થવાથી સર્વ પામે છે કે જ્યાં “ધ્યાતા’ કે ‘ધ્યાન’ની વિકલ્પો શમી જાય છે. કોઇ ભેદરેખા ન રહેતાં માત્ર સંક્ષોભ રહિત સમુદ્રમાં પવનના Àયાકાર'ની જ પ્રતીતિ શેષ રહે છે, અભાવે જેમ જળતરંગો-મોજાં ઓ આત્મા પરમાત્મામાં અભિન્નરૂપે લીન ઉત્પન્ન થતાં નથી, તેમ આત્મ-સ્વરૂપના બની જાય છે. સાક્ષાત્કાર સમયે પૌદૂગલિક પદાર્થોના આ શુદ્ધાત્મ-ધ્યાનના અધિકારી વિશે ગ્રહણ-ત્યાગનો અભાવ હોવાથી શુભ “ધર્મપરીક્ષા માં આ પ્રમાણે ઉલ્લેખ મળે કે અશુભ કોઇ વિકલ્પ ચિત્તમાં ઉત્પન્ન છે - થતા નથી. ૧. અમૂર્તી વાનરૂપસ્થ પરમાત્મઃ | निरञ्जनस्य सिद्धस्य ध्यानं स्याद्रूपवर्जितम् ॥ - ‘યોગશાસ્ત્ર', પ્રવાસ ૨૦, ફતો. ૨ ૨. “ધર્મપરીક્ષા’ - રચયિતા : પૂ. ઉપા. યશોવિજયજી મહારાજ, ગાથા ૯૯ થી ૧૦૩. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ “વા મતિઃ ? વા વા આનંદ ?” - જ્ઞાન-દર્શન-ચારિત્રારૂપ રત્નત્રય આવા વિકલ્પો પણ આત્મ-પ્રાપ્તિની સ્વભાવવાળો હોવા છતાં મારા શુદ્ધાત્મપળોમાં હોતા નથી. આ વાત અધ્યાત્મ- દ્રવ્યની એકતા અખંડિત રહે છે, એટલે શાસ્ત્રો આચારાંગાદિ આગમ ગ્રંથોમાં કે પ્રભા-નિર્મળતા અને દોષહરણ પણ કહી છે. શક્તિથી યુક્ત જાતિરત્નની જેમ મારી આત્મસ્વરૂપના સાક્ષાત્કાર-અનુભવ એકતામાં ક્ષતિ આવતી નથી.” સમયે સુખદુ:ખના સૂક્ષ્મ વિકલ્પોનો પણ શુદ્ધાત્મ-દ્રવ્ય સંબંધી આવા શુભઅભાવ હોય છે, તો તેના સાધનભૂત વિકલ્પો એ “અવિકલ્પ-સમાધિ'ના જનક ગૃહ, સંપત્તિ, સ્વજનાદિ મુગલ બને છે. સંસર્ગજનિત સ્થૂલ વિકલ્પોને ક્યાંથી શુદ્ધ-વિકલ્પો દ્વારા ઉત્પન્ન થયેલા અવકાશ મળે ? સંસ્કારો અન્ય વિકલ્પજન્ય સંસ્કારોના આવી નિર્વિકલ્પ-દશાને “શુદ્ધાત્મા- વિરોધી હોવાથી તેવા વિકલ્પોને ઉત્પન્ન નુભવ’ કહે છે અને તે ધર્મ - શુલધ્યાનનું થવા દેતા નથી એટલે અન્ય અશુભફળ છે. તેને ચિદાનંદ, નિષ્પદ અવસ્થારૂપ વિકલ્પોનો નાશ કરીને આ શુદ્ધ-વિકલ્પ નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે. સ્વતઃ શાંત થઈ જાય છે. આવી નિર્વિકલ્પ સમાધિને ઉત્પન્ન આ શુદ્ધાત્મ-ધ્યાન “અવિકલ્પકરનાર શદ્ધ વિકલ્પદશાનું સ્વરૂપ જોઇએ. સમાધિ’ને ઉત્પન્ન કરનાર હોવાથી પરમ “આ સર્વ મન-વાણી-કાયા-ધન- રહસ્યમય છે. ગૃહાદિ પૌદ્ગલિક પરિણામો મારા આત્મ- 'एयं परमं नाणं દ્રવ્યથી એકાંતે ભિન્ન છે. ત્રણે કાળમાં આ પરમો થપ્પો રૂમોત્રિય પસિદ્ધ ! પદાર્થો ઉપયોગ લક્ષણવાળા બનતા નથી एयं परमं रहस्सं અને હું જ્ઞાન ઉપયોગ સ્વભાવવાળો છું, નિચ્છથયુદ્ધ વિUTI દ્વિતિ | તેથી પુલભાવથી ભિન્ન અને એક છું. - ઘર્ષપરીક્ષા, રત્નો. ૨૦૪ અનાદિ કાળથી અન્ય દ્રવ્યોના સંસર્ગમાં આ અધ્યાત્મ-ધ્યાન એ “પરમ જ્ઞાન આવવા છતાં અન્ય દ્રવ્યના સ્વભાવને છે. કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, પામ્યો નથી તથા અનંત પર્યાયોનો વિરતિ સમતા સ્વરૂપ છે અને સમતા આવિર્ભાવ અને તિરોભાવ સતત ચાલુ ધ્યાનને આધીન છે. હોવા છતાં એક શુદ્ધાત્મદ્રવ્યપણે હું એક આત્મ-ધ્યાન વિના સમતા પ્રગટતી અનંત શક્તિમય આત્મા છું. નથી. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ આ અધ્યાત્મ-ધ્યાન એ પ્રસિદ્ધ પરમ- જાણીને તત્ત્વજ્ઞ યોગી લક્ષ્યના આલંબન ધર્મ છે. દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરી વડે અલક્ષ્યનો, સ્થૂલના આલંબન વડે નિયમા સદ્ગતિ તેમજ સિદ્ધિગતિમાં લઇ સૂક્ષ્મનો અને સાલંબન ધ્યાન વડે જાય છે. જિનેશ્વર પરમાત્માઓ પણ આ નિરાલંબન ધ્યાનનો સતત અભ્યાસ કરતો ધ્યાનને નિશ્ચય શુદ્ધ-પારમાર્થિક નથી રહીને આત્મ-તત્ત્વની અનુભૂતિ શીઘ્રતાથી વિશુદ્ધ એવું ‘પરમ રહસ્ય' કહે છે. મેળવી શકે છે અને તે આત્મ-ધ્યાનરૂપી • આ વિષયમાં આગમ-પ્રમાણ : ધ્યાનામૃતમાં મગ્ન બનેલું શ્રમણનું મન परमरहस्समिसीणं જગતનાં સર્વ તત્ત્વોનો સાક્ષાત્કાર કરીને સત્તાાિપિટારિક સાસUi | આત્માની પરમ શુદ્ધિના પ્રકર્ષને પામે છે. परिणामियं पमाणं આ પ્રમાણે “ધ્યાન’–‘પરમ ધ્યાન” णिच्छयमवलंबमाणाणं ॥ આદિ ૨૪ ભેદોનું નિરૂપણ અને વિવેચન - સતિત કરીને તેમાં બતાવેલાં ચિંતા-ભાવના, અધ્યાત્મ-ધ્યાનનું આ પરમ રહસ્ય કરયોગ-ભવનયોગ આદિ મહત્ત્વના જાણી-સમજી સુજ્ઞ મુમુક્ષુ આત્માઓએ પદાર્થોનું વિશદ વર્ણન શાસ્ત્રકાર મહર્ષિ તેને જીવનમાં પ્રધાન બનાવવું જોઇએ. સ્વયં કરે છે, તે ‘ઉત્તર વિભાગમાં ઉપસંહાર આપવામાં આવેલ છે. આ રીતે ધ્યાનના બધા ભેદો-પ્રભેદોને ને પૂર્વ વિભાગ સંપૂર્ણ | ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિચાર : ઉત્તર ધ્યાન-પરમધ્યાન આદિ ચોવીસ ધ્યાન-માર્ગના ભેદોનું નિરૂપણ અને વિવેચન કરીને, તેમાં બતાવેલા કેટલાક અગત્યના પદાર્થો-ચિંતા (ચિંતન), ભાવના, અનુપ્રેક્ષા, ભવનયોગ અને કરણયોગ વગેરેનું વર્ણન અને તેના સંબંધમાં કેટલાંક ઉપયોગી સ્પષ્ટીકરણો ગ્રંથકાર મહર્ષિ સ્વયં કરે છે. તેનો વિચાર આ ઉત્તર વિભાગમાં કરીશું. ધ્યાન સાધનામાં પ્રવેશ અને પ્રગતિ કરવા ઇચ્છતા સાધકોએ ધ્યાનના પૂર્વાભ્યાસ માટે ધ્યાનનાં લક્ષણમાં જ બતાવેલી ‘ચિંતા' અને ‘ભાવના’ જે અનુક્રમે શ્રુતજ્ઞાન અને પંચાચાર પાલન સ્વરૂપ છે, તેનો જીવનમાં નિત્યનિયમિત અભ્યાસ કરવો જરૂરી છે. ‘ચિંતા' (ચિંતન)નું સ્વરૂપ અને તેના પ્રકારો મૂળ પાઠ : तत्र चिन्ता, भावनाऽनुप्रेक्षाव्यतिरिक्तं चलं चितम् । ૧. વિભાગ (સવિવેચન) મેવાનામ્ ॥ ॥ द्वितीया : मिथ्यात्व - सास्वादनમિશ્રર્દષ્ટિ ગૃહસ્થરૂપા । અદ્વૈતેષાં સ્વરૂપ વિપર્યસ્તાવિરૂપં ચિત્ત્વમ્ ॥ ૨ ॥ तृतीया : चतुर्विधानाम्-क्रिया ( ૧૮૦)-મયિા (૮૪)-અજ્ઞાન (૬૭)-વિનય (રૂ૨) વવિનાં ( ૨૬૨) પાન્તુિનાં સ્વરૂપચિન્તા || રૂ। - चतुर्थी : पार्श्वस्थादिस्वयूथ्यસ્વરૂપચિન્તા || ૪ || सा च सप्तधा પ્રથમા : તત્ત્વચિત્તા- પરમતત્ત્વવિસ્તારૂપા । તત્રાઘા નીવાનીવારીનાં ९ । द्वितीया ध्यानादीनामेव २४ જીવ-અજીવ આદિ ૯ તત્ત્વોનું પંચમી : નાર-તિર્યં.-નરામરાળાવિતસમ્યગ્દષ્ટીનાં સ્વરૂપચિન્તા IL II षष्ठी : मनुष्याणां देशविरतસમ્યગ્દષ્ટીનાં સ્વરૂપચિન્તા ॥ ૬ ॥ સપ્તમી : પ્રમત્તા-િઅયોશિપર્યન્તાनां नवानां सर्वविरतानां सिद्धानां चानन्तर १५- परम्परगतभेदानां स्वरूपચિન્તનમ્ । ૭ ।। અર્થ : ભાવના અને અનુપ્રેક્ષાથી ભિન્ન જે ચલચિત્ત તે ‘ચિંતા’(ચિંતન) કહેવાય છે. તે ચિંતા સાત પ્રકારની છે - (૧) તેમાં પ્રથમ પ્રકારની ચિંતાના બે પેટા પ્રકારો છે : (અ) ‘તત્ત્વચિંતા’ અને (બ) ‘પરમતત્ત્વચિંતા’. જીવ, અજીવ આદિ ૯ તત્ત્વોનું સ્વરૂપ જુઓ : આગળ ‘યોગનાં આલંબનો' વિભાગમાં શક્તિયોગનાં આલંબનો. ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૨૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ ચિંતન કરવું તે ‘તત્ત્વચિંતા' છે અને (૫) નારકી, તિર્યંચ, મનુષ્ય અને ધ્યાન આદિ ૨૪ ભેદોનું ચિંતન કરવું દેવતાઓમાં અવિરતસમ્યગ્દષ્ટિજીવો હોય, તે “પરમતત્ત્વચિંતા” છે. તેઓના (નિર્મળ શ્રદ્ધાદિ ગુણોના) સ્વરૂપનું (૨) મિથ્યાત્વ, સાસ્વાદન તથા ચિંતન કરવું તે ચિંતાનો પાંચમો પ્રકાર છે. મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા ગૃહસ્થોના (૬) મનુષ્યોમાં જે દેશવિરત વિપર્યતાદિ સ્વરૂપનું ચિંતન કરવું તે સમ્યગ્દષ્ટિ હોય તેઓના (અણુવ્રતાદિ ચિંતાનો બીજો પ્રકાર છે. ગુણોના) સ્વરૂપનું ચિંતન કરવું તે (૩) ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયા- ચિંતાનો છઠ્ઠો પ્રકાર છે. વાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનય- (૭) છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકથીપ વાદી એમ ૩૬૩ પાખંડીઓનાં સ્વરૂપનું (પ્રારંભી) ચૌદમા અયોગી કેવલી ચિંતન કરવું તે ચિંતાનો ત્રીજો પ્રકાર છે. ગુણસ્થાનકો સુધીના (નવ પ્રકારના) (૪) પાર્થસ્થ (પાસત્થા) આદિ સર્વવિરતિધર મુનિઓના તેમજ પંદર પોતાના યૂથ (વર્ગ)ના સાધુઓનું સ્વરૂપ પ્રકારના “અનંતરસિદ્ધ' અને અનેક ચિંતવવું તે ચિંતાનો ચોથો પ્રકાર છે. પ્રકારના “પરંપર સિદ્ધો’ના સ્વરૂપનું ૧. ૨૪ ધ્યાન આદિનું સંક્ષિપ્ત સ્વરૂપ : જુઓ ગ્રંથપરિચય. ૨. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં તત્ત્વનો વિપર્યાસ હોય છે. સાસ્વાદન ગુણસ્થાનકમાં સમ્યકત્વનો કંઇક સ્વાદ હોય છે. મિશ્ર ગુણસ્થાનકમાં તત્ત્વ તથા અતત્ત્વ બંને પ્રત્યે ઉદાસીનતા હોય છે. આ અંગેના વિશેષ સ્વરૂપ માટે ‘કર્મગ્રંથ' આદિ ગ્રંથોનું અવલોકન-અવગાહન કરવું. ક્રિયાવાદી વગેરે ૩૬૩ પાખંડીઓનું વિશેષ સ્વરૂપ જાણવા જુઓ : પરિશિષ્ટ નંબર ૪. ૪. પાસત્યાદિનું સ્વરૂપ જુઓ : પરિશિષ્ટ નંબર ૫ ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ જુઓ : પરિશિષ્ટ નંબર ૬. ૬. ૧૫ પ્રકારનાં અનંતર સિદ્ધોનાં તથા અનેક પ્રકારનાં પરંપર સિદ્ધોના ભેદોનું સ્વરૂપ “પન્નવUT સૂત્ર'માં નીચે મુજબ જણાવેલું છે : (ચાલુ-પૃ. ૧૬૭). આત્મા જે સમયે મોક્ષમાં જાય છે, તે સમયે અનંતરસિદ્ધ કહેવાય છે, ત્યાર પછીના સમયમાં એ જ આત્મા પરંપરસિદ્ધ કહેવાય છે. મુક્તાત્માઓના બે ભેદ છે : (૧) અનંતર સિદ્ધો, (૨) પરંપર સિદ્ધો. અનંતર સિદ્ધોના ૧૫ ભેદ છે : (૧) તીર્થસિદ્ધ, (૨) અતીર્થસિદ્ધ, (૩) તીર્થંકરસિદ્ધ, (૪) અતીર્થંકરસિદ્ધ, (૫) સ્વયંબુદ્ધસિદ્ધ, (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, (૭) બુદ્ધબોધિતસિદ્ધ, (૮) સ્ત્રીલિંગસિદ્ધ, (૯) પુરુષલિંગસિદ્ધ, (૧૦) નપુંસકલિંગસિદ્ધ, (૧૧) સ્વલિંગસિદ્ધ, (૧૨) અન્યલિંગસિદ્ધ, (૧૩) ગૃહિલિંગસિદ્ધ, (૧૪) એકસિદ્ધ, (૧૫) અનેકસિદ્ધ. ૭. પરંપરસિદ્ધો અનેક પ્રકારના છે : અપ્રથમ સમયસિદ્ધ, કિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુઃસમયસિદ્ધ ઇત્યાદિ યાવત્ સંખ્યાત સમયસિદ્ધ, અસંખ્યાત સમયસિદ્ધ અને અનંત સમયસિદ્ધ. - પન્નવUT સૂત્ર', ૭-૮. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ ચિંતન કરવું તે ચિંતાનો સાતમો પ્રકાર છે. વિવેચન : ચિંતા શું છે ? સ્થિર કે અસ્થિર ચિત્તે થતી શુભ ચિંતન-પ્રવૃત્તિ એ ચિંતાની સામાન્ય વ્યાખ્યા છે અને વિશેષથી ચિંતાના ત્રણ પ્રકાર ‘બૃહત્ કલ્પભાષ્યમાં બતાવ્યા છે. તે નીચે પ્રમાણે છે સાત પ્રકારની ચિંતાનું સ્વરૂપ વ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ નવ તત્ત્વોના તથા ધ્યાનના ચોવીસ ભેદોના સ્વરૂપની વિચારણા કરવી તે ‘તત્ત્વચિંતા' નામનો ચિંતાનો પહેલો પ્રકાર છે. જગતમાં વિદ્યમાન જડ-ચેતન ચિંતન એ ધ્યાનરૂપ ચિંતા. (૧) ચિત્તની સ્થિરતાપૂર્વક થતું પદાર્થો, તેના ફેરફારો, સંસાર અને મોક્ષનાં સાધક-બાધક કારણો વગેરેનો વિચાર તથા પ્રસ્તુત ગ્રંથમાં નિર્દિષ્ટ ચોવીસ ધ્યાન માર્ગભેદોના સ્વરૂપનો વિચાર આ પહેલી ચિંતામાં આવી જાય છે. પરસમય : જગતમાં ચાલતાં ભિન્નભિન્ન દર્શનો જે એકાંતષ્ટિવાળાં અને સર્વજ્ઞ વચનથી વિપરીત છે. છે જેવાં કે મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદન કે મિશ્ર દૃષ્ટિવાળા વોના સંબંધમાં તથા ૩૬૩ પાખંડી (૨) બે ધ્યાનના વચગાળામાં થતું બે ચિંતન એ ધ્યાનાન્તરિકારૂપ ચિંતા. (૩) છૂટીછવાઇ વિચારધારાઓ – જે ધ્યાન અને ધ્યાનાન્તરિકાથી જુદા સ્વરૂપની છે, તે વિપ્રકીર્ણરૂપ ચિંતા. ચિંતાના આ ત્રણે પ્રકારોમાંથી પ્રસ્તુતમાં જે સાત પ્રકારની ચિંતાઓ જણાવી છે, તે વિપ્રકીર્ણરૂપ ચિંતા છે. તે ૧. જ્ઞાનું નિયમા ચિંતા, ચિંતા મયા ૩ તીસુ ટાળેસુ | झाणे तदंतरम्मि उ तव्विवरीया व जा काइ ॥ १६४१ ॥ 1 वृत्ति यद्मनः स्वयंरूपं तद् नियमात् चिन्ता चिन्ता तु 'भक्ता' विकल्पिता त्रिषु स्थानेषु ॥ तथाहि कदाचिद् 'ध्याने ध्यानविषया चिन्ता भवति यदा दृढाध्यवसायेन चिन्तयति । 'तदंतरम्मि उ त्ति तस्य ध्यानस्यान्तरं तदन्तरं तस्मिन् वा चिन्ता भवेत्, ध्यानान्तरिकायामित्यर्थः ''तद्विपरीता या या काचिद् ध्याने ध्यानान्तरिकाया वा नावतरति किन्तु विप्रकीर्णा चित्तचेष्ठ साऽपि चिन्ता प्रतिपत्तव्या । अतो यदा राध्यवसायेन चिन्तयति तदा चिन्ता ध्यानयोरेकत्वम्, अन्यथा पुनरन्यत्वम् । ‘બૃહદ્ લ્પસૂત્ર', માઘ્ય ?, ઉદ્દેશ-પુ. નં. ૪૮૨ અર્થ : ચિંતાના ત્રણ પ્રકાર છે : (૧) ક્યારેક પ્લાન સમયે ધ્યાન વિષયક જે ચિંતા (ચિંતન) દેઢ અધ્યવસાય (મનની સ્થિરતા) પૂર્વક થાય છે, તે ધ્યાનરૂપ ચિંતા છે. (૨) ધ્યાનની પછી (કે પહેલાં) જે ચલ ચિત્તેથી ચિંતન થાય તે ધ્યાનાન્તરિકા રૂપ ચિંતા છે. (૩) અને આ બે ચિંતાઓથી ભિન્ન જે છૂટી-છવાઇ વિચારણાઓ થાય છે, તે વિપ્રકીર્ણ રૂપ ચિંતા છે. સાધક જ્યારે સ્થિરચિનપૂર્વક ચિંતન કરે છે ત્યારે તે ચિંતા અને ધ્યાનની એકતા થઇ જાય છે અર્થાન તે ચિંતા ધ્યાનરૂપ બની જાય છે. તે સિવાયની ચિંતા એ ધ્યાનથી ભિન્ન છે, ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૨૮ Page #248 -------------------------------------------------------------------------- ________________ વગેરેની એકાંત વિચારધારાઓનું ચિંતન પદ, પરમપદ, સિદ્ધિ અને પરમસિદ્ધિ કરવું એ બીજા અને ત્રીજા પ્રકારની ધ્યાનમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને ધ્યેયરૂપ ચિંતામાં સમાવેશ પામે છે. બનાવી તેમનું ધ્યાન કરવાનું છે, પણ તે અસત્યને અસત્યરૂપે સમજી, તેનો ધ્યાનમાં પ્રવેશ અને સ્થિરતા પ્રાપ્ત કરવા ત્યાગ કરવાથી જીવનમાં પ્રવેશતા માટે સર્વ પ્રથમ તેમના ગુણોનું ચિંતન દષ્ટિમોહ વગેરે દોષોથી બચી જવાય છે. આદર-બહુમાનપૂર્વક થવું જોઇએ. અનેકાન્તવાદીને આ અભિગમ સુલભ છે. ચિત્તના ત્રણ પ્રકાર સમાનધર્મી કહેવાતા એવા ‘પાસસ્થા’ ધ્યાનશતક'માં ભાવના, અનુપ્રેક્ષા આદિના સ્વરૂપનો વિચાર કરવો એ અને ચિંતા એ ત્રણ પ્રકાર ચિત્તના બતાવ્યા છે. ચિંતાનો ચોથો પ્રકાર છે. ધ્યાનાભ્યાસની ક્રિયા એ ભાવના છે. આ ચિંતાથી સાધુ જીવનમાં સેવાતા ધ્યાનથી વિરામ પામેલા ધ્યાતાના ચિત્તની દોષોનું સૂક્ષ્મ જ્ઞાન થતાં તેનો ત્યાગ ચેષ્ટા-જે અનિત્યત્વાદિ બાર ભાવનાત્મક સરળતાથી થાય છે. હોય છે, તે અનુપ્રેક્ષા છે. આ બંનેથી - પાંચમી ચિંતામાં સમ્યગ્દષ્ટિ, છઠ્ઠી અલગ પ્રકારની મનની ચિંતનાત્મક ચિંતામાં દેશવિરતિ અને સાતમી ચિંતામાં પ્રવૃત્તિ એ ચિંતા છે. સર્વવિરતિધર સાધુ ભગવંતો, કેવળી ‘બૃહત્ કલ્પ ભાષ્યમાં અને ભગવંતો તથા સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું ધ્યાનશતક'માં બતાવેલી વ્યાખ્યાથી ચિંતન કરવાનું હોય છે - અર્થાત “ચિંતાનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજી શકાય સમ્યગ્દષ્ટિ દેવ-મનુષ્ય વગેરેના શમ, છે કે જીવ આદિ તત્ત્વોની વિચારણાઓ સંવેગ આદિ ગુણોનો વિચાર કરવો એ ‘ચિંતા” સ્વરૂપ છે. પાંચમી ચિંતા છે. દેશવિરતિધર શ્રાવકના ઉપર બતાવેલી સાત પ્રકારની ચિંતા – ગુણોનો વિચાર કરવો એ છઠ્ઠી ચિંતા છે શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તેના દ્વારા સમસ્ત અને પંચ પરમેષ્ઠી ભગવંતોના ગુણોનું દ્વાદશાંગીનું ચિંતન કરવાનું ગર્ભિત સૂચન ચિંતન કરવું એ સાતમી ચિંતા છે. સાધકને મળે છે. આ રીતે ઉત્તમ વ્યક્તિઓના ગુણોની ધ્યાનની પૂર્વે ધ્યેયના સ્વરૂપનું અનુમોદના, આદર-બહુમાનપૂર્વક થવાથી વારંવાર ચિંતન કરવાથી ચિત્ત ધ્યેયમાં ચિંતકમાં પણ તેવા ગુણોનું પ્રગટીકરણ સ્થિર બને છે અને તે સ્થિરતા વધતાં થાય છે, કારણ કે ગુણરાગ એ ધ્યાનનો પ્રારંભ થાય છે. ધ્યાનસાધનામાં ગુણપ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે. સાધક ક્રમશઃ આગળ વધતો જાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ મૈત્યાદિ ભાવોથી ભાવિત હૃદયવાળા * હારVI | સાધકની તત્ત્વચિંતન સ્વરૂપ ‘ચિંતા” એ योगारूढस ‘અધ્યાત્મયોગ'રૂપ છે અને તેના વારંવાર શમ: વાર|મુચ્યતે | અભ્યાસ સ્વરૂપ ‘ભાવના' એ ‘ભાવના- - “શ્રીમદ્ ભાવ જીતા', . ૬, રત્નોવા રૂ. યોગ’ રૂપ છે. તેમજ આ બંનેના ફળ સ્વરૂપે મારુ ક્ષીરગીસ: જ્ઞાન-ન-વારિત્રપ્રગટતું “ધ્યાન” એ ધ્યાનયોગ' છે. વૈરાથ-બેકાબૂત આ ગ્રંથના પ્રારંભમાં જ નિર્દિષ્ટ - અર્થ : યોગ ઉપર આરૂઢ થવાની જે ‘ચિંતા અને ભાવના પૂર્વકનો સ્થિર મુનિની ઇચ્છા હોય તેને “નિષ્કામ-કર્મ” અધ્યવસાય એ ધ્યાન’ - ધ્યાનના આ (યોગની સાધના એ જ) સાધન છે; પરંતુ લક્ષણથી પણ એ જ વસ્તુ ફલિત થાય છે યોગારૂઢ થયેલા મુનિને ‘શમ’ એ જ કે જેમ જેમ ધ્યેયનું સ્વરૂપ - ચિંતન સૂક્ષ્મ, મોક્ષનું સાધન છે. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બનતું જાય છે, તેમ યોગ ઉપર આરોહણ કરવાની ઇચ્છા તેમ ધ્યાનમાં વેગ ઉત્પન્ન કરનાર આત્મિક રાખનાર સાધકનાં અભ્યાસ, જ્ઞાન, વીર્ય-બળ પુષ્ટ બનતું જાય છે અને જેમ દર્શન, ચારિત્ર તથા વૈરાગ્ય ભાવનાના જેમ આત્મવીર્ય પુષ્ટ બનતું જાય છે, તેમ ભેદથી ચાર પ્રકારનાં છે : તેમ ધ્યાનયોગમાં એકાગ્રતા, કર્મની નિર્જરા • મૂળ પાઠ : અને આત્મવિશુદ્ધિ વધતી જાય છે. () તત્ર જ્ઞાનમાવના-સૂત્રાર્થ કઇ ચિંતા અને કઇ ભાવના વિશેષથી તમયમેલા ત્રિથા-નાને નિર્બમારો' કયા પ્રકારના યોગ અને વીર્ય વિશેષની રૂત્યાદ્રિ પુષ્ટિ થાય છે, તેનું સ્પષ્ટીકરણ આગળ (૨) રર્શનમાવના-જ્ઞાત્રિ તત્ત્વ (ભવનયોગ વગેરેના વિવેચનમાં) (૧) પરમતત્વ (૨૪) રુવમેવાત કરવામાં આવશે. ત્રિથા-“સંશો હોસક્રિો ' રૂત્યાદ્રિ ભાવનાનું સ્વરૂપ અને (૩) ચારિત્રમાવના-સર્વવિરતતેના પ્રકારો देशविरत-अविरत-भेदात् त्रिधाમૂળ પાઠ : णवकम्माणायाणं' इत्यादि. भावनाध्यानमाह - ___ अविरतेप्यनन्तानुबन्धिक्षयोपशमाआरुरुक्षो - Mनेर्योगं दिजन्य उपशमादिचारित्रांशोऽस्तीति ॥ १. तुलना : आरुरुक्षर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेव शुद्ध्यत्यन्तर्गतक्रियः - “જ્ઞાનસાર' શHષ્ટક્ક . રૂ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ (૪) વૈરાગ્ય માવના - ઢોફ સંમૂઢમો अनादिभवभ्रमणचिन्तन-विषयवैमुख्य- सणसुद्धीए झाणम्मि ॥ ३२ ॥ શરીરાવિતા - રિન્તનાત્ ત્રિથા- અર્થ: શંકા વગેરે દોષથી રહિત અને સુવિફની સમાવો' રૂત્યાવિ | પ્રશમ-ધૈર્ય આદિ ગુણોથી સહિત એવો (૧) જ્ઞાન ભાવના : ભાવનાના ચાર પુણ્યાત્મા સમ્યગ્દર્શનની શુદ્ધિને લઇને પ્રકારમાં પ્રથમ જ્ઞાન ભાવનાનાં સૂત્ર, અર્થ ધ્યાન સાધનામાં સંમોહ અર્થાતુ બ્રાન્તિ અને તદુભય એમ ત્રણ પ્રકાર છે. જ્ઞાન- રહિત (સ્થિ૨) ચિત્તવાળો બને છે. ભાવનાનું વિશેષ સ્વરૂપ “ધ્યાનશતક'માં (૩) ચારિત્ર ભાવના : સર્વવિરત, નીચે પ્રમાણે જણાવેલું છે – દેશવિરત અને અવિરત - આ ત્રણ नाणे निच्चब्भासो, પ્રકારની છે. ચારિત્રભાવનાનું સ્વરૂપ ડું મોથાર : વિશુદ્ધિ ૨ | ‘ધ્યાનશતક'માં નીચે પ્રમાણે છે – नाण-गुण-मुणियसारो णवकम्माणायाणं तो झाइ सुनिच्चलमईयो ॥ ३१ ॥ पोराणविणिज्जरं सुभायाणं । અર્થ : શ્રુતજ્ઞાનનો નિત્ય અભ્યાસ ચારિત્તમાવUTI કરવો, મનના અશુદ્ધ વ્યાપારનો નિરોધ જ્ઞામિત્તે ય સરૂ છે રૂરૂ I કરીને મનને સ્થિર કરવું, સૂત્ર અને અર્થના અર્થ : ચારિત્ર ભાવનાથી ભાવિત જ્ઞાનની વિશુદ્ધિ કરવી, ‘ચ' શબ્દથી આત્મા નવાં કર્મોને ગ્રહણ કરતો નથી, ભવનિર્વેદ કેળવવો, તેમજ જ્ઞાન વડે તે જૂનાં કર્મોને ખપાવે છે, શુભને ગ્રહણ કરે જીવાદિ તત્ત્વોના ગુણ-પર્યાયોનો સાર છે તથા ધ્યાનને સરળતાથી પ્રાપ્ત કરે છે. પરમાર્થ જેણે જાણ્યો છે, એવા સાધકે (૪) વૈરાગ્ય ભાવના : અનાદિ સુસ્થિર મતિવાળા થઇને ધ્યાન કરવું. ભવભ્રમણનું ચિંતન, વિષયો પ્રતિ (૨) દર્શન ભાવના : આજ્ઞારુચિ, વિમુખતા તથા શરીરની અશુચિતાનું નવતત્ત્વરુચિ તથા ૨૪ પરમતત્ત્વોની રૂચિ ચિંતન - એ ત્રણ પ્રકારે છે. (અર્થાતુ ધ્યાનના ૨૪ ભેદોની રુચિ) એમ “ધ્યાનશતક'માં વૈરાગ્ય ભાવનાનું ત્રણ પ્રકારે છે. સ્વરૂપ નીચે પ્રમાણે છે - ધ્યાનશતક'માં દર્શન ભાવનાનું सुविदिय - जगस्सभावो સ્વરૂપ નીચે મુજબ છે - निस्संगो निब्भओ निरासो य । संकाइदोसरहिओ वेरग्गभावियमणो पसम-थेज्जाइगुणगणोवेओ । झाणम्मि सुनिच्चलो होइ ॥ ३४ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જેણે જગતનો સ્વભાવ સારી આ રીતે આગમ ગ્રંથોમાં ભાવનાને રીતે જાણ્યો છે, જે નિઃસંગ, નિર્ભય જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તે જોયું. તેમજ આશંસા રહિત છે, તેવો વૈરાગ્ય- હવે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાભાવિત મનવાળો સાધક ધ્યાનમાં અત્યંત ચાર્યજી મ. પોતાના “યોગશાસ્ત્રમાં અને નિશ્ચલ બને છે. શ્રી શુભચન્દ્રાચાર્યજી મ. પોતાના શુદ્ધ આત્માના ધ્યાનમાં રમણતા “જ્ઞાનાવ’માં ભાવનાને નિર્મમત્વ સાધક સાધવા ઉક્ત યોગ્યતાઓ પ્રધાન ભાગ અને આત્મશુદ્ધિકારક કહે છે, તે જોઇએ – ભજવે છે અને તેના પ્રતાપે, જીવ સ્થાન્નિર્મમત્વેન શિવપદગામી બનવાની દિશામાં અગ્રેસર તને માવના: શ્રયેત્ !' બને છે. - “યો ' વિવેચન : ધ્યાનની પૂર્વે ભાવના “સમભાવ નિર્મમત્વ વડે થાય છે અવશ્ય હોય છે. અને નિર્મમત્વ સિદ્ધ કરવા માટે ભાવના વિના ધ્યાનની વાસ્તવિક ભાવનાઓનો આશ્રય કરવો.’ ભૂમિકાનો પ્રારંભ થતો નથી. ભાવના એ ‘ત્રિનું ચિત્તે મૂશ ભવ્ય ! ધ્યાનનું પ્રધાન કારણ હોવાથી “ભાવના भावना भावशुद्धये । ધ્યાનમાઈ - આ પંક્તિ દ્વારા ગ્રંથકારે यः सिद्धान्तमहातन्त्रे । ભાવનાને પણ ધ્યાન સ્વરૂપ જણાવી છે. વર્તઃ પ્રતિષ્ઠિતા: | ૬ |’ ‘સૂત્રકૃતાંગ સૂત્રમાં ભાવનાને યોગ - જ્ઞાનાઈવ, p. ૨. તરીકે ઓળખાવે છે - હે ભવ્ય ! તું ભાવોની શુદ્ધિ માટે भावणा जोग सुद्धप्पा તારા ચિત્તમાં ભાવનાઓનું બરાબર जले नावा य आहिया । ચિંતન કર; કારણ કે શ્રી જિનેશ્વર नावा व तीरसंपन्ना ભગવંતોએ આગમ ગ્રંથોમાં જ તે सव्व दुक्खाणि तिउई ॥ ભાવનાઓને પ્રતિષ્ઠિત કરેલી છે, અર્થાત્ ‘ભાવનાયોગથી શુદ્ધ થયેલો આત્મા તેનાં ભારોભાર વખાણ કરેલાં છે.' એ જળમાં જહાજ સમાન રહેલો છે. શ્રી પતંજલિ મુનિ આદિ અન્ય જહાજ જેમ (અથાગ જળને પાર કરીને) યોગવિશારદોએ પણ ભાવનાનો કિનારે પહોંચે છે તેમ આવો શુદ્ધ આત્મા ધ્યાનયોગના એક અંગ તરીકે સ્વીકાર (ભવસાગરને પાર કરીને) સર્વ દુઃખોનો કર્યો છે અને પોતાના યોગગ્રંથોમાં તેનું અંત કરે છે.” વર્ણન કર્યું છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૨ Page #252 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન-સાધનામાં ભાવાત્મક મનની આવે. સંસ્કારિત કરવામાં - આવે તે રચનાનો મોટો પ્રભાવ પડે છે. માટે સાધકે ભાવના છે. ભાવવું એટલે વિચારવું, પોતાના મનને અડોલ દેઢ અને શુદ્ધ ચિંતવવું. માત્ર એક વાર એક વિચાર રાખવા પ્રશસ્ત ભાવનાઓ કે ભાવો કરવામાં આવે તેને ભાવના નથી અવશ્ય કરવા જોઇએ. માનવ સ્વયં કહેવાતી, પરંતુ મંત્ર જાપની જેમ વારંવાર ભાવમૂલક પ્રાણી છે. તેના ચિત્તના જે વિચાર ઘૂંટવામાં આવે તેને ‘ભાવના” અશુભ, શુભ કે શુદ્ધ આશયને અનુરૂપ જ કહે છે. ભાવના એટલે અભ્યાસ. બંધ અને મોક્ષ, સંસાર અને સિદ્ધશિલા ‘વિતુર્મવનાનુનો તરફની યાત્રા પ્રારંભાય છે, શુભાશુભ માવયિતવ્યપારેવિશેષ: માવના'૧ કર્મના બંધ અને અનુબંધ પડે છે. જેવા થવાનું છે – બનવાનું છે એને જ્ઞાનાદિ ચાર ભાવનાઓ, અનુકૂળ ભાવુક આત્માનો વ્યાપાર આનિત્યાદિ બાર ભાવનાઓ કે મૈત્રી (પ્રવૃત્તિ) વિશેષ તે ભાવના છે. આદિ ચાર ભાવનાઓ એ સંવરરૂપ છે, પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે સંવર નિર્જરાનું પૂર્વરૂપ છે અર્થાત્ એમ ભાવનાને ‘વાસના” પણ કહી છે. પણ કહી શકાય કે એ બંને એકબીજાનાં વિષય-કષાયજન્ય અશુભ ભાવોથી મલીન પૂરક છે. સંવર એ ધ્યાન અને યોગનું બનેલા મનને સ્વચ્છ, સુવાસિત કરવા પ્રધાન અંગ છે, મહર્ષિ પતંજલિએ માટે શુભભાવોની વાસના આપવી વોત્તવૃત્તિનિરોધ:' કહ્યો છે તો આ જોઇએ. જેથી અનાદિની અશુભ વાસના પાતંજલિને ઇષ્ટ, નિરોધ તથા જૈનદર્શનમાં નબળી પડતી જાય અને શુભવાસના વિતા-નિરોધ-ધ્યાનમાં સૂચિત નિરોધ એ સબળ બનતી જાય. સંવર-રૂપ છે. ધ્યાન ભલે જૈનદર્શનનું હોય ભાવનાના સંક્લિષ્ટ (અશુભ) અને - કે ઇતરદર્શનનું પણ – તેનું સ્વરૂપ સંવર અસંક્લિષ્ટ (શુભ) એમ બે પ્રકાર છે. દ્વારા જ બને છે. વૃત્તિનું સંવરણ થવું, ક્રોધ, માન, માયા અને મિથ્યાત્વ વૃત્તિનું મોટું બહાર ન રહેવું, પણ વગેરેના ભાવો એ અશુભ – ભાવના છે. આત્માની તરફ થવું એ જ વૃત્તિનો સંવર ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ તથા છે. એ જ નિર્જરા અથવા મોક્ષનો હેતુ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય આદિ જેના વડે મનને ભાવન (ભાવિત) ભાવો એ શુભ-ભાવના છે. શુભકરવામાં આવે અર્થાત્ મનમાં જે ભાવવામાં ભાવનાઓથી પાપનો (ભવનો) નાશ ૧. ‘ચાયોશ', પૃનં. ૬ર૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ થાય છે, તેથી તેને ‘ભવનાશિની’ વસ્તુના આકારને ધારણ કરે છે. ત્યારે દૂર ભાવના કહેવાય છે. અશુભ- રહેલી પણ તે વસ્તુ આંખની સામે જ ભાવનાઓથી પાપની (ભવની) વૃદ્ધિ આવી ગઈ હોય એમ લાગે છે. થાય છે. માટે તે ‘ભવવર્ધિની ભાવના હવે જ્ઞાનભાવના આદિ કહેવાય છે. ભાવનાઓનાં પ્રકાર અને સ્વરૂપનો “યોગશાસ્ત્રમાં બતાવેલી “અહિંસા” ક્રમશઃ વિચાર કરીએ. આદિ પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ (૧) “જ્ઞાનભાવના'નાં પ્રકાર જે તે-તે વ્રતના રક્ષણ માટે છે. આ સર્વ અને સ્વરૂપ શુભ-પ્રશસ્ત ભાવનાઓ છે અને તે ધ્યાન (૧) સૂત્ર-જ્ઞાનભાવનાઃ મૂળ સૂત્રોનો યોગની સાધનામાં જવા માટે પ્રવેશદ્વારરૂપ શુદ્ધ-સ્પષ્ટ ઉચ્ચારણ પૂર્વક અભ્યાસ કરવો. છે, અર્થાત્ ધ્યાનના અંગભૂત છે. (૨) અર્થ-જ્ઞાનભાવના : સૂત્ર શુભ-ભાવનાઓ દ્વારા મનને ભાવિત સિદ્ધાન્તો ઉપર રચાયેલાં ભાષ્ય, (વાસિત) કરવામાં આવ્યું ન હોય તો નિર્યુક્તિ, વૃત્તિ વગેરે દ્વારા સૂત્રોના સાધક ધ્યાનમાં ટકી શકતો નથી અર્થાત્ અર્થનું અધ્યયન-મનન કરવું. ભાવના વિના સાધક ધ્યાન માટે પાત્ર (૩) તદુભય-જ્ઞાનભાવના : સૂત્ર બની શકતો નથી. ધ્યાનમાં જવા, પહેલાં અને અર્થના તાત્પર્યને જીવનમાં ભાવિત ભાવનાઓ ભાવવી પડે છે. ભાવનાઓના બનાવવું અર્થાત્ આત્મસાત્ કરવું. બળે ચિત્તના વિક્ષેપો દૂર થવાથી તે શાંત આ ત્રણેનો અનુક્રમે સતત અભ્યાસ અને સ્થિર બને છે. તેથી ચિત્ત-નિરોધરૂપ કરવાથી જ્ઞાનાચારનું પાલન થાય છે. કે ચિત્ત-એકાગ્રતારૂપ ધ્યાન-સાધના માટે સૂત્ર, અર્થ અને તદુભયરૂપ જ્ઞાનસાધક યોગ્ય-પાત્ર બને છે. ભાવનાઓ એ જ્ઞાનાચારના (૧) વ્યંજન, અહીં દર્શાવેલી જ્ઞાનાદિ ભાવનાઓ એ (૨) અર્થ અને (૩) તદુભયરૂપ, ત્રણ આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ આચાર સ્વરૂપ જ છે; તેમજ શ્રુત, ચિંતા ગુણોને કેળવવા (પ્રગટાવવા) માટે છે. અને ભાવના જ્ઞાનરૂપ પણ છે અને તે ભાવનાયોગમાં એક એવી ચુંબકીય (૪) કાળ, (૫) વિનય, (૬) બહુમાન, શક્તિ છે, જે આત્માના તે-તે ગુણોને (૭) ઉપધાન અને (૮) અનિન્હણ રૂપ આકર્ષિત કરે છે, દોષ-દુર્ગુણને દૂર કરીને આચારોના પાલનપૂર્વક જ થાય છે. સગુણની સ્થાપના કરે છે. કોઈ પણ આ રીતે જ્ઞાન ભાવના દ્વારા પદાર્થનું જ્ઞાન, ભાવનાના બળે તે-તે જ્ઞાનાચારના આઠે આચારોનું સમ્યક ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૪ Page #254 -------------------------------------------------------------------------- ________________ પરિપાલન કરવાનું સૂચન થયું છે. તેના પાલનથી શ્રુત-જ્ઞાન ભાવિત બને છે. પ્રારંભમાં જીવાદિ તત્ત્વોનું ચિંતન ચલચિત્તે થાય છે. પછી તેના સતત અભ્યાસના યોગે સ્થિર-એકાગ્ર ચિત્તે એક જ જીવાદિ તત્ત્વનું ચિંતન થાય છે. આ એકાગ્ર ચિંતનમાંથી ધ્યાનશક્તિ ખીલે છે. ‘યોગબિંદુ’માં તત્ત્વ ચિંતનને અધ્યાત્મયોગ, તેના સતત અભ્યાસને ભાવનાયોગ અને તે બંનેના ફળરૂપે ધ્યાનયોગ બતાવ્યો છે. ‘ધ્યાનશતક'માં ધ્યાન પૂર્વે જ્ઞાનાદિ ચાર ભાવનાઓને ભાવિત કરવાનું વિધાન છે અને તે ધ્યાનનું પ્રધાન સાધન છે. તેના વિના ધ્યાનની વાસ્તવિક ભૂમિકા પ્રાપ્ત થઇ શકતી નથી. તેથી જ્ઞાનાદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ અને તેનાં ફળ વગેરેનું સ્પષ્ટ જે વર્ણન શાસ્ત્રોમાં ૨જૂ થયેલું છે, તે વિચારીએઃ શ્રુતજ્ઞાનનો સતત અભ્યાસ મનના અશુભ વિકલ્પોને શમાવે છે, શુભ વિચારોમાં ૨મમાણ-સુસ્થિર બનાવે છે. સાધક જિનોક્ત વચનોના અંગભૂત શ્રુતજ્ઞાનના અભ્યાસમાં જેમ-જેમ એકાગ્ર બનતો જાય છે, તેમ-તેમ મન, અશુભ વિકલ્પોથી પર બને છે. તેમજ શુભ વિકલ્પોથી ભાવિત થતાં-થતાં શુદ્ધસ્વભાવની પરિણતિરૂપ ધ્યાનની સુદૃઢ ભૂમિકા પ્રાપ્ત કરે છે. શ્રુતજ્ઞાનના નિર્મળ અભ્યાસ વિના કે શ્રુતજ્ઞાનીની પુણ્યનિશ્રા-આજ્ઞા વિનાસ્વતંત્ર રીતે ધ્યાનનો અભ્યાસ કરનારાઓ ધ્યાનમાં વાસ્તવિક વિકાસ સાધી શકતા નથી. ‘ધ્યાનશતક'માં નિર્દિષ્ટ-પ્રથમ જ્ઞાનભાવનાનાં પાંચ કાર્યો : (૧) શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ. (૨) મનનો અશુભ ભાવનાઓથી નિરોધ. (૩) સૂત્ર અને અર્થની વિશુદ્ધિ. (૪) ભવનો નિર્વેદ. (૫) પરમાર્થનું જ્ઞાન. (૧) શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ : ‘અર્હત્વત્ર-પ્રભૂતં ગળધરચિતં દ્વાવ્શાŞવિશાલમ્' - અરિહંત પરમાત્માના મુખથી ઉદ્ભવેલી અને ગણધર ભગવંતોએ રચેલી વિશાલ દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાનનાં પઠન, મનન, ચિંતન આદિમાં ચિત્તની વૃત્તિને પરોવવી તેને શ્રુતજ્ઞાનમાં નિત્ય-પ્રવૃત્તિ કહે છે. આવી પ્રશસ્ત પ્રવૃત્તિથી ચિત્તની અપ્રશસ્ત વૃત્તિઓ આપોઆપ બંધ થઇ જાય છે એટલું જ નહિ પણ ચિત્તતંત્ર પ્રશસ્ત શુભ ભાવોનું મજબૂત કેન્દ્ર બને છે. શુભ ચિંતન માટે, મનના નિષ્પાપ વ્યાપાર માટે અતિ આવશ્યક એવો ભાવ-આહાર શ્રુતના અભ્યાસમાંથી સાંપડે છે, જે ભાવ-આરોગ્યની શુદ્ધિનું કારણ બને છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૩૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ સ્વના અભ્યાસ માટે જરૂરી સામગ્રી આવા મલિન, ચંચળ મનને સ્વચ્છ, સ્વાધ્યાય પૂરી પાડે છે. આ સ્વાધ્યાયમાં નિર્મળ, સ્થિર અને “સુમન' બનાવવા શાસ્ત્રો પ્રધાન છે. એનું સેવન કરવાથી માટે સર્વજ્ઞ પરમાત્માનાં વચનોના સ્વ'નું શાસન, જીવન ઉપર સ્થપાય છે, અંગભૂત શ્રુતજ્ઞાનના અભ્યાસમાં પરોવવું જે ધ્યાનના જ અંગભૂત છે. જોઇએ, શ્રુતજ્ઞાનની ગંગામાં નિત્ય આત્મધ્યાન લાગુ પડે તે માટે સ્નાન કરાવવું જોઇએ. પરમાત્માનાં વચનોના અંગભૂત સૂત્રોનો અયથાર્થ, સ્વાર્થી અને રાગ-દ્વેષાત્મક અભ્યાસ સર્વ કાળમાં એકસરખો જરૂરી છે. વિચારો એ ભાવ-આરોગ્યનો ઘાત (૨) મનનો નિરોધઃ જ્ઞાન ભાવનાનાં કરનારા છે. તેમ છતાં પુનઃ પુનઃ તેમાં પાંચ કાર્યોમાં બીજું કાર્ય મનનો નિરોધ છે. જ આસક્ત રહેવાની જે કુટેવ અનાદિથી - ઉપરોક્ત પ્રથમ કાર્યમાં નિપુણતા મનને વળગેલી છે, તે ફક્ત પાંચ-પચીસ સધાય છે, તો મનના નિરોધ પાછળ દિવસના કૃતાભ્યાસથી છૂટી જાય એવી શક્તિ બગાડવી નથી પડતી. પણ નથી. પણ રાત-દિવસના સતત પ્રયત્નો સ્વભાવથી જ મન સુનિયંત્રિત બની જાય ચાલુ રાખવાથી ધીરે ધીરે તેની પકડ છે. ચંચળ પદાર્થો પાછળ ભટકવાનું નબળી પડે છે. છોડી દઈને “સત્' અર્થાત્ “આત્મા’નો એક આસને સ્થિર રહીને મનને સેવક બની જાય છે. નિરખો - તે ક્યાં જાય છે તે જુઓ ! - નિરોધરૂપ આ બળ પ્રયોગ શુભ કયા વિચારને વળગે છે તેમજ વાગોળે હેતુપૂર્વકનો હોઇને અપેક્ષાએ ઉપાદેય છે, તે પણ તટસ્થપણે નિરીક્ષણ કરો ! છે. બાળ-કક્ષાના જીવો માટે ઉપકારક આમ કરવાથી મનના સમગ્ર વલણનો છે, એટલે સહજ સ્થિરતા ન આવે ત્યાં સચોટ અભ્યાસ કરી શકાય છે અને તે સુધી તેના ઉપર આવા પ્રયોગો કરવા પડે પછી તેને સુવિચારનો સાત્ત્વિક આહાર તેમાં ક્ષોભ અનુભવવાની જરૂર નથી. આરોગવાની રુચિ પેદા કરવાની અગત્ય અનાદિ, અનંત આ સંસારમાં જીવને સમજાય છે. તેમજ તે અગત્યને મોટામાં મોટાં બે વિનો છે : જીવનમાં અગ્રિમતા આપવાની વૃત્તિ એક : દ્રવ્ય-મરણરૂપ વિન. જોરમાં આવે છે. બીજું : ભાવ-મરણરૂપ વિપ્ન. મનને સાધ્યા સિવાયની ધ્યાનભાવ-મરણરૂપ વિદનનું કારણ ચંચળ સાધના છાર ઉપર લીંપણ સમાન છે. મન છે, ક્લેશવાસિત મન છે. દુષ્ટ મન એ જ જીવનો દુશ્મન છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૬ Page #256 -------------------------------------------------------------------------- ________________ તેને મિત્ર બનાવવા માટે મૈત્યાદિ શુભ નીચે પાડનારો માર્ગ, આત્માની ભાવોના સતત પુટ આપવા પડે છે. તેના ઊર્ધ્વગતિને અવરોધનારો માર્ગ. પ્રભાવે જીવ માત્રમાં આત્મ તુલ્યતાની લૌકિક સુખો પાછળ મનની આંધળી દષ્ટિ ઊઘડે છે અને મન સહેલાઇથી દોટથી આત્મા નીચ-ગતિને લાયક કર્મો અશુભ વિચારોને સેવવાનું છોડી દે છે. બાંધે છે. ઇરિયાવહી'ના નિયમિત આવા અધમ વલણને પલટાવવાનો સ્વાધ્યાયથી શુદ્ધ આત્મ-દ્રવ્યનો અનુભવ સચોટ ઉપાય - ભવનિર્વેદ છે. અને કોઇ પણ પ્રસંગે નિર્મળ મન-બુદ્ધિ- ભવને વિષે વૈરાગ્ય અને આત્માને વચનનો યોગ સાહજિક બને છે. ક્રોધ વિષે રાગ એ ભવનિર્વેદનો એક અર્થ છે. તદ્દન શમીને સર્વ જીવો પ્રત્યે અલૌકિક ભવ શબ્દ ‘મૂ-મવત'માંથી બનેલો આત્મૌપમ્ય ભાવ સ્થિર રહે છે. છે. (૩) સૂત્ર-અર્થ શુદ્ધિ સૂત્રનો સ્પષ્ટ, એટલે ભવસ્થ જીવો હંમેશાં કાંઇને શુદ્ધ ઉચ્ચાર અને અર્થની સાચી સમજણ કાંઈ “થવાનું ઇચ્છતા હોય છે-વિચારતા અર્થાત્ સ્પષ્ટ પદાર્થ બોધ એ એકાગ્ર હોય છે. આ ઇચ્છા તેમજ વિચારનો ચિંતન અને ધ્યાનની ભૂમિકા સર્જે છે. વૈરાગ્ય તે તાત્ત્વિક ભવનિર્વેદ છે. (૪) ભવનિર્વેદ : આ શબ્દ ખૂબ જ જે “સ્વયંભૂ છે તેને વળી આવી માર્મિક તેમજ અર્થ-ગંભીર છે. ઇચ્છા થાય ખરી ? તેમ છતાં થાય છે, ઘણા-ઘણા પુણ્યના ઉદયે મહામુલો એ હકીકત છે. માનવભવ મેળવ્યા પછી તેનો દુરુપયોગ આ હકીકતનું ઉન્મુલન જીવનને થતો અટકાવવા માટે અને તેને સતના આત્મ-રતિવાળું બનાવવાથી થાય છે. ઉપયોગમાં પ્રવર્તાવવા માટે તેને આત્મ-રતિ પરમાત્માની ભક્તિમાં આત્મવિષયક જ્ઞાન વડે રંગવો જોઇએ. રંગાવાથી જન્મે છે. પરમાત્માની ભક્તિ “સંગ તેવો રંગ’ એ ન્યાયે આવો રંગ દ્વારા આત્મામાં રહેલો પરમાત્માનો સતુશાસ્ત્રોના સતત અભ્યાસ અને પ્રકાશ સમગ્ર જીવનને ભવનિર્વેદ-પૂર્ણ પરિશીલનથી લાગે છે. બનાવવાનું મહાન કાર્ય કરે છે. નિરંકુશ જળ નીચા માર્ગે જ ગતિ કરે ભવનિર્વેદ સિવાય મન ધ્યાનની છે, તેમ નિરંકુશ મન પણ નીચા માર્ગે ભૂમિકાએ સ્થિર રહી શકતું નથી. લૌકિક જ દોડે છે. સુખનું કોઇ એક પણ આકર્ષણ તેને જયાં આ નીચો માર્ગ એટલે આત્માને સુધી આકર્ષી શકતું હોય, ત્યાં સુધી માની ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ લેવું કે હજી તેને આત્માનું આકર્ષણ ખરેખર સ્પર્યું નથી. ‘ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જળ નવિ પેસે રે.... આ સ્તવન પંક્તિ અનુસાર આત્મરસ-રંગીને ઇન્દ્રાસનનું સુખ પણ મુદ્દલ આકર્ષી શકતું નથી, કારણ કે આત્મા પરમ ઐશ્વર્યવાન છે. તાત્પર્ય કે આત્માના પરમ ઐશ્વર્યથી ખરેખર ભાવિત થવાથી ભવનિર્વેદ સ્વાભાવિક બને છે. (૫) પરમાર્થનું જ્ઞાન : જ્ઞાન, આત્માનો મુખ્ય ગુણ છે. તેના દ્વારા જીવ, અજીવના ગુણ અને પર્યાયના પરમાર્થને સારી રીતે જાણી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સમતા, ઉદાસીનતા એ આત્માના સ્વાભાવિક ગુણો છે. સિદ્ધ અવસ્થામાં થતા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોના પરિવર્તનમાં કારણભૂત તે-તે સમયની સ્થિતિ-વર્તના એ સ્વાભાવિક પર્યાય છે, તથા રાગ-દ્વેષ વગેરે વૈભાવિક ગુણો છે અને ભિન્ન-ભિન્ન ગતિ, જાતિ, શરીર આદિ વૈભાવિક પર્યાયો છે. સર્વજ્ઞ-કથિત સિદ્ધાંતોના અભ્યાસથી જીવના સ્વાભાવિક અને વૈભાવિક ગુણપર્યાયને જાણી, સ્વાભાવિક ગુણપર્યાયનો આદર અને વૈભાવિક ગુણપર્યાયનો ત્યાગ કરવા વૃત્તિ-પ્રવૃત્તિ કેળવવી એમાં જ જ્ઞાનની સાર્થકતા છે. એ જ રીતે અજીવના ગુણ-પર્યાયને જાણી તેના તરફના રાગ-દ્વેષને ઘટાડવા. અજીવમાં મુખ્ય પુદ્ગલ દ્રવ્ય છે. અનેક પ્રકારની પૌદ્ગલિક વસ્તુઓસામગ્રીઓ જીવના સંબંધમાં આવે છે અને જીવ પોતાને અનુકૂળ રૂપ-૨સાદિમાં આસક્ત બને છે. તેમજ પ્રતિકૂળ રૂપ રસાદિ પ્રત્યે તિરસ્કારભાવ દાખવે છે. રાગદ્વેષને વશ બનેલો જીવ કર્મના બંધનોથી ગાઢ રીતે જકડાઇને ચાર ગતિરૂપ સંસારમાં ભટકે છે. જ્ઞાની પુરુષો આ પારમાર્થિક જ્ઞાનના બળે રાગાદિ દોષોથી વિરમે છે. દોષોનું બળ ઘટવાથી મન શુભ ધ્યાનમાં સહેલાઇથી એકાગ્ર બની શકે છે. તાત્પર્ય કે જીવ અને અજીવના ૫રમાર્થ-સારને સમ્યક્ પ્રકારે જાણી લેવાથી હેય-ઉપાદેયની વિવેક દૃષ્ટિ ઊઘડે છે, બુદ્ધિ નિર્મળ બને છે, મનની ચંચળતા દૂર થાય છે. આ રીતે પાંચે પ્રકારની જ્ઞાન ભાવનાથી ધ્યાનની સુંદર ભૂમિકાનું સર્જન થાય છે. (૨) દર્શન ભાવના દર્શન ભાવનાના ત્રણ પ્રકાર છે (૧) આજ્ઞારુચિ, (૨) નવતત્ત્વ રુચિ, (૩) પરમતત્ત્વ-ચોવીસ ધ્યાનની રુચિ. (૧) આજ્ઞારુચિ : જિનાજ્ઞા દ્વાદશાંગીરૂપ છે. તેનો સાર ‘સલ્વે નીવા ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૩૮ Page #258 -------------------------------------------------------------------------- ________________ ન દંતવ્વા', ‘મઢવ સર્વથા દેય નિર્વિચિકિત્સા આચારનું પાલન થાય છે. ઉપાય સંવર:' - અર્થાત્ બધા જ અસંમૂઢ મનવાળા બનવાથી (૪) જીવોની રક્ષા કરો, આસ્રવ સર્વથા અમૂઢદષ્ટિ આચારનું સેવન થાય છે અને ત્યાજય છે, સંવર સર્વથા ઉપાદેય છે. આ પ્રશમ-ધૈર્યાદિ ગુણોથી યુક્ત હોવાથી જિનાજ્ઞાની રુચિ એટલે તેને જીવનમાં (૫) ઉપબૃહણા, (૬) સ્થિરીકરણ, (૭) પ્રતિષ્ઠિત કરવાની ઉત્કટ અભિલાષા. વાત્સલ્ય અને (૮) પ્રભાવનારૂપ આઠે (૨) તત્ત્વરુચિ : જીવ, અજીવ, આચારોનું પણ સમ્યક્ પાલન થાય છે. પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, આ રીતે દર્શનભાવનાથી ભાવિત બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વોની રુચિ બનનાર આરાધકના સમ્યગ્દ ર્શનની પ્રગટાવવી. એટલે કે જીવ, અજીવ તત્ત્વને શુદ્ધિ થાય છે અને તેથી ધ્યાનમાં સ્થિરતા શેયરૂપે, પાપ, આસ્રવ અને બંધને આવે છે. હેયરૂપે અને પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ આચાર પાલન વિના દર્શનની શુદ્ધિ તત્ત્વને ઉપાદેયરૂપે સ્વીકારી-આદરી તેમાં થતી નથી અને તેના વિના ધ્યાનની સિદ્ધિ દઢ શ્રદ્ધાવાળા બનવું. થતી નથી. માટે ધ્યાનાર્થીઓએ દર્શન ઉક્ત નવ તત્ત્વોના પ્રકાશક, સર્વજ્ઞ- ભાવનાથી ભાવિત થવાનો સંનિષ્ઠ પ્રયાસ સર્વદર્શી જિનેશ્વર પરમાત્મા છે. માટે તેમાં કરવો જોઇએ. સંપૂર્ણ શ્રદ્ધા સ્થાપીને તદનુરૂપ જીવન (૩) ચારિત્ર ભાવના જીવવાથી આત્મવીર્ય પ્રગટે છે અને સર્વવિરત, દેશવિરત અને અવિરતના વીર્ષોલ્લાસની વૃદ્ધિની તરતમતા અનુસાર ભેદથી ચારિત્ર ભાવનાના ત્રણ પ્રકાર છે. ચારિત્રની ધારા પ્રવાહિત થાય છે. (૧) સર્વવિરત : સર્વવિરતિ ચારિત્ર દર્શન ભાવનાનો અભ્યાસ એટલે એટલે સર્વસાવદ્ય વ્યાપારનો આજીવનત્યાગ દર્શનાચારનું સમ્યક્ પરિપાલન, અથવા અષ્ટ-પ્રવચન-માતાનું આજીવન દર્શનાચારના આઠે આચારો દર્શન સમ્યકુ પાલન. આવું સર્વવિરતિ ચારિત્ર ભાવનામાં અંતભૂત છે. તે આ પ્રમાણે – ધારણ કરનાર મુનિ ‘સર્વવિરત’ કહેવાય છે. ‘શંકાદિ દોષથી રહિત', અહીં આદિ (૨) દેશવિરત : દેશથી એટલે સ્કૂલ શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા દોષ સૂચિત હિંસાદિ પાપોની અમુક અંશે વિરતિ થાય છે. આ દોષોનો પરિહાર કરવાથી (ત્યાગ) કરનાર શ્રાવક “દેશવિરત’ (૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) કહેવાય છે. ૧. ‘રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.’ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ (૩) અવિરત : અવિરત સમ્યગુ દૃષ્ટિ (૧) અનાદિ ભવ-ભ્રમણ ચિંતન : જીવને પણ અનંતાનુબંધી કષાયો (ક્રોધ, ભવભ્રમણ ખરેખર દુ:ખદ છે, ત્રાસપ્રદ માન, માયા અને લોભ)ના ઉપશમ વગેરેથી છે. તેમાં જીવને એક મિનિટ માટે પણ ઉત્પન્ન થયેલ આંશિક ઉપશમાદરૂપ સ્વાધીનતાના સુખનો અનુભવ ભાગ્યે જ ચારિત્ર હોય છે. તેથી અવિરતને પણ થાય છે. પગલે-પગલે પરાધીનતા સેવવી આ ભાવનામાં સમાવિષ્ટ કરેલ છે. પડે છે. અનાદિ કાળથી આ જીવ ભવ ચારિત્ર-ભાવનામાં ચારિત્રાચારના સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આઠે પ્રકારનો સમાવેશ થાય છે. “કોઇ જાતિ, કોઇ યોનિ, કોઈ સ્થાન સાધક જેટલા પ્રમાણમાં અને કોઇ કૂળ આ સંસારમાં એવું નથી ચારિત્રાચારનું પાલન કરે છે તેટલા કે જ્યાં આ જીવે અનંતવાર જન્મ, મરણ પ્રમાણમાં તેનામાં ધ્યાનની શક્તિ સહજ ધારણ ન કર્યા હોય !” ભાવે પ્રયત્ન વિના પણ અવશ્ય પ્રગટે છે. અરે ! ચૌદ રાજ પ્રમાણ લોકાકાશના ચારિત્રાભાવના સાથે ધ્યાનનો અસંખ્ય પ્રદેશો છે તેના પ્રત્યેક પ્રદેશનો અવિનાભાવ સંબંધ છે. ચારિત્ર સમિતિ- આ જીવે અનંતવાર સ્પર્શ કર્યો છે. ગુપ્તિરૂપ છે અને તે ધ્યાનનું અનન્ય કારણ સૌથી અધિક કાળ જ્યાં પસાર કર્યો છે. (ગુપ્તિ ધ્યાન સ્વરૂપ છે) એટલે વિશુદ્ધ છે, તે નિગોદ અવસ્થામાં આ જીવે એક ચારિત્રના પાલનથી ધ્યાનનો અવશ્ય શ્વાસોચ્છવાસ જેટલા અલ્પ સમયમાં પ્રાદુર્ભાવ થાય છે. સત્તરથી અધિક વાર જન્મ અને મરણ (૪) વૈરાગ્ય ભાવના કર્યા છે. (૧) અનાદિ ભવભ્રમણ ચિંતન, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી (૨) વિષય વૈમુખ્ય ચિંતન અને (૩) રૂપે અનંત-અનંત જન્મ અને મરણ કરતાં શરીર અશુચિતા ચિંતન - આ વૈરાગ્ય- આ જીવનો અનંત પુદ્ગલ પરાવર્તકાળ ભાવનાના ત્રણ પ્રકાર છે. આ સંસારમાં પસાર થઇ ગયો, છતાં હજુ વૈરાગ્ય ભાવનાના આ ત્રણે પ્રકારો તેનો અંત-છેડો નથી આવ્યો. ખરેખર ! જ્ઞાનગર્ભિત વૈરાગ્યના મુખ્ય હેતુ છે. સંસાર અનાદિ અનંત છે. આ સંસારમાં તેનાથી ભાવિત થનાર જીવને વૈરાગ્યનાં ક્યાંય સ્થિર થઇને રહી શકાય એવું કોઈ પરિણામો અવશ્ય થાય છે. વૈરાગ્ય- સ્થાન નથી, સતત સંસરણ કરતા રહેવું ભાવિત થવા નીચે મુજબ વિચારણા એનું નામ જ સંસાર છે. કરવી જોઇએ - નવ માસ પર્યત માતાના ઉદરમાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ પૂરાઇને રહેતા જીવને જે દુઃખ સહન નહીં. બીજાના ગુણ-ધર્મોને પોતાના કરવું પડે છે તે આજીવન કેદની સજા માની, તેમાં રાચવું, તેના કર્તા-ભોક્તા ભોગવતા ગુનેગારના દુઃખ કરતાં બનવું એ સૌથી મોટું ‘મિથ્યાત્વ' નામનું અનંતગણું વસમું હોય છે. પાપ છે. પાપનો સ્વભાવ છે, આત્માને ભયંકર પવનમાં જે દયનીય દશા મલિન બનાવવાનો-સંસારમાં પરિભ્રમણ પાંદડાંની હોય છે, તેના કરતાં વધુ કરાવવાનો. દયનીય દશાનો આ જીવ આ સંસારમાં ઇન્દ્રિયોના અગ્નિકુંડમાં ગમે તેટલું પ્રતિપળ અનુભવ કરી રહ્યો છે. હોમો, બધું સ્વાહા કરી જાય છે અને આ સંસારમાં સુખ હોવાની ભ્રમણામાં છતાં ધરાતી નથી. કારણ કે અતૃપ્તિ એ રાચતા રહીને, આ જીવે નર્યા દુ:ખનાં ઇન્દ્રિયોનો સ્વભાવ છે. કારણરૂપ પાંચ વિષયો, ચાર કષાયો અને સુખ અંદર છે, આત્મામાં છે, અઢાર પાપ સ્થાનકોની સેવા કરવામાં આત્માના ગુણોમાં છે. કોઇ કચાશ રાખી નથી. વિષય-વિમુખતા ત્યારે જ સધાય, એવી એક પળ તો બતાવો કે જેમાં જયારે મન-પ્રાણ આદિ પ્રભુ-સન્મુખ બને, આ જીવને આ સંસારમાં સ્વ-સુખ વીતરાગ પરમાત્માને અભિમુખ બને. અનુભવવા મળ્યું હોય ? વિષયો વિષ જેવા છે? ના. તેના આ પ્રકારના ચિંતનના સતત કરતાં વધુ કાતીલ છે. વિષ તો એક વાર અભ્યાસથી સાચી વૈરાગ્યભાવના દ્રવ્ય-પ્રાણો હરે છે, જ્યારે વિષયોનું સેવન જીવનમાં જાગે છે. ભાવ-પ્રાણોનો ઘાત કરીને જીવને આ સાચી વૈરાગ્યભાવના એટલે સંસારમાં અનંતા જન્મ-મરણ કરાવે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, તાત્ત્વિક વૈરાગ્ય. પંચ-પરમેષ્ઠી ભગવંતોના તે-તે મુખ્ય (૨) વિષય વૈમુખ્ય ચિંતન મનુષ્યને ગુણોને સ્વ-વિષયભૂત બનાવવાથી પાંચ પૂર્ણ પાંચ ઇન્દ્રિયો અને તેનાં અનુકૂળ ઇદ્રિયોના વિષયમાં અદ્દભૂત રૂપાંતર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્ધાદિ થાય છે. તેમાંથી ભોગનું વિષ નિચોવાઈ વિષયો પુણ્યથી પ્રાપ્ત થાય છે. પણ તે જાય છે અને યોગામૃતનો સંચાર થાય છે. અનુકૂળ વિષયોમાં સુખની કલ્પના કરીને, જે વિષયો આત્મ-સ્વભાવને અનુકૂળ તેમાં રાચવું-આસક્ત થવું એ પાપ છે. નથી તેને અપનાવવા તે જ મોટામાં મોટું તે પાપ એટલા માટે છે કે શબ્દાદિ વિષયો પતન છે. એ પુદ્ગલના ગુણધર્મો છે, આત્માનાં ઇન્દ્રિયોના વિષયોને આધીન થવામાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ સાચું સુખ નથી, પણ ઇન્દ્રિયોના ઇશને શાસ્ત્રકથન ઘણું જ મહત્ત્વનું છે. તેનો આધીન થવામાં સાચું સુખ છે. સાર એ છે કે - દેહના દાસ ન બનો, માટે સારાસાર, ખાદ્યાખાદ્ય, બનશો તો કાયમી દાસત્વ તમારા લલાટે પૈયાપેય, ગમ્યાગમ્ય, પથ્યાપથ્યના વિવેક લખાઇ જશે, અનંતા જન્મ-મરણ તમારે વડે પાંચે ઇન્દ્રિયોને સ્વ-વશવર્તી કરવા પડશે. બનાવવાનો પુરુષાર્થ કરવો હિતાવહ છે, જે ખરેખર નાશવંત છે, તેની સાથે જે સ્વ-પરહિતનું અનન્ય કારણ છે. સંબંધ પણ તેવા પ્રકારનો રાખવો વિષય વિમુખતાને જીવનમાં દઢ જોઇએ, જેવો સંબંધ દેહ ઉપરનાં વસ્ત્ર બનાવવા માટે આ પ્રકારનું ચિંતન આવશ્યક સાથે રાખીએ છીએ કે જે ધારણ કરતાં છે, આ ચિંતન દરરોજ જરૂરી છે. કે ઉતારી દેતાં મન-પ્રાણ આદિને જરા (૩) શરીર અશુચિતા ચિંતન : પણ વ્યથા પહોંચતી નથી. જીવને પોતાના દેહ પ્રત્યે ગાઢ રાગ હોય દેહની મમતા પોષવાથી આત્માની છે. તેથી દેહની જ સાર સંભાળમાં સતત ઉપેક્ષા જ થાય છે. પ્રયત્નશીલ રહે છે. તેમ છતાં સાત આ રીતે ભવ-ભ્રમણ ચિંતન, વિષયધાતુથી બનેલો અને મળ-મૂત્રાદિ વૈમુખ્ય ચિંતન અને શરીર-અશુચિતા અશુચિથી ભરેલો આ દેહ પવિત્ર બનતો ચિંતન કરવાથી જીવને, વૈરાગ્યનાં પરિણામ નથી; ગમે તેવાં સુગંધી દ્રવ્યોનાં વિલેપન અવશ્ય પ્રગટે છે. આ વૈરાગ્ય ભાવનાના પણ અલ્પજીવી નીવડે છે. અભ્યાસથી ધ્યાનમાં નિશ્ચલતા આવે છે. મળ, મુત્ર, લોહી, માંસ, મેદ આદિ જ્ઞાનાદિ ચારે ભાવનાઓથી ધ્યાનની પદાર્થોની કોઠી જેવા દેહને ગમે તેટલો ઉત્પત્તિ અને પુષ્ટિ થાય છે, તેથી તે સાચવો, તેમાં કેસરીયાં દૂધ રેડો, તેને ધ્યાનના પૂર્વાભ્યાસરૂપ છે. તેના કીમતી ભસ્મો વડે પુષ્ટ કરો, તેમ છતાં અભ્યાસથી ધ્યાનમાં સરળતાપૂર્વક પ્રવેશ સડવા-પડવાનો તેનો જે સ્વભાવ છે, થઇ શકે છે. તેમાં રતિભાર ફેર પડતો નથી. અભ્યાસમાં આંતરો ન પડવો જોઇએ, દુનિયા તેને જ કાયર કહે છે, જે પણ નિત્ય નિયત સમયે તે ચાલુ રાખવો કેવળ પોતાની કાયામાં રત હોય છે. જોઇએ. આત્મચિંતા વગરના મનવાળા અંતરાયને આધીન થવાય છે તો માનવના દેહ કરતાં મન વગરનાં અભ્યાસમાં ઊંડાણ પ્રાપ્ત થવાની શક્યતા પશુઓનાં દેહ અપેક્ષાએ સારા હોવાનું ઓછી થઇ જાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ આવા અંતરાયમાં પ્રસાદ મુખ્ય છે, નવતત્ત્વ', “પ્રકરણ’ આદિ ગ્રંથોમાં જે હંમેશાં સંસારના પક્ષમાં રહીને, બાર ભાવનાનાં નામ નીચે પ્રમાણે આત્માને ઊંચે ચઢવા દેતો નથી. આપ્યાં છે - માટે સતત અભ્યાસની ખાસ રૂચિ (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ પ્રગટાવવી જરૂરી છે. ભાવના, (૩) સંસાર ભાવના, (૪) અનુપ્રેક્ષા એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, મૂળ પાઠ : (૬) અશુચિત્વ ભાવના, (૭) આશ્રવ અનુપ્રેક્ષા-નાવતીfસ્થ, ભાવના, (૮) સંવર ભાવના, (૯) સા ર દાતાધાર્ડનિત્યવિમેવાત્ નિર્જરા ભાવના, (૧૦) લોક-સ્વભાવ પઢમં નિધ્યમાd' રૂત્યાદ્રિ | ભાવના, (૧૧) બોધિ-દુર્લભ ભાવના, અર્થ : ધ્યાન દશામાંથી નિવૃત્ત થનાર (૧૨) ધર્મ-સ્વાખ્યાત ભાવના. સાધકને ‘અનુપ્રેક્ષા હોય છે અને તે વિવેચન : સ્થિર, નિશ્ચલ-દઢ ચિત્તે અનિત્ય ભાવનાદિના ભેદથી બાર પ્રકારની થતા ચિંતનને પણ ધ્યાન કહેવાય છે. હોય છે. તેનાં નામ “મરણ-સમાધિ- છબસ્થ જીવોનું ચિત્ત નિરંતર આવું સ્થિર પયગ્રા'માં આ પ્રમાણે બતાવેલાં છે. રહી શકતું નથી. તેથી ધ્યાનની વ્યુત્થાન (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ દશામાં સર્વ ભૌતિક પદાર્થોની અનિત્યતા, ભાવના, (૩) એકત્વ ભાવના, (૪) સંસારની અશરણતા અને વિચિત્રતા, અન્યત્વ ભાવના, (૫) સંસાર ભાવના, આત્મતત્ત્વની એકતા અને પર દ્રવ્યોથી (૬) અશુચિ ભાવના (અશુભ ભાવના), અત્યંત ભિન્નતા, શરીરાદિ પદાર્થોની (૭) વિવિધ લોકસ્વભાવ ભાવના, (૮) અપવિત્રતા, કર્મ-બંધની હેતુતા, કર્મકર્મ-આસ્રવ ભાવના, (૯) કર્મ-સંવર નિરોધ હેતુતા, કર્મ-ક્ષય હેતુતા ચૌદ ભાવના, (૧૦) કર્મ-નિર્જરા ભાવના, રાજલોકની વિવિધતા અને બોધિ-દુર્લભતા (૧૧) ઉત્તમ ગુણોની ભાવના, (૧૨) તથા ધર્મસાધક શ્રી અરિહંત દુર્લભ-બોધિ ભાવના, શ્રીજિનશાસન પરમાત્માદિની દુર્લભતાનું સ્વરૂપ સંબંધી બોધિ (સમ્યકત્વ) મળવી તે ચિંતવવાનું હોય છે. દુર્લભ છે તે ભાવના. આ રીતે ધ્યાનના અભ્યાસી સાધકો ૧. પઢમં જિગ્નમાવું, સરયં યત્ર મન્નત્ત ! संसारमसुभयापिय, विविहं लोगं सहावं च ॥ ७३ ॥ कम्मस्स आसवं संवरं च निज्जरणमुत्तमेयगुणे । जिणसासणंमि बोहिं च दुल्लहं चिंतए मइअं ॥ ७४ ॥ - “RUસમાધિન્ના' ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ ચિંતા અને ભાવનાઓના આલંબન વડે ધ્યાનનો પ્રારંભ કરે છે. તે ધ્યાનની સમાપ્તિ થઇ ગયા પછી પણ અનિત્યત્વાદિ અનુપ્રેક્ષાઓનું ચિંતન કરે છે અને જો પુનઃ ધ્યાન કરવાનો ઉત્સાહ હોય તો તદ્વિષયક ચિંતા અને ભાવનાઓનું આલંબન લઇ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. વાચક-મુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે ભાવનાને ‘અનુપ્રેક્ષા’ શબ્દથી સંબોધી છે. એટલે ભાવનાનું બીજું નામ અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા એટલે ચિંતન, અનુચિંતન કે પુનઃ પુનઃ સ્મરણ - આ રીતે ભાવના એ વિશિષ્ટ પ્રકારનું ચિંતન છે. પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ નિરુપસર્ગાવસ્થા અર્થાત્ મોક્ષને પામી શકાય છે. અનુપ્રેક્ષાનું આ વિવરણ સ્પષ્ટ બતાવે છે કે ભાવના એ ભવનાશ કરવાનો એક અમોઘ ઉપાય છે. તેથી જ જ્ઞાનીપુરુષોએ તેને ધ્યાન-યોગની સાધનાના એક આવશ્યક અંગ તરીકે સ્વીકારી છે વર્ણવી છે. બાર ભાવનાઓનું સ્વરૂપ (૧) અનિત્ય ભાવના ‘પ્રિયજનોના સંયોગ અને સંબંધો, ધન-સંપત્તિ, વિષય-સુખ, આરોગ્ય, શરીર, યૌવન અને આયુષ્ય બધું જ અનિત્ય છે.' ચિત્ત જ્યારે ધ્યેયનું સૂક્ષ્માતિસૂક્ષ્મચિંતન કરવા લાગે છે અને એ રીતે તેમાં લીન થતું જાય છે ત્યારે અનુપ્રેક્ષા વિશદ થઇ કહેવાય છે. આવી અનુપ્રેક્ષા જ્યારે પ્રકર્ષ પામતી ઉત્કૃષ્ટ કોટિએ પહોંચે છે, ત્યારે ચિત્તની વૃત્તિઓ ધ્યેયમાં તદાકાર થઇ જાય છે. શાસ્ત્રકારોએ અનુપ્રેક્ષાને અગ્નિની ઉપમા આપી છે. જેમ અગ્નિ સુવર્ણમાં રહેલાં સર્વ કચરાને બાળી નાંખે છે, તેમ અનુપ્રેક્ષાની અગ્નિ આત્માના સુવર્ણમાં રહેલા સર્વ પ્રકારના મળ એટલે કર્મને બાળી નાખે છે. તેથી વિશુદ્ધ સ્વરૂપની १. झाणोवरमेऽवि मुणी णिच्चमणिच्चाइभावणापरमो । होइ सुभावियचित्तो धम्मझाणेण जो पुव्विं ॥ ६५ ॥ ‘ધ્યાનશત ' જે મુનિ ધર્મધ્યાન વડે પહેલાં અત્યંત ભાવિત ચિત્તવાળા હોય છે, તે મુનિ ધ્યાનના અંતે પણ શ્રેષ્ઠ અનિત્યતાદિ ભાવનાઓથી ભાવિત હોય છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૪૪ જે પરિવર્તનશીલ છે, તે અનિત્ય છે. ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અનિત્ય છે. જે તે અજર, અમર અને અવિનાશી એક માત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તેની ચારે તરફ જે કાંઇ પૌદ્ગલિક પદાર્થો છે, તે સર્વ જડ અને પરિવર્તનશીલ છે, ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ઘડીભર પહેલાં જે જોવા ગમતા હોય છે અને ઘડી પછી જોવા ય ન ગમે તેવા છે. ખરેખર ! આ સંસારમાં જ પદાર્થોની અનિત્યતા નજરો-નજર દેખાય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ જે દેહ ઉપર સૌથી અધિક મમત્વ છે, કે આપત્તિઓમાંથી બચાવી શકતાં નથી. તે દેહ કાયમ ટકનાર નથી, પણ તે દુ:ખ, આપત્તિ અને ભયથી ભરેલા અનિત્ય છે. દેહનાં રૂપ, યૌવન, આ સંસારમાં શરણભૂત એક માત્ર આરોગ્ય અને અસ્તિત્વ પણ અનિત્ય છે. “અરિહંત પરમાત્મા છે, તેમણે ઉપદેશેલો રૂપ આજે છે અને કાલે નહીં પણ હોય. શુદ્ધ ધર્મ છે. તેમના શરણે જનાર આત્મા યૌવન તો ચાલ્યું જ જવાનું છે. રોગો તો પોતાના અજર... અમર અવિનાશી આ શરીરના રોમે-રોમે ભરેલા છે અને પૂર્ણાનંદમય સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરી આયુષ્ય હાથની અંજલિમાં રહેલા જળની શકે છે. જેમ ક્ષણે-ક્ષણે ઓછું થતું જાય છે. સંસારની અશરણતા અને ધર્મની તે જ રીતે સ્થૂલ પદાર્થો સાથેના શરણતા સમજવા-ભાવવા માટે “અનાથી સઘળા સંબંધો અનિત્ય છે, એટલું જ નહિ મુનિનો પ્રસંગ અત્યંત પ્રેરણાદાયી છે. પણ માતા-પિતા, ભાઇ-બહેન આદિના રાજગૃહીના ઉદ્યાનમાં એક મુનિરાજ સંબંધો પણ તે ભવપૂરતા જ સીમિત છે. ધ્યાનમાં મગ્ન છે. નામ તેમનું અનાથી. આવા નાશવંત પદાર્થો અને સંબંધો દ્વારા કાયા સુકોમળ છે. કાયમી સુખની આશા રાખીને તેને એવામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી મેળવવા અને માણવામાં સદા રચ્યા- પહોંચ્યા. મુનિરાજને વંદન કરીને ઊભા પચ્યા રહેવું એ નરી મોહાલ્પતા છે. રહ્યા. આ અનિત્યત્વની ભાવના દ્વારા પર ધ્યાન પૂરું કરીને તત્ત્વચિંતામાં મગ્ન પદાર્થોનું મમત્વ ઘટવાથી નિત્ય એવા મુનિરાજને શ્રેણિકે પૂછયું : “યુવાનીમાં આત્માની અને તેના શુદ્ધ જ્ઞાનાદિ આપને વૈરાગ્ય શી રીતે સ્પર્યો ?' ગુણોની સાચી ઉપાસના થઇ શકે છે. જવાબમાં મુનિરાજે કહ્યું : અશાતા (૨) અશરણ ભાવના વેદનીય કર્મના ઉદયે હું માંદો પડ્યો. આ અશરણ ભાવનામાં એ સારવાર કરવા છતાં માંદગી ન ટળી, તે વિચારવાનું છે કે, આ સંસારમાં આપણા સમયે મેં મનોમન સંકલ્પ કર્યો કે – આ આત્માનું રક્ષણ-શરણ કરનાર કોઇ નથી. રોગ શમી જશે તો બીજા જ દિવસે હું રોગાદિક કોઇ દુઃખ, અન્ય કોઇ આપત્તિ- ચારિત્ર અંગીકાર કરીશ. સંકટ કે મૃત્યુ આવી પડતાં દુનિયાનું કોઇ આ સંકલ્પ પછી એક એવી ઘટના ભૌતિક સાધન કે સ્નેહી-સ્વજનાદિ બની કે મારી આંખો ઊઘડી ગઇ. આ સંબંધીઓ વગેરે આપણને એ દુઃખમાંથી સંસારમાં જીવને સાચું શરણું એક માત્ર ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું છે. એ ત્રિકાલાબાધિત સત્યમાં વધુ ઊંડાણથી વિચારીશું તો તરત મારો વિશ્વાસ અડગ અને અખંડ બન્યો. સમજાશે કે દેશ-કાળ અને કર્મના એ ઘટના તમે સાંભળો - ત્રિકોણમાં જકડાએલા જીવને સાચું શરણું મારું શરીર રોગો અને અસહ્ય આપવાનું સામર્થ્ય દેવ-ગુરુ-ધર્મમાં જ છે. દાહપીડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છતાં મારા બાકી બધાં શરણાં તકલાદી ટેકારૂપ છે. પ્રત્યે અપ્રતિમ વહાલ વરસાવનારાં મારાં (૩) એકત્વ ભાવના માતા-પિતા, સ્નેહી-સ્વજનો અને મારી સ્વાત્મહિતની સાધનામાં નિરંતર પ્રાણપ્યારી પ્રિયતમાઓમાંથી કોઇ પણ ઉદ્યમવંત રહેવા માટે આ ભાવનાનો વિષય મારા રોગને, મારી પીડાને મટાડી શક્યાં છે, સ્વ-આત્મા કે જે એકલો જન્મે છે, નથી કે તેમાંથી લેશમાત્ર પણ ભાગ એકલો મરે છે, સ્વ-કૃત શુભાશુભ-કમનાં પડાવી શક્યાં નથી.' સારા-માઠાં ફળ એકલો ભોગવે છે. ખરેખર ! મારાં કહેવાતાં સર્વ કોઇ આ ભાવનાનો મર્મ એ છે કે સગાંઓ હાજર છતાં હું અશરણ છું - સ્વાત્મહિત સાધનામાં એકલવીર બનીને અનાથ છું. મગ્ન બનવું. અન્યની મદદની અપેક્ષા ન આ અનુભવ પછી મને - આ રાખવી. મદદ ન કરનાર તરફ દુર્ભાવ ન સંસારમાં કોઇ કોઇનું સગું નથી, સગો દાખવવો પણ સ્વાત્મવીર્યની ફુરણા માટે છે એક માત્ર કેવળી – કથિત ધર્મ - એ શાસ્ત્રોક્ત માર્ગે પ્રયાણ કરવું. સત્ય તરત હૃદયસાત્ થઇ ગયું. એટલે બીજા બધાનું ગમે તે થાઓ, પણ રોગનું શમન થતાંની સાથે મેં ચારિત્ર એક મારા આત્માનું હિત થાઓ-એવો અંગીકાર કર્યું. લોકો મને “અનાથી કોઇ વિકૃત અર્થ આ ભાવનાની સીમામાં મુનિ'ના નામથી ઓળખે છે.” સમાતો નથી; પણ એક આત્માને જાણીને મુનિરાજની કથની સાંભળીને બધા આત્માની જાતિ એક જ છે, એવો મહારાજા શ્રેણિકની જિનભક્તિ-ધર્મશ્રદ્ધા શુદ્ધ અર્થ આ ભાવનાથી ભાવિત થતાં વધુ ગાઢ બની. સર્વમાં અને અને સ્વમાં સર્વને જોવાની તાત્પર્ય કે આ સંસારમાં જીવનાં વિશુદ્ધ દૃષ્ટિનો ઉઘાડ થાય છે. કહેવાતાં સગાં ઘણાં છે, પણ એ બધાં કરોડો શત્રુઓની સામે એકલવીરની કહેવા પૂરતાં જ છે, કારણ કે તેઓ સ્વયં જેમ ઝઝૂમીને વિજયશ્રી વરતા શૂરવીર અશરણ છે ત્યાં બીજાને શરણરૂપ શી રીતે પુરુષનો દાખલો નજર સમક્ષ રાખવાનું થઇ શકે ? સત્ત્વ આ ભાવના દ્વારા પ્રગટાવવાનું છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૬ Page #266 -------------------------------------------------------------------------- ________________ કે જેથી નિર્માલ્યતા નાબૂદ થાય અને હજાર વર્ષનાં આયંબિલ કરીને, પોતાની ધર્મ-શૂરાતન રગેરગમાં વ્યાપી જાય. તે જ કાયા ભાઇ ભરત સમક્ષ રજૂ કરી, (૪) અન્યત્વ ભાવના ત્યારે તેનો રાગ પણ ઓસરી ગયો. આ ભાવના દ્વારા વિજાતીય સર્વ દૂધથી ધોવા જતાં કોલસો ધોળો નથી પદાર્થોની અસરથી સર્વથા પર રહેવાની બનતો, પણ કાળો જ રહે છે, તેમ સુગંધી મહાકળા સાધવાની હોય છે. જળથી નિત્ય સ્નાન કરવા છતાં આ સાત માળનો મનોહર મહેલ પણ શરીરમાં જે અશુચિ છે, તે દૂર નથી આખરે પર-દ્રવ્યનું માત્ર સંયોજન છે. થતી, પણ ટકેલી રહે છે. ગમે તેવી સોહામણી પણ કાયા તે “હું” આમ ચિંતવીને શરીરના સ્વામી નથી; જે “છે, તે તો અજર-અમર- એવા આત્માની દાન-શીલ-તપ આદિ વડે અમલ-અનુ પામ-શબ્દાતીત-તકતીત સેવા કરવી જોઇએ. આત્મદ્રવ્ય છે : તે જ “હું” બાકી બધા ‘હું' (૬) સંસાર ભાવના તે અહંકારના જ આવિષ્કાર છે. આ ભાવનામાં ચિંતવવું કે ભાઈ, જાતિવંત વજરત્ન જેમ બધે નિજ બહેન, માતા, પિતા, પતિ-પત્ની વગેરે પ્રકાશ રેલાવે છે, પણ અન્ય દ્રવ્યથી સાંસારિક સંબંધો એક ભવ પૂરતા જ છે, અસર પામતું નથી તેમ આ ભાવનાના પણ શાશ્વત નથી, માટે તેની મમતામાં સતત અભ્યાસથી પર-દ્રવ્યોની અસરથી આત્માને રંગવો તે ભવપરંપરા-વર્ધક મુક્ત રહીને આત્મા, મુક્તિ તરફ કૃત્ય છે. ગતિમાન બનતો રહે છે. આ આત્મા, સમગ્ર જીવલોકથી આ ભાવનામાં પર-દ્રવ્યોને આત્માથી આત્મીય છે, તેને સીમિત સંબંધોમાં નિરાળા સમજીને વર્તવાનું હોય છે. રૂંધવાથી તેનો વિકાસ અવરોધાય છે અને (૫) અશુચિત્વ ભાવના તેને નવાં નવાં જન્મ-મરણ કરવાં પડે છે. આ શરીર, એમાં નાંખેલા સારાં આ ભવના આપણા પિતા, ગતશુદ્ધ ખાનપાનાદિને પણ ગંદાં કરવાનું ભવના આપણા પુત્ર પણ હોઇ શકે છે. સામર્થ્ય ધરાવે છે; આ શરીરની સુંવાળી તેમજ આગામી ભવના અન્ય સગા પણ ત્વચાના ઢાંકણ નીચે લોહી-માંસ-પરૂ હોઇ શકે છે. માટે આ જાતના સગપણને વગેરે ખદબદે છે. સર્વોચ્ચતા ન આપવી જોઇએ, પણ તેના પોતાના ભાઇને પોતાના દેહ તરફ ગાઢ મૂળરૂપ આત્માના સગપણને સર્વોચ્ચતા રાગ છે એમ જાણ્યા પછી, સુંદરીએ સાઠ આપવી જોઇએ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ આ ભાવનામાં માતા-પિતાદિના આત્મામાં દાખલ થાય છે અને તે સંસાર ઉપકારોની ઉપેક્ષા નથી, પણ સહુથી ભ્રમણનું કારણ બને છે. આ આખ્સવનું ઊંચી જે ધર્મ-સગાઇ છે, આત્મિક સગાઈ વિશેષ સ્વરૂપ વગેરે ચિંતવવાથી તેના છે, તેની જ સાથે ગાઢ સંબંધ કેળવવાની નિરોધ માટે યથાશક્ય પ્રયત્ન થાય છે ભાવના છે. અને ધ્યાન સાધના માટે તે આવશ્યક છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધનું આ ભાવનાનો મુખ્ય ઉદ્દેશ આમ્રવનો માધ્યમ સાંસારિક સગપણ જ રહે છે, ત્યાં સદંતર ત્યાગ કરવો તે છે. સુધી સર્વ જીવો પ્રત્યે આત્મીયતા જાગતી જે વિચાર, વાણી યા વર્તન આત્માના નથી અને તેના અભાવે આત્મશુદ્ધિ પૂરી ઘરનાં ન હોય, પણ પર-ઘરનાં હોય, થતી નથી. પુદ્ગલાસક્તિ-જન્ય હોય, અહં-કેન્દ્રિત માતા-પિતાદિના ઉપકારોને ન હોય, તે બધાંજ આગ્નવરૂપ છે, આત્માને ભૂલવા તે એક મહાન ગુણ છે, પણ મલિન કરનારાં છે. તેમાંથી સાર એ ગ્રહણ કરવાનો છે – ચાર પૂર્ણ વિશુદ્ધ પરમાત્માના ગુણોની ગતિરૂપ આ સંસારમાં ભમતાં આ જીવે પવિત્રતમ ગંગામાં નિત્ય સ્નાન કરવાનો અનંતા માતા-પિતા કર્યા છે અને તે અભ્યાસ પાડવાથી આમ્રવનો સમૂળ ત્યાગ બધાંના ઉપકારો તેના માથે છે. આ થાય છે અને આત્મ-સ્નેહ સુદઢ બને છે. દષ્ટિએ વિચારતાં સમસ્ત જીવલોક આ (૮) સંવર ભાવના જીવનો ઉપકારી બની જાય છે. જે મન-વચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિ તાત્પર્ય કે સાંસારિક સંબંધો મોહવશ કર્મનું ગ્રહણ અટકાવે તે સંવર છે. જીવને પીડે છે, જીવના જીવલોક સાથેના સંવર ભાવના માટે સમાધિવાળું સગપણને સુદઢ બનાવવા માટે જ આ ચિત્ત અને વચન તથા કાય-યોગની ભાવનાનો સતત અભ્યાસ, સર્વદેશ-કાળમાં સ્વસ્થતા જરૂરી છે. સર્વ જીવો માટે એક સરખો હિતાવહ છે. સ્વ-દોષ-દર્શન કરવામાં નિપુણ એવા () આસ્રવ ભાવના સાધકો આ ભાવનામાં મન-વચન-કાયાને પાપનાં મુખ્ય સ્થાન (ઘર) અઢાર સારી રીતે પરોવી શકે છે. છે. આસ્રવ એટલે કર્મપુદ્ગલોનું આત્મામાં ઘરનાં બારી-બારણાં બંધ હોય છે. તો આગમન. આમાં હિંસાદિ પાપો, પાંચ પણ, એ બારી-બારણાંની તિરાડમાંથી ઇન્દ્રિયો, ચાર કષાયો અને મન, વચન, ઝીણી રજ ઘરમાં દાખલ થયા સિવાય કાયાની પ્રવૃત્તિ-ક્રિયાઓ દ્વારા કર્માણુઓ રહેતી નથી. તેમ વચન અને કાય-યોગની ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૮ Page #268 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થતા છતાં મન પ્રભુ-દર્શનમાં મગ્ન અતિ ચીકણાં જે કમ નીરક્ષીરનથી રહેતું તો, કર્મની રજ આત્માના ન્યાયે આત્માના અસંખ્ય પ્રદેશોમાં ઘર ઘરમાં પ્રવેશ કરીને તેના સ્વભાવને કરીને રહેલાં હોય છે, તેને નિમૂળ કલંકિત કર્યા સિવાય રહેતી નથી. કરવાની વિશિષ્ટ જે શાસ્ત્રીય પ્રક્રિયા છે, ધ્યાનના અભ્યાસમાં મનની તેનો અમલ આ ભાવનામાં મગ્ન મુમુક્ષુ સ્વસ્થતા, રાગ-દ્વેષ રહિતતા અત્યંત દ્વારા થઇ શકે છે. જરૂરી છે અને સંવર ભાવના દ્વારા તેની ખૂબ ઊંડે ઊતરીને સ્વાત્મ-શુદ્ધિ કાજે પ્રાપ્તિ સુલભ બને છે. સચિંત રહેતો સાધક જ આ ભાવનાની | મુમુક્ષુ સાધકે હંમેશાં પોતાની સઘળી ભવ્યતાનો રસ માણી શકે છે. કરણીની પાકી ખતવણી કરવા પર જે ભાર નિધત્ત અને નિકાચિત પ્રકારનાં ઉપકારી ભગવંતોએ મૂક્યો છે તેની કર્મોની તીવ્રતરતા સામે એટલા જ પાછળનો આશય છિદ્રરહિત-નિદોષ તીવ્રતર હુમલા આવશ્યક છે અને આવા જીવનમાં ખાસ પ્રીતિ પેદા કરાવવાનો છે. હુમલા તેઓ જ કરી શકે છે જેઓ સદોષ જીવન જેને ડંખતું નથી પણ પરમાત્મપદના ખપી છે-પરમ આત્મમાફક આવે છે, તેનો સંસાર વધે જ છે. વિશુદ્ધિના સાચા ગ્રાહક છે. સઘળા દોષોને દૂર કરીને સઘળા અણુ જેટલો પણ પોતાનો દોષ, મેરુ ગુણોને નિજ અંગભૂત બનાવવાની ઉત્તમ જેટલો મોટો લાગે અને પરનો મેરુ જેટલો કળા સંવર ભાવનારત જીવન દ્વારા સાધી મોટો પણ દોષ અણુ જેટલો નાનો લાગે શકાય છે. તે - આ ભાવનાના ઘરમાં વસતા સંવર ભાવનાનો ટૂંકો સાર એટલો જ છે સાધકની લાક્ષણિકતા છે. કે દોષને દાખલ ન થવા દો, દાખલ થવાનાં સાડા ત્રણ કરોડ રૂંવાડાંમાં શુદ્ધ દ્વારો બંધ કરી દો, બધે આત્માને પથરાઇ આત્મસ્નેહની પ્રતિષ્ઠાનું લક્ષ્ય રાખીને આ જવા દો, અનાત્મભાવથી ઊંચા ઊઠો ! ભાવનામાં મગ્ન બનવાનું છે. (૯) નિર્જરા ભાવના (૧૦) લોક-સ્વભાવ ભાવના સંવર-ભાવનાથી વાસિત ચિત્તવાળો આ ભાવનામાં લોકના વિશાળ સાધક આ ભાવનાને લાયક નીવડે છે. સ્વરૂપનો વિચાર કરવાનો છે. નિઃશેષ કમને જર્જરિત કરીને ખંખેરી મનનો સ્વભાવ ચંચળ છે, પોતાની નાખવાનો વીયલ્લાસ તે આ ભાવનાની ઇચ્છાનુસાર જુદા જુદા વિષયોમાં સતત આગવી વિશિષ્ટતા છે. ભટકતા રહેવાનો તેનો જે સ્વભાવ છે ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ તેને આ લોક ભાવનાના વિશાળ ચિંતન જૈનાગમોમાં આ “રજ્જ'નું પ્રમાણ દ્વારા જિનાજ્ઞા અનુસાર ચિંતન કરતો (માપ) એક ઉપમા દ્વારા બનાવેલું છે, તે બનાવીને સુધારવાનો છે. યથેચ્છ રીતે આ રીતે છે - ફરતા મનને જિનાજ્ઞાનુસાર શુભ “કોઈ વિશેષ શક્તિશાળી દેવ ભાવનાઓમાં રમતો કરવાનો છે. આંખના એક પલકારામાં એક લાખ આ લોકના ઉપરના ભાગને યોજન કાપી નાખે તેવી શીઘ્રગતિથી છેઊર્ધ્વલોક, નીચેના ભાગને અધોલોક છ મહિના સુધી સતત દોડતો જ રહે અને અને આપણે જે ભૂમિ ઉપર રહ્યાં છીએ, આ રીતે દોડતાં છ મહિને તે જેટલું અંતર તેને તિચ્છલોક કહે છે. આમ ત્રણ કાપે તેને એક “ર (અથવા એક વિભાગમાં વહેંચાયેલો આ લોક છે. “રાજ') કહે છે.' આ લોક સ્વયંસિદ્ધ, નિત્ય છે, તેનો આ ભાવનામાં ચૌદ રાજલોકમાં કર્તા કે માલિક કોઈ નથી. તેમાં રહેલા પહેલાં મનુષ્યો, દેવો, તિર્યંચો અને એક પણ જીવનો કે એક પણ પરમાણુનો નારકી જીવોનાં રહેવાનાં સ્થાન વગેરેનું કદાપિ સર્વથા નાશ થતો નથી. તથા ક્ષેત્રો, પર્વતો, સમુદ્રો વગેરેનું તથા આ લોક પદ્રવ્યાત્મક છે અર્થાત્ લોકમાં રહેલાં અનેક દ્રવ્યો અને તેના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિ- પર્યાયો જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય સ્વભાવવાળા છે તેનું શાસ્ત્ર સાપેક્ષપણે અને કાળ આ છ દ્રવ્યો જેમાં રહેલાં છે, ચિંતન કરવાનું છે. આ ચિંતનથી ચિત્તની તેને “લોક' કહે છે. એક માત્ર આકાશ રાગ-દ્વેષાત્મક વૃત્તિઓનું શમન થાય છે દ્રવ્ય જ જ્યાં છે તેને “અલોક' કહે છે. પર-પદાર્થો પ્રત્યેની આસક્તિ દૂર થઇ અનંત બ્રહ્માંડ વચ્ચે એક પુરુષ કેડ જાય છે. તેથી ચિત્ત નિર્મળ, શાંત... ઉપર પોતાના બે હાથ ટેકવીને અને બે અને સ્થિર બને છે. પગ નીચેથી પહોળા રાખીને ઊભો હોય ચૌદ રાજલોકની જે આકૃતિ છે, તેવા આકારવાળો આ લોક હોવાથી તે તેના જેવી જ પુરુષાકૃતિવાળા આપણે ‘લોકપુરુષ'ના નામથી પણ ઓળખાય છે. છીએ. આ આકૃતિ સાથે તાદાભ્ય ‘રજજુ અસંખ્ય યોજન પ્રમાણ એક સાધીને આ આત્માને ચૌદ રાજલોક માપ વિશેષનું નામ છે. આ લોકને વ્યાપી બનાવવાની ભાવનામાં ઓતપ્રોત ઉપરથી નીચે સુધી માપતાં તે ૧૪ રજુ થવું તે આ ભાવનાનો કેન્દ્રવર્તી હેતુ છે. પ્રમાણ છે. કેવળી સમુદ્રઘાત વખતે આત્મા ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૦ Page #270 -------------------------------------------------------------------------- ________________ પોતાના પ્રદેશોને ચૌદ રાજલોકમાં તાત્પર્ય કે જડ પ્રત્યેનો રાગ અને જીવ ફેલાવીને પૂર્ણત્વની પ્રક્રિયાની સાધના પ્રત્યેનો દ્વેષ, આ ભાવનાના અભ્યાસથી કરતો હોય છે. નાશ પામે છે અને અવિનાશી આત્માનો પિંડમાં રહેલા આત્માને બ્રહ્માંડ- સ્વભાવ અનુભવગોચર થાય છે. વ્યાપી બનાવવાની અદૂભુત કળા આ વિશ્વવત્સલ, શ્રીજિનેશ્વર ભગવંતોએ ભાવનાના સતત અભ્યાસથી સાધી શકાય પ્રકાશેલા આ ધર્મમાં શ્રુત-ધર્મ તેમજ છે. તેના પરિણામે પુદ્ગલાસક્તિ ક્ષીણ ચારિત્ર-ધર્મનો પણ સમાવેશ થાય છે. થાય છે, આત્મરતિ દેઢતર બને છે, (૧૨) બોધિ-દુર્લભ ભાવના જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રબળતર બને છે આ ભાવનામાં ચિંતવવું કે - આ અને ધ્યાનના વિષયભૂત આત્માનો જગતમાં મનુષ્યભવ, એમાં વળી પંદર પ્રભાવ સુદૃઢપણે અનુભવાય છે. કર્મ ભૂમિમાં જન્મ અને એમાં પણ (૧૧) ધર્મ-સ્વાખ્યાત ભાવના અનાર્ય દેશમાં નહિ, પરંતુ આર્યદેશમાં આ ભાવનામાં અનંત ઉપકારી શ્રી જન્મ, એમાં ય નીચ કુળમાં નહિ, પણ જિનેશ્વર ભગવંતોએ પ્રકાશેલા ધર્મનું ઉત્તમ આર્યકુળમાં જન્મ ને એમાં ય સ્વરૂપ વારંવાર ચિંતવવું. અખંડ પાંચ ઇન્દ્રિય પૂર્ણ આરોગ્ય તથા આ ધર્મ કેવો છે ? દીર્ઘ આયુષ્ય - એ ઉત્તરોત્તર એકેક દુર્લભ આ ધર્મ સર્વ-કર્મનો સમૂળ ઉચ્છેદ છે. આ બધું ય મળે છતાં એમાં સારા કરવાના સ્વભાવવાળો છે. કુળ-સંસ્કાર ને સંત-સમાગમની રૂચિ રાગ-દ્વેષ, મોહ અને અજ્ઞાનને વશ મળવી મુશ્કેલ, એમાં ય શુદ્ધ-ઉપદેશક થઇને અનંત સંસારમાં ભટકતા જીવોને સંત-પુરુષ મળવા કઠીન અને એ ય તારનારા આ ધર્મનો આત્મા નિર્મળ સ્નેહ મળવા છતાં એમની પાસે શુદ્ધ ધર્મપરિણામ છે. તત્ત્વનું શ્રવણ પામવું મુશ્કેલ છે. આ શુદ્ધસ્નેહ પરિણત થાય છે એટલે આ બધું મળવા છતાં ‘બોધિ' યાને જ આત્મવસ્તુના શુદ્ધ-સ્વભાવનો સ્પષ્ટ “આત્મબોધ' યાને જિનધર્મની સ્પર્શના અનુભવ થાય છે. થવી એ અત્યંત દુર્લભ છે. આ ભાવનામાં જેમ-જેમ પ્રગતિ અનાદિ-અનંત સંસારમાં ભમતા આ થાય છે તેમ-તેમ અધર્મ કે જે જીવે અનેક વાર સ્વર્ગનાં સુખો પણ આત્મવસ્તુનો સ્વભાવ નથી, તેની સાથેનો મેળવ્યાં છે. જીવનો સંબંધ તૂટતો જાય છે. અહીં સંસારમાં મનુષ્ય-ભવ આદિ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ સામગ્રી મળવા છતાં આપણે શું અંતમુહૂર્ત - ૪૮ મિનિટથી કાંઇ ન્યૂન મેળવવા પાછળ આપણા દેવ-દુર્લભ સમય કરતાં વધુ સમય ટકી શકાતું નથી. ભવનો ઉપયોગ કરીએ છીએ ? ‘ચિંતા” એ ચિત્તની ચંચળ અવસ્થા મેળવવા જેવા શુદ્ધ આત્માનાં દર્શન છે. ચિંતન વખતે પણ ચિત્ત જુદા-જુદા અને મિલન માટે દિનરાત મથવાની ભૂખ દ્રવ્યોના વિકલ્પમાં વ્યસ્ત હોય છે, જ્યારે નથી જાગી ! ધ્યાનમાં ચિત્ત નિશ્ચળ હોય છે. એ જગાડવા માટે આ ભાવના છે. મનની સ્થિરતાપૂર્વક ધ્યાન થાય છે, ધ્યાનધારા તૂટતાં ધ્યાતાએ આ બધી ત્યારે કોઈ એક જ વિષયનું ચિંતન હોય ભાવનાઓમાં ચિત્તને જોડી દેવાનું છે. તો તેને “ચિંતા’ પણ કહી શકાય છે અને આ બાર ભાવનાઓ નિત્ય ભાવવાથી બે ધ્યાનની વચમાં એટલે કે એક ધ્યાન ભવ-દુઃખ-વર્ધક વાસનાઓ ક્ષીણ થાય સમાપ્ત થયા પછી અન્ય પદાર્થવિષયક છે. આત્મસુખદાયી સ્વસ્થતા પ્રાપ્ત થાય ધ્યાનમાં સાધક પોતાના ચિત્તને સ્થિર છે, જેના પરિણામે ધ્યાનની સુલભતા બનાવવા તદૂવિષયક ચિંતન કરે છે, તેને સચવાય છે, ધ્યાન માટે ફાંફાં મારવાં “ધ્યાનાન્સરિકા' કહેવાય છે. નથી પડતાં. માર્ગમાં ચાલ્યો જતો પ્રવાસી બે પરવસ્તુનો વિચાર સુદ્ધાં જેને વ્યાકુળ રસ્તા આવે ત્યારે ઊભો રહીને વિચાર બનાવી દે એવા પવિત્ર ચિત્તની આલ્હાદક કરે છે કે હવે કયા રસ્તે જવું ? પછી તે પ્રસન્નતા આ ભાવનાઓ વડે જળવાય પોતાના ઇષ્ટ સ્થાનનો વિચાર કરી તેને છે. જેથી ‘જયણા’ અને ‘ઉપયોગ અનુકુળ દિશાવાળા માર્ગે ચાલવા માંડે સ્વભાવભૂત બને છે. છે, તેમ સાધક પણ બીજું ધ્યાન પ્રારંભ તાત્પર્ધાર્થ આ છે - કરતાં પહેલાં, “હવે મારે કયું ધ્યાન ચિંતાનો સામાન્ય અર્થ શાસ્ત્ર-ચિંતન કરવાનું છે ?” તેનો પ્રજ્ઞા સામે વિચાર કે તત્ત્વ-ચિંતન છે. કરીને આત્મસ્વભાવને અનુકૂળ ધ્યાનમાં ચરાચર જગતના પદાર્થો (દ્રવ્યો)ના સ્થિર બને છે. બાહ્ય અને અત્યંતર સ્વરૂપનું ચિંતન પ્રસ્તુતમાં ‘ચિંતા'ના સાત પ્રકાર જેટલું વિશાળ અને સૂક્ષ્મ હોય છે, તેટલું પાડી તેના સ્વરૂપની વિવિધતાનું દર્શન વિશાળ અને સૂક્ષ્મ ધ્યાન પણ બને છે. કરાવ્યું છે. ચિંતાનો ભાવના, યોગ અને “ધ્યાન' એ ચિત્તની નિષ્પકંપ અને ધ્યાન સાથે કાર્યકારણરૂપ ગાઢ સંબંધ છે. નિશ્ચળ અવસ્થા છે. એવી અવસ્થામાં ‘ભાવના' પણ ધ્યાનનો પૂર્વાભ્યાસ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ છે, માત્ર વિચારો કરવાથી કાર્ય સિદ્ધ થતું • ભાવનાનું ફળ : નથી. કાર્યસિદ્ધિ માટે તદનુરૂપ પ્રવૃત્તિ (૧) જ્ઞાન-ભાવનાના સેવનથી અનિવાર્ય છે. મનની શુદ્ધિ થાય છે. શ્રુતજ્ઞાન દ્વારા પ્રાપ્ત ‘ભાવના ક્રિયાત્મક છે, થયેલ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપનું જ્ઞાન, ધ્યાનાભ્યાસની એક પ્રવૃત્તિ છે. જ્ઞાન, ધ્યાનમાં નિશ્ચળતા લાવે છે. દર્શન અને ચારિત્રરૂપ મોક્ષસાધનાનો (૨) દર્શન-ભાવનાના સેવનથી નિષ્કામ ભાવે સતત અભ્યાસ એ ભાવના તત્ત્વ-પરમતત્ત્વ પ્રતિ અતૂટ શ્રદ્ધા-ભૈર્ય છે. ભાવનાથી મન, વાણી અને કાયા - અને શમાદિ ગુણો પ્રાપ્ત થાય છે, સમ્યગુ એ ત્રણે યોગોની નિર્મળતા થાય છે. દર્શનની શુદ્ધિ થાય છે, સાધનામાં ભવ-વર્ધક પરિબળોનો ભાવ ન બ્રાન્તિનું નિવારણ થાય છે. પૂછવો પણ મોક્ષપ્રદ જ્ઞાન-દર્શન-ચારિત્ર (૩) ચારિત્ર-ભાવનાના પાલનથી આદિને ભાવ આપવો એ ‘ભાવના’નું પૂર્વસંચિત ક્લિષ્ટ કર્મોની નિર્જરા થાય રહસ્ય છે. છે, નવાં કર્મોનો બંધ થતો નથી અને નિષ્પકંપ-નિશ્ચળ ધ્યાનની સિદ્ધિ માટે પુણ્યાનુબંધી પુણ્ય પુષ્ટ થાય છે. મન, વચન અને કાયા - આ ત્રણે યોગોની આ ત્રણે ભાવના દ્વારા ધ્યાનશક્તિ નિર્મળતા અને સ્થિરતા કેળવવી અનિવાર્ય સહજ સ્કુરિત થાય છે. છે. ભાવનાના ચારે પ્રકારોના અભ્યાસથી દ્રવ્ય-ચારિત્ર એ ભાવ – ચારિત્રરૂપ ઉક્ત ત્રણે યોગોનું શુદ્ધીકરણ થાય છે. આત્મરમણતાનું કારણ છે. તેના પાલનથી તત્ત્વ કે પરમતત્ત્વ વિષયક ચિંતા- ધ્યાનરૂપ ભાવ-ચારિત્ર અવશ્ય પ્રગટે છે. ચિંતન કરવા સાથે તેની ભાવના એટલે (૪) જગતના પદાર્થોના સ્વરૂપની કે જ્ઞાનાદિ આચારોનું પરિપાલન કરવાથી વિચિત્રતા ને વિનશ્વરતા જાણવાથીયોગ-વીર્ય-સ્થામાદિ પુષ્ટ બને છે અને ભાવવાથી ચિત્ત ભૌતિક કામનાઓ અને યોગ વગેરેની પુષ્ટિ વડે “ધ્યાન” “પરમ આકર્ષણોથી નિઃસંગ અને નિરાશસ બને ધ્યાન' વગેરે ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર છે, જેથી ધ્યાન-સાધનામાં નિશ્ચળતા કોટિનાં થાય છે. પ્રાપ્ત થાય છે. વિશુદ્ધ ધ્યાનમાં યોગાદિની પુષ્ટિ આ રીતે ચિંતા અને ભાવનાથી અને શુદ્ધિ કારણભૂત છે અને યોગની ધ્યાન-યોગમાં સરળતાથી પ્રવેશ, પ્રગતિ વૃદ્ધિ-શુદ્ધિમાં ચિંતા અને ભાવના અને અનુક્રમે તેનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. કારણભૂત છે. ચોવીસ પ્રકારના ધ્યાન-માર્ગોનું ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ કર્યા પછી તેમાં બતાવેલા કેટલાક પદાર્થોની સ્પષ્ટતા ગ્રંથકારે સ્વયં કરી છે. તે પૈકી ચિંતા, ભાવના, અનુપ્રેક્ષાનું સ્વરૂપ આપણે વિચાર્યું. ‘અર્જુ’ની ધ્યાન પ્રક્રિયામાં પણ સોળ હવે ચોવીસ ધ્યાન પ્રકારોમાં સૌથી વિશાળ ત્રિભુવન-વ્યાપી ‘પરમ માત્રા’વિદ્યાદેવીઓ દ્વારા અભિષેક કરાતા ધ્યાનમાં ચોવીસ વલયોથી પરિવેષ્ટિત આત્માનું ચિંતન કરવાનું વિધાન છે, આત્માને ધ્યાવવાનું વિધાન કર્યું છે, તે એથી સમજી શકાય છે કે મંત્ર-સાધના ચોવીસ વલયો પૈકી કેટલાંક અગત્યનાં અને ધ્યાન-સાધનામાં વિદ્યાદેવીઓનું રહસ્યમય વલયોનું જે વિશેષ સ્વરૂપ સ્મરણ ઉપકારક નીવડે છે. ગ્રંથકારે બતાવ્યું છે, તે ક્રમશઃ વિચારીશું. ભવનયોગ અને કરણયોગ આદિનું વર્ણન દેશમા વલયમાં જે સોળ વિદ્યાદેવીઓની સ્થાપના કરવાની છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે ‘પરમમાત્રા’ ધ્યાનના ચોવીસ વલયોમાં બાવીસમું અને ત્રેવીસમું વલય અનુક્રમે ભવન-યોગ અને કરણ-યોગનું છે. સોળ વિધાદેવીનાં નામ • મૂળ પાઠ : તે ભવન-યોગ અને કરણ-યોગ શું રોહિળી-પ્રજ્ઞપ્તિ-વપ્રભૃકુંભા-વન્ના- છે, તેનો વિચાર અહીં તેના બતાવેલા દુશી-પ્રતિત્વજ્રા-પુરુષવત્તા-વ્હાલી- છન્નુ-છન્નુ ભેદો દ્વારા કરવામાં આવશે. મહાજાતી-ગૌરી-ન્ધારી-જ્વાલા- ગ્રંથકાર મહર્ષિ સર્વ પ્રથમ યોગના માલિની-માનવી-વૈોચા-છુપ્તા-મુખ્ય આઠ ભેદોનું વર્ણન કરે છે मानसी - महामानसीतिविद्यादेवताः ॥ भवनयोगादिस्वरूपं चेदम् - વિવેચન : સંતિકર સ્તોત્ર, તિજયપહૂત્ત, બૃહત્ શાન્તિ, સૂરિમંત્ર, સિદ્ધચક્ર યંત્ર, ઋષિ મંડલ સ્તોત્રાદિમાં સોળ વિદ્યાદેવીઓનું સ્મરણ કરવામાં આવે છે. અર્થ : (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજ્રશૃંખલા, (૪) વજ્રકુંશી, (૫) અપ્રતિચક્રા, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) જવાલામાલિની, (૧૨) માનવી, (૧૩) વૈરોટ્યા, (૧૪) અચ્છુપ્તા, (૧૫) માનસી, (૧૬) મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ છે. • મૂળ પાઠ : 'जोगो' विरियं' थामो ३ उच्छाह' परक्कमो" तहा चेट्ठा । सत्ती सामत्थं' चिय, चउगुण बारट्ठ छन्नउई ॥' અર્થ : (૧) યોગ, (૨) વીર્ય, (૩) સ્થામ, (૪) ઉત્સાહ, (૫) પરાક્રમ, (૬) ચેષ્ટા, (૭) શક્તિ અને (૮) સામર્થ્ય ધ્યાન વિચાર (સવિવેચન) – ૦ ૨૫૪ Page #274 -------------------------------------------------------------------------- ________________ તે દરેકના પ્રણિધાન આદિ ચાર-ચાર ભેદો પોતાના અધિકારીઓને (કોઈ કાર્ય છે. વળી તે દરેકના જઘન્ય, મધ્યમ અને ઉપસ્થિત થતાં) કાર્યશીલ બનાવે છે, તેમ ઉત્કૃષ્ટ એમ ત્રણ-ત્રણ પ્રકારો છે, એટલે જીવ જે ધ્યાન વિશેષથી પોતાના ૮ X ૪ X ૩ = ૯૬ ભેદો થાય છે. આત્મપ્રદેશોને કર્મક્ષય માટે કાર્યશીલ • મૂળ પાઠ : બનાવે છે, તે “યોગ” કહેવાય છે. (૧) યોગા :- ગીવાનાં કર્મ- (૨) વીર્ય : જેમ દાસી દ્વારા કચરો ક્ષયે પ્રતિ વ્યાપારમાં નિયાિનામિવ બહાર ફેંકાવી દેવામાં આવે છે, તેમ જીવ जीवेन राज्ञेव योगः । જે ધ્યાન વિશેષથી આત્મપ્રદેશો દ્વારા (૨) વીર્થ :- નવપ્રવેશ: વર્મળ: કર્મોને ધ્યાનાગ્નિમાં હોમી દેવા માટે પ્રેરV ધ્યાનારનૌ ચેટિવ વવરચા પ્રેરણા કરે, તે ‘વીર્ય કહેવાય છે. (૩) સ્થાન :- નીવપ્રગ: (૩) સ્થામ : જેમ દંતાલીથી (જમીન ક્ષપUર્થ વર્મપ્રવેશાના માર્ગમાં ટુલ્તા- ઉપર રહેલા) કચરાને ખેંચી લેવામાં આવે નિયેવ વરસ્ય છે, તેમ જીવ આત્મપ્રદેશોમાંથી કર્મ (૪) ઉત્સાદ :- નીવપ્રવેશેષ્યઃ દલિકોને ક્ષય કરવા માટે ખેંચી લાવે તે શર્મામૂર્ખ નયનં નત્નિવ ગનંસ્થા સ્થામ કહેવાય છે, અર્થાત જે ધ્યાન વિશેષથી () પરીમ :- ધોનયનં આત્મપ્રદેશોમાંથી કર્મ દલિતોને ખેંચી વર્મા: સચ્છિદ્રતુપાત્ તૈનચેવ લેવામાં આવે છે, તેને “સ્થામ' કહે છે. દિલાય વકૃતવનાય: (૪) ઉત્સાહ: જેમ નળી વડે પાણીને (૬) વેણ :- સ્વસ્થીની શર્મા: ઊંચું ચઢાવવામાં આવે છે, તેમ જે ધ્યાન શોષ તસયસમાગની કચેવ | વિશેષથી આત્મપ્રદેશોમાંથી કમને ઊંચા (૭) :- નીવ-ઋર્મવિયો લઇ જવાં અર્થાત્ ક્રમોનું ઊર્ધીકરણ પ્રત્યામપુરશ્ચનનનં, તિન્નાનામિવ-તૈત્ન- કરવું તેને ઉત્સાહ કહેવાય છે. વિયોગનું યથા થાપાન નિપીડનમ્ ! (૫) પરાક્રમ : જેમ છિદ્રવાળા કુંડલા (૮) સામર્થ્ય :- સાક્ષાજ્ઞીવ- (પીપ)માંથી તેલને નીચે રેડવામાં આવે ર્મોવિયોજિરVાં વ્રત-તૈયોરિવા અથવા અમૃતકલા માંથી જેમ અમૃત અર્થ : (૧) યોગ : જેમ રાજા ઘટિકામાં ઝરે, તેમ ઊંચે ગયેલાં કર્મોને પરમાક્ષર માત્રા એ જ “અમૃત કલા” છે. अन्ये परां शिखां प्राहुरूर्वाधो व्यापिकां किल । परमाक्षरमात्रा सा सैवामृतकलोच्यते ॥ - 'उपमितिभवप्रपंचकथा', प्रस्ताव ८, श्लोक ७४६. ધ્યાન વિચાર (વિવેચન) - ૨૫૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ નીચે લઇ જવાં અર્થાત્ ઊંચે ચઢેલાં થવાથી આત્મા શુદ્ધ-શુદ્ધતર બને છે. કર્મોનું અધોનયન (નીચે લઇ જવાં) એ યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, ‘પરાક્રમ' કહેવાય છે. પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્યના (૬) ચેષ્ટા : જેમ તપી ગયેલા જનક જે ભિન્ન-ભિન્ન આલંબનો છે, તેનો લોખંડના ભાજનમાં રહેલું જળ સુકાઇ નિર્દેશ ગ્રંથકારે ગ્રંથના અંતમાં કર્યો છે જાય છે, તેમ પોતાના સ્થાનમાં રહેલાં અને વિસ્તૃત વિવેચન પણ ત્યાં કરવામાં કર્મોને સુકવી નાખવાં તે “ચેષ્ટા' કહેવાય આવ્યું છે. છે, અથવા નીચે ઊતરેલાં કર્મોને યોગ, વીર્ય, આદિ દ્વારા કર્મના શોષવાની ક્રિયા તે “ચેષ્ટા' કહેવાય છે. ક્ષય-ક્ષયોપશમ માટેની જે કાર્યવાહી થાય (૭) શક્તિ : તલમાંથી તેલને છૂટું છે, તે વાચક સરળતાથી સમજી શકે એ પાડવા માટે જેમ તલને ઘાણીમાં પીવે છે, હેતુથી અહીં યોગાદિનાં આલંબનો તેમ જીવ અને કર્મનો વિયોગ કરવા માટે વગેરેનો ટૂંકમાં વિચાર કરીશું. અભિમુખ થવું તે “શક્તિ' કહેવાય છે. યોગ, વીર્ય આદિનાં (૮) સામર્થ્ય : ખોળ અને તેલ જુદાં કાર્ય-કારણ ભેદનો વિચાર પાડવામાં આવે છે, તેમ કર્મ અને જીવનો (૧) યોગનાં કાર્ય-કારણ : યોગજે સાક્ષાત્ વિયોગ કરવો તે ‘સામર્થ્ય' શક્તિના પ્રભાવે આત્મા પોતાના પ્રદેશોને કહેવાય છે, અથવા આત્મપ્રદેશોમાંથી કર્મક્ષય માટે સક્રિય બનાવે છે, જેમ રાજા કર્મોને સર્વથા છૂટાં પાડવાં તે “સામર્થ્ય છે. પોતાના અધિકારીને રાજયના કાર્ય માટે વિવેચન : અનંત જ્ઞાન, દર્શન, કાર્યશીલ બનાવે. ચારિત્ર આદિ ગુણોની જેમ “વીર્ય પણ આત્મા જ્યારે અહિંસા, સંયમ અને આત્માનો એક વિશિષ્ટ ગુણ છે. તે પ્રત્યેક તપ આદિ ધર્માનુષ્ઠાનોનું શુદ્ધ આશયપૂર્વક જીવમાં ઓછાવત્તા અંશે અવશ્ય હોય છે. સેવન-પાલન કરે છે, ત્યારે તેના પ્રભાવે ‘યોગ' શબ્દથી પ્રસ્તુતમાં મોક્ષ સાથે મન, વચન અને કાયયોગની શુદ્ધિ અને જોડી આપનાર શુભ વ્યાપાર-શુભ પ્રવૃત્તિ સ્થિરતા થવાથી આત્મપ્રદેશોમાં એવા અને તેમાં પ્રેરક આત્મશક્તિ વિવક્ષિત છે. પ્રકારની નિશ્ચળતા આવે છે, જેનાથી ધ્યાન યોગમાં સ્થિરતા-નિશ્ચળતા કર્મ-ક્ષયકારી કાર્ય કરવાની તત્પરતા લાવનાર આત્મવીર્ય છે, તેનું જેટલા પ્રગટે છે. પ્રમાણમાં પ્રાબલ્ય હોય છે, તેટલા કર્મક્ષય કરવા માટેની તત્પરતામાં પ્રમાણમાં નિશ્ચળ ધ્યાન દ્વારા કર્મક્ષય મન, વચન અને કાયયોગની શુદ્ધિ અને ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૬ Page #276 -------------------------------------------------------------------------- ________________ સ્થિરતા નિમિત્તરૂપ બનતી હોવાથી શુદ્ધ ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ અને સ્થિર મન, વચન અને કાયયોગને પંચાચાર છે.) યોગ'નાં આલંબન કહ્યાં છે. (૩) સ્થામનાં કાર્ય-કારણ : Wામ એ યોગનું કાર્ય - કર્મક્ષય માટે તત્પરતા, વિશુદ્ધ ધ્યાનરૂપ છે. તે યોગ અને વીર્ય સક્રિયતા પ્રગટ કરવી. કરતાં વધુ સામર્થ્ય ધરાવે છે. તેમાં જ્ઞાનાદિ યોગનું કારણ - શુદ્ધ મન, વચન પાંચ આચારોના સેવન સાથે અપૂર્વ અને કાયા. ભાવોલ્લાસયુક્તવિશુદ્ધ આત્મપરિણામરૂપ (૨) વીર્યનાં કાર્ય-કારણ : વીર્ય- કારણ જ આલંબનરૂપ બને છે. શક્તિના પ્રભાવે આત્મા કર્મક્ષય માટે “અપૂર્વકરણ' (ઉપશમના-કરણ) તત્પર બનેલા પોતાના પ્રદેશોને પ્રેરિત કરતી વખતે જીવને પ્રતિ સમય અનંતગુણ કરે છે-ધક્કો મારે છે, જેથી આત્મપ્રદેશોમાં વિશુદ્ધ આત્મપરિણામ હોય છે. ‘ઉપશમ ચોંટી ગયેલા કર્મદલિકો ઊખડી જાય સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે જીવ શુભ અર્થાત્ સ્થાનભ્રષ્ટ થઇ જાય. (જેમ કર્મોન બંધ કરે છે. અશુભ કર્મઘરમાંના કચરાને દાસી મારફત બહાર પ્રકૃતિઓનું શુભમાં સંક્રમણ કરે છે, શુભ કઢાવી નાંખવામાં આવે તેમ આ સઘળી કર્મોની સ્થિતિ અને રસમાં વૃદ્ધિપ્રક્રિયા ઘટે છે.) ઉદ્વર્તન કરે છે; અશુભ કર્મોની સ્થિતિ “યોગ'ની શક્તિ કરતાં ‘વીર્યની અને રસમાં હાનિ-અપવર્તન કરે છે. શક્તિ વધુ પ્રબળ હોય છે. તેનું મુખ્ય અશુભ કર્મોને ખપાવવા તેની ઉદીરણા કારણ જ્ઞાનાદિ પાંચ આચારોનું વિશુદ્ધ કરે છે, મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ પાલન છે. કરે છે, કેટલીક શુભ પ્રવૃતિઓની નિધત્તી ‘વીર્યના આલંબન તરીકે અને નિકાચના પણ કરે છે. જ્ઞાનાચારાદિ પાંચ આચારો બતાવ્યા છે. આ રીતે વિશિષ્ટ વીર્યશક્તિ કે જેમ-જેમ પંચાચારનું પરિશુદ્ધ પાલન વિશુદ્ધ આત્મપરિણામ દ્વારા ઉપરોક્ત થાય છે, તેમ-તેમ વીર્યશક્તિની શુદ્ધિ આઠે કાર્યો થાય છે. તે વિશિષ્ટ વીર્ય કે અને પુષ્ટિ વધતી જાય છે. વિશુદ્ધ આત્મપરિણામ એ “સ્થામ’ યોગના વીર્યનું કાર્ય - કર્મદલિકોને ઊખેડી આલંબનકારણ બને છે, અર્થાત્ સ્થામ એ નાંખવા. તેનું કાર્ય છે. વીર્યનું કારણ – પંચાચારનું પરિશુદ્ધ આ સ્થામ શક્તિના પ્રભાવે આત્મા પાલન. (જ્ઞાનાચાર, દર્શનાચાર, પોતાના પ્રદેશોમાંથી છૂટા પડી ગયેલા, ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ ઊખડી ગયેલા કર્મદલિકોને, ત્યાં-ત્યાંથી ‘ઉત્સાહની શક્તિના ઉદ્ભવમાં આકર્ષિત કરે છે; જેમ દંતાલી દ્વારા કચરો, મુખ્ય આલંબન (કારણ) છે – ઊર્ધ્વલોકની ઘાસ વગેરે ખેંચી લેવામાં આવે છે. વસ્તુઓ, દેવલોક વગેરેના સ્વરૂપનું છૂટા-છૂટા પડેલા ઘાસને દંતાલીની ઋત-સાપેક્ષ ચિંતન. મદદથી ભેગું કરવામાં આવે છે, તેમ ‘સ્થામ” કરતાં ‘ઉત્સાહ'નું બળ સ્થામ' શક્તિ દ્વારા ધ્યાનમાં એવું વિશેષ હોય છે. પ્રાબલ્ય આવે છે કે જેથી આત્મપ્રદેશોથી ઉત્સાહનું કાર્ય છે - કર્મસ્કંધોનું વિખૂટા પડેલા કર્મદલિકો ભેગા થઇ જાય ઊર્ધ્વનયન. છે, જેનાથી તેને ખપાવવાનું કાર્ય સરળ ઉત્સાહનું કારણ છે – ઊર્ધ્વલોકના બનતું હોય છે. પદાર્થોનું શ્રુત-સાપેક્ષ ચિંતન. સ્થાના કાર્યમાં સહાયક- (૫) પરાક્રમનાં કાર્ય-કારણ : આલંબનભૂત આઠ પ્રકારનાં કરણો છે. “પરાક્રમની શક્તિ વડે ઉપર ચઢાવવામાં તેનાં નામ આ પ્રમાણે છે : (૧) બંધન આવેલા કર્મ-સ્કંધોને નીચે લાવવામાં કરણ, (૨) સંક્રમણ કરણ, (૩) ઉદ્વર્તન આવે છે, જેમ છિદ્રવાળી કુંડીમાંથી તેલ કરણ, (૪) અપવર્તના કરણ, (૫) ધારાબદ્ધ પ્રવાહે નીચે આવે અથવા ઉદીરણા કરણ, (૬) ઉપશમના કરણ, અમૃતકલામાંથી નીકળી ઘંટિકા-પડજીભમાં (૭) નિધત્ત કરણ, (૮) નિકાચના કરણ. અમત ઝરે. ‘કરણ’નો અર્થ છે - આત્માની આ પરાક્રમ શક્તિના પ્રગટીકરણમાં વિશિષ્ટ વીર્યશક્તિ અથવા આત્માનું આલંબનભૂત બને છે - અધોલોકના વિશુદ્ધ પરિણામ. પદાર્થોના (ભવનપતિ દેવો તથા વીઆંતરાય કર્મના ક્ષયોપશમથી નરકાદિના) સ્વરૂપનું શ્રુત-સાપેક્ષ ચિંતન. પ્રગટેલી વીર્યશક્તિ અથવા સુવિશુદ્ધ ઉત્સાહથી અધિક સામર્થ્ય પરાક્રમમાં આત્મપરિણામરૂપ આઠ કરણો એ “સ્થામ છે. તેના દ્વારા ઉપર ચઢેલાં કર્મો નીચે યોગ'નાં આલંબનો છે. પછડાય છે. જેથી તેનામાં ફળ આપવાનું (૪) ઉત્સાહનાં કાર્ય-કરણ : ઉત્સાહ જે સામર્થ્ય હોય છે, તે હણાઇ જાય છે. શક્તિના પ્રભાવે આત્મા, આકર્ષિત કર્મ-પુદ્ગલોના ઊર્ધ્વનયન અને કરેલા - ભેગા કરેલા કર્મ-દલિકોને ઊંચે અધોનયનની ક્રિયા આત્માના અસંખ્યાત લઈ જાય છે, જેમ નળી દ્વારા પાણીને પ્રદેશરૂપ ક્ષેત્રમાં જ થાય છે. ઉપર લઇ જવાય છે. જેમ ઉદીરણા કરણ વડે અનુદિત . .. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૮ Page #278 -------------------------------------------------------------------------- ________________ કર્મદલિકોને ખેંચીને ઉદયાવલિકામાં લઈ આત્મા જ્યારે ઊર્ધ્વઅધો અને તિર્યમ્ આવવામાં આવે છે, તેમ અહીં પણ લોકના પદાર્થોના શાસ્ત્ર-સાપેક્ષ સૂક્ષ્મ આત્મ-ધ્યાનજન્ય પોતાની વિશિષ્ટ વીર્ય ચિંતનમાં એકાગ્ર બને છે, ત્યારે તેનામાં શક્તિ દ્વારા કર્મદલિકોને ખપાવવા તેને ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટારૂપ વિશેષ નીચે પછાડવા દ્વારા તેની શક્તિને હત- શક્તિ પ્રગટતાં આત્મપ્રદેશોમાં ચોંટેલા પ્રહત કરી નાંખે છે. કર્મદલિકો ઊંચા-નીચા થઇને શોષાવા પરાક્રમનું કાર્ય છે - કર્મસ્કંધોનું માંડે છે. અધોનયન. ત્રણે લોકના આ ચિંતનમાં ‘લોકપરાક્રમનું કારણ છે - અધોલોકના સ્વરૂપ ભાવના’ અને ‘સંસ્થાન વિજય’ પદાર્થોનું શ્રુત-સાપેક્ષ ચિંતન. ધર્મ-ધ્યાન અંતર્ભત છે, ભાવના સંવરરૂપ (૬) ચેષ્ટાનાં કાર્ય-કારણ : “ચેષ્ટાની છે, નવાં આવતાં કમને અટકાવે છે અને પ્રબળ શક્તિ આત્મામાં પ્રગટે છે ત્યારે ધ્યાન નિર્જરા સ્વરૂપ હોવાથી તેનાથી તેના પ્રભાવે સ્વ-સ્થાનમાં રહેલા કર્મસ્કંધો કર્મોનો સમૂળ ક્ષય થાય છે. શોષાઈ જાય છે, અર્થાત્ આત્મા આ અહીં મોહનીય આદિ કર્મોના ક્ષય ચેષ્ટા'ની શક્તિ દ્વારા કર્મદલિકોને શોષી માટે તત્પર બનેલા સાધકને સમગ્ર લોકનું નાખે છે. જેમ અગ્નિથી અત્યંત તપ્ત સમ્યકુ ચિંતન ઉત્સાહ, પરાક્રમ અને બનેલ તવા ઉપર પાણી નાંખવાથી તરત ચેષ્ટારૂપ પ્રબળ ધ્યાનશક્તિ પેદા કરવા શોષાઈ જાય તેમ ચેષ્ટા ધ્યાનાગ્નિની દ્વારા કર્મક્ષયમાં નિમિત્ત બને છે. પ્રબળતાથી આત્મપ્રદેશોમાં રહેલા (૭) શક્તિનાં કાર્ય-કારણ : જીવથી કર્મદલિકો શોષાઇ જાય છે. કર્મપ્રદેશોનો વિયોગ કરવા માટે ચેષ્ટા શક્તિને પ્રગટવામાં મુખ્ય અભિમુખ થવું એ “શક્તિનું કાર્ય છે. આલંબનરૂપ બને છે – તિર્યમ્ લોકના જેમ તલમાંથી તેલ છૂટું પાડવા તલને પદાર્થો – મનુષ્યક્ષેત્ર - અઢીદ્વીપ, અસંખ્ય- ઘાણીમાં પીલવામાં આવે છે, તેમ અહીં દ્વીપ - સમુદ્રો વગેરેનું શ્રુત-સાપેક્ષ ચિંતન. પ્રબળ ધ્યાનશક્તિ વડે કર્મોને આત્માથી ચેષ્ટાનું કાર્ય છે - સ્વસ્થાનગત અલગ કરવામાં આવે છે. કર્મોનું શોષણ. ‘શક્તિ નું મુખ્ય આલંબન-કારણ, ચેષ્ટાનું કારણ છે – તિર્યમ્ લોકના તત્ત્વચિંતા અને પરમ-તત્ત્વચિંતા છે. પદાર્થોનું શ્રુત-સાપેક્ષ ચિંતન. (૧) જીવાદિ તત્ત્વોના યથાર્થ સ્વરૂપનું પંચાચારના વિશુદ્ધ પાલન સાથે ચિંતન કરવું તે તત્ત્વચિંતા છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨) ધ્યાન, પરમ-ધ્યાન આદિ બને છે - સિદ્ધાયતન અને સિદ્ધ ધ્યાનમાર્ગના ચોવીસ ભેદોનું સ્વરૂપ ભગવંતોનું એકાગ્રતાપૂર્વકનું ચિંતન. ચિંતવવું એ પરમ-તત્ત્વચિંતા કહેવાય છે. સિદ્ધાયતન (એટલે શ્રી જિનચૈત્ય આ રીતે દ્રવ્યાનુયોગ અને યોગધ્યાન અને શ્રી જિનપ્રતિમા) અને સિદ્ધ વિષયક ચિંતન-મનન-પરિશીલન દ્વારા આ ભગવંતોના સ્વરૂપનું ચિંતન એ સામર્થ્ય‘શક્તિ'નાં ઉત્થાન અને વિકાસ થાય છે. યોગ (સર્વોત્કૃષ્ટ-યોગ)ને ઉત્પન્ન કરે છે, આત્મદ્રવ્યના કે તેના ગુણ-પર્યાયોના પુષ્ટ બનાવે છે. જે સામર્થ્ય-યોગ વડે ચિંતનમાં જેમ-જેમ એકાગ્રતા સધાતી આત્મા પોતાના પ્રદેશોમાં રહેલાં કર્મ જાય છે, તેમ-તેમ ‘શક્તિ યોગ’ પુષ્ટ- દલિકોને સર્વથા છૂટા પાડી શકે છે. શુદ્ધ બને છે અને તેના દ્વારા આત્મપ્રદેશો આનાથી એક મહત્ત્વની એ વાત નિશ્ચલ થવાથી તેમાં રહેલા કર્મસ્કંધો, ફલિત થાય છે કે – સર્વ પ્રકારનાં ચિંતન, તલમાંથી તેલ છૂટું પડે તેમ છૂટા પડવા મનન અને ધ્યાનમાં સિદ્ધ પરમાત્માનું લાગે છે. અને તેમના ચૈત્ય તથા પ્રતિબિંબનું શક્તિનું કાર્ય - આત્મા અને ચિંતન, મનન અને ધ્યાન સર્વ શ્રેષ્ઠ છે, કર્મપ્રદેશોને પરસ્પરથી સર્વથા છૂટા સર્વાધિક સામર્થ્યવંત છે. પાડવા માટે અભિમુખ થવું. શ્રી જિનચૈત્ય અને શ્રી જિનબિંબનું શક્તિનું કારણ - તત્ત્વચિંતા અને આલંબન એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપના પરમ-તત્ત્વચિંતા. ચિંતન અને ધ્યાનમાં ઉપકારક બને છે (૮) સામર્થ્યનાં કાર્ય-કારણ : તલ તેથી સિદ્ધાયતનનું ચિંતન અને ધ્યાન એ અને ખોળની જેમ જીવ અને કર્મનો હકીકતમાં સિદ્ધ સ્વરૂપનું જ ચિંતન અને સાક્ષાત્ વિયોગ કરવો એ સામર્થ્ય યોગનું ધ્યાન છે. કાર્ય છે. ‘સામર્થ્યનું કાર્ય - જીવ અને કર્મનો તલ અને ખોળ જેમ બંને સાક્ષાત્ સાક્ષાત્ વિયોગ કરવો, બંનેને તદ્દન છૂટા છૂટા પડી જાય છે, તેમ સામર્થ્ય- પાડવા. યોગજન્ય ધ્યાન વિશેષથી મોહનીય સામર્થ્યનું કારણ - સિદ્ધાયતન અને આદિ કર્મોનો સર્વથા ક્ષય થાય છે, ત્યારે સિદ્ધ સ્વરૂપનું ચિંતન. જીવ અને કર્મલિકો તદ્દન અલગ થઇ સ્પષ્ટતા: ‘પંચ સંગ્રહ’, ‘કમ્મપયડી જાય છે. આદિ ગ્રંથોમાં “યોગ’ ‘વીર્ય આદિ સામર્થ્ય-યોગમાં કારણ-આલંબનરૂપ શબ્દોને એકાWક નામો તરીકે જણાવ્યાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૦ Page #280 -------------------------------------------------------------------------- ________________ છે, તે સામાન્ય-સ્થૂલ દૃષ્ટિથી સમજવું. ‘યોગ’, ‘મહાયોગ’ અને ‘પરમયોગ’ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં તે દરેક શબ્દમાં વગેરે ત્રણ-ત્રણ પ્રકારો છે. તેમાં જઘન્ય કંઇક વિશિષ્ટ અર્થ-સંકેત રહેલો છે. હોય તે “યોગ’ કહેવાય છે, મધ્યમ હોય દરેકનાં ભિન્ન-ભિન્ન કારણોનાં વર્ણનથી તે “મહા-યોગ” કહેવાય છે અને ઉત્કૃષ્ટ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલ છે. હોય તે “પરમ-યોગ” કહેવાય છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં મતિ, સ્મૃતિ, આ રીતે વીર્ય, મહા-વીર્ય અને સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ એ પાંચે પરમ-વીર્ય, સ્થામ, મહા-સ્થામ અને શબ્દોને એકાર્થક કહ્યા છે, પણ તે પરમ-સ્થામ વગેરે પ્રકારો સમજવાં. સામાન્ય-સ્થૂલ દષ્ટિથી, સૂક્ષ્મ દૃષ્ટિથી તો યોગાદિ આઠને આ પ્રમાણે ત્રણથી તે દરેક શબ્દો પોતાના વિશેષ અર્થને ગુણતાં (૮૪૩=૨૪) તેના ચોવીસ ભેદો જણાવનારા છે. દા.ત. - થાય છે. “મતિ’ - વર્તમાનમાં વિદ્યમાન • મૂળ પાઠ : વિષયને ગ્રહણ કહે છે. तेऽपि प्रत्येकं चतुर्धा-प्रणिधानમૃતિ’ - ભૂતકાળના વિષયને સમાધાન-સમાધિ-ષ્ટિ સમાધિમેવાન્ ! ગ્રહણ કરે છે. અર્થ : આ ચોવીસ ભેદો પૈકી ‘ચિતા . ભવિષ્યકાળના વિષયને દરેકના પણ ‘પ્રણિધાન”, “સમાધિ ગ્રહણ કરે છે ઇત્યાદિ, તે રીતે અહીં પણ “સમાધાન”, “કાઠા' એમ ચાર-ચાર સમજવું. પ્રકારો છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - આ આઠ પ્રકારો સ્થૂલ દષ્ટિએ પ્રણિધાન વગેરેનું વર્ણન બતાવવામાં આવ્યા છે. હવે સૂક્ષ્મ દૃષ્ટિએ • મૂળ પાઠ : આ યોગાદિ પ્રત્યેકના બાર-બાર ભેદ (૨) તત્ર પ્રધાનમપુષ્પો થાય છે, તે આ પ્રમાણે - निवर्तनम् । (२) समाधानं शुभेषु • મૂળ પાઠ : प्रवर्तनम् । (३) रागद्वेषमाध्यस्थ्यालम्बनं एतेषामष्टानामपि प्रत्येकं त्रैविध्यं समाधिः । (४) ध्यानेन मनस योग-महायोग-परमयोगादिभेदात्-जघन्यो एकाग्रतयोच्छ्वासादिनिरोधः काष्ठा । યો:, મધ્યમો મહાયો:, ૩ષ્ટ પ્રસન્નત્ર-મરતેશ્વર-મન્તपरमयोगः । एवं वीर्य-परमवीर्यादयोऽपि पुष्पभूतयो यथाक्रममत्र दृष्टान्ताः ॥ वाच्याः एवं भेदाः २४ ॥ एवं चतुर्विंशतिश्चतुर्गुणिता અર્થ : આ આઠ ભેદો પૈકી દરેકના ખાતા: ૨૬ / ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ‘પ્રણિધાન એટલે અશુભ પ્રકાર આ રીતે થાય છે. કાર્યોથી નિવૃત્ત થવું. યોગ-વીર્ય આદિ જઘન્ય કોટિના “સમાધાન” એટલે શુભ કાર્યોમાં હોય છે ત્યારે તે પોતાનાં “યોગ, વીર્ય, પ્રવૃત્ત થવું. સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ સમાધિ’ એટલે રાગ અને દ્વેષના અને સામર્થ્ય' – એવાં સામાન્ય (વિશેષણ પ્રસંગમાં મધ્યસ્થ-ભાવ (સમભાવ) રાખવો. રહિત) નામોથી જ ઓળખાય છે. આ “કાષ્ઠા’ એટલે ધ્યાન વડે મનની એકા- શક્તિઓ જયારે મધ્યમ કક્ષાએ પહોંચે છે ગ્રતાથી ઉચ્છવાસ આદિનો નિરોધ કરવો. ત્યારે તેને “મહા’ વિશેષણ જોડવાપૂર્વક ઉપર વર્ણવેલ પ્રણિધાન, સમાધાન, ‘મહાયોગ, મહાવીર્ય, મહાસ્થામ, સમાધિ અને કાષ્ઠાના સંબંધમાં અનુક્રમે મહાઉત્સાહ, મહાપરાક્રમ, મહાચેષ્ટા, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, મહાશક્તિ અને મહાસામર્થ્ય' - એવાં દમદત મુનિ અને પુષ્પભૂતિ આચાર્યના નામોથી સંબોધવામાં આવે છે. દૃષ્ટાંતો છે.' આ શક્તિઓ જ્યારે ઉત્કૃષ્ટ કોટિની આ રીતે ચોવીસને ચારે ગુણતાં બને છે, ત્યારે તેને ‘પરમ’ વિશેષણ ૨૪૪૪=૯૬ પ્રકારો થાય છે. લગાડીને ક્રમશઃ પરમયોગ, પરમવીર્ય, વિવેચન : આત્મા અનંત શક્તિનો પરમસ્થામ, પરમઉત્સાહ, પરમપરાક્રમ, સ્વામી છે. તેનામાં છુપાયેલી શક્તિઓને પરમચેષ્ટા, પરમશક્તિ અને પરમસામર્થ્ય પ્રગટ કરવી એ જ અધ્યાત્મ-યોગનું કાર્ય નામોથી ઓળખવામાં આવે છે. છે. સાધક ધ્યાન-યોગના માર્ગે જેમ-જેમ યોગ, વીર્ય આદિ આઠ પ્રકારોને આગળ વધે છે અને તેનાં મન, વાણી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ - આ ત્રણ અને તન જેમ-જેમ નિર્મળ અને નિશ્ચળ વિભાગથી ગણતાં તેના (૮૪૩=૨૪) બને છે, તેમ-તેમ તેનામાં પ્રચ્છન્ન ચોવીસ ભેદ થાય છે અને આ ચોવીસ આત્મશક્તિ ક્રમશઃ પ્રગટતી જાય છે. ભેદનો પ્રત્યેક ભેદ પ્રણિધાન, સમાધાન, ક્રમશઃ ઊઘડતી-ખીલતી આ સમાધિ અને કાઠા - એમ ચાર-ચાર શક્તિઓના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકારનો હોય છે. એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ રીતે ચોવીસ ભેદોને પ્રણિધાન યોગ-વીર્ય આદિ આઠે પ્રકારો આ આદિ ચારથી ગુણતાં (૨૪૮૪=૯૬) ત્રણ વિભાગમાં પાડતાં તેના ચોવીસ છન્ન ભેદ થાય છે. ૧. જુઓ પરિશિષ્ટ નંબર ૭. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૨ Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનાદિનું સ્વરૂપ : પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા - આ શબ્દો ધ્યાન-યોગ અને અધ્યાત્મ-ગ્રંથોમાં ખૂબ પ્રચલિત છે. તે શબ્દો, મન, વાણી અને કાયાની ઉત્તરોત્તર અધિક-અધિક નિર્મળતા અને નિશ્ચળતાના દ્યોતક છે. મન, વાણી અને કાયા જ્યારે અશુભ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બને છે, ત્યારે પ્રણિધાનની ભૂમિકા આવે છે. મન, વચન, કાયા જ્યારે શુભમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે સમાધાનની ભૂમિકા પ્રગટે છે. સમાધિની કક્ષા રાગ-દ્વેષના પ્રસંગોમાં પણ સમત્વ જળવાય છે ત્યારે આવે છે. જીવનમાં આવું સમત્વ સિદ્ધ થાય છે, ત્યારે મનની નિશ્ચળતા વધતાં ઉચ્છ્વાસ આદિનો પણ સહજ નિરોધ એ ‘કાષ્ઠા’ની ભૂમિકા છે. વિશાળતા હૃદયંગમ બની શકે. ‘પ્રણિધાન’ અને ‘સમાધાન' એ સમિતિ ગુપ્તિ આદિ ઉત્તર-ગુણાત્મક અને પાંચ-મહાવ્રતરૂપ મૂળ-ગુણાત્મક વ્યવહાર-ચારિત્રના ઘોતક છે. આ વ્યવહાર-ચારિત્રના વિશુદ્ધ પાલનથી પ્રગટતી પરમ સમતાના સૂચક સમાધિ અને કાષ્ઠા છે. મનોગુપ્તિ ચારિત્રનું મુખ્ય અંગ છે. ત્રિપ્રકારાત્મક આ મનોગુપ્તિના બે પ્રકારો પ્રણિધાનાદિમાં સમાયેલા છે તે આ રીતે ‘પ્રણિધાન’માં અશુભ કલ્પના-જાળનો નિરોધ છે. ‘સમાધાન’માં શુભ વિચારોનું પ્રવર્તન છે, ‘સમાધિ’ અને ‘કાષ્ઠા’માં સ્થિર સમત્વ છે. તેના પ્રભાવે આત્મરમણતારૂપ' ત્રીજો પ્રકાર ‘ઉન્મનીકરણ’માં પ્રાપ્ત થાય છે, તે આગળ બતાવવામાં આવશે. એ જ રીતે મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ તથા શુભ પ્રવૃત્યાત્મક અને અશુભ નિવૃત્ત્તાત્મક ત્રણ ગુપ્તિ પણ પ્રણિધાન અને સમાધાનમાં યથાર્થ રીતે ઘટી જાય છે. પ્રણિધાન આદિ યોગમાં ચારિત્રયોગ : સાવદ્ય-અશુભ યોગની નિવૃત્તિરૂપ અને નિરવદ્ય-શુભ યોગની પ્રવૃત્તિ સ્વરૂપ પ્રણિધાનાદિ યોગોમાં ચારિત્રયોગના મુખ્ય અંગભૂત સમિતિ, ગુપ્તિ, મહાવ્રત અને સામાયિક-સમભાવ વગેરે કઇ રીતે સમાયેલાં છે તેનો વિચાર કરીશું, જેથી આ પ્રણિધાનાદિ યોગોની વિશિષ્ટતા અને ૧. વિમુલ્પનાનાાં સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ । आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥ ४१ ॥ - આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ-પ્રવચન-માતા એ અધ્યાત્મ-યોગની જનની છે. જીવનમાં ધર્મ કહો કે ‘યોગશાસ્ત્ર', પ્રાશ રૃ. આર્ત્ત અને રૌદ્ર પરિણામરૂપ કલ્પનાઓથી રહિત, સમભાવમાં સ્થિર અને આત્મ-સ્વભાવમાં લીનતાવાળા મનને મનોગુપ્ત’ કહે છે. આ રીતે મનોગુપ્તિના ત્રણ પ્રકાર છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૬૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ-યોગ કો તેને જન્મ આપનાર, તેનું સુંદર રીતે સંરક્ષણ અને સંવર્ધન કરનાર આઠ (૫+૩=૮) માતાઓ છે. - - શ્રી ‘પક્ષવણા' સૂત્રની વૃત્તિમાં ‘સંયતત્ત્વ’'ની-સાધુપણાની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે - ‘અહીં સંયતપણું એટલે નિરવદ્ય (નિષ્પાપ) યોગની પ્રવૃત્તિ અને સાવદ્ય (સપાપ) યોગની નિવૃત્તિરૂપ આંતર ચારિત્રના પરિણામ (અધ્યવસાય)થી જે યુક્ત હોય તેને જાણવું. સાધુધર્મ - ચારિત્રયોગની આ વ્યાખ્યા પ્રણિધાનાદિ ચારે યોગોમાં યથાર્થ રીતે ઘટતી હોવાથી પ્રણિધાનાદિ ચારિત્ર સ્વરૂપ છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. સામ, સમ અને સમ્મ (સમ્યક્) સામાયિકના ત્રણ પ્રકારો પ્રણિધાનાદિમાં સમાયેલા છે. પણ (૧) સામ-સામાયિક મધુર પરિણામરૂપ છે. તેમાં અશુભ નિવૃત્તિરૂપ પ્રણિધાન અને શુભ પ્રવૃત્તિરૂપ સમાધાન રહેલાં છે. (૨) સમ-સામાયિક તુલ્ય પરિણામરૂપ છે અર્થાત્ રાગ-દ્વેષના પ્રસંગોમાં સમતા-માધ્યસ્થરૂપ હોવાથી તે સમાધિરૂપ છે. પરિણામરૂપ હોવાથી તે ‘કાષ્ઠા’ સ્વરૂપ છે. આ રીતે વિચારતાં સ્પષ્ટ જણાઇ આવે છે કે પ્રણિધાનાદિ યોગો એ વ્યવહાર અને નિશ્ચય - બંને પ્રકારના ચારિત્રની શુદ્ધિ અને સ્થિરતાના ઘોતક છે. આ ચારિત્રની શુદ્ધિ અને સ્થિરતા જેમ-જેમ વધતાં જાય છે તેમ-તેમ ધ્યાનની નિશ્રળતા વધતી જાય છે અને તેના પ્રભાવે કર્મોના ક્ષયનું કાર્ય વેગવંત બનતું જાય છે. બધા બાહ્ય આવેગો તદ્દન શાન્ત પડી જાય છે. મનની ચાર અવસ્થાઓ અને પ્રણિધાનાદિ પ્રણિધાનાદિ ચારે પ્રકારોમાં અનુક્રમે મનનો વ્યાપાર સૂક્ષ્મ-સૂક્ષ્મતર બનતો હોય છે. પ્રણિધાનમાં અશુભ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે અને સમાધાનમાં શુભ ચિત્તવૃત્તિનો પ્રવાહ ચાલે છે, તેથી ચિત્તની વિક્ષિપ્ત અને યાતાયાત અવસ્થાનો અહીં અભાવ હોય છે. સમાધિમાં રાગ-દ્વેષના પ્રસંગે પણ માધ્યસ્થ-સમભાવ રહે છે, તેથી ત્યાં ચિત્તની સ્થિર અને આનંદમય એવી ‘શ્લિષ્ટ’ અવસ્થા હોય છે. ‘કાષ્ઠા’માં મન અત્યંત એકાગ્ર બની (૩) સમ્મ-સામાયિક તન્મયતા જતું હોવાથી ત્યાં શ્વાસોચ્છ્વાસની ગતિ १. संयतत्वमिह निरवद्येतर योगप्रवृत्तिरूपमान्तरचारित्रपरिणामानुषक्तमवगन्तव्यम् । ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૬૪ ‘પન્નવાસૂત્ર-સંયમપવૃત્તિ:'. Page #284 -------------------------------------------------------------------------- ________________ પણ સૂક્ષ્મ બની જાય છે, તેથી મનની ‘સુલીન’ અવસ્થા હોય છે. અર્થાત્ અતિ નિશ્ચલ અને પરમાનંદમય મનની સ્થિતિ હોય છે. આ રીતે મનની ચાર અવસ્થાઓ પૈકી શ્લિષ્ટ અને સુલીન અવસ્થાનો પ્રણિધાનાદિમાં સદ્ભાવ હોય છે. ઉપર જણાવેલ ‘પ્રણિધાન' વગેરેના સંબંધમાં અનુક્રમે શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, દમદંત મુનિ તથા પુષ્પભૂતિ આચાર્યનાં દૃષ્ટાંતો છે. ભવનયોગ • મૂળ પાઠ : एते मरुदेव्या इव સ્વમાવેન નાયમાના મવનયોગ: । અર્થ : પૂર્વોક્ત (યોગ, વીર્ય આદિ ૯૬ ધ્યાનના પ્રકારો મરુદેવી માતાની જેમ સહજ રીતે ઉત્પન્ન થાય, તો તે ‘ભવનયોગ’ કહેવાય છે. વિવેચન : ‘ભવનયોગ'માં સહજ સ્વભાવથી-નૈસર્ગિક રીતે થતા ધ્યાનયોગનો નિર્દેશ થયો છે, તે આત્મામાં રહેલી નૈસર્ગિક-સ્વાભાવિક ધ્યાનશક્તિને સૂચિત કરે છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રકાર ભગવંતે ‘તક્ષિસર્ગાદધિગમાદ્ વા' - આ સૂત્ર દ્વારા સમ્યગ્ દર્શન ગુણના પ્રગટીકરણના મુખ્ય બે હેતુ બતાવ્યા છે : (૧) નિસર્ગ, (૨) અધિગમ. - (૧) નિસર્ગ એ અંતરંગ હેતુ છે. કોઇ જીવને બાહ્ય હેતુ વિના પોતાના જ શુભ આત્મપરિણામથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે, તે નિસર્ગ-સમ્યગ્દર્શન છે. (૨) અધિગમ એ બાહ્ય હેતુ છે. કોઇ જીવને ગુરુ-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તની પ્રધાનતાએ અંતરંગ નિમિત્તથી સમ્યગ્ દર્શન ગુણ (આદિ) પ્રગટે છે, તે અધિગમ-સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન આદિ ગુણોના પ્રાગટ્યમાં જુદા-જુદા હેતુઓ બતાવવાનું કારણ દરેક જીવનું ભિન્ન-ભિન્ન તથાભવ્યત્વ છે. જીવત્વેન-જીવરૂપે બધા જીવો સમાન હોવા છતાં મોક્ષગમનની યોગ્યતા અને અયોગ્યતાના કારણે ભવ્યજીવ અને અભવ્યજીવ એવા ભેદો પડે છે. મોક્ષ પામવાની યોગ્યતાવાળા જીવ એટલે કે મોક્ષપ્રાપ્તિને અનુરૂપ સામગ્રી મળતાં જે જીવો મોક્ષ પામી શકે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય. મોક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય-જીવો કદી મોક્ષ પામતા નથી. ભવ્ય અને અભવ્યની તાત્ત્વિક વ્યાખ્યા એ છે કે - એકને કોઇક કાળે મોક્ષની રુચિ જાગે છે, બીજાને અનંતકાળમાં પણ જાગતી જ નથી. દરેક ભવ્યજીવમાં ભવ્યત્વ-મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં તે એક સરખી હોતી નથી. દરેક જીવમાં યોગ્યતા ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૬૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન-ભિન્ન પ્રકારની હોય છે, દરેક જીવની આ વ્યક્તિગત યોગ્યતાને તથાભવ્યત્વ કહે છે. મોક્ષ પ્રાપ્તિમાં દરેક ભવ્યજીવને ક્ષેત્ર, કાળ, ભાવ આદિની ભિન્નતા હોય છે, તેમાં તેમનું તે-તે પ્રકારનું તથાભવ્યત્વ કારણભૂત છે. દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્નભિન્ન હોવાથી સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ પણ ભિન્ન-ભિન્ન હેતુઓથી થાય છે. કોઇ જીવને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ નિસર્ગથી તો કોઇને અધિગમથી થાય છે. પ્રાપ્ત થાય છે. તેના સિવાય કર્મક્ષયનું કાર્ય થઇ શકતું નથી. મોહનીય આદિ કર્મોના ક્ષય માટે પ્રવૃત્ત જીવને નિર્મળ અને નિશ્ચળ ધ્યાન-યોગ અપેક્ષિત છે. પ્રસ્તુતમાં બતાવેલા છન્નુ પ્રકારના યોગો ધર્મધ્યાન અને શુક્લધ્યાનની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધિ અને એકાગ્રતાના સૂચક છે. સહજ યોગ્યતાનું કારણ - જીવ માત્રમાં બોધ વ્યાપારરૂપ ‘ઉપયોગ’ હોય છે. ઉપયોગ જીવનો સહજ સ્વભાવ છે, ધર્મ છે, ધ્યાનમાં ઉપયોગની એકાગ્રતા છે. જીવને અશુભ (આર્ત્ત-રૌદ્ર) ધ્યાનનો અભ્યાસ અનાદિ કાળથી છે. કોઇ પ્રબળ પુણ્યોદય જાગતાં જીવને મરુદેવા માતાની જેમ સામાન્ય નિમિત્ત મળતાં મરુદેવા માતાની જેમ જે ભવ્યજીવોને સહજ રીતે અશુભ-ધ્યાનનો નિરોધ થઇ સમ્યગ્દર્શન આદિ ગુણો કે ધ્યાન-જાય અને શુભ-ધ્યાન લાગુ પડે, ક્રમશઃ શક્તિઓ સહજ-સ્વાભાવિક રીતે-બાહ્ય સમાધિ અને પરમ માધ્યસ્થભાવ પ્રગટ નિમિત્તો વિના આત્માના તથાપ્રકારના થાય અને ઉત્તરોત્તર વીર્યોલ્લાસ વૃદ્ધિગત વિશિષ્ટ શુભ પરિણામથી પ્રગટે છે, થતાં, ચાર ઘાતીકર્મોનો ક્ષય થતાં તેમને યોગના આ ૯૬ પ્રકારો સહજ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. સ્વાભાવિક રીતે હોય છે, ‘ભવનયોગ’રૂપ છે. તે આ રીતે જે જીવોને ધ્યાન સંબંધી ભેદ-પ્રભેદો કે તેની પ્રક્રિયા વગેરેનું વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં ‘ઉપયોગ’ની વિશેષ નિર્મળતા થવાથી ધ્યાનની શક્તિ પ્રત્યેક મુક્તિગામી જીવને પ્રણિધાન યોગ આદિ ૯૬ પ્રકારના યોગો અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ આદિ કરણો અવશ્ય હોય છે. આ કરણો ધ્યાનરૂપ છેતેમાં યોગ, વીર્ય આદિ શક્તિઓ પણ અંતર્ભૂત છે. ૧. ‘ભવનયોગ’ના ૯૬ પ્રકારના નામ જુઓ : પરિશિષ્ટ નંબર ૩. ૨. ઉપયોગો નક્ષમ્ ॥ શ્રી તત્ત્વાર્થ સૂત્ર. ૨-૮ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૬૬ Page #286 -------------------------------------------------------------------------- ________________ સહજ રીતે સ્તુરિત થાય છે. તે તેઓ જયારે પ્રયત્નપૂર્વક આ ધ્યાનોનો ભવનયોગ છે. પ્રયોગ કરે છે ત્યારે તેને ‘કરણ” કહેવાય આ છશુ પ્રકારોના યથાર્થ બોધપૂર્વક છે. આ ધ્યાન-પ્રયોગો જયારે બાહ્ય જે જીવો આ ધ્યાનનો પ્રયોગ કરે છે અને પ્રયત્ન વિના સહજ રીતે થઇ જાય છે, નિત્યના યોગ્ય પુરુષાર્થ દ્વારા તેમાં પ્રગતિ ત્યારે તેને “ભવન” કહેવાય છે. સાધે છે. તેને “કરયોગ’ કહે છે. તેનું આ રીતે મુક્તિગામી પ્રત્યેક જીવને સ્વરૂપ હવે બતાવવામાં આવે છે. પોતાની યોગ્યતા પ્રમાણે સમ્યગુ દર્શન કરણયોગ આદિ ગુણોની પ્રાપ્તિમાં કે ધ્યાનમાર્ગમાં • મૂળ પાઠ : કરણયોગ કે ભવનયોગ - એ બેમાંથી एत एवोपेत्याभोगपूर्वकं કોઈ એક યોગનું આલંબન અવશ્ય હોય ત્રિયમાWIFાત્ રાયોમા: I છે – એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અર્થ : પૂર્વોક્ત છન્નુ પ્રકારો જાણી સમ્યગુ દર્શનની સ્પર્શનાથી જોઇને (અનુરૂપ પ્રયત્ન દ્વારા) કરવામાં આત્મવિકાસનો પ્રારંભ થાય છે. તે બે આવે તો તે “કરણયોગ' કહેવાય છે. માર્ગે થાય છે : (૧) નૈસર્ગિક, (૨) વિવેચન : જે મુક્તિગામી જીવો અધિગમાત્મક. અધિગમથી એટલે કે ગુરુ-ઉપદેશ, ગુરુના ઉપદેશ, શાસ્ત્રાધ્યયન શાસ્ત્રાભ્યાસ આદિ દ્વારા સમ્યગૂ દર્શન- વગેરેના આલંબને આત્મિક વિકાસ જ્ઞાન-ચારિત્ર આદિ ગુણો કે ધ્યાન- સાધનારા જીવોની સંખ્યા અધિક હોય છે. યોગોનું યથાર્થ સ્વરૂપ સમજી તેને નિસર્ગથી આત્મસાધના કરનારા જીવો પામવા-પ્રગટાવવા સાચો પુરુષાર્થ કરે સર્વ કાળમાં ઓછા હોય છે. છે, તેને ‘કરણ યોગ” કહે છે. માટે જ અનંત ઉપકારી શ્રી તીર્થકર - હવે પછી ગ્રંથકાર મહર્ષિ પોતે જ જે ભગવંતો ધર્મદશના આપી તીર્થ-સ્થાપના છન્ન પ્રકારના કરણ બતાવવાના છે, તેમાં કરવા દ્વારા મોક્ષમાર્ગ. જીવાદિ તત્ત્વો ‘ઉન્મનીકરણ'ની વ્યાખ્યામાં ‘ભવન’ અને ધ્યાનાદિ અનુષ્ઠાનોનું યથાર્થ સ્વરૂપ અને ‘કરણની વિશેષતાનો નિર્દેશ કરતાં સમજાવે છે, તેને આદરપૂર્વક ગ્રહણ ફરમાવે છે કે - કરીને યોગ્ય જીવો બોધિ, સમાધિ અને | ‘-શ્રી તીર્થંકર પરમાત્મા, ગણધર પૂર્ણ આરોગ્યને પ્રાપ્ત કરતા હોય છે. ભગવંતો, પૂર્વધર મહર્ષિઓ વગેરે અહીં બતાવેલા છન્નુ પ્રકારના ધ્યાનના સર્વ પ્રકારોના પૂર્ણજ્ઞાતા હોવાથી કરણયોગના સ્વરૂપને ગુરુગમ દ્વારા સમજી ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ પોતાની યોગ્યતા મુજબ તેની સાધના શાસ્ત્રાભ્યાસ દ્વારા અખિલ શબ્દકરવા જે મુમુક્ષુ આત્માઓ પ્રયત્નશીલ બ્રહ્મને જાણીને, શાસ્ત્રદૃષ્ટા મહામુનિઓ બનશે, તેઓ પોતાના જીવનમાં બોધિ સ્વસંવેદ્ય અને પરબ્રહ્મસ્વરૂપ આત્માને અને સમાધિની દિવ્ય ભૂમિકા પ્રાપ્ત કરવા અનુભવજ્ઞાન વડે જાણે છે.' મહા-સૌભાગ્યશાળી નીવડશે. શુદ્ધ આત્મ-તત્ત્વના દર્શન માટે બાર કરણોનો હસ્યાર્થ જેટલી અનિવાર્યતા અનુભવ જ્ઞાનની છે, આત્મા ઇન્દ્રિયો અને મનથી અદૃષ્ટ તેટલી જ શ્રુતજ્ઞાન વગેરેની છે. છે, અગમ્ય છે, અગોચર છે. એ આ હકીકત પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં સર્વમાન્ય હકીકત હોવા છતાં, તેનું જ ‘વિતા-ભાવનાપૂર્વવા: સ્થિરોડથ્યવયથાર્થ સ્વરૂપ શું છે - તેનો અનુભવ સાય: I’ – ધ્યાનના આ લક્ષણ દ્વારા સ્પષ્ટ ક્યારે, કઇ રીતે થઇ શકે છે - તેનું કરવામાં આવી છે. વાસ્તવિક જ્ઞાન, માર્ગદર્શન સર્વજ્ઞ કથિત શાસ્ત્ર એટલે સર્વજ્ઞ પરમાત્માના જિનાગમો-શાસ્ત્રો દ્વારા મળે છે. વચનોનો સંગ્રહ, જે ભટકતાં મન અને આત્મા, કર્મ, પરલોક આદિ અષ્ટ ઇન્દ્રિયોનું શાસન કરવા દ્વારા ત્રાણ કરે પદાર્થોનો યથાર્થ નિર્ણય શાસ્ત્ર રૂપી શાસ્ત્ર-શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને દીપકના આલંબન વિના આપમતિ કે ભાવનાજ્ઞાનથી ભાવિત સાધકને આત્મામાં માત્ર તર્કથી જ કરવાનો પ્રયત્ન જેઓ જ અનુભવજ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. કરે છે, તેઓ અંધકારમાં જ અટવાય ‘ચિંતામાં શ્રુતજ્ઞાનનું ચિંતન કરવાનું છે. જન્માંધને ઇષ્ટ સ્થાને પહોંચવા માટે વિધાન છે. જેટલી જરૂર દેખતાની સહાયની પડે ‘ભાવનામાં જ્ઞાનાદિ પંચાચારનું છે, તેટલી જ-બલ્ક તેનાથી પણ વધુ અપ્રમત્તપણે પાલન કરવાનું ફરમાન છે, જરૂર, આ પદાર્થોના સ્વરૂપના યથાર્થ તેના દીર્ઘકાળના અભ્યાસથી ધ્યાનની બોધ માટે આરાધકને શાસ્ત્રરૂપી દીપકની ભૂમિકાનો પ્રારંભ થાય છે. પડે છે. ચોવીસ ધ્યાન-ભેદો પછી બતાવેલાં આત્મા અનુભવ ગમ્ય છે, આ યોગ, વીર્ય, સ્થામ વગેરેના આલંબનોમાં અનુભવજ્ઞાન સુધી પહોંચવાનો માર્ગ પણ પંચાચારના વિશુદ્ધ પાલનનું અને બતાવનાર શાસ્ત્ર છે. જીવાદિ તત્ત્વોના સૂક્ષ્મ ચિંતનનું જ १. अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः । स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥ ८ ॥ - “જ્ઞાનસાર-અનુભવીટ્ટમ્'. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૮ Page #288 -------------------------------------------------------------------------- ________________ વિધાન છે, જે શાસ્ત્રજ્ઞાન અને તેમાં ચાર પ્રકારની બુદ્ધિનો અર્થાત્ અવાયનો જણાવેલ સાધના-માર્ગને અનુસરવાનું જ અભાવ થાય છે. સમર્થન કરે છે. (૯) નિરીહી કરણ : આ કરણમાં ઇહા યોગ, વીર્ય આદિના પ્રાબલ્યથી એટલે વિચારણાનો અભાવ થાય છે. જયારે ધ્યાન સ્થિર અને સ્થિરતર, વિશુદ્ધ (૧૦) નિમંતી કરણ : આ કરણમાં અને વિશુદ્ધતર બને છે, ત્યારે નિર્વિકલ્પ મતિ એટલે દસ પ્રકારના અવગ્રહનો સમાધિરૂપ ઉન્મનીકરણ આદિનો પ્રારંભ અભાવ થાય છે. થાય છે અને તે બાર કરણોમાં મન, ચિત્ત (૧૧) નિર્વિતર્ક કરણ : આ કરણમાં આદિ બાહ્ય સાધનો-આલંબનો છૂટતાં વિતર્કનો અભાવ થાય છે. (જે ઇહા પછી જાય છે, તેનું નિરૂપણ કરવામાં આવ્યું અને અવાય પૂર્વે થાય છે.) છે, તે ટૂંકમાં આ પ્રમાણે છે - (૧૨) નિરુપયોગી કરણ : આ (૧) ઉન્મની કરણ : ‘ઉન્મની- કરણમાં ઉપયોગ એટલે વાસનાનો અભાવ કરણ'માં મનનો એટલે (સામાન્ય) થાય છે. ચિંતનનો અભાવ થાય છે. પાંચ ઇન્દ્રિયો અને મનથી થતા (૨) નિશ્ચિત્તી કરણ : આ કરણમાં મતિજ્ઞાનથી ઉત્પત્તિનો ક્રમ-અવગ્રહ, ચિત્ત એટલે ત્રિકાળ વિષયક ચિંતનનો ઇહા, અવાય અને ધારણા છે. તેનો અભાવ હોય છે. અભાવ ઉત્ક્રમથી અહીં (છઠ્ઠા કરણથી) (૩) નિશ્ચતની કરણ : આ કરણમાં બતાવવામાં આવ્યો છે. શરીરગત ચેતનાનો અભાવ થાય છે. જરા વધુ ઊંડાણથી વિચારતાં સ્પષ્ટ (૪) નિઃસંજ્ઞી કરણ : આ કરણમાં રીતે સમજી શકાય છે કે - આ બાર આહારાદિની આસક્તિનો અભાવ થાય છે. કરણોમાં મતિજ્ઞાનના સાધનો - પાંચ (૫) નિર્વિજ્ઞાની કરણ : આ કરણમાં ઇન્દ્રિયો અને મન-ચિત્તનો તથા વિજ્ઞાનની એટલે જાગૃત દશામાં પણ મતિજ્ઞાનના મુખ્ય ચાર પ્રકારો (અવગ્રહ, વસ્તુના વિજ્ઞાનનો અભાવ થાય છે. ઇહા અવાય અને ધારણા)ના અભાવનો (૬) નિર્ધારણી કરણ : આ કરણમાં નિર્દેશ થયો છે. અવિશ્રુતિરૂપ ધારણાનો અભાવ થાય છે. હકીકતમાં સાધનાનો ક્રમ આ જ છે. (૭) વિસ્મૃતી કરણ : આ કરણમાં કે - સર્વ પ્રથમ શુભ ચિંતન અને યમસ્મૃતિરૂપ ધારણાનો અભાવ થાય છે. નિયમ આદિ શુભ પ્રવૃત્તિ દ્વારા ચિત્તને (૮) નિબુદ્ધી કરણ : આ કરણમાં શુદ્ધ અને સ્થિર કરવું. આ પ્રકારના ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ ચિંતન તેમજ પ્રવૃત્તિ દ્વારા જયારે ચિત્તના પ્રસ્તુત બાર કરણોમાંથી પ્રથમનાં વિકારો અને વાસનાઓ શમી જાય છે, પાંચ કરણોમાં અનુક્રમે મન-ચિત્ત, ત્યારે ઇંધનના અભાવમાં અગ્નિ જેમ શરીરગત ચેતના, સંજ્ઞા અને વિજ્ઞાનનો આપમેળે શાન્ત થઇ જાય છે, તેમ શુભ અભાવ થાય છે. તેથી તેમાં સ્વપ્ન, મન-ચિત્ત વગેરેનો પણ તેનું કાર્ય સમાપ્ત સુષુપ્તિ કે જાગૃત દશાનો સર્વથા અભાવ થતાં અભાવ થઇ જાય છે. થવાથી ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર દશા - કુંભાર ચક્રને ગતિમાન કરવા દંડનો હોય છે. શેષ નિર્ધારણીકરણ આદિ સાત પ્રયોગ કરે છે, જ્યારે ચક્ર પૂર્ણ કરણોમાં મતિજ્ઞાનના પ્રકારો (ધારણા, ગતિમાન થઇ જાય છે ત્યારે તે દંડને અવાય, ઇહા અને અવગ્રહ)નો પણ છોડી દે છે; તે છતાં પૂર્વના વેગને અભાવ થતાં એ આત્માનુભવનો પ્રકાશ લઇને ચક્ર, અમુક સમય સુધી આપમેળે ક્રમશઃ વિશુદ્ધતર બનતો જાય છે. ગતિ કરતું રહે છે. યોગદેષ્ટા સૂરિપુરંદર પ. પૂ. તેવી જ રીતે ધ્યાન-પરમ ધ્યાન આચાર્યદેવ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી વગેરેમાં વેગ-પ્રબળતા-તીવ્રતા પેદા મહારાજે રચેલા યોગ વિષયક ગ્રંથોમાં કરનાર પ્રણિધાન આદિ યોગો છે, એ વર્ણવેલા સામ-યોગ, વૃત્તિસંક્ષેપ-યોગ યોગોના દઢ આલંબનથી ધ્યાન જયારે અને નિરાલંબન યોગનો પણ અંતર્ભાવ નિશ્ચળ બને છે, ત્યારે યોગજન્ય પૂર્વ આ કરણોમાં થાય છે. વેગના પ્રભાવે જ સાધક-યોગી પરમ સામર્થ્ય-ચોગ વગેરેનું સ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ અવસ્થાને પામી ‘જેનો ઉપાય શાસ્ત્રમાં બતાવેલો તેમાં જ થોડો સમય લયલીન બની હોવા છતાં, તથાપ્રકારની શક્તિની જાય છે. પ્રબળતાના કારણે જેનો વિષય શાસ્ત્રથી પ્રસ્તુત બાર કારણો એ ઊત્તરોત્તર પણ પર હોય છે, તે સામર્થ્ય-યોગ પ્રકર્ષ પામતી પરમ નિર્વિકલ્પ સમાધિની ઉન્મનીકરણ આદિ નિર્વિકલ્પ જ અવસ્થાઓ છે. અવસ્થાઓમાં સારી રીતે ઘટી શકે છે. નિર્વિકલ્પ અનુભવ દશા એ તુર્યદશા તેમજ પર-પદાર્થના સંયોગથી આત્મામાં છે. તેમાં સુષુપ્તિ, સ્વપ્ર કે જાગૃત દશા ઉત્પન્ન થતી વૈભાવિક વૃત્તિઓનો ફરી અસંભવિત છે. લેશ માત્ર સંભવિત નથી. ઉત્પન્ન ન થાય એ રીતે વિરોધ કરવો - આત્માનો સાક્ષાત્કાર અનુભવ વડે તે ‘વૃત્તિસંક્ષય-યોગ'નો પણ આ થઇ શકે છે. ઉન્મનીકરણ આદિમાં થતી મન-ચિત્ત ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૦ Page #290 -------------------------------------------------------------------------- ________________ આદિ વૃત્તિઓનો અભાવ સાથે સમન્વય પ્રાપ્ત કરાવનાર હોવાથી નિરાલંબન-યોગ થઇ શકે છે.' છે, કારણ કે તે ધ્યાન પરમાત્મરૂપ આલંબનના બે પ્રકાર છે : (૧) રૂપી શ્રેયાકારે પરિણામ પામેલું હોય છે. આલંબન અને (૨) અરૂપી આલંબન. આ રીતે નિરાલંબન-યોગનો બાર (૧) સમવસરણસ્થ શ્રી અરિહંત કરણો સાથે સમન્વય થઇ શકે છે. અર્થાત્ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કે શ્રી બારે કરણોમાં નિરાલંબન યોગ હોય છે, જિનપ્રતિમા વગેરે મૂર્ત આલંબનોનું ધ્યાન કેમ કે તેના બારે પ્રકારોમાં સ્કૂલ તે “રૂપી” અર્થાત્ “સાલંબન-ધ્યાન” છે. આલંબનોનો સર્વથા અભાવ હોય છે. (૨) અમૂર્ત-નિરાકાર સિદ્ધ આમ આ બાર કરણો નિર્વિકલ્પ પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની ચિન્માત્ર સમાધિરૂપ અનુભવ-દશાના સમાપત્તિરૂપ ધ્યાન એ સૂક્ષ્મ અને દ્યોતક છે, જે અનુભવ-દશામાં વહેતી અતીન્દ્રિય હોવાથી “અરૂપી” અર્થાત્ પ્રશાંત-વાહિતાની સરિતામાં નિમગ્ન અનાલંબન-ધ્યાન’ છે. સાધક નિત્ય પરમ આનંદનો અનુભવ કરે અથવા જે ધ્યાનનો વિષય રૂપી-મૂર્તિ છે, જેના પ્રભાવે કેવળજ્ઞાન રૂપ સહસ્રરશ્મિ હોય, તે ‘સાલંબન અને જે ધ્યાનનો (સૂર્ય)નો ઉદય તરતમાં થવાનો હોય છે, વિષય અરૂપી-અમૂર્ત હોય, તે ‘નિરાલંબન તેથી આ અનુભવજ્ઞાનને “અરુણોદય ધ્યાન-યોગ” કહેવાય છે. સાથે સરખાવવામાં આવ્યું છે. આ નિરાલંબન યોગ મુખ્યતયા છન્નુ (૬) કરણનું સ્વરૂપ ક્ષપકશ્રેણિમાં આઠમા અપુર્વકરણ • મૂળ પાઠ : ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા સામર્થ્ય- રપાનિ તુ ૨૬ રૂલ્ય યોનિયોગવાળા યોગીને હોય છે. પરંતુ તેની चित्तं चेयण सन्ना પહેલાં પરમ-તત્ત્વના લક્ષ્યવેધની પૂર્વ વિન્ના થારપII સર્ફ બુદ્ધી ! તૈયારી રૂપે જે પરમાત્મ ગુણોનું ધ્યાન હોય રૂહા મર્ફ વિયક્ષ છે, તે પણ મુખ્ય નિરાલંબન-યોગને વો-મારૂ છન્ન છું ! शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद् विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५ ॥ - ‘યોનાર્દીષ્ટ સમુષ્યય' अन्यसंयोगवृत्तीनां यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण स तु तत्संक्षयो मतः ॥ ३६६ ॥ - ‘યોગવિખ્યું' आलंबणं पि एवं रूविमरूवी य इत्थ परमुत्ति । तग्गुण-परिणइरूवो सुहुमोऽणालंबणो नाम ॥ १९ ॥ - ‘વોર્વિશિક્ષા' ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ મારૂ રૂતિ મન:-પ્રકૃતીન, ચિંતન પ્રવૃત્તિનો નિરોધ કરીને મન તેષામાવલી વર્તવ્યમ્ | આત્માનુભવનો અલૌકિક આનંદ અર્થ : કરણના છન્નુ પ્રકારો છે. તે અનુભવી શકે છે. નીચે પ્રમાણે જાણવા : ઇન્દ્રિયજય એટલે વિષય-વૈરાગ્ય. (૧) મન, (૨) ચિત્ત, (૩) ચેતના, મનોજય એટલે કષાય-ત્યાગ. (૪) સંજ્ઞા, (૫) વિજ્ઞાન, (૬) ધારણા, અહીં જણાવેલ છન્નુ કરણોમાં મન, (૭) સ્મૃતિ, (૮) બુદ્ધિ, (૯) ઇહા, (૧૦) બુદ્ધિ અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિનો નિરોધ મતિ, (૧૧) વિતર્ક, (૧૨) ઉપયોગ. બતાવવામાં આવ્યો છે. આ નિરોધ આ બાર વસ્તુ સંબંધી કરણના છન્નુ જેટલા અંશે થાય છે, તેટલા અંશે સાધક પ્રકાર થાય છે. આત્માનુભવના વિશેષ આનંદને પ્રાપ્ત મUTIછું એટલે મન વગેરે. આ કરે છે. બધામાં (બધાં કરણોમાં) મનને અગ્રસ્થાન આત્માનુભૂતિમાં અન્ય સાધનરૂપ આપવું. બની રહેતા હોવાથી આ છગુ કરણોનું - વિવેચન : આત્મા અતીન્દ્રિય છે, “કરણ’ નામ યથાર્થ છે. મનસાતીત છે, વિચારના સર્વ પ્રદેશોથી છન્ન પ્રકારના કરણયોગમાં બતાવેલી પર છે. પ્રણિધાન, સમાધાન, સમાધિ અને આવા આત્માનું જ્ઞાન મન અને કાઠાની સાધના પ્રક્રિયા દ્વારા સાધકની ઇન્દ્રિયોથી કઈ રીતે થઈ શકે ? ઇદ્રિયો, બુદ્ધિ અને મન ક્રમશ: આત્મદર્શન - આત્માનુભવની તીવ્ર અશુભમાંથી નિવૃત્ત થઇ, શુભમાં પ્રવૃત્ત ઝંખના ત્યારે જ સફળ બની શકે જ્યારે થઇ, સમત્વને પ્રાપ્ત થાય છે. વળી સાધક પોતાના સમગ્ર જીવન વ્યાપારને માનસિક નિશ્ચલતા એવી સિદ્ધ થાય છે સમ્યગુ જ્ઞાન અને આચરણ દ્વારા કે જેથી સાધકને પોતાના ઉચ્છવાસ આત્માનુકૂળ બનાવે, અર્થાતુ ચંચળ મન આદિનો પણ નિરોધ થાય છે. અને વિષયાસક્ત ઇન્દ્રિયો ઉપર ક્રમશઃ આ ક્રમથી જે સાધક ઇન્દ્રિયજય અને પૂર્ણ પ્રભુત્વ સ્થાપે. મનોજયની ભૂમિકાને પ્રાપ્ત કરે છે તે જ ધ્યાનયોગથી વિશિષ્ટ સાધના દ્વારા સાધક મનોલય અવસ્થારૂપ ‘ઉન્મનીકરણ” જે સાધક ઇન્દ્રિયજય અને મનોજય આદિની દિવ્ય ભૂમિકાઓમાં પ્રવેશ પ્રાપ્ત કરવામાં સફળ બને છે, તે સાધક પામવા અને પ્રગતિ સાધવા સમર્થ અને ક્રમશ: મનોલયની સાધના દ્વારા મનની સફળ બની શકે છે – એવું ગર્ભિત સૂચન ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ કરણયોગ’ પછી કરેલા “કરણ'ના દ્યોતક છે. વૃત્તિ-સંક્ષય યોગ, સામર્થ્ય વિધાનમાંથી મળે છે. યોગ અને નિરાલંબન યોગનો અંતર્ભાવ યોગ અને કરણમાં વિશેષતા આ ‘કરણોની ભૂમિકામાં થાય છે. કરણયોગ અને ભવનયોગમાં બાહ્ય મન, ચિત્ત આદિ બાર વસ્તુઓનો આલંબન હોય છે. શુભ-શુદ્ધ મન નિરોધ અને તે દરેકના જઘન્ય આદિ ચાર વગેરેની પ્રવૃત્તિ હોય છે. પ્રકારો તથા કરણ અને ભવન' રૂપ કરણમાં આલંબનનો અભાવ હોય છે; મુખ્ય બે વિભાગ વગેરેનું વર્ણન - મન વગેરેની પ્રવૃત્તિનો નિરોધ થાય છે. (૧) ઉન્મનીકરણ યોગ કારણરૂપ છે, ઉન્મનીકરણ • મૂળ પાઠ : આદિ સાધ્યનું સાધન છે. તત્રા મનોવિષયે #RUTHWથા - કરણ કાર્ય-કારણરૂપ છે, કરણયોગનું (૨) ૩ન્મની રVi, (૨) મહોએ કાર્ય છે અને આત્માનુભૂતિરૂપ નીરVi, (૩) પરમોમની શરVi, (૪) સાધ્યનું સાધન-કારણ પણ છે. સમ્પનીર, (૬) ૩ન્મનીમવન, યોગમાં - છન્નુ પ્રકાર કરયોગના () મદોન્મનીમવન, (૭) પરમોન્મઅને છન્ન પ્રકાર ભવનયોગના એમ બંને નીમવન, (૮) સર્વોન્મનીમવનું છે મળીને એકસો બાણું પ્રકાર હોય છે. અર્થ : તેમાં પ્રથમ મનોવિષયક કરણના છન્ન પ્રકાર - અડતાલીસ કરણના આઠ પ્રકાર છે તે આ પ્રમાણે – ઉન્મનીકરણ આદિના અને અડતાલીસ (૧) ઉન્મનીકરણ, (૨) મહોન્મનીઉન્મનીભવન આદિના મળીને થાય છે. કરણ, (૩) પરમોન્મનીકરણ, (૪) આ ધ્યાન વિચારમાં મુખ્યતયા સર્વોન્મનીકરણ, (૫) ઉન્મનીભવન, ત્રણ મુદ્દાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. (૬) મહોન્મનીભવન, (૭) પરમોન્મની (૧) ચોવીસ ધ્યાનમાર્ગના ભેદો, જે ભવન, (૮) સર્વોન્મનીભવન. ધ્યાનયોગની સાધનારૂપ છે. • મૂળ પાઠ : (૨) છઠ્ઠું યોગ-પ્રકારો (કરણયોગ- નસોડનું રિન્તનમ્ તદ્દમાવોભવનયોગ) એ સવિકલ્પ સમાધિરૂપ છે, ડનશનમ્ | ત્ પ્રાર્વજોન તમિવ અર્થાત્ સમતાયોગની સાધનારૂપ છે. વિન્તાડમાવીત્રછમિવ મનો યસ્યાં સી. (૩) છશું કરણ પ્રકારો એ નિર્વિકલ્પ ૩ન્મના, ૩મના ચિત્તે નેન ડમ્પનીરVi પરમ સમાધિ સ્વરૂપ છે. મનોમૃત્યુરિત્યર્થ, પતિવચમ્ | અહીં ‘કરણ' શબ્દ મહાસમાધિનો દ્વિતીયતિદેવ મધ્યમં, તૃતીયમુઈ, ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ વાર્થ નચારિત્રયજંત્રીનતા-- ચિંતન રહિત મનની અવસ્થાને મ્ | મનરંતુષ્ટયમÀવમ્ | ‘ઉન્મના’ અવસ્થા કહે છે. આ અવસ્થા અર્થ : ચિંતન કરવું એ મનનો પૂર્વોક્ત ધ્યાનોના દીર્ઘકાળના અભ્યાસથી ખોરાક છે. તે ચિંતનનો અભાવ એ સધાય છે. મનનું અનશન (ઉપવાસ) છે. જે અવસ્થા-વિશેષથી ‘ઉન્મના” જેમાં પ્રબળતાથી મન ચાલ્યું ગયું અવસ્થા પમાય છે, તેને ‘ઉન્મનીકરણ” હોય અથવા ચિંતાના અભાવથી જાણે અર્થાત્ મનનું (દ્રવ્ય) મૃત્યુ કહેવાય છે. મન નાશ પામી ગયું હોય, એવી અમનસ્કયોગ અને મનોલય વગેરે તેનાં અવસ્થા-વિશેષને ‘ઉન્મની” અવસ્થા કહે પર્યાયવાચી નામો છે. છે. એવી અવસ્થા જે ધ્યાન વડે પ્રગટ યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં મનની ચાર કરાય, તેને ‘ઉન્મનીકરણ' કહેવાય છે; અવસ્થાઓ બતાવી છે, તેનાં નામ આ બીજા શબ્દોમાં કહીએ તો જેના મનનું પ્રમાણે છે : (૧) વિક્ષિપ્ત, (૨) યાતાયાત, મૃત્યુ, તે જઘન્ય કોટિનું હોય, તો તેને (૩) શ્લિષ્ટ અને (૪) સુલીન. ‘ઉન્મનીકરણ” કહેવાય છે. આ જ તેમાં પ્રથમની બે અવસ્થાઓ ધ્યાનના ઉન્મનીકરણ જો મધ્યમ કોટિનું હોય, તો પ્રાથમિક અભ્યાસકાળમાં હોય છે. ધ્યાનનો બીજું મહો”નીકરણ, ઉત્કૃષ્ટ કોટિનું અભ્યાસ જેમ-જેમ વધતો જાય છે તેમહોય, તો ત્રીજું પરમોન્મનીકરણ અને તેમ સ્થિરતા વધતાં ક્રમશઃ મન શ્લિષ્ટ અને આ ત્રણેના મિશ્રણવાળું હોય, તો ચોથું સુલીન અવસ્થાને પ્રાપ્ત થાય છે. સન્મનીકરણ કહેવાય છે. ‘ભવન’ના શ્લિષ્ટ અવસ્થામાં સાધકનું મન ચાર પ્રકાર પણ ઉન્મનીભવન, આનંદયુક્ત હોય છે અને સુલીન મહોન્મનીભવન, પરમોન્સનીભવન અને અવસ્થામાં મન પૂરું નિશ્ચળ થતાં સાધકને સર્વોન્મનીભવન - ઉન્મનીકરણની જેમ પરમાનંદનો અપૂર્વ અનુભવ થાય છે. જ ક્રમશઃ સમજવા. આ બંને અવસ્થાઓમાં મન પોતાના વિવેચન : કરણોની બાર મુખ્ય ધ્યેયમાં સ્થિર અને સુસ્થિત હોય છે - વસ્તુઓમાં પ્રથમ સ્થાન મનનું છે. લેશ માત્ર વિષયાંતરને પામતું નથી. મનનો આહાર ચિંતન છે. ચિંતનનો આવા ધ્યેયનિષ્ઠ અને પરમાનંદમગ્ન અભાવ એ મનનું અનશન અર્થાત્ સાધક પુરુષો જ મન ઉપર ક્રમશઃ પૂર્ણ ઉપવાસ છે. પ્રભુત્વ સ્થાપીને ઉન્મનીકરણ અવસ્થાને ૧. પાડાનતર : સંતુતિનાટ્યમ્ | ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ પામે છે અને ત્યાર પછી તેમને શુદ્ધ ત્રણે ભેદોનું સંમિશ્રણ છે - તે આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે. સર્વોન્મનીકરણ કહેવાય છે. વિચારના પૂર્ણ વિરામને મનોલય કહેવાનો સાર એ છે કે – મનોલયની પણ કહેવાય છે. ભૂમિકામાં પ્રવેશ કરતા સાધકના જીવનમાં મનો ગુપ્તિનો ત્રીજો પ્રકાર - આ ઉન્મનીકરણ આદિ કરણો પ્રાથમિક આત્મારામતા” ઉન્મનીકરણમાં ઘટી જાય કક્ષામાં સામાન્ય કોટિનાં હોય છે. પછી છે. મનનો લય થવાથી મુનિ આત્મ- ઉત્તરોત્તર તેનો અભ્યાસ વધતાં, તે રમણતાને પામે છે. મધ્યમ કોટિનાં બને છે અને ઉપશમ કે હિમાલયના ઊંચા શિખર ઉપર ક્ષપકશ્રેણિ વગેરે ઉચ્ચ ભૂમિકામાં - આ કાગડા નથી પહોંચી શકતા, તેમ અરૂપી કરણો ઉત્કૃષ્ટ કોટિનાં હોય છે. આત્મામાં એકાકાર બનેલા મનમાં હવે પછી આગળ કહેવાના ચિત્ત અનાત્મવિષયક કોઇ વિચારરૂપી વાયસ આદિ અગિયાર કરણોના જઘન્યાદિ ભેદો નથી જઇ શકતો. ઉન્મનીકરણની જેમ જ સમજવા. મન-ચિત્ત વગેરેની પ્રવૃત્તિનો જેટલા ઉન્મનીકરણ આદિ ‘કરણ’ પ્રકારોમાં પ્રમાણમાં નિરોધ થાય છે, તે મુજબ તે- મન-ચિત્ત વગેરેનો ક્રમશઃ જેમ-જેમ લય તે કરણના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ થતો જાય છે, તેમ-તેમ નિષ્કળ એવા પ્રકારો પડે છે અને સાધકના જીવનમાં આત્માનો વિશેષ વિશુદ્ધ અનુભવ થતો તત્વાનુભવ પણ તેટલા જ પ્રમાણમાં જાય છે. થાય છે. કરણ અને ભવનની વ્યાખ્યા ચિંતન-પ્રવૃત્તિના નિરોધની પ્રાથમિક • મૂળ પાઠ : ભૂમિકા એ જઘન્ય-ઉન્મનીકરણ છે. આ નવાં કપેલ્ય યત્ ત્રિને જ ઉન્મનીકરણ જ્યારે મધ્યમ કોટિનું મામો પૂર્વ તીર્થરાવિત્ હોય છે ત્યારે મહો”નીકરણ” કહેવાય तत् करणम् । છે અને ઉત્કૃષ્ટ કોટિનું હોય ત્યારે વત્ ર્વનામો નૈવ સ્વયમુઝક્ષતિ પરમોન્મનીકરણ' કહેવાય છે. જે વ્યાધિવત્ તત્ ભવનમ્ / ૨ // સાધકના જીવનમાં જઘન્ય, મધ્યમ અને અર્થ : શ્રી તીર્થકર ભગવંતોની જેમ ઉત્કૃષ્ટ - આ ત્રણે ભેદવાળી ‘કરણ’નું સ્વરૂપ જાણીને ઉપયોગપૂર્વક ઉન્મનીકરણની અવસ્થા પ્રાપ્ત થઇ હોય, કરાય, તે ‘કરણ” કહેવાય છે અને તેને ચોથો પ્રકાર – કે જેમાં જઘન્યાદિ મરુદેવા માતાની જેમ ઉપયોગ (પ્રયત્ન) ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ કર્યા વિના આપમેળે જ જે ઉલ્લસિતપ્રગટ થાય, તે ‘ભવન’ કહેવાય છે. વિવેચન : પ્રત્યેક મુક્તિગામી જીવને પૂર્વે બતાવેલા પ્રણિધાનાદિ યોગોની જેમ નિર્વિકલ્પ ધ્યાનરૂપ આ ઉન્મત્તીકરણ આદિની અવસ્થા પ્રાપ્ત થાય છે. કારણ કે આ ઉન્મત્તીકરણ આદિ કરણો પ્રણિધાનાદિ યોગોનું ફળ છે. મન-ચિત્ત વગેરેના નિરોધની અવસ્થા સમજ અને પ્રયત્નપૂર્વક તેમજ સહજ રીતે એમ બંને પ્રકારે પ્રાપ્ત થઇ શકે છે. શ્રી તીર્થંકર ભગવંતો આદિ પરમજ્ઞાની પુરુષોની જેમ જે સાધકો નિર્વિકલ્પ અવસ્થાનું જ્ઞાન (માર્ગદર્શન) ગુરુ, શાસ્ત્ર વગેરે દ્વારા મેળવી, તેના યથાર્થ અભ્યાસ દ્વારા મન-ચિત્ત વગેરેનો નિરોધ કરે છે તે ‘ઉન્મનીકરણ’ આદિ કહેવાય છે. મરુદેવા માતાની જેમ જે સાધકો સહજ રીતે નિર્વિકલ્પ દશા વગેરેની ભૂમિકા પ્રાપ્ત કરે છે, તે ‘ઉન્મનીભવન’ આદિ કહેવાય છે. આ રીતે મન-ચિત્ત-ચેતના આદિ બાર વસ્તુઓના નિરોધની પ્રક્રિયા બંને રીતે થતી હોવાથી તેના ‘કરણ’ અને ‘ભવન’ એવા મુખ્ય બે વિભાગ પડે છે અને જઘન્યાદિ ભેદથી તે દરેકના ચારચાર પ્રકાર થાય છે તે ક્રમશઃ આગળ બતાવવામાં આવશે. • મૂળ પાઠ : द्वितीयं चित्तविषयं करणमष्टधा - निश्चित्तीकरणमित्यादि ४ । निश्चित्तीभवनमित्यादि ४ । चित्तं - त्रिकालविषयं चिन्तनम्, तदभाव उच्छ्वासाद्यभावहेतुः ॥ २ ॥ અર્થ : બીજું કરણ ચિત્ત-વિષયક છે. તેના આઠ પ્રકાર આ પ્રમાણે છે (૧) નિશ્ચિત્તીકરણ, (૨) મહાનિશ્ચિત્તીકરણ, (૩) પરમ-નિશ્ચિત્તીકરણ, (૪) સર્વ-નિશ્ચિત્તીકરણ, (૫) નિશ્ચિત્તીભવન, (૬) મહા-નિશ્ચિત્તીભવન, (૭) પરમ-નિશ્ચિત્તીભવન, (૮) સર્વનિશ્ચિત્તીભવન. ચિત્ત એટલે ત્રણ કાળ સંબંધી ચિંતન તેનો અભાવ થવાથી તે ઉચ્છ્વાસ આદિના અભાવનું કારણ બને છે. વિવેચન : ચિત્તનો નિરોધ કરવો એ બીજું નિશ્ચિત્તીકરણ છે. મન અને ચિત્ત સામાન્ય રીતે એકાર્થક નામો હોવા છતાં બંનેનું પૃથક્કરણ એ - તે બંનેના કાર્યભેદને સૂચિત કરે છે. (૨) નિશ્ચિત્તીકરણ સામાન્ય ચિંતન-પ્રવૃત્તિ એ મનનું કાર્ય છે અને ત્રણ ‘કાળ’ વિષયક ચિંતનપ્રવૃત્તિ એ ચિત્તનું કાર્ય છે. ચિત્તનો નિરોધ થવાથી સાધક ત્રણે કાળ સંબંધી ચિંતન-પ્રવૃત્તિથી મુક્ત બને છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૭૬ Page #296 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત એ મનનું સૂક્ષ્મ સ્વરૂપ છે, યોગી, ત્રીજા નિચેતીકરણની અવસ્થામાં જેમ વરાળ એ પાણીનું સૂક્ષ્મ સ્વરૂપ છે. આવે છે ત્યારે, તે પોતાની ચેતના તેનો (ચિત્તનો) અભાવ થવાથી શક્તિને સ્વાત્મસ્વરૂપમાં એવી રીતે શ્વાસોચ્છવાસ વગેરેનો પણ સહજ રીતે કેન્દ્રિત કરી દે છે કે જેથી તેનું સમગ્ર અભાવ થાય છે. શરીર જાણે-ચેતનાનો અભાવ થઈ ગયો મન અને પ્રાણને પરસ્પર સંબંધ છે. હોય એવું નિશ્ચન્ટ બની જાય છે, હાથજ્યાં મનની પ્રવૃત્તિ હોય છે, ત્યાં પ્રાણની પગ વગેરે અંગો શિથિલ બની જાય છે, પણ ગતિ હોય છે; જયાં પ્રાણની ગતિ ઇન્દ્રિયોના વિકારો અને સ્વ-વિષયને હોય છે, ત્યાં મનની પ્રવૃત્તિ હોય છે. ગ્રહણ કરવાની તેની શક્તિ લુપ્ત થઇ જાય મનની પ્રવૃત્તિનો અભાવ થવાથી, પ્રાણની છે. અર્થાત્ સમગ્ર દેહ કાષ્ટ્રવત્ બની જાય ગતિ પણ આપમેળે શાન્ત થઇ જાય છે. છે. આ અવસ્થામાં કોઈ પશુ, દેહને પ્રાણાયામ વગેરેની પ્રક્રિયા દ્વારા જે કાષ્ઠનું ઠુંઠું સમજીને તેની સાથે પોતાનું પ્રાણવાયુને ધારણ કરવાનું અશક્યવતુ શરીર ઘસે છે, તો પણ સાધકના ધ્યાનનો હોય છે. અર્થાત્ ઘણું અઘરું હોય છે, તે ભંગ થતો નથી. પ્રાણવાયુ પણ આ નિશ્ચિત્તીકરણ દ્વારા શરીર અને ઇન્દ્રિયોના ચેતના સાથેના સહજ રીતે શાન્ત-સ્થિર થઇ જાય છે. અનુસંધાનથી ઇષ્ટ-અનિષ્ટ પ્રસંગો કે (૩) નિશ્ચેતનીકરણ પદાર્થોને લઇને જે રાગ-દ્વેષ આદિ મૂળ પાઠ : વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે, તે વૃત્તિઓ तृतीयं चेतनाविषयं निश्चेतनी- પણ આ અવસ્થાએ (ચેતના આત્મગત करणमित्यादि ८ सर्वशरीरगत- થવાથી) ઉત્પન્ન થઇ શકતી નથી. चेतनाद्यभावरूपं, - સાગરમાં નાંખેલો મીઠાનો ગાંગડો રામવિહેતુઃ | ૩ | જેમ સાગરમાં મળી જાય છે, તેમ ચેતના અર્થ : ત્રીજું ચેતના વિષયક આત્મામાં મળી જાય છે, કારણ કે નિશ્ચતનીકરણ આઠ પ્રકારનું છે. તે ચેતનની જ જ્યોતિ છે. સમગ્ર શરીરમાં રહેલી ચેતનાના નિચેતનીકરણની અવસ્થામાં યોગી અભાવરૂપ છે અને તે રાગ વગેરેના પુરુષો પોતાના આત્માને શરીર અને અભાવમાં હેતુ બને છે. ઇન્દ્રિયોથી સર્વથા ભિન્ન અનુભવે છે. વિવેચન : પૂર્વનાં બંને કરણોના સર્વ આવા ભેદજ્ઞાન-પરિણત મહાત્માના પ્રકારોમાં વિશુદ્ધ આત્માનુભવ કરતો શરીરની જીવતી ચામડી ઊતરડી લેવામાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ આવે કે તેમના મસ્તક ઉપર ધગધગતા થાય છે, એમ જણાવ્યું છે. અંગારા ભરેલી ઠીબ મૂકવામાં આવે તો “અમનસ્ક દશા'નું આ વર્ણન પણ તેઓ આત્મધ્યાન-ભ્રષ્ટ થતા નથી, ‘નિશ્ચતનીકરણ”ની ભૂમિકાને સ્પષ્ટ કરે છે. પરમ સમતા-રસના અખંડ પ્રવાહમાં જ ‘હું દેહ નહિ, પણ મુક્ત આત્મા છું' નિરંતર ઝીલતા રહે છે. આ પ્રતીતિ દેહભાવ નાબૂદ થાય છે ત્યારે આત્મા સિવાય અન્ય સર્વ દ્રવ્ય, જ થાય છે. ક્ષેત્ર, કાળ અને ભાવ સાથેનો ચેતનાનો ધ્યાતાને દેહની નિશ્રેષ્ટ-નિચેતન સંબંધ સર્વથા છૂટી જતાં, યોગી અદશ્ય અવસ્થાનો અનુભવ આ કરણમાં થતો એવા આત્માના સહજાનંદને અનુભવે છે. હોવાથી તેને “નિશ્ચતનીકરણ' કહે છે. એના પ્રભાવે અનુકૂળ યા તેના આઠ પ્રકાર નીચે મુજબ છે – પ્રતિકૂળ બની રહેતી વ્યક્તિ કે વસ્તુ (૧) નિચેતનીકરણ, (૨) મહાપ્રત્યે રોષ કે તોષ પેદા થતો નથી. નિશ્ચતનીકરણ, (૩) પરમ-નિશ્ચતનીજેમ વ્યોમમાં વિહરતા વાયુયાનને કોઇ કરણ, (૪) સર્વ-નિશ્ચતનીકરણ, (૫) પૃથ્વી ઉપર ઊભો રહીને પથ્થર મારે નિચેતનીભવન, (૬) મહા-નિશ્ચતનીતો તેના સુધી પહોંચતો નથી, તેમ ભવન, (૭) પરમ-નિશ્ચતનીભવન, આ કક્ષાએ સ્થિર યોગીને રાગ-દ્વેષ (૮) સર્વ-નિશ્ચતનીભવન. મુદ્દલ સ્પર્શતા નથી. જે છે, છે ને છે જ, તે શાશ્વત | ‘યોગશાસ્ત્રના “અનુભવ પ્રકાશમાં આત્મામાં ચેતનાનું વિલીનકરણ અથવા અમનસ્ક દશા'નો ઉદય થતાં યોગીને સર્વાશે સમાઇ જવું તે આ કરણનો પોતાનું શરીર જાણે આત્માથી જુદું થઇ ગયું સૂચિતાર્થ છે. હોય અથવા બળીને ભસ્મ થઈ ગયું હોય ઉન્મનીકરણ અને નિશ્ચિત્તીકરણ અથવા તો જાણે આકાશમાં અદ્ધર ઊડી ગયું અવસ્થા પછી આ અવસ્થાને લાયક હોય-વિલીન થઇ ગયું હોય-એવો અનુભવ બનાય છે. - ‘ગોરાશાસ્ત્ર', પ્ર. ૨૨. १. विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये योगी जानात्यऽसत्कल्पम् ॥ ४२ ॥ સરખાવો : निष्पन्नाखिलभाव - शून्यमनसः स्वांतः - स्थितिस्तत्क्षणात् निश्चेष्टश्लथपाणिपादकरणग्रामो विकारोज्झितः । निर्मूलप्रविनष्टमारुततया निर्जीवकाष्ठोपमो निर्वातस्थितदीपवत् सहजवान् यस्याः स्थितेर्लक्ष्यते ॥ ७७ ॥ - “મમનસ્મવી યા' ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૮ Page #298 -------------------------------------------------------------------------- ________________ (૪) નિઃસંજ્ઞીકરણ મૂળ પાઠ : एवं निःसंज्ञीकरणमित्यादि ८, आहारादिगृद्ध्यभावरूपम् । अनेन प्रमत्तादीनामाहारं गृह्णतामपि गृद्ध्यभावः ॥ ४ ॥ અર્થ : ચોથું નિઃસંશીકરણ આદિ આઠ પ્રકારે છે અને તે આહારાદિની લોલુપતાના અભાવરૂપ છે. આ કરણની ભૂમિકામાં ધ્યાનમગ્ન પ્રમત્ત મુનિઓને આહાર વગેરે ગ્રહણ કરવા છતાં તેમાં આસક્તિ હોતી નથી. વિવેચન : સંજ્ઞાનો અર્થ અનુસ્મરણ છે. પૂર્વે અનુભવેલા પદાર્થોને જોતાં, ‘તે જ આ વસ્તુ છે' જેને મેં પૂર્વે જોઇઅનુભવી હતી આવું જ્ઞાન તે અનુસ્મરણ અર્થાત્ સંજ્ઞા કહેવાય છે. ‘નિ:સંશીકરણ’માં સંજ્ઞાનો અભાવ થવાથી, આહા૨ની લોલુપતા-આસક્તિનો પણ અભાવ થાય છે. આ પ્રત્યેક સંસારી જીવને આહારાદિની સંજ્ઞાઓ ઓછા-વધતા અંશે હોય જ છે. એ સંજ્ઞાને વશ જીવને સુંદર-સ્વાદિષ્ટ ભોજન વગેરેની સામગ્રી જોતાંની સાથે રસ-લોલુપતા જાગે છે. અનુભવ આહારાદિના રસોનું કે ભોગોનું અનુસ્મરણ થાય છે. આ પૌદ્ગલિક સુખોની સ્મૃતિ, રતિમાં પરિણમીને જીવને અધોગામી બનાવે છે - આત્મિક સુખથી વંચિત બનાવે છે. આત્માના રસનો વિષય આત્મા જ છે, ૫ર પદાર્થો નહિ. સાધક-જીવનમાં આહારાદિ સંજ્ઞાઓ ઉપર પણ પ્રભુત્વ સ્થાપ્યા વિના સાધનામાં શુદ્ધિ અને સ્થિરતા આવતી નથી. સંજ્ઞા-જય માટે તો નિરંતર અભ્યાસરત સાધક જ સાધનામાં સંગીન પ્રગતિ સાધી શકે છે, જે ધ્યાન-વિશેષથી સંજ્ઞાનું વિલીનીકરણ થાય છે, તે આ નિ:સંજ્ઞીકરણ છે. ઊંડી બે ખીણ વચ્ચે બાંધેલા સુતરના દોરા પર ચાલીને ખીણ પાર કરવી તે તેટલું કઠિન કાર્ય નથી, જેટલું કઠિન પરમ વિશુદ્ધ આત્મધ્યાનની સાધનાની સિદ્ધિ કરવાનું કાર્ય છે. તેમ છતાં માનવભવમાં જ આ સાધના શક્ય છે. એ શાસ્ત્રસત્યમાં અડગ નિષ્ઠાવાળા મહાનુભાવો ઐહિક લાલસાઓથી અંજાયા સિવાય, આ માર્ગે દૃઢ મનોબળ સાથે ચાલીને, ઇષ્ટની દિશામાં આગળ વધતા રહે છે. પ્રમત્ત, અપ્રમત્ત આદિ ગુણસ્થાનકની ભૂમિકાએ રહેલા મુનિઓને આહારાદિ ગ્રહણ કરવા છતાં તેમાં લેશ પણ આસક્તિ થતી નથી - તેનું કારણ સંજ્ઞા ઉ૫૨નો પૂર્ણ વિજય છે. – આત્માનુભવના અમૃત રસનું પાન કરનાર સાધક-મુનિને ઇન્દ્રિયજન્ય સુખોની ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ લોલુપતા-આસક્તિનો સંભવ જ ક્યાંથી જાગૃત અવસ્થામાં પણ વસ્તુના વિજ્ઞાનનો હોય ?૧ અભાવ હોય છે. નિ:સંજ્ઞીકરણ આદિ આઠ પ્રકાર આ પ્રમાણે છે : (૧) નિ:સંજ્ઞીકરણ, (૨) મહાનિઃસંજ્ઞીકરણ, (૩) ૫૨મ-નિ:સંજ્ઞીકરણ, (૪) સર્વ-નિ:સંજ્ઞીકરણ, (૫) નિ:સંજ્ઞીભવન, (૬) મહા-નિ:સંજ્ઞીભવન, (૭) પરમ-નિ:સંજ્ઞીભવન, (૮) સર્વ-નિ:સંજ્ઞી ભવન. (૫) નિર્વિજ્ઞાનીકરણ મૂળ પાઠ : નિવિજ્ઞાનીનમિત્યાદ્રિ ( ૮ ) विज्ञानाभावरूपं, यथा सुषुप्तावस्थायां न किमप्यनुभूतमपि वस्तु वेद्यते एवमत्र जाग्रतोऽपि વસ્તુવિજ્ઞાનામાવઃ ॥ 、 ॥ અર્થ : નિર્વિજ્ઞાનીકરણ આદિ આઠ પ્રકારે છે. એ વિજ્ઞાનના અભાવરૂપ છે. જેમ જાગૃત અવસ્થામાં અનુભવેલી કોઇ પણ વસ્તુનું નિદ્રાવસ્થામાં વેદન (જ્ઞાન) હોતું નથી, તેમ આ કરણની ભૂમિકામાં વિવેચન : મન, ચિત્ત, ચેતના અને સંજ્ઞાનો અભાવ થતાં સાધકનું તત્ત્વસંવેદન તીવ્ર-તીવ્રતર અને સૂક્ષ્મ-સૂક્ષ્મતર બનતું જાય છે. બાહ્ય પદાર્થ વિષયક જ્ઞાન-પ્રવૃત્તિનો નિરોધ થવાથી, આ કરણમાં સાધકની અનુભૂતિ, અગાઉનાં ચાર કરણોમાં હોય છે, તેના કરતાં વધુ વિશુદ્ધ અને પ્રબળ હોય છે, જેને લઇને સાધક-યોગીને જાગૃત અવસ્થામાં પણ સૂતેલા પુરુષની જેમ અનુભૂત બાહ્ય વસ્તુનું કે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહાર સુદ્ધાનું પણ જ્ઞાન હોતું નથી - એ તો આત્મસ્વભાવમાં મગ્ન રહે છે. ધ્યાનાગ્નિના પ્રચંડ તાપમાં બળીને ખાખ થતાં કર્મોનો અભાવ જેમ-જેમ વધતો જાય છે, તેમ-તેમ વધુને વધુ વિશુદ્ધ બનતા આત્માનો પ્રભાવ એટલો તો વધતો જાય છે કે તેને પામેલા સાધકયોગીને એક તેનું જ જ્ઞાન, ભાન અને સંવેદન સતત રહે છે. સૂતાં-બેસતાંઊઠતાં તે તદાકાર રહે છે. १. समदैरिन्द्रियभुजगै रहिते विमनस्कनवसुधाकुण्डे । मग्नोऽनुभवति योगी, परामृतास्वादमसमानम् ॥ ४३ ॥ સરખાવો : अमनस्के क्षणात् क्षीणं कामक्रोधादिबन्धनम् । नश्यति करणस्तंभं देहगेहं श्लथं भवेत् ॥ ८२ ॥ इन्द्रियग्राहनिर्मुक्ते निर्वातेनिर्मलामृते । अमनस्कहूदे स्नातः परमामृतमश्नुते ॥ ९१ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) · ૨૮૦ ‘યોગશાસ્ત્ર', પ્ર. ૬૨. ‘અમનસ્ક યોગ' Page #300 -------------------------------------------------------------------------- ________________ એક સાધક મહાત્માએ કહ્યું છે કે - ‘પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કે સંકલ્પ-વિકલ્પરૂપ બાહ્ય વ્યવહારમાં જે સુષુપ્ત હોય છે, એટલે કે ઉપયોગ-રહિત હોય છે, તે જ સાધક આત્મ-સ્વભાવમાં મગ્ન હોય છે. જે બાહ્ય વ્યવહારમાં અટવાયેલો હોય છે, તે આત્માનુભવના વિષયમાં સુષુપ્ત હોય છે.’૧ લય અવસ્થામાં યોગીને બાહ્ય વસ્તુનું જ્ઞાન-વિજ્ઞાન હોતું નથી. એના સમર્થનમાં પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે ‘જે યોગી જાગૃત અવસ્થામાં પણ સૂતેલા પુરુષની જેમ સ્વસ્થપણે આત્મભાવમાં રહી શકે છે, તે લય અવસ્થાને પ્રાપ્ત થયેલા અને શ્વાસોચ્છ્વાસની ક્રિયાથી વિરામ પામેલા યોગીઓ સિદ્ધ આત્માઓથી જરાયે ઊતરતા નથી, અર્થાત્ મુક્તાત્માની જેમ તેઓ પરમાનંદને અનુભવે છે.૨ દુનિયાના લોકો જાગૃત અને સુષુપ્ત આ બે અવસ્થામાં નિરંતર રહે છે, પરંતુ લય અવસ્થાને પ્રાપ્ત થયેલા યોગીઓ આ બંને અવસ્થાથી પર હોય છે. તેઓ હંમેશાં આત્મસ્વભાવમાં રહે છે. સંસારી જીવોની જાગૃતિ અને સુષુપ્તિ બંને અવસ્થાથી તેઓ સર્વથા પર હોય છે. આ બંને અવસ્થાઓનો અભાવ १. व्यवहारे सुषुप्तो यः स जागर्त्यात्मगोचरे । ૨. जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ॥ ७८ ॥ यो जाग्रदवस्थायां स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्वासोच्छ्वासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ॥ ४७ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૮૧ થવાથી લય-અવસ્થા પ્રગટે છે અને ત્યારે પરમાનંદમય આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે. અનેક ધર્મયુક્ત વસ્તુનું તે-તે વિશિષ્ટ ધર્મરૂપે, અનેક પ્રકારે જ્ઞાન થવું તેને ‘વિજ્ઞાન’ કહેવાય છે. આ કરણમાં તેનો અભાવ થાય છે. નિર્વિજ્ઞાનીકરણ આદિ આઠ પ્રકાર નીચે મુજબ છે : (૧) નિર્વિજ્ઞાનીકરણ, (૨) મહાનિર્વિજ્ઞાનીકરણ, (૩) ૫૨મ-નિર્વિજ્ઞાનીકરણ, (૪) સર્વ-નિર્વિજ્ઞાનીકરણ, (૫) નિર્વિજ્ઞાનીભવન, (૬) મહા-નિર્વિજ્ઞાનીભવન, (૭) પરમ-નિર્વિજ્ઞાનીભવન, (૮) સર્વ-નિર્વિજ્ઞાનીભવન. (૬) નિર્ધારણીકરણ • મૂળ પાઠ : निर्धारणीकरणमित्यादि ८ ( અષ્ટધા ) ધારળવિદ્યુતિરૂપા, તદ્માવઃ ॥ ૬ ॥ उक्तं च चित्तं तिकालविसयं चेयणपच्चक्ख सन्नमणुसरणं । विन्नाणणेगभेयं कालमसंखेयरं धरणा ॥ ‘વંશવેાતિમાષ્ય', ગાથા ૨૧. ‘સમાધિ શતા’ - ‘યોગશાસ્ત્ર', પ્ર. ૧૨. Page #301 -------------------------------------------------------------------------- ________________ અર્થ : નિર્ધારણીકરણ વગેરે આઠ અવગ્રહ છે. પ્રકાર છે. “ધારણાએટલે (પદાર્થના “આ અમુક વસ્તુ હોવી જોઇએ? - જ્ઞાનની) અવિશ્રુતિ, તેનો અભાવ એ એવું સંભવાત્મક જ્ઞાન તે ઈહા છે. નિર્ધારણીકરણ છે. આ અમુક વસ્તુ જ છે' - એવું કહ્યું છે કે – ‘ચિત્ત’ એ ભૂત, ભાવિ નિર્ણયાત્મક જ્ઞાન તે અપાય છે. અને વર્તમાન એમ ત્રણે કાળના અર્થોને વસ્તુનો નિર્ણય થયા પછી તેનો સામાન્યથી જાણે છે. ‘ઉપયોગ ટકી રહે' - તે ધારણા છે. - “ચેતના” પ્રત્યક્ષ-વર્તમાનકાલીન આ “ધારણા'ના ત્રણ પ્રકાર છે : (૧) અર્થોને જાણે છે. અવિશ્રુતિ, (૨) વાસના અને (૩) સ્મૃતિ. સંજ્ઞા અનુસ્મરણને કહે છે – કે જે પદાર્થનો નિર્ણય થયા પછી તેનો પદાર્થ પહેલાં જોયો હોય. ઉપયોગ ટકી રહે તેને “અવિશ્રુતિ | ‘વિજ્ઞાન અનેક પ્રકારનું છે. અનેક ધારણા' કહે છે. ધર્મવાળા પદાર્થમાં તે-તે વિશિષ્ટ ધર્મરૂપે અવિસ્મૃતિ ધારણા દ્વારા અર્થાત્ જે પ્રકારનું જ્ઞાન થાય છે, તેને ‘વિજ્ઞાન” ઉપયોગના સાતત્યથી આત્મામાં તે કહેવાય છે. વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ ધારણા' અસંખ્યાત અને સંખ્યાત જ “વાસના-ધારણા છે. કાળ સંબંધી હોય છે. આત્મામાં પડેલા સંસ્કારો તેવાં આ કરણમાં ધારણાના પ્રથમ પ્રકાર નિમિત્તો મળતાં ફરી જાગ્રત થાય છે. “અવિશ્રુતિ'નો અભાવ થાય છે. એથી પૂર્વાનુભૂત પદાર્થ કે પ્રસંગનું | વિવેચન : જૈન દર્શનમાં જ્ઞાનના સ્મરણ થાય છે, તે ‘સ્મૃતિ-ધારણા' છે. પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) મતિજ્ઞાન, સ્મૃતિમાં કારણ વાસના (સંસ્કાર) (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) છે. જેના સંસ્કાર આત્મામાં ન પડ્યા મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન. હોય, તેનું કદી સ્મરણ થતું નથી અને - તેમાં મન અને ઇન્દ્રિયોની સહાયથી વાસના સતત ઉપયોગરૂપ અવિશ્રુતિ થતા બોધને “મતિજ્ઞાન” કહે છે. ધારણાથી ઉત્પન્ન થાય છે. આ મતિજ્ઞાનના મુખ્ય ચાર ભેદો ધારણાના ત્રણ ભેદોમાંથી પ્રથમ ભેદ છે : (૧) અવગ્રહ, (૨) ઇહા, (૩) “અવિશ્રુતિ ધારણા'નો અભાવ આ અપાય અને (૪) ધારણા. કરણમાં થાય છે. ‘કંઇક છે' - એવું અવ્યક્ત જ્ઞાન તે પૂર્વના ‘નિર્વિજ્ઞાનીકરણ'માં બાહ્ય ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ વસ્તુના જ્ઞાનનો અભાવ થયો હોવાથી વિવેચન : જેનાથી પૂર્વાનુભૂત પદાર્થ તેના પછીના આ નિર્ધારણીકરણ’માં કે પ્રસંગનું સ્મરણ થાય છે તેને ‘સ્મૃતિ’ અંતર્મૂહૂર્ત કાળ સુધી ટકી રહેનાર કહે છે. જે-જે વસ્તુ કે વ્યક્તિનો સંપર્ક પદાર્થજ્ઞાનના ઉપયોગનો અર્થાત્ જે સંયોગાદિ દ્વારા ભૂતકાળમાં થયેલો અવિચ્યુતિ ધારણાનો અભાવ થાય છે. હોય છે તે-તે વસ્તુ અને વ્યક્તિના જે તેને લઇને સાધકને આત્માનુભવની સંસ્કારો આત્મામાં પડેલા હોય છે, તે લીનતામાં વિશેષ વૃદ્ધિ થાય છે. સંસ્કારો તેવા-તેવા પ્રકારનાં નિમિત્તો મળતાં ફરી જાગૃત થાય છે. ધારણાના શેષ બે ભેદો – સ્મૃતિ અને વાસનાનો અભાવ આગળના કરણોમાં બતાવવામાં આવશે. આ પહેલાંના કરણમાં અવિચ્યુતિરૂપ ધારણાનો અભાવ થવા છતાં હજુ પૂર્વાનુભૂત પદાર્થોના સંસ્કારોને લઇને તેની સ્મૃતિની સંભાવના ઊભી જ હતી. તેનો આ સાતમા કરણમાં અભાવ થવાથી આત્માનુભવ ધૃતર બને છે, આત્માનુભૂતિ વધુ સમૃદ્ધ બને છે. વિસ્મૃતીકરણ વગેરે આઠ પ્રકાર આ પ્રમાણે છે : નિર્ધારણીકરણના આઠ પ્રકાર : (૧) નિર્ધારણીકરણ, (૨) મહાનિર્ધારણીકરણ, (૩) પરમ-નિર્ધારણીકરણ, (૪) સર્વ-નિર્ધારણીકરણ, (૫) નિર્ધારણીભવન, (૬) મહા-નિર્ધારણીભવન, (૭) પરમ-નિર્ધારણીભવન, (૮) સર્વ-નિર્ધા૨ણીભવન. (૭) વિસ્તૃતીકરણ • મૂળ પાઠ : યત: વિસ્મૃતીરમિત્યાવિ૮(અષ્ટધા ) | स्मृतिर्धारणाया द्वितीयो भेदः । :-અવિદ્યુતિ-સ્મૃતિ-વાસનામેવાત્ ત્રિધા ધારા વર્યંતે । ૭ । અર્થ : વિસ્મૃતીકરણ આદિ આઠ પ્રકારે છે. સ્મૃતિ એ ધારણાનો બીજો ભેદ છે. કારણ કે ધારણા એ અવિચ્યુતિ, સ્મૃતિ અને વાસનાના ભેદથી ત્રણ પ્રકારની છે; તેમાંથી બીજા પ્રકારરૂપ સ્મૃતિનો અભાવ, આ કરણમાં વિવક્ષિત છે. (૧) વિસ્તૃતીકરણ, (૨) મહાવિસ્તૃતીકરણ, (૩) પરમ-વિસ્મૃતીકરણ, (૪) સર્વ-વિસ્મૃતીકરણ, (૫) વિસ્મૃતીભવન, (૬) મહા-વિસ્મૃતીભવન, (૭) પરમ-વિસ્મૃતીભવન, (૮) સર્વવિસ્મૃતીભવન. • મૂળ પાઠ : निर्बुद्धीकरणमित्यादि ८ ( अष्टधा ) બુદ્ધિઃ સૌત્પાતિયાશ્ચિતુર્થાંડવાયરૂપા, અવાયસ્તુ નિશ્ચય ઉત્ત્વતે ॥ ૮॥ અર્થ : નિર્બુદ્ધીકરણ આદિ આઠ ૦૨૮૩ (૮) નિર્બુદ્ધીકરણ ધ્યાન વિચાર (સવિવેચન) Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે છે. અહીં બુદ્ધિ શબ્દથી કૃતનિશ્રિત મતિજ્ઞાન એટલે પૂર્વે જે ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને જ્ઞાન બીજાઓ દ્વારા યા શાસ્ત્ર ગ્રંથોથી પારિણામિકી - આ ચાર પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત કરેલું હોય, પણ વ્યવહાર કાળમાં લેવાની છે અને તે અવાયરૂપ છે. તેનો ઉપયોગ ન હોય, દા.ત. “ઘડો અવાય એટલે નિશ્ચય. તેનો અભાવ લાવો’ એમ કહેવામાં આવે ત્યારે “ઘડો નિબુદ્ધીકરણમાં હોય છે. લાવવો એટલે શું ?' એ વિચાર કર્યા વિવેચન : છઠ્ઠા અને સાતમાં કરણમાં વિના જ ઘડો લાવવામાં આવે તે ધારણાના પહેલા અને ત્રીજા ભેદનો અર્થાતુ કૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અવિશ્રુતિ અને સ્મૃતિનો નિરોધ પૂર્વે ક્યારે પણ જાણેલું જ ન હોવા બતાવવામાં આવ્યો છે. પ્રસ્તુતમાં ધારણાની છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાના પૂર્વે થતા “અવાય કે જે નિશ્ચયાત્મક વરણીય ક્ષયોપશમથી જે મતિ ઉત્પન્ન જ્ઞાનરૂપ છે, તેનો નિરોધ જણાવ્યો છે. થાય, તેને અશ્રુતનિશ્રિત મતિ કહેવાય શ્રતનિશ્ચિત મતિજ્ઞાનના સર્વ ભેદોમાં છે. તેના ચાર પ્રકાર નીચે મુજબ છે - ક્રમશઃ અવગ્રહ અને ઇહા પછી અવાય (૧) ઔત્પાતિકીઃ કોઇ વિશિષ્ટ પ્રસંગ થાય છે. પરંતુ શ્રુત અનિશ્રિત મતિજ્ઞાનના કે પ્રશ્ન ઉપસ્થિત થતાં તેને પાર પાડવામાં ચાર ભેદમાં જે ઔત્પાતિકી, વૈનાયિકી, એકાએક ઉત્પન્ન થતી બુદ્ધિ. આવા કાર્મિકી અને પરિણામિકી - આ ચાર બુદ્ધિશાળીઓમાં અભયકુમાર, મહાકવિ પ્રકારની બુદ્ધિ છે, તે મતિજ્ઞાનના કાલિદાસ, બીરબલ વગેરે મુખ્ય છે. વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થતી (૨) વૈયિકી : ગુરુજનો વગેરેની હોવાથી, તે “અવાય નિશ્ચયાત્મક રૂપ જ સેવાભક્તિથી પ્રગટ થતી બુદ્ધિ. જેમ કે હોય છે. તેથી તેમાં અવગ્રહ આદિની - નિમિત્તજ્ઞ શિષ્ય. અપેક્ષા રહેતી નથી. (૩) કાર્તિકી : નિરંતર અભ્યાસપ્રસ્તુતમાં જે અપાયરૂપ ઔત્પાતિકી પુરુષાર્થ કરતા રહેવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ. આદિ ચાર પ્રકારની બુદ્ધિનું વિધાન છે, જેમ કે - ચોર અને ખેડૂતની બુદ્ધિ. તે અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનના જ ચારે (૪) પારિણામિકી : સમય જતાં ભેદ છે. તેનો અભાવ આ કરણમાં અનેક પ્રકારના અનુભવોથી ઊઘડતી બતાવ્યો છે. બુદ્ધિના અભાવથી અહીં બુદ્ધિ. જેમ કે - વજસ્વામીની બુદ્ધિ. મતિજ્ઞાનનો ત્રીજો પ્રકાર જે “અવાય છે, નિબુદ્ધીકરણ આદિ આઠ પ્રકાર આ તેનો અભાવ જ અપેક્ષિત છે. પ્રમાણે છે : ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ (૧) નિબુદ્ધીકરણ, (૨) મહા- જ્ઞાનરૂપ મતિજ્ઞાન વગેરેનો અભાવ થતો નિબુદ્ધીકરણ, (૩) પરમ-નિબુદ્ધીકરણ, જાય છે. ‘નિરીહીકરણ'ની ભૂમિકામાં (૪) સર્વ-નિબુદ્ધીકરણ, (૫) નિબુદ્ધી- સાધકને જીવાદિ પદાર્થોના નિર્ણય માટે ભવન, (૬) મહા-નિબુદ્ધીભવન, કોઇ પ્રકારની ઇહારૂપ વિચારણા કરવી (૭) પરમ-નિર્બદ્ધીભવન, (૮) સર્વ- પડતી નથી. નિબુદ્ધીભવન. નિરીહીકરણ આદિ આઠ પ્રકાર : (૯) નિરીહીકરણ (૧) નિરીહીકરણ, (૨) મહામૂળ પાઠ : નિરીહીકરણ, (૩) પરમ-નિરીહીકરણ, નિરીઠ્ઠીર મિત્યાદ્રિ ૮ (અષ્ટથી) . (૪) સર્વ-નિરીહીકરણ, (૫) રૂંદા વિદ્યારVI[, મિર્થ સ્થા: નિરીદીભવન, (૬) મહાનિરીદીભવન, પુરુષો વેતિ છે ? (૭) પરમ-નિરીદીભવન, (૮) સર્વઅર્થ : ઇહા એટલે વિચારણા, નિરીદીભવન. અર્થાત્ “આ હૂંઠું છે કે પુરુષ ?” – એવી (૧૦) નિર્મલીકરણ વિચારણા થવી તે ઇહા, (જે • મૂળ પાઠ : ધ્યાનભૂમિકામાં) તેનો અભાવ થાય છે, નિર્મતીરામિત્યાદ્રિ ૮ ગષ્ટથા . તે ધ્યાનને ‘નિરીહીકરણ” કહેવાય છે. ગતિવિપ્રો સાથ | ૨૦ | વિવેચન : અવગ્રહમાં ઇન્દ્રિયો અને અર્થ : જે ધ્યાન-ભૂમિકામાં મહિનો વિષયનો સંપર્ક થતાં “કંઇક છે', એવો અભાવ થાય, તેને “નિર્મલીકરણ” કહે અવ્યક્ત બોધ થાય છે. તેના પછી “એ છે. “મતિ’ શબ્દથી અહીં દસ પ્રકારનો શું છે ?' એવી જિજ્ઞાસા થાય છે. આ અવગ્રહ સમજવો. પાંચ ઇંદ્રિય, છઠું મન જિજ્ઞાસાને સંતોષવા માટે થતી એટલાનો અર્થાવગ્રહ તથા મન અને ચક્ષુ વિચારણા - તેને “ઇહા’ કહેવાય છે. વિના શેષ ચાર ઇન્દ્રિયોથી થતો આઠમા કરણમાં નિર્ણયાત્મક જ્ઞાનનો વ્યંજનાવગ્રહ - એમ દસ પ્રકાર થાય છે. અર્થાત્ “અવાયના અભાવનું કથન હતું. વિવેચન : અહીં “મતિ” શબ્દ દસ આ નવમા કરણમાં “અવાય'ની પહેલાં પ્રકારના અવગ્રહનો વાચક છે. થતી વસ્તુના નિર્ણય માટેની વિચારણાનો ઇન્દ્રિયો અને મન સાથે પદાર્થનો અર્થાત્ ઇહાનો પણ અભાવ થાય છે. સંપર્ક થતાં જે અવ્યક્ત બોધ થાય છે, આત્માના અનુભવજ્ઞાનમાં જેમ-જેમ તેને “અવગ્રહ’ કહે છે. વિકાસ થતો જાય છે, તેમ-તેમ પરોક્ષ અવગ્રહના મુખ્ય બે પ્રકાર છે : (૧) ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે. તે પછી કોઇ પણ પદાર્થનું જ્ઞાન ઇન્દ્રિય સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ તરત ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર મનને ખબર આપે છે. મન આત્માને સંબંધ થવાથી જ થાય છે, માટે ખબર આપે છે, આથી આત્મામાં તે ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાં સંબંધને–સંયોગને વ્યંજન કહેવામાં આવે ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં છે. ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર વ્યંજનાવગ્રહ થતો નથી, પણ સીધો જ સંબંધ થતાં જે અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય અર્થાવગ્રહ થાય છે. કારણ કે – ચક્ષુ અને છે, તે ‘વ્યંજનાવગ્રહ છે. મનના જ્ઞાન વ્યાપારમાં પદાર્થના વ્યંજનાવગ્રહ થયા પછી “કંઇક છે' સંયોગની આવશ્યકતા રહેતી નથી. એવું સામાન્ય જ્ઞાન થાય છે, તે ચક્ષુ અને મન પદાર્થના સંબંધઅર્થાવગ્રહ” છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની સંયોગ વિના જ પોતાના વિષયનો બોધ લેશ પણ અભિવ્યક્તિ નથી થતી, કરી શકે છે. આંખથી દૂર રહેલી વસ્તુને અર્થાવગ્રહમાં “કંઇક છે' એવા સામાન્ય આંખ જોઇ શકે છે. હજારો-લાખો માઇલ જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. દૂર રહેલી વસ્તુનું મન ચિંતન કરી શકે ઇહા, અપાય અને ધારણાના જ્ઞાન- છે - પણ સ્પર્શનેન્દ્રિય આદિ ચાર વ્યાપારમાં ઇન્દ્રિય અને વિષયનો સંયોગ ઇન્દ્રિયો, પોતાના વિષયની સાથે સંબંધ અપેક્ષિત નથી હોતો. તેમાં મુખ્યતયા થાય, તો જ તેનો બોધ કરી શકે છે. માનસિક એકાગ્રતા અપેક્ષિત છે. જ્યારે આથી જ ચહ્યું અને મનને અવ્યક્ત જ્ઞાનરૂપ “અવગ્રહ’માં ઇન્દ્રિય અને અપ્રાપ્યકારી તથા સ્પર્શનેન્દ્રિય આદિ વિષયના સંયોગની અપેક્ષા રહે જ છે. ચારને પ્રાપ્યકારી કહેવામાં આવે છે. મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મનની “મતિ' શબ્દથી અહીં દસ પ્રકારના સહાયથી ઉત્પન્ન થાય છે. ત્વચા, રસના, અવગ્રહનો અભાવ વિવક્ષિત છે. તે દસ નાક, આંખ અને કાન - એ પાંચ ઇન્દ્રિયો પ્રકાર નીચે પ્રમાણે છે - છે. એ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે (૧) સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ, (૨) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું રસનેન્દ્રિય અર્થાવગ્રહ, (૩) ધ્રાણેન્દ્રિય મતિજ્ઞાન થાય છે. અર્થાવગ્રહ, (૪) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, મતિજ્ઞાનમાં સર્વ પ્રથમ વિષય-વસ્તુ (૫) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ, (૬) મન ૧. દરેક ઇન્દ્રિયમાં રહેલી પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિને ઉપકરણેન્દ્રિય કહે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ અર્થાવગ્રહ, (૭) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૮) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૯) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૧૦) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ. મન અને ઇન્દ્રિયોનો બાહ્ય પદાર્થો સાથેનો સંબંધ સર્વથા છૂટી જતાં, સાધક આત્મસ્વરૂપમાં અત્યંત નિશ્ચળતાને પામે છે. નિર્મતીકરણ આદિ આઠ પ્રકાર નીચે મુજબ છે (૧) નિર્મતીકરણ, (૨) મહાનિર્મતીકરણ, (૩) પરમ-નિર્મતીકરણ, (૪) સર્વ-નિર્મતીકરણ, (૫) નિર્મતીભવન, (૬) મહા-નિર્મતીભવન, (૭) ૫૨મ-નિર્મતીભવન, (૮) સર્વનિર્મતીભવન. (૧૧) નિર્વિતર્કીકરણ મૂળ પાઠ : निर्वितर्कीकरणमित्यादि ८ (અષ્ટધા) | Íોત્તર ાતમાવી, अवायात् पूर्व ऊहो वितर्कः । 'अरण्यमेतत् सविताऽस्तमागतः ' નૃત્યાદિ ।। ૧૨ ।। અર્થ : નિર્વિતર્કીકરણ વગેરે આઠ પ્રકા૨ નીચે પ્રમાણે છે (૧) નિર્વિતર્કીકરણ, (૨) મહાનિર્વિતર્કીકરણ, (૩) પરમનિર્વિતર્કીકરણ, (૪) સર્વ-નિર્વિતર્કીકરણ, (૫) નિર્વિતર્કીભવન, (૬) મહાનિર્વિતર્કીભવન, (૭) પરમ-નિર્વિતર્કીભવન, (૮) સર્વ-નિર્વિતર્કીભવન. – વિતર્ક એટલે જે ઇહા થયા પછી અને અપાય (નિશ્ચય) પૂર્વે (તર્ક) થાય છે, તેને વિતર્ક કહે છે. દા.ત. : આ અરણ્ય છે, સૂર્ય અસ્ત પામ્યો છે, અત્યારે અહીં માનવ હોવાનો સંભવ નથી : આ કારણોથી પ્રાયઃ પક્ષીઓવાળો અને રતિના પ્રિયતમ કામદેવના શત્રુ શિવના નામવાળો આ પદાર્થ (સ્થાણુ-ઝાડનું ઠૂંઠું) હોવો જોઇએ. વિવેચન : આ કરણમાં વિતર્કનો અભાવ થાય છે. વિતર્કનો અર્થ છે, સુંદર યુક્તિપૂર્વક વિચારણા કરવી તે. તેનું બીજું નામ ‘ઉહ’ છે. ‘ઇહા'ની પછી અને ‘અવાય’ની પહેલાં વિતર્ક થાય છે. તેનું જ અહીં १. अरण्यमेतत् सविताऽस्तमागतो, न चाधुना संभवतीह मानवः । પ્રાયસ્તવેતેન વિમાના, ભાવ્યું તિપ્રિ(?)યતમારિનાના ॥ પત્ર || ૭૮ ॥ - ‘વિશેષાવશ્ય ભાષ્ય' શ્રીોવ્યાન્નાર્થ ટીજા. (સંસ્કૃતમાં ઠૂંઠાને (સ્થાણુ) કહે છે અને મહાદેવનું બીજું નામ પણ ‘સ્થાણુ’ છે. મહાદેવે રતિના પતિ કામદેવને મારી નાખ્યો હોવાથી મહાદેવ કામદેવના શત્રુ છે એટલે ઉક્ત શ્લોકમાં ‘રતિપ્રિયતમારિનાના’. આ પદમાં રિતના પતિના શત્રુ સમાન નામ (સ્થાણુ)વાળા તરીકે ‘ઝાડના ઠૂંઠા'નો ઉલ્લેખ કર્યો છે.) ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૮૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ ‘વિતર્ક’ શબ્દથી ગ્રહણ થયું છે. ‘પ્રમાણ નય તત્ત્વાલોક’ ગ્રંથમાં પરોક્ષ પ્રમાણના પાંચ પ્રકારોમાં ‘તર્ક'નો એક સ્વતંત્ર પ્રમાણ તરીકે નિર્દેશ કર્યો છે. તેનું કારણ એ છે કે તર્કજ્ઞાનને પ્રમાણ ન માનવામાં આવે તો અનુમાન પ્રમાણની ઉત્પત્તિ થઇ શકતી નથી. તર્કથી ધુમાડા અને અગ્નિનો અવિનાભાવ સંબંધ નિશ્ચિત થઇ ગયા પછી જ ધુમાડાથી અગ્નિનું અનુમાન કરી શકાય છે - આ છે તર્કનું કાર્ય. ૨ હવે ‘તર્ક' શું છે તે વિચારીએ ‘જ્યાં-જ્યાં ધુમાડો હોય છે, ત્યાંત્યાં અગ્નિ હોય છે' આ રીતે એક (હેતુ)ના સદ્ભાવમાં બીજાનો સદ્ભાવ હોવો તે અવિનાભાવ સંબંધને ‘વ્યાપ્તિ’ કહે છે. 1 આ અવિનાભાવ સંબંધ ત્રણે કાળ માટે હોય છે. જે જ્ઞાનથી આ સંબંધનો નિર્ણય થાય તેને ‘તર્ક' કહે છે. તર્કનું શાન ઉપલંભ અને અનુપલંભથી ઉત્પન્ન થાય છે. ધુમાડાના સદ્ભાવમાં અગ્નિનો સદ્ભાવ એક સાથે જોવો તે ઉપલંભ છે અને અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ જાણવો તે અનુપલંભ છે. આમ વારંવાર ઉપલંભ અને અનુપલંભ થવાથી તે-તે પદાર્થના સંબંધનું અર્થાત્ વ્યાપ્તિનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે તર્ક છે. મતિજ્ઞાનના ભેદરૂપ ઇહા અને અપાયની વચ્ચે ‘તર્ક’નું સ્થાન હોવાથી તે પણ મતિજ્ઞાનનો જ એક પ્રકાર છે. ઇહામાં થતા સંભાવનાત્મક જ્ઞાનને નિર્ણયાત્મક રૂપ આપવા જે યુક્તિ-પ્રયુક્તિઓની વિચારણા થાય છે, તે તર્ક છે. ‘અરણ્યમેતત્...’ આ શ્લોકમાં જે વાત અલંકારિક ભાષામાં રજૂ કરી છે તે આ છે - કોઇ માણસ જંગલમાં ગયો અને ત્યાં જ સાંજ પડી ગઇ. તે સમયે દૂરથી ઝાડનું ઠૂંઠું દેખાતાં તેના મનમાં સ્વાભાવિક રીતે જ શંકા ઉત્પન્ન થઇ કે - આ ઠૂંઠું હશે કે પુરુષ ?' પછી તે તર્ક-વિતર્ક કરવા લાગે છે. એક તો આ જંગલ છે, સૂર્ય પણ અત્યારે આથમી ગયો છે. માટે આ સ્થાને અને આ સમયે મનુષ્યની સંભાવના નથી : એટલે આ પક્ષીઓવાળું ઝાડનું ઠૂંઠું હોવું જોઇએ. આ રજૂઆતમાં પુરુષ હોવાની અસંભવિતતાને મજબૂત બનાવવા માટે જે યુક્તિઓ વિચારવામાં આવી તે તર્ક છે. જે સાધક-યોગી નિર્વિકલ્પ સમાધિમાં આત્માના પરમાનંદને અનુભવે છે, તે તર્ક-વિતર્કથી પણ પર થઇ ગયેલ હોય છે, તેનું સમર્થન આ‘નિર્વિતર્કીકરણ’ દ્વારા થાય છે. આ કરણમાં તર્ક-વિતર્કનો સંપૂર્ણ અભાવ થવાથી દેહથી ભિન્ન આત્માના ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૮૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વનો પૂર્ણ નિશ્ચય જ નહિ, પણ કરણોમાં મતિજ્ઞાન અને તેની ઉત્પત્તિનાં સાક્ષાત્કાર અર્થાત્ અનુભવ, પૂર્વના સાધનોનો ઉત્કમથી અભાવ બતાવવામાં કરણોથી વધુ નિશ્ચળ હોય છે. આવ્યો છે. (૧૨) નિરુપયોગીકરણ આ છેલ્લા કરણમાં “ધારણા'નો શેષ મૂળ પાઠ : ત્રીજો ભેદ, “વાસના” તેનો અભાવ ૩પયા વાસનારૂપતભાવો જણાવ્યો છે. નિરુપનીરVમ્ | ૨૨ અહીં ‘ઉપયોગ’ શબ્દથી ‘વાસના'નું મ-પરમાદિ-વિશેષMનિ તર્થવ ગ્રહણ થયું છે. તેનું કારણ એ છે કે - નચિરંથોનમેલન ભાવનીયાના કોઈ પણ વિષયનો સતત ઉપયોગ વર-ભવનમેવોપ તથૈવ ૨૬ / અંતમૂહૂર્ત સુધી ટકી રહે છે, પણ एवं करणानि ९६ ॥ વારંવાર એકને એક વિષયમાં આત્માનો અર્થ : વાસનારૂપ જે ‘ઉપયોગ’ તેનો ઉપયોગ રહેવાથી, તે વિષયના સંસ્કાર અભાવ, તે નિરુપયોગી કરણ છે. આત્મામાં પડી જાય છે. આ સંસ્કારને જ આ કરણના તેમજ પૂર્વે કહેલા સર્વ ‘વાસના' કહે છે. કરણોના “મહા-પરમ” આદિ વિશેષણોથી આ વાસના કેટલાક જીવોને સંખ્યાતા તેમજ તેના જઘન્ય વગેરે સંયોગથી થતા વર્ષ સુધી અને કેટલાક જીવોને અસંખ્યાતા ભેદો પણ સમજી લેવા તથા કરણ અને વર્ષ સુધી પણ હોઇ શકે છે. ભવનના ભેદો પણ પૂર્વવત્ જાણી લેવા. ધારણા'ના ત્રણ ભેદમાંથી નિરુપયોગી કરણ આદિ આઠ ભેદ અવિસ્મૃતિ અને સ્મૃતિનો કાળ નીચે પ્રમાણે છે - અંતર્મુહૂર્તનો કહ્યો છે, જયારે વાસનાનો (૧) નિરુયોગીકરણ, (૨) મહા- કાળ સંખ્યાતા અને અસંખ્યાતા વર્ષ નિરુયોગીકરણ, (૩) પરમ-નિરુયોગી- સુધીનો બતાવ્યો છે. કરણ, (૪) સર્વ-નિરુયોગીકરણ, (૫) મતિજ્ઞાનના સર્વ ભેદોમાં વાસનાની નિરુપયોગીભવન, (૬) મહા-નિરુ- (સહુથી વધુ) સ્થિતિ-કાળમર્યાદા સહુથી પયોગીભવન, (૭) પરમ-નિરુપયોગી- વધુ હોવાથી જ તેનો અભાવ છેલ્લા ભવન, (૮) સર્વ-નિરુપયોગીભવન. કરણમાં બતાવવામાં આવ્યો હોય એમ આ રીતે કરણના ૧૨૪૮૯૬ સમજાય છે. (છ) પ્રકાર છે. અનાદિ કાળથી અવિદ્યા અને વિવેચન : આ પહેલાનાં સર્વ મિથ્યાત્વ (વિપરીત બુદ્ધિ)ને આધીન ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ જીવાત્મા પોતાના દેહને જ પોતાનું જ સંસ્કારો એને શુદ્ધભાવે ધર્મ આરાધવા સ્વરૂપ માનીને, અર્થાત્ “આ દેખાતું દેતા નથી. શરીર એ જ હું છું” એ રીતે જડ દેહમાં દીર્ઘ કાળની એક કુટેવ જે રીતે ચૈતન્ય સ્વરૂપ આત્માની વિપરીત બુદ્ધિ માણસ ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપી દે કરીને દેહના સુખે સુખી અને દેહના દુઃખે છે, તે જ રીતે આ અવિવેક માણસને દુઃખી બનતો આવ્યો છે. શરીરના જન્મ- દેહભાવમાં જ જકડી રાખે છે. જીવન અને મરણમાં પોતાના જન્મ- તેમ છતાં જે ભવ્યાત્મામાં જીવન અને મરણને માનતો-અનુભવતો આત્માનુભૂતિનો તીવ્ર તલસાટ જન્મે છે આવ્યો છે. અને એને સફળ બનાવવા એ પરમાત્મજન્મ-જન્માંતરોથી ચાલી આવતી ભક્તિ, સદ્ગુરુ-સેવા, શાસ્ત્રાભ્યાસ, દેહમાં આત્મભ્રાંતિનો આ સંસ્કાર એટલો જીવ-મૈત્રી, પરોપકાર આદિ ગુણોમાં બધો દઢમૂળ બની ગયો કે દેહથી ભિન્ન તથા યમ, નિયમ આદિના પાલનમાં એવા આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપનો સાચો પુરુષાર્થ કરે છે, ત્યારે દેવ-ગુરુની વિચાર સુદ્ધાં એને કદી આવતો નથી. કૃપાથી એનો ધ્યાન-યોગમાં પ્રવેશ થાય જે ભવ્યાત્માને ભવસ્થિતિનો પરિપાક છે. વળી ક્રમશઃ ધ્યાનાભ્યાસમાં આગળ થવાથી સદ્ગુરુનો સમાગમ થાય છે, વધતાં અપૂર્વકરણરૂપ મહા સમાધિની તેમના મુખે એ આદરપૂર્વક ધર્મનું શ્રવણ ભૂમિકામાં આવે છે, ત્યારે એ સાધકને કરે છે; તેમજ તેના ઉપર નિયમિત મનન દેહ-ભિન્ન પરમાનંદમય આત્માની કરે છે, ત્યારે તેને દેહથી ભિન્ન આત્માનું અનુભૂતિની બે-ચાર સુભગ પળો લાધે યથાર્થ સ્વરૂપ જાણવા મળે છે અને છે, અર્થાત્ આત્મિક-આનંદનો આંશિક આત્મસ્વરૂપની પ્રતીતિ કરવાથી કંઇક અનુભવ થાય છે. રુચિ તેનામાં પ્રગટે છે – એ રુચિ અનુસાર આત્મામાં રહેલા અનાદિના એ આત્મપ્રતીતિકારક ધર્માનુષ્ઠાનોનું અવિવેકના પેલા સંસ્કાર સામે વિવેકના આસેવન કરે છે. આ તાજા અને પ્રાથમિક સંસ્કાર ટક્કર દેહ સાથેની એકતાનો અવિવેક – જે શી રીતે ઝીલી શકે ? એટલે અવિવેકનો જન્મોજન્મથી પરિપુષ્ટ બન્યો હોય છે, વાયુ વછૂટતાં વિવેકરૂપી દીપકનો પ્રકાશ તેનો ભેદ-નાશ કરોડો જન્મની ધર્મસાધના ઓલવાઇ જાય છે અને જીવાત્મા પુનઃ પછી પણ દુઃશક્ય છે. એનું કારણ એ ભ્રાંત-દશામાં પછડાય છે. છે કે - અંદર પડેલા અવિવેકના ઘેરા આ રીતે વિવેક-અવિવેક વચ્ચેનું ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૦ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઘર્ષણ ઘણા સમય સુધી ચાલુ જ રહે છે. થયો હોય છે, તે સમ્યગુ-દર્શન, અવિરત, જે સાધક કુસંસ્કારોથી સતત સાવધાન વિરત, પ્રમત્ત, અપ્રમત્ત આદિ રહે છે, અર્થાત્ તેના પાશમાં ફસાતો ગુણસ્થાનકોમાં ઉત્તરોત્તર વિકાસશીલ નથી તે વિવેકના દિવ્ય પ્રકાશ દ્વારા અવસ્થાને પામતો જાય છે. બહિરાત્મભાવનો ત્યાગ કરી ઉન્મનીકરણ આદિ અગિયાર કરણોની અંતરાત્મભાવમાં સ્થિર બની, પરમાત્મ- ભૂમિકા સુધીના વિકસિત ધ્યાન-યોગમાં સ્વરૂપની ભાવનાથી પોતાના આત્માને સાધકને ક્રમશ: વિશુદ્ધ-વિશુદ્ધતર ભાવિત કરવામાં સફળ થાય છે. આત્માનુભૂતિનો પ્રકાશ પ્રાપ્ત થતો જાય છે. સતુ-ચિત-આનંદમય જે પૂર્ણ શુદ્ધ અગિયારમા ગુણસ્થાનકમાં ઉપશમ સ્વરૂપ પરમાત્માનું છે, સત્તાએ એવું જ શ્રેણિ ઉપર આરૂઢ થયેલા ચૌદ પૂર્વધર સ્વરૂપ મારા આત્માનું છે. પરમાત્મા અને આદિ મહામુનિઓ ચારિત્રની નિર્મળ મારા આત્મા વચ્ચે તત્ત્વતઃ કોઇ ભેદ આરાધના સાથે સુવિશુદ્ધ ધ્યાનની નથી. જે ભેદ જણાય છે તે પણ સોપાધિક ભાવધારામાં આગળ વધતાં જો જરા પણ છે અને બંનેનું નિરુપાયિક સ્વરૂપ એક સાવધાની ગુમાવે છે, તો શેષ રહેલા સરખું છે - મૌલિક છે. મોહના સૂક્ષ્મ સંસ્કારો તેમની સાધનામાં આ રીતે સ્વાત્મામાં પરમાત્મભાવનું વિક્ષેપ ઊભો કરી દે છે અને ભ્રાંતિની અભેદ પ્રણિધાન જેમ-જેમ દઢ, દઢતર જાળમાં ફસાવી તેમને ગુણશ્રેણિથી ભ્રષ્ટ થતું જાય છે. તેમ-તેમ ધ્યાતા-આત્માના કરી દે છે. પ્રદેશ-પ્રદેશે “સોડહં, સોડાં”નો અંતર્નાદ જો કે એક વાર પણ જે ભવ્યાત્માને ગુંજી ઊઠે છે. આત્માનો આંશિક અનુભવ થઈ ગયો તાત્પર્ય કે – દેહદૃષ્ટિ વડે આત્માને હોય છે. “સમ્યગુ દર્શનની સ્પર્શના થઇ જોવો તે ભારે અવિવેક છે. આત્માનું હોય છે તે મોહવશાત્ બ્રાંત બની જાય, યથાર્થ દર્શન પરમાત્માની આંખે જોવાથી તો પણ તેના આત્માની પૂર્ણ-શુદ્ધ જ થાય છે. આ આંખ ઉક્ત પ્રણિધાનની અવસ્થાનું પ્રગટીકરણ અર્ધપુદ્ગલ પરિપૂર્ણ પરિણતિના પ્રબળ પ્રભાવે ઊઘડે પરાવર્ત-કાળમાં અવશ્ય થાય જ છે. છે અને ત્યારે ‘ભોર ભયો.. નો મર્મ ઉપશમ અને ક્ષાયોમિક ભાવની અનુભવગોચર થાય છે. અવસ્થા ઔદયિક ભાવનું જોર વધતાં જે ભવ્યાત્મામાં અપુનબંધક ચાલી જાય છે, પરંતુ જ્યારે સૂક્ષ્મ અવસ્થાથી બીજરૂપે ધ્યાન-યોગનો આરંભ સંસ્કારરૂપ દર્શનમોહનો સર્વથા નાશ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ થાય છે, ત્યાર પછી પતનની સંભાવના અર્થ: ઉપરોક્ત કરણના ૧૨૪૮૩૯૬ રહેતી નથી. ક્ષાયિક ભાવનું સમ્યગ્ (છન્નુ) ભેદો સાથે ધ્યાનના ચોવીસ ભેદોને દર્શન થયા પછી અર્થાત આત્માનુભૂતિમાં પણ ગુણતાં ૯૬x૨૪=૩૩૦૪ થાય છે. બાધક દર્શનમોહનો ક્ષય થયા પછી સાધક તેને છિન્નુ) કરણયોગ વડે ગુણતાં બહુ નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ-શુદ્ધ ૨, ૨૧,૧૮૪ ભેદો થાય છે. એ જ રીતે આત્મસ્વરૂપનો સ્વામી બને છે. ૨૩૦૪ને ૯૬ (છન્નુ) ભવનયોગ વડે - નિરુપયોગીકરણની ભૂમિકામાં ગુણતાં પણ ૨,૨૧,૧૮૪ ભેદો થાય છે. વાસનારૂપ ઉપયોગનો અર્થાત્ આત્મામાં આ બંને મળીને કુલ ૪,૪૨,૩૬૮ પડેલા મોહાદિકના સંસ્કારોનો અભાવ ધ્યાનભેદો થાય છે. થઇ જાય છે. તેથી, ફરીને દેહમાં કહ્યું પણ છે - આત્મભ્રાંતિ થવાની સંભાવના રહેતી “ચાર લાખ, બેતાળીસ હજાર, નથી. આત્મા આત્માને આત્મજ્ઞાન વડે ત્રણસો અને અડસઠ એ છબી ધ્યાનના આત્મામાં જ અનુભવે એવી ઉચ્ચ પ્રકારો જાણવા.' સ્થિતિનું નિર્માણ આ કરણમાં થાય છે. વિવેચનઃ આત્માની મુખ્ય બે શક્તિ પૂર્વના કરણોમાં સત્તાગત મોહાદિક છે : (૧) યોગ(ક્રિયા)શક્તિ અને (૨) સંસ્કારોના ઉદ્બોધનની જે શક્યતા ઊભી ઉપયોગ(જ્ઞાન) શક્તિ.૧ પ્રણિધાન આદિ હતી તે અહીં નિર્મૂળ થાય છે. છશુ યોગ પ્રકારોમાં પ્રધાનતયા ધ્યાનના ભેદ-પ્રભેદોની વિશાળતા યોગ(ક્રિયા)શક્તિની અને ઉન્મનીકરણ • મૂળ પાઠ : આદિ છશુ કરણોમાં પ્રધાનતયા ર [ગિતા ધ્યાન (૨૪) મેટા : ઉપયોગ(જ્ઞાન)શક્તિની ઉત્તરોત્તર વિશેષ ૨૩૦૪ . તે વેરાયો: પUUવતિ- પ્રબળતા હોય છે. સંસ્થેffખાતા: ૨, ૨૧, ૨૮૪ | મન- ધ્યાન-સાધનામાં વપરાતી આ બંને યોૌરÀä મેવાડ, મયં ૪, ૪૨, ૩૬૮ માં પ્રકારની શક્તિઓની મંદતા અને તીવ્રતા ૩ ૨ - અનુસાર ધ્યાનમાં પણ મંદતા-તીવ્રતા 'चत्तारि सयसहस्सा હોય છે. યોગ અને ઉપયોગ શક્તિના આ बायालीसं भवे सहस्साइं । તારતમ્યને લઇને જ ચોવીસ ધ્યાનના કુલ तिन्नि सया अडसट्ठा ૪,૪૨, ૩૬૮ ભેદ થાય છે તે આ રીતે – નિયા છમસ્થાપIII ' ધ્યાનના ચોવીસ પ્રકારોનો ૯૬ પ્રકારના ૧. ‘કોકોપયો નીવેષ' - તત્ત્વાર્થ સૂત્ર | ૪૪-૬ . ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૨ Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનયોગ આદિ સાથે અને ૯૬ પ્રકારના ઉન્મનીકરણ આદિ સાથે સંબંધ હોવાથી ૨૪ ધ્યાન ભેદોને ૯૬ પ્રકારના ક૨ણ સાથે ગુણતાં ૨૪૪૯૬=૨૩૦૪ ભેદ થાય છે. આ ૨૩૦૪ને ૯૬ કરણયોગ સાથે ગુણતાં ૨૩૦૪૪૯૬=૨,૨૧,૧૮૪ ભેદ થાય છે. આ જ પ્રમાણે ૨૪ (ધ્યાન) ૪ ૯૬ (કરણ) = ૨૩૦૪ ભેદને ૯૬ પ્રકારના ભવનયોગ સાથે ગુણવાથી પણ ૨૩૦૪ × ૯૬ (ભવનયોગ) ૨,૨૧,૧૮૪ થાય છે અને તે બંને મળીને કુલ ધ્યાન ભેદો ૪,૪૨,૩૬૮ થાય છે. (૧) જઘન્ય અશુભયોગથી નિવૃત્ત સાધકનું (આજ્ઞાવિચયાદિરૂપ) ધર્મધ્યાન એ પ્રણિધાનયોગ યુક્ત ધ્યાન છે. (૨) મધ્યમ અશુભયોગથી નિવૃત્ત સાધકનું (આજ્ઞાવિચયાદિરૂપ) ધર્મધ્યાન એ પ્રણિધાન-મહાયોગ યુક્ત ધ્યાન છે. આ વિશાળ ભેદ સંખ્યા ભિન્ન-ભિન્ન પ્રકારના સાધકોની અપેક્ષાએ સારી રીતે (૩) ઉત્કૃષ્ટ અશુભયોગથી નિવૃત્ત સાધકનું (આજ્ઞાવિચયાદિરૂપ) ધર્મધ્યાન ઘટી શકે છે. સમુદિત ૨૪ ધ્યાન ભેદોનીએ પ્રણિધાન-પરમયોગ યુક્ત ધ્યાન છે. (૪) જઘન્ય શુભ યોગમાં પ્રવૃત્ત સાધકનું ધર્મ ધ્યાન એ સમાધાનયોગ યુક્ત ધ્યાન છે. (૫) મધ્યમ શુભ યોગમાં પ્રવૃત્ત સાધકનું ધર્મ ધ્યાન એ સમાધાનમહાયોગ યુક્ત ધ્યાન છે. અપેક્ષાએ ધ્યાનના કુલ ૪,૪૨,૩૬૮ ભેદ વિચાર્યા. હવે તેમાંથી એક-એક ધ્યાન-ભેદની અપેક્ષાએ થતાં ૧૮,૪૩૨ ભેદનો વિચાર કરીએ જેથી સમુદિત ૨૪ ધ્યાન ભેદોને સમજવામાં સરળતા થશે. ૨૪ ધ્યાન ભેદોમાં પ્રથમ ભેદ ધ્યાન’ (આજ્ઞા-વિચયાદિરૂપ ધર્મધ્યાન)ને ૯૬ પ્રકારના યત્નપૂર્વક થતા કરણયોગ સાથે ગુણતાં ૧૪૯૬=૯૬ ભેદ થાય છે, તેને ૯૬ પ્રકારના ઉન્મનીકરણ આદિ સાથે ગુણતાં ૯૬×૯૬=૯૨૧૬ ભેદ થાય છે. (૬) ઉત્કૃષ્ટ શુભ યોગમાં પ્રવૃત્ત સાધકનું ધર્મ ધ્યાન એ સમાધાનપરમયોગ યુક્ત ધ્યાન છે. (૭) જઘન્ય મધ્યસ્થ ભાવથી યુક્ત સાધકનું ધર્મ ધ્યાન એ સમાધિયોગ યુક્ત ધ્યાન છે. એ જ રીતે સહજ ભાવે થતા (૮) મધ્યમ મધ્યસ્થ ભાવથી યુક્ત ૦ ૨૯૩ - ભવનયોગની અપેક્ષાએ પણ ૯૨૧૬ ભેદ થાય છે. ૧૪૯૬ (ભવનયોગ) ૯૬૪૯૬ (કરણ) = ૯૨૧૬ થાય છે. તે બંને મળીને એક ધ્યાનના કુલ ભેદ ૧૮,૪૩૨ થાય છે. તેમાં કરણયોગની અપેક્ષાએ થતા ૯૬ ધ્યાન ભેદો આ પ્રમાણે છે = ધ્યાન વિચાર (સવિવેચન) = Page #313 -------------------------------------------------------------------------- ________________ સાધકનું ધર્મ ધ્યાન એ સમાધિ-મહાયોગ કે “યોગ’ કરતાં વીર્યની શક્તિ વધુ પ્રબળ યુક્ત ધ્યાન છે. હોય છે અને વીર્યથી સ્થામ વધુ પ્રબળ (૯) ઉત્કૃષ્ટ મધ્યસ્થ ભાવથી યુક્ત હોય છે - આ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી સાધકનું ધર્મ ધ્યાન એ સમાધિ-પરમયોગ પ્રબળતામાં મુખ્ય કારણ તેનાં વિશિષ્ટ યુક્ત ધ્યાન છે. - આલંબનો છે. (૧૦) જઘન્ય ઉચ્છવાસનિરોધથી ૯૬ કરણની અપેક્ષાએ યુક્ત સાધકનું ધર્મ ધ્યાન એ કાષ્ઠાયોગ ૯,૨૧૬ ધ્યાન ભેદો યુક્ત ધ્યાન છે. કરણ યોગની અપેક્ષાએ પ્રથમ (૧૧) મધ્યમ ઉચ્છવાસનિરોધથી “ધ્યાન'ના જે ૯૬ ભેદ વિચાર્યા, તે યુક્ત સાધકનું ધર્મ ધ્યાન એ કાષ્ઠા- પ્રત્યેકના ૯૬ પ્રકાર ઉન્મનીકરણ આદિની મહાયોગ યુક્ત ધ્યાન છે. અપેક્ષાએ થતાં હોવાથી તેના કુલ ૯, ૨૧૬ (૧૨) ઉત્કૃષ્ટ ઉચ્છવાસનિરોધથી ભેદ થાય તે આ પ્રમાણે છે. યુક્ત સાધકનું ધર્મ ધ્યાન એ કાષ્ઠા- (૧) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે પરમયોગ યુક્ત ધ્યાન છે. જઘન્ય પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને યોગના મુખ્ય ૮ પ્રકાર છે. તેમાં પામે છે, ત્યારે તે ઉન્મનીકરણયુક્ત પ્રથમ પ્રકાર-યોગ”ના બાર ભેદ ઉપર કહેવાય છે. મુજબ છે. એ જ રીતે શેષ સાત પ્રકાર- (૨) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, મધ્યમ પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને શક્તિ અને સામર્થ્યની અપેક્ષાએ પણ પામે છે, ત્યારે તે મહોન્મનીકરણયુક્ત દરેકના બાર-બાર પ્રકાર ઉપર મુજબ કહેવાય છે. સમજવા. પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે આ રીતે પ્રથમ ધ્યાન (ધર્મધ્યાન), ઉત્કૃષ્ટ પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને યોગાદિ આઠના બાર-બાર પ્રકારો સાથે પામે છે, ત્યારે તે પરમોન્મનીકરણયુક્ત ગુણવાથી ૮૮૧૨=૯૬ પ્રકારનું થાય છે. કહેવાય છે. તે પ્રયત્નપૂર્વક થતાં કરણયોગની (૪) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જ્યારે અપેક્ષાએ સમજવું. મિશ્ર પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને આ ૯૬ ધ્યાન પ્રકારોમાં ઉત્તરોત્તર પામે છે, ત્યારે તે સર્વોન્મનીકરણયુક્ત યોગ શક્તિની પ્રબળતા હોય છે. એટલે કહેવાય છે. ૧. ફૂટનોટ આગળના પૃષ્ઠ પર છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૪ Page #314 -------------------------------------------------------------------------- ________________ (૫) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને ત્રીજા જઘન્ય પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને નિશ્ચતનીકરણના ૮ ભેદ વડે ગુણતાં પામે છે, ત્યારે તે ઉન્મનીભવનયુક્ત ૭૬૮ ભેદ થાય છે. કહેવાય છે. પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને ચોથા (૬) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જ્યારે નિઃસંજ્ઞીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ મધ્યમ પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને ભેદ થાય છે. પામે છે, ત્યારે તે મહોન્મનીભવનયુક્ત પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને પાંચમા કહેવાય છે. નિર્વિજ્ઞાનીકરણના ૮ ભેદ વડે ગુણતાં (૭) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જ્યારે ૭૬૮ ભેદ થાય છે. ઉત્કૃષ્ટ પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને છઠ્ઠી પામે છે, ત્યારે તે પરમોન્સનીભવનયુક્ત નિર્ધારણીકરણના ૮ ભેદ વડે ગુણતાં કહેવાય છે. ૭૬૮ ભેદ થાય છે. (૮) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને સાતમા મિશ્ર પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને પામે વિસ્મૃતીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ છે, ત્યારે તે ‘સર્વોન્મનીભવનયુક્ત ભેદ થાય છે. કહેવાય છે. પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને આઠમા આ રીતે પ્રથમ ઉન્મનીકરણના આઠ નિર્બદ્ધીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ પ્રકારો સાથે પૂર્વોક્ત ૯૬ ધ્યાન ભેદને ભેદ થાય છે. ગુણવાથી કુલ ૭૬૮ થાય તે જ રીતે પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને નવમા નિશ્ચિત્તીકરણ આદિ પ્રત્યેક કરણની અપેક્ષાએ નિરીહીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ પણ ૭૬૮-૭૬૮ એવા ભેદ થાય છે. ભેદ થાય છે. પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને બીજા પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને દસમા નિશ્ચિત્તીકરણના ૮ ભેદ વડે ગુણતાં નિર્મતીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ ૭૬૮ ભેદ થાય છે. ભેદ થાય છે. ૧. પ્રયત્નપૂર્વક થતા કરણયોગના ૯૬ ધ્યાન પ્રકારોમાં નિર્વિકલ્પ અવસ્થા બંને રીતે પ્રાપ્ત થઇ શકે છે. એટલે કે ઉન્મનીકરણના આઠ ભેદોમાં પ્રથમના ચાર ભેદ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત થતી ધ્યાનની નિર્વિકલ્પ અવસ્થાના સૂચક છે અને ઉન્મનીકરણ આદિ ચાર ભેદ એ પ્રયત્ન વિના સહજભાવે પ્રગટતી ધ્યાનની નિર્વિકલ્પ અવસ્થાના દ્યોતક છે. તેમજ સર્વોન્મનીકરણ અને સર્વોન્મનીભવન આ બંને ભેદ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ - આ ત્રણે પ્રકારોના મિશ્રણવાળું હોય છે. બાકીનાં બધાં કરણોમાં પણ આ રીતે સમજવું. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને અગિયારમા નિર્વિતર્કીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ ભેદ થાય છે. પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને બારમા નિરુપયોગીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ ભેદ થાય છે. ૯,૨૧૬ ભેદ થાય છે. ભવનયોગની (૩) શૂન્યના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. (૪) પરમશૂન્યના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. (૫) કલાના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. (૬) પરમકલાના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. અપેક્ષાએ ૯,૨૧૬ ભેદ પ્રયત્નપૂર્વક થતા ક૨ણયોગની અપેક્ષાએ જેવી રીતે પ્રથમ ‘ધ્યાન’ભેદના ૯,૨૧૬ કુલ ભેદ થાય છે, તેવી જ રીતે પ્રયત્ન વિના સહજભાવે થતા ભવનયોગની અપેક્ષાએ પણ પ્રથમ ‘ધ્યાન’ ભેદના ૯,૨૧૬ ભેદ થાય છે. ૧ ધર્મધ્યાન ૪ ૯૬ ભવનયોગ = ૯૬ X ૯૬ ઉન્મનીકરણ = ૯,૨૧૬ આ રીતે ક૨ણયોગ અને ભવનયોગની અપેક્ષાએ થતાં ૯,૨૧૬૯,૨૧૬ ભેદ મળીને કુલ ૧૮,૪૩૨ ભેદો પ્રથમ ‘ધ્યાન’ના થાય છે. તે રીતે શેષ પરમધ્યાન, શૂન્ય, પરમશૂન્ય આદિ ત્રેવીસ ધ્યાન ભેદોના પ્રત્યેકના પણ ૧૮,૪૩૨ ભેદ થાય છે. તે આ પ્રમાણે - (૯) બિન્દુના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. પરમધ્યાન આદિ ૨૩ ધ્યાનોની અપેક્ષાએ ધ્યાનભેદો (૧૦) પરમબિન્દુના કરણયોગની (૨) પરમધ્યાનના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ અપેક્ષાએ૯,૨૧૬=૧૮,૪૩૨ ભેદજાણવા. જાણવા. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૯૬ (6) જ્યોતિના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. (૮) પરમજ્યોતિના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. Page #316 -------------------------------------------------------------------------- ________________ (૧૧) નાદના કરણયોગની અપેક્ષાએ (૧૯) માત્રાના કરણયોગની ૯, ૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ અપેક્ષાએ ૯, ૨૧૬ અને ભવનયોગની ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. અપેક્ષાએ ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ (૧૨) પરમનાદના કરયોગની જાણવા. અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની (૨૦) પરમમાત્રાના કરણયોગની અપેક્ષાએ ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની જાણવા. અપેક્ષાએ ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ (૧૩) તારાના કરણયોગની જાણવા. અપેક્ષાએ ૯, ૨૧૬ અને ભવનયોગની (૨૧) પદના કરણયોગની અપેક્ષાએ અપેક્ષાએ ૯,૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ જાણવા. ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. (૧૪) પરમતારાના કરણયોગની (૨૨) પરમપદના કરણયોગની અપેક્ષાએ ૯, ૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯, ૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ અપેક્ષાએ ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. જાણવા. (૧૫) લયના કરણયોગની અપેક્ષાએ (ર૩) સિદ્ધિના કરણયોગની અપેક્ષાએ ૯ ૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯ ૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. (૧૬) પરમલયના કરણયોગની (૨૪) પરમસિદ્ધિના કરણયોગની અપેક્ષાએ ૯,૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯, ૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ અપેક્ષાએ૯,૨૧૬=૧૮,૪૩૨ ભેદજાણવા. જાણવા. આ રીતે ૨૪૮૧૮,૪૩૨=૪,૪૨,(૧૭) લવના કરણયોગની અપેક્ષાએ ૩૬૮ કુલ ધ્યાનના ભેદો થાય છે. જેમાં ૯, ૨૧૬ અને ભવનયોગની અપેક્ષાએ છબસ્થ જીવોની અપેક્ષાએ સંભવતા સમસ્ત ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ જાણવા. ધ્યાનપ્રકારોનો સમાવેશ થઇ જાય છે. (૧૮) પરમલવના કરણયોગની (૧) યોગનાં આલંબનો. અપેક્ષાએ ૯, ૨૧૬ અને ભવનયોગની • મૂળ પાઠ : અપેક્ષાએ ૯, ૨૧૬ = ૧૮,૪૩૨ ભેદ યો વિરચં૦ રૂત્યાદ્રિ યો જાણવા. योग उक्तस्तस्यालम्बनानि २९० ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ तत्र मनोयोगः, 'जणवयसम्मय' निस्सिआ दसमा ॥ २७४ ॥ इत्यादि भाषाः ४२, उप्पन्नविगयमीसग 'कालतियं' इत्यादि १६, जीवमजीवे अ जीवअज्जीवे । उभयं ५८ । तहऽणंतमीसगा खलु तत आसां मनश्चिन्तनावसरे परित्त अद्धा अ अद्धद्धा ॥ २७५ ॥ मनोयोगत्वम् ५८, आमंतणि आणवणी जायणि भाषणावसरे भाषायोगत्वम् ५८ ॥ तह पुच्छणी अ पन्नवणी । औदारिककाययोगो पच्चक्खाणी भासा द्वात्रिंशभेदो जीवभेदात् - भासा इच्छाणुलोमा अ ॥ २७६ ॥ અર્થ : “યોગો વિરિય૦' ઇત્યાદિ अणभिग्गहिआ भासा ગાથા દ્વારા જે યોગ કહેવામાં આવ્યો છે, भासा अ अभिग्गहम्मि बोद्धव्वा । તેનાં આલંબનો ૨૯૦ છે. તેમાં મનોયોગ संसयकरणी भासा આ પ્રમાણે સમજવો. वायड अव्वायडा चेव ॥ २७७ ॥ 'जणवय-सम्मय-ठवणा - श्री शिवैsules नियुति, पृ. ४१६. नामे रूवे पडुच्च सच्चे अ। मायामो अनुसार भाषान। ववहार-भाव-जोगे दसमे बैंतालीस 10 तेभ४ 'कालतिय'३ ओवम्मसच्चे अ॥ २७३ ॥ त्याहि ॥थानुसार सो ४२ थाय कोहे माणे माया लोभे છે. આ બંને મળીને અઠ્ઠાવન પ્રકારો पेज्जे तहेव दोसे अ। થાય છે. આ બધા પ્રકારોનો મનથી हासभए अक्खाइय उवघाए ચિંતન કરતી વખતે અઠ્ઠાવન પ્રકારનો ૧. આ ગાથાના અર્થ માટે જુઓ પરિશિષ્ટ નંબર ૮. ૨. ૨૭૫મી ગાથા સિવાયની આ સર્વ ગાથાઓ “શ્રી પન્નવણાસૂત્ર'ના ૧૧મા ભાષાપદમાં, ૧૬૫માં સૂત્રમાં પણ છે. ૩. “શ્રી બૃહત્ કલ્પસૂત્ર'ની શ્રી મલયગિરિસૂરિ વિરચિત ટીકામાં આ ગાથા જોવા મળે છે. તે પાઠ માટે જુઓ પરિશિષ્ટ નંબર ૮. ४. 'श्री बृहत् कल्पसूत्र'नी श्री भत्यगिरिसूरिकृत टीम क्यनना सोण मे आ प्रभारी छ - तानि च षोडश वचनान्यमूनि - लिंगतियं वयणतियं, कालतियं तह परुक्ख पच्चक्खं । उवणय-ऽवणयचउक्कं, अज्झत्थिययं तु सोलसमं ॥ अस्या(अ)क्षरगमनिका-'लिंगत्रयम्'-इयं स्त्री, अयं पुमान्, इदं कुलम् ! 'वचन त्रिकम्'एकवचनं, द्विवचनं, बहुवचनमिति ।' ध्यान वियार (सविवेयन) •२८८ Page #318 -------------------------------------------------------------------------- ________________ मनोयो। जने छ भने पोसती quते अत्र मनःप्रभृतीनि योगप्रसादारोमहावन २नो भाषायो। पने छे. हणालम्बनानि यथा वा रङ्गदानाय वस्त्रे भूण ५ : पाशः क्रियते । 'पुढवी-दग-अगणि-मारुय- अर्थ : पृथ्वी, अ५, 6, वायु, वणस्सइऽणंता पणिंदिया चउहा । साधा२९॥ वनस्पति अने पंथेन्द्रिय से सर्व वणपत्तेया विगला ચાર-ચાર પ્રકારે છે. પ્રત્યેક વનસ્પતિ दुविहा सव्वे वि बत्तीसं ॥' भने विसन्द्रिय (लेन्द्रिय, तेन्द्रिय, तत्र पृथिव्यप्तेजो-वाय्वनन्त- यन्द्रिय) १७ ॥२ छ. सर्व भणीने कायिकाः सूक्ष्म-बादरपर्याप्ताऽपर्याप्त- ३२ मे थाय छ. (६ x ४ = २४; भेदाश्चतुर्धा । संज्यसंज्ञिपर्याप्ताऽ- (१ + 3) x २ = ८; २४ + ८ = 3२ पर्याप्तभेदात् पंचेन्द्रियाश्चतुर्धा । मेहो थाय छे.) प्रत्येकवनस्पति-विकलेन्द्रियाः पर्याप्ता- अथवा पृथ्वीय, साय, ऽपर्याप्तभेदाः । તેઉકાય, વાયુકાય અને અનંતકાય – એ __ वैक्रियं पञ्चविंशतिधा । सप्तानां पांये सूक्ष्म तथा पा६२ भने ५यता नारकभेदानां पर्याप्ताऽपर्याप्तभेदेन चतुर्दश। तथा २५ सेम या२ (भेडोथी वीस वायुकायिकानां पञ्चेन्द्रियतिरश्चां मनु- ५॥३. छ. ष्याणां च एकैकम् । देवानां चतुर्विधानां पंथेन्द्रियन। संशी, असंही, यति पर्याप्तापर्याप्तभेदेनाष्टौ-एवं २५ । भने अति अम या२ मेहो छ. आहारकं चैकविधम् । एवं प्रत्ये वनस्पतिय तथा कायत्रयस्यापि भेदाः ५८ । एतदन्त- विसन्द्रिय-अर्थात् पेन्द्रिय, तेन्द्रिय, र्गतत्वात् तैजसस्यापि ५८ । एवं यरिन्द्रिय ते. यारेन। यति भने कार्मणस्यापि ५८ । एवमालम्बनानि अपति अम से भेहो डोपाथी तेन। ॥ २९० ॥ 18 घडारछे. (२०+४+८=3२) 'कालत्रिकम्'-अकरोत्, करोति, करिष्यति च । 'परोक्ष वचनं'-यथा स इति । 'प्रत्यक्षवचनं' एष इति । 'उपनयः'-स्ततिः । 'अपनयः । निन्दा तयोश्चतुष्कमुपनयापनयचतुष्कम्,-यथा रूपवती स्त्रीत्युपनयवचनम् कुरूपा स्त्रीत्यपनयवचनम्, रूपवती स्त्री किन्तु दुःशीलेत्युपनयाऽपनयवचनम्, कुरूपा स्त्री किन्तु सुशीलेत्यपनयोपनयवचनम् । तथा अन्यच्चेतसि निधाय विप्रतारकबुद्ध्या अन्यद् बिभणिषुरपि सहसा यच्चेतसि तदेव यद् वक्ति तत् षोडशमध्यात्मवचनम् ॥ १६४ ॥ पीठिका पृ. ५० । ध्यान वियार (सविवेयन) • २८८ Page #319 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયયોગ પચીસ પ્રકારે છે. નારકીજીવોના સાત ભેદ છે. તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ હોવાથી બધા મળીને ચૌદ ભેદ થાય છે. વાયુકાયનો એક ભેદ છે. પંચેન્દ્રિય-તિર્યંચ અને મનુષ્યનો એકેક ભેદ છે. ચાર પ્રકારના ભવનપતિ, વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોના દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ હોવાથી એકંદરે આઠ ભેદ થાય છે એમ બધા મળીને પચીસ પ્રકારો થાય છે. (૧૪+૧+૨+૮=૨૫). આહારક એક પ્રકારનો છે. આ રીતે ત્રણે કાય - ઔદારિક, વૈક્રિય, આહારકના મળીને ૫૮ ભેદો થાય છે. તેજસ્ શરી૨ તેમાં અંતર્ગત હોવાથી તેના પણ ૫૮ ભેદો છે. એ જ રીતે કાર્યન્ન શરીરના પણ ૫૮ ભેદો છે. કુલ મળીને પ૮ (મનોયોગ) + ૫૮ (વાગ્ યોગ) + ૫૮ (ઔ. કાયયોગ) + ૫૮ (વૈ. કાયયોગ) + ૫૮ (આ. કાયયોગ) = ૨૦ આલંબનો છે. અહીં મોક્ષસાધકને યોગપ્રાસાદ ઉપર ચઢવા માટે મન, વાણી અને કાયા વગેરે આલંબનરૂપ-ટેકારૂપ છે. જેમ વસ્તુ ઉપર રંગ ચઢાવવા માટે તેને પ્રથમ પાશ આપવામાં આવે છે. વિવેચન : યોગ, વીર્ય આદિ મુખ્ય આઠ પ્રકારના જે યોગોનું વર્ણન અગાઉ કરેલું છે, તેના ભિન્ન-ભિન્ન આલંબનોનું સ્વરૂપ અહીં બતાવવામાં આવે છે. આલંબન એટલે શું ? તેનું સ્પષ્ટીકરણ તેના માટે આપેલાં ઉદાહરણથી વિચારીએ ‘જેમ વસ્ત્રને રંગ ચડાવવા માટે પ્રથમ પાશ આપવામાં આવે છે એટલે કે ભાત વગેરે ચીકણા પદાર્થોના પાણીમાં ઝબોળીને વસને મજબૂત રીતે બાંધવામાં આવે છે. (જેથી તેના ઉપર રંગ બરાબર અર્થ : ત્રણ લિંગ - પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. જેમ કે પુરુષ, સ્ત્રી અને કુલ. ત્રણ વચન - એકવચન, દ્વિવચન, બહુવચન. જેમ કે એક પુરુષ, બે પુરુષ, ઘણા પુરુષ. ત્રણ કાળ - વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જેમ કે કરે છે, કર્યું, કરશે. પરોક્ષ વચન - જેમ કે ‘તે’. પ્રત્યક્ષ વચન - જેમ કે ‘આ’. ઉપનય વચન (પ્રશંસા વચન) - જેમ કે ‘આ રૂપવતી સ્ત્રી છે.' અપનય વચન (નિંદા વચન) - જેમ કે ‘આ સ્ત્રી કુરૂપા છે.’ ઉપનય-અપનય વચન - જેમ કે ‘આ સ્ત્રી રૂપવતી છે, પરંતુ દુઃશીલા છે.’ અપનય-ઉપનય વચન - જેમ કે ‘આ સ્ત્રી કદરૂપી છે, પરંતુ સુશીલા છે.’ અધ્યાત્મવચન - મનમાં જુદું ધારીને બીજાને ઠગવાની બુદ્ધિથી બીજું કહેવાની ઇચ્છા હોય છતાં સહસા જે મનમાં ધારેલું હોય, એ જ બોલાઇ જાય. આ સોળ ભેદોનો ઉલ્લેખ 'શ્રી પદ્મવણા સૂત્ર'ના ભાષાપદમાં ૧૭૩મા સૂત્રમાં પણ છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૦૦ Page #320 -------------------------------------------------------------------------- ________________ બેસે, ટકે, તેમજ તેની ચમક ખીલે), આ બંને સૂક્ષ્મ છે અને તે ઉપરોક્ત ત્રણે તેવી રીતે યોગ-પ્રાસાદ ઉપર શરીરની સાથે જ રહેલા હોવાથી તે બંને અસ્મલિતપણે આરોહણ કરી શકાય, ત્યાં શરીરના પણ ૫૮-૫૮ ભેદ થાય છે. સ્થિર રહી શકાય, તે માટે (શુભ અને પાંચે શરીરના કુલ ૧૭૪ પ્રકાર થાય છે સ્થિર મન આદિ) આલંબનો જરૂરી છે. અને ત્રણે યોગના કુલ મળીને પ્રથમ-“યોગ’નાં આલંબન ત્રણ છે; ૫૮+૫૮+૧૭૪૦૨૯૦ પ્રકાર થાય છે. મન, વચન અને કાયા. તેના પેટાભેદ જેમ વસ્ત્રને રંગવા માટે પ્રથમ ૨૯૦ છે. તેમાં મનોયોગના ૫૮ પ્રકાર પાશરૂપ આલંબન આવશ્યક છે, તે જ છે. વાગૂ (ભાષા) યોગના ૫૮ પ્રકાર છે. રીતે અહીં યોગરૂપ મહેલ ઉપર ચઢવા તે ‘જનપદસત્ય' આદિ ૪૨ પ્રકાર અને માટે મન વગેરે આલંબનો આવશ્યક છે. કાલ-ત્રિક' આદિ ૧૬ પ્રકારો મળીને યોગ શબ્દના અનેક અર્થો છે. અહીં ૫૮ પ્રકાર થાય છે. ‘યોગ’ શબ્દ “આત્મવીર્યના અર્થમાં છે, આ બધા પ્રકારોનો મનથી ચિંતન અર્થાત્ યોગ એટલે વીર્યાન્તરાય કર્મના કરતી વખતે પ૮ પ્રકારનો મનોયોગ બને ક્ષયોપશમ આદિથી પુગલના આલંબન છે અને ઉચ્ચારણ કરતી વખતે ૫૮ વડે પ્રવર્તમાન વીર્ય વિશેષ છે - જે પ્રકારનો વા-યોગ બને છે. આત્મ-સામર્થ્યરૂપ છે અને તેનું કાર્ય ભાષા બોલતા પહેલાં તેવા પ્રકારનો આત્મપ્રદેશોને કર્મક્ષય માટે કાર્યશીલ વિચાર આવે છે. પછી શબ્દોનો ઉચ્ચાર બનાવવા તે છે. થાય છે. એટલે જ ‘જનપદ સત્ય' આદિ સંસારી પ્રત્યેક જીવને વીર્યંતરાય ૫૮ પ્રકારો ચિંતનની દષ્ટિએ મનોયોગના કર્મના ક્ષયોપશમાદિથી પ્રગટેલી પ્રકાર કહેવાય છે અને ભાષાની દષ્ટિએ આત્મશક્તિનો ઉપયોગ કરવા પુદ્ગલના વાગ-યોગના પ્રકાર કહેવાય છે. આલંબનની આવશ્યકતા રહે છે. જેમ કાયયોગના ૧૭૪ પ્રકાર છે. જીવોના નદી, તળાવ કે સરોવરના પાણીનો ૩૨ ભેદની અપેક્ષાએ દારિક શરીરના ઉપયોગ નીક-નહેર આદિ દ્વારા ભિન્ન૨૫ પ્રકાર થાય છે, આહારક શરીરનો ભિન્ન રીતે થાય છે, તેવી રીતે પ્રત્યેક એક પ્રકાર છે. સંસારી જીવમાં રહેલી યોગશક્તિનો આ રીતે ત્રણે શરીરના મળીને ઉપયોગ મન, વચન અને કાયાના ભિન્ન(૩૨+૨૫+૧) ૫૮ પ્રકાર થાય છે. ભિન્ન આલંબનથી થાય છે. તેજસ્ શરીર અને કાર્મણ શરીર - આત્મામાં રહેલી વીર્યશક્તિ એક જ ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં તેનો ઉપયોગ કરવાનાં સાધન ત્રણ હોવાથી તેના પણ ત્રણ પ્રકાર પડે છે. (૧) કાયાના આલંબનથી થતો વીર્યશક્તિનો ઉપયોગ એ કાયયોગ કહેવાય છે. (૨) વચનના આલંબનથી થતો વીર્યશક્તિનો ઉપયોગ એ વચનયોગ કહેવાય છે. - (૩) મનના માધ્યમથી થતો વીર્યશક્તિનો ઉપયોગ - એ મનોયોગ કહેવાય છે. - અર્થ : વીર્ય યોગનાં આલંબનો જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨ અને વીર્યાચારના ૩૬ પ્રકાર એમ કુલ ૭૨ પ્રકારનાં વીર્યયોગનાં આલંબનો છે. વિવેચન : ‘વીર્ય’ આત્મિક સામર્થ્યવિશેષ છે. આત્મપ્રદેશો દ્વારા કર્મદલિકોને ધ્યાનાગ્નિમાં નાખવા-હોમી દેવા માટે પ્રેરિત કરવા તે વીર્યયોગનું કાર્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના વિષયમાં આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર જ્ઞાનાદિ પાંચ પ્રકારનો છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણી, સમ્યગ્ વિધિપૂર્વક પાલન કરવાથી વીર્યયોગની પુષ્ટિ અને શુદ્ધિ થાય છે. આત્મિક સામર્થ્યરૂપ વીર્યયોગનાં ઉત્થાન અને વિકાસમાં આ આચારપાલન પરમ આલંબન રૂપ બને છે. સંશી જીવોને મન, વચન અને કાયા - ત્રણે યોગો હોવાથી ત્રણે યોગોની નિર્મળતા અને નિશ્ચળતાના પ્રમાણમાં તેમને યોગની શુદ્ધિ અને સ્થિરતા થાય છે. મન વગેરેની શુદ્ધિ માટે સાત પ્રકારની પ્રશસ્ત ચિંતા અને ચાર પ્રકારની શુભ ભાવનાનું વિધાન ધ્યાનની વ્યાખ્યામાં આ ગ્રંથકાર મહર્ષિએ કર્યું છે. આ રીતે પવિત્ર-શુદ્ધ અને સ્થિર બનેલા મનોયોગ, વચનયોગ અને કાયયોગને અહીં પ્રણિધાનાદિ ‘યોગ’નાં આલંબન તરીકે જણાવ્યાં છે, તે યથાર્થ છે. (૨) વીર્યયોગનાં આલંબનો મૂળ પાઠ : वीर्ययोगालम्बनानि - ज्ञानाचार ८, दर्शनाचार ८, चारित्राचार ८, तपाचार १२, वीर्याचार ३६ एवम् ७२ ॥ ધ્યાન વિચાર (સવિવેચન) જ્ઞાનાચાર આદિ આચારોનો નામનિર્દેશ અને તેની ટૂંકી સમજ અહીં આપવામાં આવે છે. વિસ્તૃત માહિતી જ્ઞાની પુરુષો દ્વારા અથવા અન્ય ગ્રંથોથી જાણી લેવી. જ્ઞાનાચારના આઠ પ્રકાર काले विए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । વંનળ-સત્ય-તડુમયે, अट्ठविहो नाणमायारो ॥ १ ॥ કાલ, વિનય, બહુમાન, ઉપધાન, • ૩૦૨ Page #322 -------------------------------------------------------------------------- ________________ અનિન્દવન, વ્યંજન, અર્થ અને તદુભય - (૭) અર્થ : શબ્દના બોધ્ય વિષયને આ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. ‘અર્થ' કહે છે; સૂત્રોના તાત્પર્યને, મૂળ (૧) કાલ : શાસ્ત્રોમાં બતાવેલા ભાવને જાળવીને શબ્દનો વાસ્તવિક અર્થ સ્વાધ્યાયના નિશ્ચિત સમયે શ્રુત-જ્ઞાનનું કરવો - તે અર્થ શુદ્ધિ છે. પઠન-પાઠન, પુનરાવર્તન વગેરે કરવું. (૮) તદુભય : શબ્દ અને અર્થ (૨) વિનય : જ્ઞાની, જ્ઞાન અને બંનેની શુદ્ધિ જાળવી રાખવાપૂર્વક જ્ઞાનનાં ઉપકરણો-પુસ્તક, પાનાં વગેરેનો શાસ્ત્રાભ્યાસ કરી, શાસ્ત્રોક્ત સત્યને ઉચિત આદર કરવો, જ્ઞાનદાતા ગુરુનો જીવનમાં ભાવિત બનાવવું, અર્થાત્ વિનય કરવો – ઊભા થઈને સામે જવું, આત્મસાત્ કરવું. જ્ઞાનના આ આઠ આસન આપવું, પ્રણામ-વંદન કરવાં, આચારો એ જ્ઞાનોપાસનાનાં આઠ અંગ તેમની આજ્ઞાનું પાલન કરવું વગેરે. છે; તેનું પાલન કરવાથી જ્ઞાન-ગુણની (૩) બહુમાન : જ્ઞાની ગુરુ આદિ વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. પ્રત્યે આંતરિક પ્રીતિ, પૂર્ણ સભાવ, દર્શનાચારના આઠ પ્રકાર આદરભાવ રાખવાં. निस्संकिअ निक्कंखिअ, (૪) ઉપધાન : જ્ઞાનની ઉપાસના નિબ્રિતિળિછી મનદરિદ્રી મા માટે, સૂત્રોના પઠન-પાઠનના અધિકારી- उववूह-थिरीकरणे, પાત્ર બનવા માટે શાસ્ત્રકથિત તપોમય વચ્છ૪-૫માવો મટ્ટ | ૨ | અનુષ્ઠાન કરવું. નિઃશંકતા, નિષ્કાંક્ષતા, નિર્વિ(૫) અનિન્દવન : ગુરુ અને સિદ્ધાંત ચિકિત્સા, અમૂઢ-દષ્ટિતા, ઉપબૃહણા, વગેરેનો અમલાપ ન કરવો. જે ગુરુએ સ્થિરી-કરણ, વાત્સલ્ય અને પ્રભાવના - શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય, તેનું નામ ન આ આઠ પ્રકાર દર્શનાચારના છે. છુપાવવું. તે જ રીતે સિદ્ધાંતનો અપલાપ (૧) નિઃશંકતા : “તમેવ સર્વે ન કરવો, શાસ્ત્ર-વિરુદ્ધ પ્રતિપાદન ન કરવું. ઉપખં% = નિહિં પર્વયં’ - શ્રી (૬) વ્યંજન : સૂત્રોની અક્ષર- જિનેશ્વર દેવોએ કહ્યું છે, તે જ સત્ય છે, રચનાને વફાદાર રહેવું; સૂત્રમાં કાના, શંકા વગરનું છે' - એવી શાસ્ત્રવચનમાં માત્રા અને અનુસ્વાર વગેરેનો વધારો- દેઢ શ્રદ્ધા રાખવી, જરા પણ શંકા ન કરવી ઘટાડો ન થાય; એક અક્ષર પણ આગળ- તે પ્રથમ દર્શનાચાર છે. પાછળ ન થાય, તેવી પૂરી સાવધાનીપૂર્વક, (૨) નિષ્કાંક્ષતા : કાંક્ષા એટલે સ્પષ્ટ અને શુદ્ધ સૂત્રોચ્ચાર કરવો. ઇચ્છા-અભિલાષા. શ્રી જિનેશ્વર ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા પ્રત્યે અખૂટ શ્રદ્ધા કેળવવી. કોઇ અન્ય મતની, મિથ્યા દર્શનની અભિલાષા કરવી નહીં, તેમ જ ધર્મના બદલામાં કોઇ પ્રકારના ભૌતિક ફળની ઇચ્છા કરવી નહીં : આ બંને પ્રકારની કાંક્ષા-ઇચ્છા ધ્યેયમાંથી વિચલિત બનાવે છે, માટે તેનો ત્યાગ કરવો. (૩) નિર્વિચિકિત્સા : ‘હિતકારી વસ્તુમાં પણ તે હિતકર હશે કે કેમ ?’ એવો મતિ વિભ્રમ થવો તે વિચિકિત્સા છે. જેમ જિનશાસન સર્વ હિતકર છે, ધર્મનું આરાધન સર્વ વાંછિત ફળ આપનાર છે, છતાં તેમાં પ્રવૃત્તિ કરવાથી ‘મને ફળ મળશે કે કેમ ?’ - આ રીતે ધર્મના ફળમાં સંદેહ ઉત્પન્ન થવો તે વિચિકિત્સા છે, તેનાથી રહિત થવું તે નિર્વિચિકિત્સા છે. નિર્વિવિચિકિત્સાનો એક અર્થ છે મુનિ-મહાત્માઓનાં મલિન વસ્ત્ર, ગાત્ર આદિ જોઇ, તેની નિંદા, જુગુપ્સા-ઘૃણા ન કરવી અને બીજો અર્થ છે - ધર્મના ફલમાં સંદેહ ઉત્પન્ન કરી, ચલચિત્તવાળા ન થવું. = (૪) અમૂઢ દૃષ્ટિતા : જેનામાં સાચા ખોટાને પારખવાની દૃષ્ટિ ન હોય તે ‘મૂઢષ્ટિ’ કહેવાય છે. કોઇનો બાહ્ય ઠઠારો, આડંબર, વાણી-વિલાસ કે ચમત્કારો જોઇ, તેના પ્રતિ મોહિત ન થવું, પણ શ્રી જિનેશ્વર કથિત સત્ય માર્ગ ઉપર સ્થિર ચિત્ત રહેવું; જિનશાસનની - લોકોત્તરતામાં દઢ વિશ્વાસ રાખવો તે અમૂઢ દિષ્ટતા છે. (૫) ઉપબૃહણાઃ જિનશાસન, ચતુર્વિધ સંઘ અને તેનાં સાધનો – અનુષ્ઠાનો વગેરેની સર્વાંગ સુંદર વ્યવસ્થા, અદ્ભુતતાની પ્રશંસા ક૨વી તથા ગુણી પુરુષોના ગુણોની યોગ્ય પ્રશંસા કરવી-સમાનધર્મીના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી. (૬) સ્થિરીકરણ : ધર્મમાર્ગથી વિચલિત થનારને ધર્મમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો. (૭) વાત્સલ્ય : સમાનધર્મી પર હૃદયથી પ્રેમ રાખવો, તેના પ્રતિ હિતનો ભાવ રાખવો તથા જિન શાસનનાં પ્રત્યેક અંગો-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, મંદિર, મૂર્તિ, આગમ, તીર્થ વગેરે પ્રતિ પ્રેમભાવ ધારણ કરવો. (૮) પ્રભાવના : ધર્મનો પ્રભાવ લોકોના હૃદય પર પડે અને તેઓ ધર્માચરણ કરવાની ભાવનાવાળા થાય તેવાં કાર્યો કરવાં. તેમજ જિન શાસન પ્રત્યે લોકોનો પ્રેમ-આદર વધે તે રીતે શાસન ઉન્નતિનાં ઉત્તમ કાર્યો કરવાં. દર્શનાચારના આ આઠ આચારોનું પાલન કરવાથી દર્શન-ગુણની પુષ્ટિ અને સ્થિરતા થાય છે. ચારિત્રાચારના આઠ પ્રકાર બાળ-નો-નુત્તો, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૪ Page #324 -------------------------------------------------------------------------- ________________ एस चरित्तायारो, (૬) મનો-ગુપ્તિ : મનનો પ્રશસ્ત સવિદો રોફ નાયબ્બો / રૂ | નિગ્રહ, મનને દુષ્ટ સંકલ્પોમાં અથવા ચિત્તની સમાધિપૂર્વક પાંચ સમિતિ અશુભ વિચારોમાં પ્રવર્તવા ન દેવું, અને ત્રણ ગુપ્તિ વડે (અર્થાત્ પાંચ સમિતિ સમભાવમાં સ્થિર કરવું. ત્રણ ગુતિ રૂપ આઠ પ્રવચન માતાનું (૭) વચન-ગુમિ : વાણીનો સંયમ, પાલન કરવું તે) આઠ પ્રકારનો મૌન પાળવું, ખાસ જરૂર વિના ન બોલવું. ચારિત્રાચાર જાણવો. (૮) કાય-ગુતિ : કાયાનો પ્રશસ્ત સમિતિનો અર્થ છે સમ્યગુ પ્રવૃત્તિ, નિગ્રહ. કાયાના હલન-ચલન ઉપર તે પાંચ પ્રકારની છે. ગુપ્તિનો અર્થ છે, અંકુશ રાખવો. સામાન્ય રીતે સમિતિ પ્રશસ્ત નિગ્રહ કે નિવૃત્તિ; તેના ત્રણ શુભ પ્રવૃત્તિ પ્રધાન છે અને ગુતિ શુભમાં પ્રકાર નીચે મુજબ છે - પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ સ્વરૂપ છે. (૧) ઇર્યા-સમિતિ : અચિત્ત પૃથ્વી આ આઠ આચારોના યથાર્થ પાલનથી ઉપર સાડા ત્રણ હાથ લાંબી દષ્ટિ રાખી, આત્માનો ચારિત્ર-ગુણ વિકસે છે. કોઇ જીવને આઘાત, પીડા, ત્રાસ ન થાય તપાચારના બાર પ્રકાર તેવી કાળજી રાખીને ગમનાગમન કરવું. __ अणसणमूणोअरिया (૨) ભાષા-સમિતિ : હિત-મિત वित्तीसंखेवणं रसच्चाओ। મધુર અને નિરવદ્ય વચન બોલવું. કઠોર कायकिलेसो संलीणया य, માર્મિક ભાષા ન બોલવી. ઊઘાડા મુખે વો તો હોટું છે રૂડ છે. ન બોલવું. पायच्छित्तं विणओ, (૩) એષણા-સમિતિ : વસ્ત્ર, પાત્ર, वेयावच्चं तहेव सज्झाओ । આહાર આદિ શાસ્ત્રવિધિ મુજબ બેતાળીસ झाणं उस्सग्गोऽवि अ, દોષ ટાળીને ગ્રહણ કરવાં વગેરે. अभितरओ तवो होइ ॥ ३६ ॥ (૪) આદાન-નિક્ષેપ-સમિતિ : વસ્ત્ર, તપના છ બાહ્ય અને છ આત્યંતર પાત્ર, ઉપકરણો વગેરે જયણા-સાવધાની એમ બાર પ્રકાર છે, તે આ પ્રમાણે - પૂર્વક લેવા-મૂકવાં. • બાહ્ય તપના છ પ્રકાર : (૫) પારિષ્ઠાપનિકા-સમિતિ : મલ, (૧) અનશન : આહારનો ત્યાગ મૂત્ર, શ્લેખ વગેરે નિર્જીવ ભૂમિ ઉપર કરવો. નવકારશીથી લઇને એકાસણ, જયણા-ઉપયોગપૂર્વક પરઠવવાં-ત્યાગ આયંબીલ, ઉપવાસ યાવત્ માસક્ષમણ કરવાં. આદિ તપ અનશનરૂપ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૫ Page #325 -------------------------------------------------------------------------- ________________ (૨) ઉણોદરી : પોતાના ચાલુ • આત્યંતર તપના છ પ્રકાર : ખોરાકથી ઓછું ખાવાનો વિવિધ પ્રકારથી (૧) પ્રાયશ્ચિત્ત : અપરાધ-દોષની નિયમ રાખવો. શુદ્ધિ કરે, પાપનો છેદ કરે તે ‘આલોચના () વૃત્તિ-સંક્ષેપ : વૃત્તિ એટલે દ્રવ્ય આદિ નવ પ્રકારનો પ્રાયશ્ચિત્ત તપ છે. અથવા આહાર-પાણીની વસ્તુઓ-તેનો (૨) વિનય : જ્ઞાની ગુણી ઉપકારી સંક્ષેપ એટલે ઘટાડો કરવો, ખાન-પાનની આદિનો, મોક્ષનાં સાધનોનો, યથાવિધિ ચીજોની સંખ્યા ઘટાડીને મર્યાદિત કરવી. આદર, બહુમાન, ભક્તિ, આરાધના કરવાં. (૪) રસ-ત્યાગ : શરીરની ધાતુઓને (૩) વૈયાવૃજ્ય આચાર્ય, ઉપાધ્યાય, પુષ્ટ કરે, તેને “રસ' કહે છે. જેમ કે - સ્થવિર, તપસ્વી, ગ્લાન વગેરેની સેવાદૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવા. શુશ્રુષા કરવી. તેનો અમુક મર્યાદામાં અથવા સંપૂર્ણ (૪) સ્વાધ્યાય : આત્મહિતકર એવાં ત્યાગ કરવો. શાસ્ત્રો, ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન (૫) કાય-ક્લેશ : કષ્ટ સહન કરવું. કરવું તથા વાચના, પૃચ્છના, પરાવર્તના, મન અને ઇન્દ્રિયોના વિકારોનું સમજ- અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારના પૂર્વક દમન કરવું એ કાયિક કષ્ટનું સ્વાધ્યાયમાં તત્પર રહેવું. પ્રયોજન છે. (૫) ધ્યાન : ધ્યાન એટલે ચિત્તની (૬) સંલીનતા : ઇન્દ્રિય અને કષાયો એકાગ્રતા. વિવિધ વિષયોમાં ભટકતા પર જય મેળવવાના હેતુથી શરીરનાં ચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતાઅંગો સંકોચવા-મન, વાણી અને કાયાની એકાગ્રતા તે ધ્યાન છે. ચાર પ્રકારના અસત્ પ્રવૃત્તિ રોકવી-સંકોચવી. ધ્યાનમાંથી પ્રથમનાં બે અશુભ ધ્યાન આ છ પ્રકારનો બાહ્ય (ધૂળ) તપ એ આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, ધર્મ આત્યંતર તપનો હેતુ છે. બાહ્ય તપના અને શુક્લ ધ્યાનમાં તત્પર થવું. સેવનથી શરીર ઉપરનું મમત્વ અને (૬) કાયોત્સર્ગ : પાપશુદ્ધિ, આહારની લાલસા ઘટે છે. પરિણામે વિધ્વજય, આદિ શુભ સંકલ્પપૂર્વક કાયાની ઇન્દ્રિયો ઉપર વિજય અને શારીરિક મમતાનો ત્યાગ કરી, કાયાને સ્થાનથી રોગોનો અભાવ થાય છે. સંયમની ક્રિયા (સ્થિર ઊભા રહીને), વાણીને મૌનથી, અને યોગ સાધનામાં સ્કૂર્તિ-ઉલ્લાસ મનને નિશ્ચિત કરેલા ધ્યાનથી સ્થિર કરવું. વધવાથી નિકાચિત-પ્રાયઃ દુષ્ટ કર્મોની પણ આ આત્યંતર છ પ્રકારનું તપ, મન નિર્જરા ઇત્યાદિ અનેક લાભો થાય છે. અને આત્માની વિશેષ શુદ્ધિ કરનાર છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૬ Page #326 -------------------------------------------------------------------------- ________________ વીચારના છત્રીસ પ્રકાર જીવનું સામર્થ્ય, આત્મશક્તિ કે આત્મબળને ‘વીર્ય’ કહે છે. ઉક્ત જ્ઞાનાદિ ચારે આચારોના છત્રીસ પ્રકારોનું મન, વચન અને કાયાની શક્તિને છુપાવ્યા વિનાયથાશક્તિ આચરણ કરવું એ જ વીર્યાચારના છત્રીસ પ્રકાર છે. આ પાંચે આચારના પાલનમાં રત્નત્રયી, સામાયિક, દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધના રહેલી હોવાથી, તેના દ્વારા સમગ્ર જિન શાસનની આરાધના થાય છે. ધ્યાન સાધનામાં આવશ્યક મન, વાણી અને કાયાની સ્થિરતાનું બળ આચાર-પાલનથી જ કેળવાય છે, આત્મવીર્યની પુષ્ટિ અને યોગોની સ્થિરતામાં આચાર પાલન અગત્યનો ભાગ ભજવે છે. આ અપેક્ષાએ આચારપાલન એ ધ્યાનનું મૂળ છે. આ વાત સ્પષ્ટ રીતે સમજાય છે. (૩) સ્થામયોગનાં આલંબનો • મૂળ પાઠ : स्थाममालम्बनानि 'बंधण-संकमणुव्वटणा य अपवट्टणा उदीरणया । उवसामणा-निहत्ती - निकायणा - ચત્તિ પાડું ॥ ૨ ॥' ‘જન્મપયડી’ ગાથા ૨. અર્થ : સ્થામ યોગનાં આઠ આલંબનો આ પ્રમાણે છે - (૧) બંધનકરણ, (૨) સંક્રમણકરણ, (૩) ઉર્તનાકરણ, (૪) અપર્વતનાકરણ, (૫) ઉદીરણાકરણ, (૬) ઉપશમનાકરણ, (૭) નિત્તિકરણ, (૮) નિકાચનાકરણ. વિવેચન : ‘સ્થામ' એક વિશિષ્ટ આત્મ-સામર્થ્યરૂપ છે. જે સામર્થ્યવિશેષથી જીવ પોતાના આત્મપ્રદેશો પર ચોટેલા કર્મના દલિકોને ખપાવવા માટે ખેંચી લાવે અર્થાત્ તે કર્મદલિકો અલ્પકાળમાં સરલતાથી ખપી જાય તેવી ભૂમિકાવાળા કરે તે ‘સ્થામયોગ’ છે. ઉપર્યુક્ત બંધનકરણ આદિ આઠ કરણો સ્થામયોગનાં આલંબન છે. એટલે કે આ બંધનકરણ આદિ કરણો જ્યારે વિશુદ્ધ કોટિનાં બને છે ત્યારે તેના આલંબને સ્થામયોગનું ઉત્થાન થાય છે. સ્થામયોગ આત્મિક સામર્થ્ય સ્વરૂપ છે અને કરણ પણ આત્માનો એક વિશિષ્ટ વીર્યપરિણામ વિશેષ છે. સાધક આત્મામાં જ્યારે એવા પ્રકારનો અપૂર્વ પ્રયત્નઅપૂર્વ વીર્ય પરિણામ પ્રગટ થાય છે. ત્યારે તેના આલંબને સ્થામયોગરૂપ એક ‘વિશેષોવશ્ય માધ્ય; મા. ૨૨૭૨. ૧.‘વીયિ ત્તિ વતં નીવસ્ત્ર તમ્બુળ ।' ૨. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણ ગુણને ‘રત્નત્રયી' કહે છે. ધ્યાન વિચાર (સવિવેચન) . ૩૦૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ પ્રકારના આત્મિક સામર્થ્યનો કે પ્રયત્ન-વિશેષથી કર્મની સ્થિતિ અથવા પ્રાદુર્ભાવ થાય છે અને તેના દ્વારા તેના રસમાં હાનિ થાય છે, તેને પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા અપવર્તનાકરણ કહે છે. રૂપ યોગો (ધ્યાનો) વધુ પ્રબળ અને (૫) ઉદીરણાકરણઃ ઉદય અપ્રાપ્ત કર્મવિશુદ્ધ કોટિનાં બને છે. દલિકોને જે પરિણામ કે પ્રયત્ન વિશેષથી આઠ કરણોનું સ્વરૂપ ઉદયાવલિકામાં લાવી ઉદય સન્મુખ કરાય બંધન આદિ કરણોનું વિસ્તૃતસ્વરૂપ છે, તેને ‘ઉદીરણાકરણ' કહે છે. ‘કર્મપ્રકૃતિ', “પંચસંગ્રહ' આદિ ગ્રંથોમાં (૬) ઉપશમનાકરણ : જે પરિણામ કે વર્ણવેલું છે. જિજ્ઞાસુઓએ ગુરુગમ દ્વારા પ્રયત્ન-વિશેષથી કર્મોને ઉદય, ઉદીરણા, ત્યાંથી જાણી લેવું. અહીં તે આઠ નિધત્તિ અને નિકાચનાકરણને અયોગ્ય કરણોનો સંક્ષેપથી વિચાર કરીશું. તે આ બનાવાય તે ‘ઉપશમનાકરણછે. પ્રમાણે છે - (૭) નિધત્તિકરણ : જે પરિણામ કે (૧) બંધનકરણ : જીવ મિથ્યાત્વ, પ્રયત્ન વિશેષ વડે કર્મોને ઉદ્વર્તના તથા અવિરતિ આદિ હેતુઓ વડે કર્મ યોગ્ય અપવર્તના સિવાય અન્ય કોઇ કરણ ન પુદ્ગલોને આત્મ-પ્રદેશો સાથે જે વીર્ય લાગે તેવાં કરાય છે, તેને ‘નિધત્તિકરણ” પ્રયત્નવિશેષ વડે બાંધે છે, તેને કહે છે. ‘બંધનકરણ” કહે છે. (૮) નિકાચનાકરણ : જે પરિણામ (૨) સંક્રમણકરણ : એક કર્મ સ્વરૂપે કે પ્રયત્ન-વિશેષ વડે કર્મોને કોઇ પણ રહેલાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશોનો કરણ ન લાગે તેવાં કરાય છે, તેને અન્ય સજાતીય કર્મરૂપે ફેરફાર-રૂપાંતર ‘નિકાચનાકરણ' કહે છે. જે પરિણતિ કે પ્રયત્ન-વિશેષથી થાય છે, આ બંધન આદિ આઠે કરણો ક્યારે તેને સંક્રમણકરણ કહે છે. જેમ અને કઈ રીતે અપૂર્વ કોટિનાં બને છે, અશાતાવેદનીય-કર્મના પરમાણુઓનું તે સમજવા માટે જ્યારે જીવ સર્વ પ્રથમ શાતાવેદનીય-કર્મરૂપે પરિણમન થવું. સમ્યકત્વ પામે છે, ત્યારે તે કેવા-કેવાં (૩) ઉવર્તનાકરણ : જે પરિણતિ કે લક્ષણો-ગુણોથી યુક્ત હોય છે અને તે પ્રયત્ન-વિશેષથી કર્મની સ્થિતિ અથવા સમયે કર્મોની સ્થિતિ આદિ પણ કેટલી તેના રસમાં અભિવૃદ્ધિ થાય છે, તેને અલ્પ પ્રમાણવાળી હોય છે, તે જાણવું ઉદ્વર્તનાકરણ કહે છે. જરૂરી હોવાથી અહીં સંક્ષેપમાં તેનો (૪) અપવર્તનાકરણ : જે પરિણામ વિચાર કરીશું. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૮ Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિ લબ્ધિઓ ‘કર્મપ્રકૃતિ'માં બતાવી છે. મોક્ષનો માર્ગ જીવને અનાદિ કાળથી સમ્યક્ત્વ પ્રાપ્તિની પૂર્વે યથા-પ્રવૃત્તિ આદિ દુર્લભ છે. મિથ્યાત્વ આદિ દોષોને લઇને ત્રણ કરણ કરવાનાં હોય છે. તે ત્રણ જીવ પોતાના સહજ-શુદ્ધ સ્વરૂપને જ કરણની યોગ્યતા પાંચ લબ્ધિ દ્વારા પ્રગટે જાણી શકતો નથી, તેની શ્રદ્ધા પણ કરી છે. તે પાંચ લબ્ધિઓ આ પ્રમાણે છે – શકતો નથી. જૈન શાસનમાં સમ્યગ્દર્શન, પાંચ લબ્ધિઓ : (૧) ક્ષયોપશમ, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રના (૨) વિશુદ્ધિ, (૩) દેશના-શ્રવણ, (૪) સમુદાયને મોક્ષમાર્ગ કહ્યો છે. પ્રાયોગ્ય અને (૫) ઉપશમ. કારણ અને કાર્યને પરસ્પર સંબંધ (૧) ક્ષયોપશમ-લબ્ધિ : સત્તામાં છે. એક કાર્ય થવામાં અનેક કારણો મળે રહેલા કર્મોના અનુભાગ=રસસ્પદ્ધકોની છે, ત્યારે તે કાર્ય થાય છે. સમ્યગ્દર્શન પ્રતિ સમય અનંતગુણહીન ઉદીરણા આદિ મોક્ષનાં ઉપાય-કારણ છે. આ કરવી અર્થાત્ જે કાલમાં અશુભ સમ્યગ્દર્શન પણ ‘કાલ-લબ્ધિ’ વિના થતું જ્ઞાનાવરણીય આદિ કર્મસમૂહની પ્રતિ નથી. કોઇ પણ કર્મસહિત ભવ્ય આત્મા સમય અનંતગુણહીન ઘટતી એવી ઉદીરણા વધારેમાં વધારે કંઇક ન્યૂન અર્ધપુદ્ગલ થાય તેને ક્ષયોપશમ-લબ્ધિ કહે છે. પરાવર્તકાલ શેષ રહે ત્યારે પ્રથમ જે લબ્ધિના પ્રભાવે તત્ત્વનો વિચાર સમ્યક્ત્વ પામવા યોગ્ય બને છે. પણ કરી શકાય તેવો જ્ઞાનાવરણીય આદિ અધિક કાલ શેષ હોય તો બનતો નથી કર્મોનો ક્ષયોપશમ થાય છે. - આ એક કાલ-લબ્ધિ છે. બીજી કાલ- (૨) વિશુદ્ધિ-લબ્ધિ : ઉક્ત લબ્ધિઓનો સંબંધ કર્મની સ્થિતિ સાથે ક્ષયોપશમ-લબ્ધિથી અશુભ કર્મોનો રસ છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો બાકી રહ્યાં ઘટવાથી સંક્લેશની હાનિ અને તેની હોય કે કોડાકોડી સાગરોપમથી અધિક પ્રતિપક્ષી વિશુદ્ધિની વૃદ્ધિ થાય છે. તે સ્થિતિવાળાં કર્મો શેષ રહ્યાં હોય તો પ્રથમ લબ્ધિથી જન્ય શાતા આદિ પ્રથમ સમ્યત્વનો લાભ થતો નથી. શુભકમના બંધમાં નિમિત્તભૂત અને ભવની અપેક્ષાએ પણ કાલ-લબ્ધિ હોય અશાતા આદિ કર્મોના બંધનો વિરોધી જે છે. જે ભવ્ય છે, સંજ્ઞી છે, પર્યાપ્ત છે, જીવનો શુભ પરિણામ-તેની પ્રાપ્તિને જ પ્રતિ સમય અનંતગુણ વિશુદ્ધિ ધારક છે - વિશુદ્ધિ-લબ્ધિ કહેવાય છે. તેને પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. જે ભાવમાં સંસાર પ્રત્યે નિર્વેદ કાલ-લબ્ધિની જેમ બીજી પણ પાંચ વૈરાગ્ય હોય અને જીવાત્મા પ્રત્યે પ્રેમ, ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ આત્મહિત અને જીવાદિતત્ત્વનો વિચાર હોય તે ભાવ જ વિશુદ્ધિ-લબ્ધિ છે. કષાયો મંદ થવાથી વિશુદ્ધિ-લબ્ધિ થાય છે. (૩) દેશના-શ્રવણ-લબ્ધિ : ઉક્ત ભાવ દ્વારા જીવને મોક્ષમાર્ગમાં પરિણત આચાર્ય આદિ સદ્ગુરુનો યોગ તથા સર્વજ્ઞ કથિત, ગુરુ-ઉપદિષ્ટ છ દ્રવ્ય અને જીવાદિ નવ પદાર્થ રૂપ તત્ત્વોપદેશને ગ્રહણ-ધારણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય-તે દેશનાશ્રવણ-લબ્ધિ છે. એટલા જ પ્રમાણવાળો પડશે. કેટલીક પાપ-પ્રકૃતિઓનો બંધ અટકી જાય છે અને અશુભ કર્મપ્રકૃતિનો રસ (અનુભવ) પણ ઘટી જાય છે. માત્ર બે સ્થાનિક રસમાં અવસ્થિત થઇ જાય છે. આવી અવસ્થા પ્રગટ થવી તે પ્રાયોગ્ય-લબ્ધિ છે. આ લબ્ધિ જિનવચનની ગાઢ રુચિ સ્વરૂપ હોય છે. તે જેમ સદ્ગુરુના ઉપદેશથી થાય છે, તેમ ઉપદેશ આદિ નિમિત્ત વિના પૂર્વભવના તથાસંસ્કા૨નાબળેભવપ્રત્યયરૂપ પણ હોય છે તથા નરકાદિ ગતિમાં તે પૂર્વસંસ્કારથી જ હોય છે. આ ચાર લબ્ધિઓ ભવ્ય અને અભવ્ય બંનેને પ્રાપ્ત થઇ શકે છે. તેમાં ભવ્ય જીવને શ્રદ્ધાદિ ગુણની પરિણતિ રૂપ વિશિષ્ટ પરિણમન થઇ શકે છે, જેમ મગના દાણામાં સીઝવાની યોગ્યતા હોય છે, તેથી તે ક્રમશઃ સીઝીને પિરપક્વ બને છે-તેમ ભવ્ય જીવ શ્રદ્ધાદિ ગુણને પરિપક્વ બનાવી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય જીવનું સત્તાએ સિદ્ધ સદેશ સ્વરૂપ હોવા છતાં કોરડું મગના દાણાની આ તત્વોપદેશનું ગ્રહણ જીવને જેમ તેને તેવા પ્રકારની શ્રદ્ધાદિ ગુણોની પરિણતિ થતી નહીં હોવાથી કર્મક્ષય કરીને તે મુક્ત બની શકતો નથી. ભવાટવીમાં તથા તેની તત્ત્વજિજ્ઞાસાને શાન્તિ પ્રદાન કરનાર છે, તેનાથી તેને સ્વાત્મ સ્વરૂપમાં એકાગ્રતા ઉત્પન્ન કરવાનો ભાવ જાગે છે. (૪) પ્રાયોગ્ય-લબ્ધિ : જીવ પોતાના સ્વરૂપનું પરોક્ષજ્ઞાન મેળવીને તેના પ્રગટીકરણ માટેનો ભાવ કરે છે, સંકલ્પ સાથે તે દિશામાં પુરુષાર્થ સન્મુખ બને છે, ત્યારે જીવની કર્મસત્તાની સ્થિતિ ક્ષય પામીને અન્તઃ કોડા-કોડી સાગર પ્રમાણ જ શેષ રહી જાય છે. હવે જે નવીન બંધ પડશે તે પણ આવા વિશુદ્ધ ભાવોને લઇને આ ચાર લબ્ધિઓ પ્રાપ્ત થયા પછી પણ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થઇ જ જાય એવો નિયમ નથી. આ ચાર લબ્ધિઓમાં ક્રમશઃ તત્ત્વવિચાર વિકસતો જાય છે, છતાં તત્ત્વવિચારકને સમ્યક્ત્વ પ્રગટ થઇ જાય તેવો નિયમ નથી, કેમ કે વિપરીત વિચાર ઉત્પન્ન થવાના કારણે કે ભિન્ન વિચારોમાં અટવાઇ જવાના કારણે, તત્ત્વની પ્રતીતિ અને તત્ત્વનો નિર્ણય ન પણ થાય એ સંભવિત છે. તો આ ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૦ Page #330 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિમાં સમ્યક્ત્વરૂપ તત્ત્વની અન્તઃરુચિ કઇ રીતે પ્રગટે યા ટકી શકે ? (૫) ઉપશમ-લબ્ધિ : પ્રાયોગ્ય લબ્ધિવાળાનો પ્રયત્ન તત્ત્વવિચાર કરવા સુધી સીમિત હોય છે. પણ આ પાંચમી ઉપશમ-લબ્ધિ પ્રગટ થયા પછી જીવને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મને સર્વથા ઉપશમાવવાની શક્તિ એ જ ઉપશમકરણ લબ્ધિ છે. આ લબ્ધિમાં જીવનાં પરિણામોની વિશુદ્ધિ સમયે-સમયે અનંતગુણ વૃદ્ધિ પામતી હોય છે, તેનો કાલ અંતર્મુહૂર્તનો છે. આ પાંચે લબ્ધિઓ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા ભવ્ય જીવોને હોય છે. પાંચ લબ્ધિવાળા જીવોની વિશેષતાઓ • • • આ લબ્ધિવાળા જીવો પરાવર્તમાન શુભ પ્રકૃતિના બંધક હોય છે. ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધ પરિણામોથી યુક્ત હોય છે. શુભ પ્રકૃતિના રસને અનંતગુણઅનંતગુણ વૃદ્ધિ પમાડે છે અને બે સ્થાનિકમાંથી વધારીને ચાર સ્થાનિક કરે છે. અશુભ પ્રકૃતિના રસને ચાર સ્થાનિકમાંથી ઘટાડીને બે સ્થાનિક કરે છે. આયુષ્યકર્મના બંધક ન હોય અર્થાત્ આયુષ્યવર્જિત સાત કર્મોની અન્તઃ · • ત્રણ શુભલેશ્યામાંથી કોઇ એક લેશ્યામાં વર્તતો હોય છે. પ્રતિ અન્તર્મુહૂર્તે અશુભ કર્મને પણ ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન બાંધતો હોય છે. આવી યોગ્યતાવાળા જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલાં (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ - આ ત્રણ કરણ કરે છે. આ ત્રણે કરણ એ આત્માની ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ કોટિની અવસ્થાઓ છે, ધ્યાનની ભૂમિકાઓ છે. તેનો કાલ અલગ-અલગ તેમજ સમુદિત રૂપે પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ કહ્યો છે. ઉક્ત ત્રણ કરણની અવસ્થાઓમાંથી પસાર થયા પછી જીવ અન્તર્મુહૂર્તની સ્થિતિવાળા ‘અન્તરકરણ' (ઉપશાન્ત અદ્ધા)માં પ્રવેશ કરે છે. અહીં ‘મિથ્યાત્વ મોહનીય’નો સર્વથા ઉપશમન થવાથી પ્રથમ સમયે જ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે આત્માને એવો અપૂર્વકોટિનો આનંદ અનુભવવા મળે છે - જે પૂર્વે કદી પણ અનુભવ્યો ન હતો. કોડાકોડી સ્થિતિની સત્તાવાળા હોય છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાન - આ ત્રણ અજ્ઞાનરૂપ સાકાર ઉપયોગમાં વર્તતા હોય છે. ત્રણ યોગમાંથી કોઇ એક યોગમાં વર્તતો હોય છે. • ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધિનું તારતમ્ય આવું તારતમ્ય હોતું નથી. આ ત્રીજા પ્રથમ યથાપ્રવૃત્તિકરણના પહેલા કરણમાં પ્રવેશ પામેલા, સમાન સમયે સમયે પરિણામોની જે વિશુદ્ધિ હોય છે, રહેલાં સર્વ જીવોના અધ્યવસાય અને તેના કરતાં બીજા સમયની વિશુદ્ધિ વિશુદ્ધિસ્થાન પરસ્પર સમાન જ હોય છે. અનંતગુણી વિશેષ હોય છે. એ જ રીતે અનંત ભાગ અધિક આદિ કોઇ ભેદ અપુર્વકરણ અને અનિવૃત્તિકરણમાં પણ તેમનામાં હોતા નથી. પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી-પછીના ઉપશમ અને ક્ષપક શ્રેણિમાં થતાં સમયે ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ અપૂર્વકરણ વગેરેનું વિશેષ સ્વરૂપ પણ અધિક આત્મવિશુદ્ધિ હોય છે. વિશુદ્ધિની કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ ગ્રંથોથી વૃદ્ધિનો આ ક્રમ ત્રણે કરણોના ચરમ જાણી લેવું સમય સુધી હોય છે. આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ઉત્તરોત્તર સ્થિર આ બે કરણમાં એક સાથે પ્રવેશ કરનારા અને વિશુદ્ધ અધ્યવસાય - પરિણામ જીવોમાં પણ પરસ્પર વિશુદ્ધિનું તારતમ્ય સ્વરૂપ હોવાથી ધ્યાનાત્મક છે - એમ હોય છે. કોઇ જીવ જઘન્ય વિશુદ્ધિવાળો સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેમાં હોય છે, કોઇ મધ્યમ અને કોઇ ઉત્કૃષ્ટ બતાવેલા વિશુદ્ધિના તારતમ્યનો વિચાર વિશુદ્ધિવાળો હોય છે. વિશુદ્ધિના આ કરવાથી ધ્યાનના બહુસંખ્ય ભેદ-પ્રભેદોનો તારતમ્યને સામાન્ય રીતે છ વિભાગમાં વિસ્તાર પણ સારી રીતે ઘટી જાય છે અને વહેંચી શકાય છે; જેને પ્રસ્થાન-પતિત- “યોગ અસંખ્ય જિન કહ્યા' - આ પંક્તિનું વિશુદ્ધિ કહે છે તે આ રીતે - તાત્પર્ય પણ હૃદયંગમ બને છે. કોઇ એક જીવનું વિશુદ્ધિ સ્થાન આ રીતે આઠ કરણોનાં આલંબને બીજા જીવન વિશુદ્ધિ સ્થાન કરતાં સ્થામયોગનો પ્રાદુર્ભાવ થવાથી તેના (૧) અનંતભાગ અધિક, (૨) અસંખ્યા- દ્વારા આત્મા પોતાના પ્રદેશોમાં વ્યાપીને તભાગ અધિક અને (૩) સંખ્યાતભાગ રહેલા કર્મદલિતોને ખેંચી લાવે છે. અધિક હોઈ શકે છે. તેમજ (૪) અર્થાત્ અલ્પ કાળમાં સરલતાથી ખપી સંખ્યાતગુણ અધિક, (૫) અસંખ્યાતગુણ જાય તેવી ભૂમિકાવાળા કરે છે. અધિક અને (૬) અનંતગણ અધિક પણ (૪) ઉત્સાહ, (૫) પરાક્રમ અને હોઇ શકે છે. (૬) ચેષ્ટાયોગનાં આલંબનો ત્રીજા અનિવૃત્તિકરણમાં વિશુદ્ધિનું • મૂળ પાઠ : ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૨ Page #332 -------------------------------------------------------------------------- ________________ उत्साहस्य ऊर्ध्वलोकवस्तुचिन्ता । पराक्रमस्य अधोलोकचिन्ता । चेष्टायाः तिर्यग्लोकचिन्तनम् ॥ અર્થ : ઊર્ધ્વલોકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે - ઉત્સાહનું આલંબન છે. અધોલોકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે - પરાક્રમનું આલંબન છે. તિર્યશ્લોકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે - ચેષ્ટાનું આલંબન છે. ‘લોકપ્રકાશ’ આદિ ગ્રંથોમાં છે, ત્યાંથી ગુરુગમ દ્વારા જાણી લેવું. અહીં તેનો સંક્ષિપ્ત વિચાર કરીશું. લોકપુરુષ સમગ્ર લોક ચૌદ રજ્જુપ્રમાણ છે અને તે પુરુષાકાર ધારણ કરતો હોવાથી તેને ‘લોકપુરુષ' કહેવામાં આવે છે, અર્થાત્ સમતલ ભૂમિ ઉપર બે પગ પહોળા કરી, બંને હાથ કેડ પર રાખી ટટ્ટાર ઊભેલા પુરુષ જેવો લોકનો આકાર છે. તાત્પર્ય કે માનવાકૃતિ એ લોકપુરુષની આકૃતિની જ લઘુ આવૃત્તિ છે, પણ તેમાં રહેલા આત્માના અસંખ્ય પ્રદેશોનું પૂર્ણ પ્રાગટ્ય અને શુદ્ધીકરણ, ચિંતનને લોકસ્વરૂપના યથાર્થ ચિંતનમાં ઢાળવાથી થાય છે આ રીતે ‘પિંડે સો બ્રહ્માંડે’ ઉક્તિ સંગત ઠરે છે. સમગ્ર લોકને પોતામાં સમાવીને રહેલા લોકપુરુષનું ચિંતન અને ધ્યાન ‘સર્વત્ર સુદ્ધી ભવતુ ભો:' પદના સતત જાપ તેમજ વિવેચન આત્મા અનંત વીર્યશક્તિનો મહાસાગર છે, એને જેવાં આલંબનો મળે છે તેને અનુરૂપ વીર્ય-શક્તિ ઉલ્લસિત થઇને પોતાનું કાર્ય કરે છે. ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટા એ આત્માની વીર્ય-શક્તિના સામર્થ્ય વિશેષના જ વિશિષ્ટ પ્રકારો છે. ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યંચ્ લોકના પદાર્થોના ચિંતનના આલંબને ક્રમશઃ ઉત્સાહ આદિ ત્રણે યોગો ઉલ્લસિત થાય છે. આ ત્રણ યોગોમાં ઉત્સાહ-યોગનું ચિંતન-મનનથી ક્રમશઃ પ્રગટે છે. કાર્ય આત્મપ્રદેશોમાં રહેલા કર્મોને ઉપર લઇ જવાનું છે, પરાક્રમ-યોગનું કાર્ય ઉપર આવેલા કર્મ-દલિકોને પાછા નીચે લઇ જવાનું છે અને ચેષ્ટા-યોગ પોતાના સ્થાનમાં રહેલા કર્મ-પ્રદેશોને સૂકવી નાખવાનું કાર્ય કરે છે. ઊર્ધ્વ, અધો અને તિર્યક્ લોકના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન ‘બૃહત્ સંગ્રહણી’, એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ - આ છ દ્રવ્યોથી આ લોક પરિપૂર્ણ-વ્યાપ્ત છે. અનંત કરુણાવંત ભગવંતોએ જીવો પર ઉપકાર કરવાના શુદ્ધ આશયથી આવા આ લોકના ત્રણ વિભાગ પાડીને તેના સ્વરૂપનું યથાર્થ વર્ણન કર્યું છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૧૩ Page #333 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ વિભાગ તે ઊર્ધ્વલોક, મધ્યલોક અધોલોક અને તિøલોક. ચૌદ રાજલોકની મધ્યમાં અસંખ્ય અધોલોક દ્વીપો અને અસંખ્ય સમુદ્રોથી વીંટળાયેલો ચૌદ રજુપ્રમાણ આ લોકનો નીચેનો એક રજુપ્રમાણ મધ્યલોક છે. તેની સાત રજુપ્રમાણ જે અધ ભાગ છે, તે વચ્ચોવચ જમ્બુદ્વીપનો મેરુ પર્વત છે. તે અધોલોક છે - અને તે લોકપુરુષના મેરુના મૂળમાં સમભૂલા પૃથિવીમાં આઠ પહોળા કરેલા બે પગના આકારવાળો છે. રુચક પ્રદેશ છે.' આ અધોલોકમાં ક્રમશઃ નીચે-નીચે તે સમભૂતલ પૃથ્વીથી નવસો યોજન વિસ્તાર પામતી છત્રાકારવાળી રત્નપ્રભા ઉપર અને નવસો યોજન નીચે - એમ આદિ નામની સાત નરકભૂમિઓ છે. એક હજાર આઠસો યોજનપ્રમાણ અને - રત્નપ્રભા પૃથિવીનો પિંડ એક લાખ એક રાજના વિસ્તારવાળો તિચ્છલોક એંસી હજાર યોજન પ્રમાણ જાડો છે, તેની છે, તેના ઉપરના નવસો યોજનમાં પ્રકાશ ઉપર અને નીચે એક-એક હજાર યોજન કરનારા સૂર્ય-ચન્દ્રાદિ જયોતિષ્ક દેવોનાં છોડીને શેષ એક લાખ અઠ્યોતેર હજાર વિમાનો નીચે જણાવ્યા મુજબ રહેલાં છે. યોજનમાં તેર પ્રતર હોય છે, તેમાં ૩૦ સમભૂલા પૃથ્વીથી સાતસો નેવું લાખ નરકાવાસો-નારકીના જીવોને ઉત્પન્ન યોજન ઉપર તારાઓનાં વિમાનો છે. થવાનાં સ્થાનો છે. આ વિમાનોથી દસ યોજન ઊંચે આ તેર પ્રતર-થરના બાર આંતરામાં સૂર્યનાં વિમાનો છે. ભવનપતિ-દેવોનાં ભવનો-માંડવા જેવા આ વિમાનોથી એંશી યોજન ઊંચે આવાસો છે. ચંદ્રનાં વિમાનો છે. ઉપરના શેષ રહેલા એક હજાર આ વિમાનોથી ચાર યોજન ઊંચે યોજનના દળમાંથી સો યોજન ઉપર- નક્ષત્રોનાં વિમાનો છે. નીચેના છોડીને શેષ આઠસો યોજનમાં નક્ષત્રથી ચાર યોજન ઊંચે બુધ, આઠ વ્યંતરદેવોની જાતિ રહે છે અને ત્યાંથી ત્રણ યોજન ઊંચે શુક્ર, ત્યાંથી ત્રણ ઉપર છોડેલા સો યોજનમાં દસ- યોજને ગુરુ, ત્યાંથી ત્રણ યોજને મંગળ દસ યોજન છોડી, મધ્યના એંસી અને ત્યાંથી ત્રણ યોજન ઊંચે શનિયોજનમાં આઠ વાણવ્યંતર જાતિના દેવો ગ્રહનાં વિમાનો છે. રહે છે. અઢી દ્વીપની ઉપર રહેલા સૂર્યાદિ ૧. આ ભૂમિ ઉપરથી શ્રી જિનાગમોમાં બતાવેલાં બધાં માપો થાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૪ Page #334 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ્ક દેવોનાં સર્વ વિમાનો મેરુ બાદ આઠ લાખ યોજનના વિસ્તારવાળો પર્વતની ચારે બાજુ ફરતાં રહે છે, માટે પુષ્કરા - દ્વીપ છે. ત્યાંનાં ક્ષેત્રો તથા તેને “ચર’ કહેવાય છે અને અઢી દ્વિપની પર્વતોનાં માપ ધાતકી ખંડની જેમ જાણવાં. બહારનાં વિમાનો સ્થિર રહેલાં હોવાથી પુષ્કરાર્ધ - દ્વિપને ચારે બાજુ ફરતો ‘અચર' કહેવાય છે. માનુષોત્તર પર્વત છે. મનુષ્યોની વસતિ સમભૂલા પૃથ્વીની નીચેના નવસો ત્યાં સુધી જ હોવાથી તે “અઢી દ્વિપ યોજનમાં વ્યંતર-વાણવ્યંતર દેવો રહે છે. અથવા મનુષ્યલોકના નામથી પણ તિર્ય દિશાની અપેક્ષાએ એ એક ઓળખાય છે. ત્યાર પછી જે અસંખ્ય રજજુપ્રમાણમાં જમ્બુદ્ધિપ આદિ અસંખ્ય દ્વિપો અને સમુદ્રો છે, તે એક-એકથી દિપો અને લવણસમુદ્ર આદિ અસંખ્ય બમણા વિસ્તારવાળા છે અને તેમાં સમુદ્રો છે. આ દ્વિપ અને સમુદ્રો તિર્યંચો રહે છે તથા ત્યાં દેવોની ઉત્તરોત્તર એકબીજાથી બમણા નગરીઓમાં દેવો પણ વસે છે. વિસ્તારવાળા છે અને પૂર્વ-પૂર્વના દ્વિપ- આ અસંખ્ય દ્વિપ-સમુદ્રોમાં સૌથી સમુદ્રોને ઘેરીને વલયાકારે રહેલા છે. છેલ્લે સ્વયંભૂરમણ દ્વિપ અને સ્વયંભૂરમણ આ સર્વ દ્વિપ અને સમુદ્રોની વચ્ચે સમુદ્ર આવે છે. મનુષ્ય લોકનો કુલ વિસ્તાર જેવો ગોળ જમ્બુદ્વિપ છે. તેની મધ્યમાં એક પિસ્તાલીશ લાખ યોજનનો છે - તેમાં હજાર યોજન ઊંડો અને નવ્વાણું હજાર પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને યોજન ઊંચો - કુલ એક લાખ યોજનનો છપ્પન અદ્વીપો – તેમાં મનુષ્યો રહે છે. મેરુ પર્વત છે, અને તેની દક્ષિણ-ઉત્તર મનુષ્ય, મનુષ્યક્ષેત્રમાંથી જ સિદ્ધ દિશામાં ભરતાદિ સાત ક્ષેત્રો અને થઇ શકે છે, તેથી સિદ્ધશિલા પણ હિમવાન આદિ છ વર્ષધર પર્વતો વગેરે પિસ્તાલીશ લાખ યોજનપ્રમાણ છે. તેની ચારે બાજુ બે લાખ યોજનના વિસ્તારવાળી - આ મનુષ્ય લોકની વિસ્તારવાળો લવણ સમુદ્ર છે, ત્યાર પછી બરાબર ઉપર આવેલી છે. ધાતકીખંડ - ચાર લાખ યોજનપ્રમાણનો ઊર્વલોક છે. ત્યાંનાં ક્ષેત્રો તથા પર્વતો પૂર્વના સમભૂલા પૃથ્વીથી નવસો યોજના (જબૂદ્વીપના) માપથી બમણા છે. તેની ઊંચે આવેલાં ગ્રહોનાં વિમાનો પછી ચારે બાજુ આઠ લાખ યોજનના ઊર્ધ્વલોકની હદ શરૂ થાય છે. ત્યાંથી વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. ત્યાર અસંખ્ય યોજન પ્રમાણમાં કંઇક ન્યૂન એક ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૫ Siા Page #335 -------------------------------------------------------------------------- ________________ રજ્જુ પછી દક્ષિણ દિશામાં ‘સૌધર્મ નામનો પ્રથમ દેવલોક આવે છે અને ઉત્તર દિશામાં ‘ઇશાન' નામનો બીજો દેવલોક આવે છે. આ પાંચ વિમાનોમાંથી વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત – આ ચાર વિમાનો ચારે દિશામાં છે અને પાંચમું ‘સર્વાર્થસિદ્ધ’ વિમાન મધ્યમાં છે. આ બધાં વિમાનોમાં વસનારા દેવો ‘વૈમાનિક’ કહેવાય છે. તેમના ભેદ-પ્રભેદ વગેરેની વિશેષ માહિતી ગુરુગમ દ્વારા જાણી લેવી. અધો, મધ્ય અને ઊર્ધ્વ - આ ત્રણે લોક મળી ચૌદ રાજપ્રમાણનો ‘લોકપુરુષ’ છે. આ ચૌદ રાજની ગણતરી અને વ્યવસ્થા આ રીતે છે. ત્યાર પછી ઉપર જતાં પાંચમો ‘બ્રહ્મલોક’ દેવલોક છે, તેના છ પ્રતર છે. પછી ઉપર જતાં છઠ્ઠો ‘લાંતક’ દેવલોક મેરુપર્વતના મધ્યભાગમાં ગોછે, તેના પાંચ પ્રતર છે. ઉપર જતાં સ્તનાકારના ચાર ઉપર અને ચાર નીચે ‘મહાશુક્ર’ દેવલોક છે. તેના ચાર પ્રતર એમ આઠ રુચક પ્રદેશો છે. ત્યાંથી કંઇક છે. તેની ઉપર જતાં આઠમો ‘સહસ્રાર’ન્યૂન સાત રાજપ્રમાણ ઊંચો ઊર્ધ્વલોક છે અને કંઇક અધિક સાત રાજપ્રમાણ નીચો અધોલોક છે. આ બંને મળી ચૌદ રાજપ્રમાણ ઊંચાઇવાળો લોકાકાશ છે. દેવલોક છે, તેના ચાર પ્રતર છે. દક્ષિણ તરફ નવમો ‘આનત’ અને ઉત્તર દિશામાં દશમો ‘પ્રાણત’ દેવલોક છે. આ બંને દેવોકના મળી કુલ ચાર પ્રતર છે. ત્યાર પછી દક્ષિણ દિશામાં આગળ જતાં અગિયારમો ‘આરણ’ અને ઉત્તર દિશામાં બારમો ‘અચ્યુત’ દેવલોક છે, આ બંનેના અધોલોકની વ્યવસ્થા (૧) રત્નપ્રભા પૃથ્વીના ઉપરના પ્રતરથી શર્કરાપ્રભાના ઉપરના પ્રતર સુધી એક રજ્જુ. તેમાં રત્નપ્રભા પૃથ્વીથી, ઘનોધિ, ઘનવાત, તનવાત અને આકાશ અનુક્રમે નીચે નીચે રહેલા છે ઃ આ રીતે પ્રત્યેક નરક પૃથ્વીમાં સમજવું. પણ ચાર પ્રતર છે. ત્યાર પછી ઉપરાઉપરી રહેલા ‘નવ ત્રૈવેયક'નાં વિમાનો છે. તે નવેના નવ પ્રતર જ છે. ત્યાર પછી ઉપર જતાં સરખી સપાટીએ રહેલાં પાંચ ‘અનુત્તર’નાં વિમાનો છે. આ પાંચનો પ્રતર એક જ છે. (૨) શર્કરાપ્રભાના ઉપરના પ્રતરથી લઇ, વાલુકાપ્રભાના ઉપરના પ્રતર સુધી એક બીજો રજુ. ૧. પ્રતર એટલે ઉપરાઉપરી વલયાકારે ગોઠવાયેલા માળ. આ બંને દેવલોકના મળીને કુલ તે પ્રતો છે. ત્યાર પછી ઉપર જતાં દક્ષિણ દિશામાં ત્રીજો ‘સનત્કુમાર' અને ઉત્તર દિશામાં ચોથો ‘માહેન્દ્ર' દેવલોક આવે છે. તેના બાર પ્રતરો છે. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૧૬ Page #336 -------------------------------------------------------------------------- ________________ (૩) વાલુકાપ્રભાના ઉપરના પ્રતરથી (૫) “અશ્રુત'ના છેલ્લા પ્રતર સુધી લઇ પંકપ્રભાના ઉપરના પ્રતર સુધી એક પાંચમો રજજુ. ત્રીજો રજજુ. (૬) રૈવેયકના નવમા પ્રતર સુધી (૪) પંકપ્રભાના ઉપરના પ્રતરથી છઠ્ઠો રજુ. લઈ ધૂમપ્રભાના ઉપરના પ્રતર સુધી એક (૭) લોકાન્ત સુધી સાતમો રાજ પૂર્ણ ચોથો રજુ. થવાથી અધો-ઊર્ધ્વ બંને મળી સંપૂર્ણ લોક (૫) ધૂમપ્રભાના ઉપરના પ્રતરથી ચૌદરાજ પ્રમાણ ઊંચો જાણવો અને તેની લઈ તમ:પ્રભાના ઉપરના પ્રતર સુધી એક પહોળાઇ અધોલોકમાં સાતમી નરક પાંચમો રજુ. પૃથ્વીતલે કાંઇક ન્યૂન સાત રજજુની છે, (૬) તમ:પ્રભાના ઉપરના પ્રતરથી પછી ક્રમશ: ઘટતાં-ઘટતાં મધ્ય-નાભિના લઈ તમતમ:પ્રભા પૃથ્વી સુધી એક છઠ્ઠો સ્થાને એક રજજુની પહોળાઇ રહે છે. રજજુ. ત્યાર પછી ઊર્ધ્વલોકમાં વધતાં-વધતાં (૭) તમ:તમ:પ્રભા પૃથ્વીથી લઇ હાથની બે કોણીના સ્થાનની પહોળાઈ લોકના છેડા સુધી એક સાતમો રજજુ. પાંચ રજજુની થાય છે. તે પછી ઘટીને આ પ્રમાણે સાત નરક પૃથ્વીઓ વડે મસ્તકના સ્થાને એક રજજુપ્રમાણ અધોલોક કંઇક અધિક સાત પહોળાઇ રહે છે. રજુપ્રમાણની ઊંચાઇમાં છે. મેરુના મધ્યભાગે ત્રસ નાડી છે. તે ઊદ્ગલોકની વ્યવસ્થા એક રજજુપ્રમાણ પહોળી અને ચૌદ (૧) રત્નપ્રભાના ઉપરના પ્રતરથી રજૂપ્રમાણ લાંબી-ઊંચી છે. ત્રસ જીવોની લઈ સૌધર્મ-પ્રથમ દેવલોકના તેરમા ઉત્પત્તિ તેમાં જ થાય છે. પ્રતરના વિમાનની ધજાના અંત સુધી એક ચૌદ રાજલોકની સ્પર્શના રજજુ. જિનાગમોમાં સ્પષ્ટપણે જણાવેલું છે (૨) સૌધર્મથી લઇ ચોથા માહેન્દ્ર કે - “કેવળી ભગવાન જ્યારે કેવળી દેવલોકના બારમા પ્રતરના વિમાનના સમુઘાતની પ્રક્રિયા કરે છે, ત્યારે આઠ અંત સુધી બીજો એક રજજુ. સમયની આ પ્રક્રિયામાં ચોથા સમયે તેઓ (૩) લાંતક'ના પાંચમા પ્રતરના પોતાના આત્માના એક-એક પ્રદેશને અંત સુધી ત્રીજો એક રજજુ. આકાશના પ્રત્યેક પ્રદેશમાં ગોઠવીને સર્વ (૪) “સહસ્રાર’ના ચોથા પ્રતર સુધી લોકવ્યાપી બને છે.” ચોથો રજજુ. કોઇક શ્રુતજ્ઞાની મહાતપસ્વી ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૭ A 1 Page #337 -------------------------------------------------------------------------- ________________ મુનિરાજ ઇલિકાગતિ વડે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા હોય ત્યારે અહીંથી સાત રાજ સુધી ઊર્ધ્વલોકની સ્પર્શના કરે છે. આ રીતે સમ્યગ્દષ્ટ, દેશિવરિત વગેરે ઉત્તમ આત્માઓ પણ ઉત્કૃષ્ટથી પાંચ રાજની સ્પર્શના કરે છે. આ બધા પરમ પવિત્ર આત્માઓના પવિત્રતમ આત્મ-પ્રદેશોના પાવનકારી સ્પર્શથી આ આખો ય લોક પાવન થયેલો છે તેમજ આજે ય પાવન થઇ રહ્યો છે. આ પવિત્રતાનો સમ્યગ્ પણે વિચાર કરતાં અનંત ઉપકારી ભગવંતોના અનંત ઉપકાર સાથે આંતિરક જોડાણ થાય છે. તેના પ્રભાવે સાધકને આધ્યાત્મિક સાધનામાં અખૂટ બળ મળે છે અને તેમાં આગળ વધતાં નિર્મળ ધ્યાનયોગ વડે એ વિશ્વવ્યાપી પવિત્રતાનો કંઇક અંશે અનુભવ પણ કરી શકે છે. શુદ્ધ આત્માની અચિંત્ય શક્તિના સ્વાભાવિક આ પ્રભાવ ઉપર જેમ-જેમ ચિંતન-મનન-ધ્યાન કેન્દ્રીભૂત થાય છે, તેમ-તેમ અભેદાનુભૂતિની કક્ષા પરિપક્વ થાય છે, વિશ્વાત્મભાવની ભૂમિકા સુદૃઢ થાય છે, વિશ્વેશ્વર વીતરાગ પરમાત્માનું ધ્યાન લાગુ પડવા માંડે છે. લોક્વરૂપના ચિંતનનું મહત્ત્વ ચૌદ રાજલોકનું તેમજ તેમાં રહેલા જીવાદિ દ્રવ્યોનું ચિંતન સંવેગ અને વૈરાગ્ય આદિ ગુણોને પ્રગટાવે છે. મુમુક્ષુ સાધકે જેના વડે પોતાની સમગ્રતાને નિત્ય ભાવિત કરવાની છે, તે બાર ભાવનાઓમાં ‘લોકસ્વરૂપ’ ભાવનાને પણ સ્થાન છે. સંસ્થાન વિચય ધ્યાનમાં પણ લોક સ્વરૂપનું ચિંતન કરવાનું વિધાન છે. ભાવના સંવરરૂપ છે, જે આવતાં કર્મોનો નિરોધ કરે છે અને ધ્યાન નિર્જરારૂપ છે, જે જૂનાં કર્મોનો ક્ષય કરે છે. આ રીતે લોકસ્વરૂપની વિચારણા દ્વારા તેમાં છૂપાયેલાં તત્ત્વગર્ભિત ઊંડા રહસ્યો સ્પષ્ટ-સ્પષ્ટતર થતાં તે આધ્યાત્મિક સાધનાનું એક અંગ બની રહે છે. લોકસ્વરૂપના ચિંતનના મુદ્દાઓ ક્ષિતિ-પૃથ્વી, વલય-ધનોદધિ આદિ, દ્વિપ-જમ્બૂદ્વિપ આદિ ભરતાદિ ક્ષેત્રો, લવણ સમુદ્ર આદિ સાગરો, નકરત્નપ્રભાદિ, વિમાન-જ્યોતિષ આદિ દેવોનાં વિમાનો, ભવન-અસુરકુમાર આદિ ભવનપતિ દેવોનાં સાત કરોડ બોતેર લાખ ભવનો. લોકસ્વરૂપના ચિંતન માટે જરૂરી મુદ્દા ૧. આ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ : સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મ' (કર્તા : વિ. કલાપૂર્ણસૂરિ) સ્પર્શના દ્વાર વિભાગ, પૃ. ૭૮. ૨. નાયસ્વમાવો ચ સંવેવરાવાર્થમ્। - तत्त्वार्थसूत्र. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ ટાંક્યા પછી ચિંતન કેમ કરવું તે જોઇએ - આત્મા વિશુદ્ધતર અને વિશુદ્ધતમ બનતો (૧) ઊર્ધ્વલોકમાં રહેલા દેવો અને જાય છે. તેમને રહેવાનાં વિમાનાદિનું સ્વરૂપ, જિનાગમોમાં બતાવેલા દ્રવ્યાનુયોગ, તેમની સંખ્યા વગેરેનું ચિંતન કરવાથી ચરણકરણાનુયોગ, કથાનુયોગ અને ‘ઉત્સાહ’ યોગ વૃદ્ધિગત થાય છે. આ ગણિતાનુયોગ - આ ચારે અનુયોગોનું ઉત્સાહ, દબાયેલી આત્મશક્તિને પ્રગટ અધ્યયન, મનન, ચિંતન સંવર - કરે છે. નિર્જરારૂપ આત્મ-સાધનામાં પોતપોતાને (૨) અધોલોકમાં રહેલા ભવનપતિ સ્થાને આવશ્યક અને ઉપકારક છે. એક નિકાયના દેવોને રહેવાના ભવનાદિ તથા પણ અનુયોગની ઉપેક્ષા એ સાધકની નરકાવાસ વગેરેના ચિંતન વડે ‘પરાક્રમ’ સાધ્ય પ્રત્યેની ઉપેક્ષા છે. યોગ વૃદ્ધિ પામે છે. ઉત્સાહરૂપ વીર્ય આત્મિક સાધનાના માર્ગે સંગીન શક્તિ દ્વારા ઉપર લઇ જવાયેલાં કમને વિકાસ કરવાની ઉત્કટ ભાવનાવાળા પાછાં નીચે લઇ આવનાર એક વિશિષ્ટ સાધકો માટે આ અનુયોગોનું યથાર્થ આત્મશક્તિને ‘પરાક્રમ' કહે છે. જ્ઞાન-શ્રદ્ધાન અતિ આવશ્યક છે. (૩) તિર્યમ્ લોકમાં રહેલા દ્વિપ, (૭) શક્તિ-યોગનાં આલંબનો સમુદ્ર વગેરેના ચિંતન વડે “ચેષ્ટા’ યોગ • મૂળ પાઠ : વૃદ્ધિ પામે છે. સ્વ-સ્વ સ્થાને રહેલાં શૉ: તત્ત્વ-પરમતત્ત્વરિત્તા | કર્મોને તપેલા લોખંડના ભાજનમાં રહેલા અર્થ : જીવાદિ તત્ત્વ અને ધ્યાનપાણીની જેમ સૂકવી નાંખનાર એક પરમધ્યાન આદિ-પરમ તત્ત્વની ચિંતા એ વિશિષ્ટ આત્મશક્તિને “ચેષ્ટા' કહે છે. શક્તિ-યોગનાં આલંબનો છે. ત્રણે લોકમાં રહેલા સર્વ પદાર્થોમાં વિવેચન : એક વિશિષ્ટ પ્રકારના જીવ મુખ્ય છે અને તેના ઉત્કૃષ્ટ મંગલનું આત્માના સામર્થ્યને શક્તિ કહે છે. ચિંતન કરતા રહેવાથી અપૂર્વ ઉત્સાહ વધે જીવ અને કર્મોને પરસ્પરથી અલગ છે. જેનાથી ત્રણે લોકના સર્વ પદાર્થોનું કરવા માટે શક્તિની અભિમુખતા સાધવી, યથાર્થ ચિંતન કરવાની મહાન કળા સાધી તે શક્તિ-યોગ છે. શકાય છે, અને તેના દ્વારા ધ્યાનમાં પણ જીવ, અજીવ આદિ નવ તત્ત્વોના વિશેષ-વિશેષ સ્થિરતા પ્રાપ્ત થાય છે. સ્વરૂપનું ચિંતન એ તત્ત્વ-ચિંતા છે. સ્થિર-નિશ્ચળ ધ્યાનથી કર્મક્ષયની ધ્યાન, પરમધ્યાન આદિ ચોવીસ પ્રક્રિયા વેગવંત બને છે અને તેનાથી પ્રકારનાં ધ્યાનો અને તેના ભેદ-પ્રભેદોના ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૯ છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપનું ચિંતન - એ પરમ-તત્ત્વચિંતા છે. (૪) પાપ, (૫) આગ્નવ, (૬) સંવર, આ બંને પ્રકારની ચિંતાઓ શક્તિ- (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. યોગને પ્રગટ કરનાર તેમજ પુષ્ટ કરનાર જીવ દ્રવ્યની સ્વતંત્રતા અને હોવાથી તેના આલંબનરૂપ છે. વિશિષ્ટતા સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકર પરમાત્મા જીવ સ્વતંત્ર દ્રવ્ય છે. ધર્માસ્તિકાય પ્રવચન દ્વારા નવ તત્ત્વોના વિશદ આદિ અન્ય પાંચ દ્રવ્યોથી તેનું સ્વરૂપ સ્વરૂપને પ્રકાશિત કરે છે – સમજાવે છે, અને લક્ષણ સર્વથા ભિન્ન છે. ગણધર ભગવંતો તત્ત્વોના સ્વરૂપને દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુક્ત હોય સૂત્રરૂપે ગૂંથે છે. છે. એથી જીવ દ્રવ્ય પણ ગુણ અને પર્યાય ગણધર ભગવંતો દ્વારા પ્રણીત યુક્ત છે, તેમજ નિત્ય છે. જિનાગમો એ નવ તત્ત્વોનો જ અર્થ જીવનો દ્રવ્યરૂપે કદી નાશ થતો નથી. વિસ્તાર છે અને અન્ય સુવિહિત આચાર્ય જે સદા જીવે છે, જીવતો હતો અને જીવશે. ભગવંતો આદિ દ્વારા રચાયેલા પ્રકરણ- તે અવિનાશી જીવ, પોતાના ‘ઉપયોગ” ગ્રંથો વગેરેમાં પણ નવ-તત્ત્વોનું જ સ્વભાવને કદી છોડતો નથી, ભલે પછી વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તે નરકમાં હોય કે નિગોદમાં હોય. જગતના સમસ્ત ચર-અચર પદાર્થો જે ધર્મો દ્રવ્યની સાથે રહેનારાઅને ધર્મ, યોગ કે અધ્યાત્મની સર્વ સહભાવી હોય, તેને “ગુણકહે છે. જ્ઞાન, સાધનાઓ આ નવતત્ત્વોમાં જ સમાયેલી દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણો છે. જે છે. નવ-તત્ત્વોથી અલગ કોઇ વસ્તુ નથી. સદા જીવની સાથે જ રહે છે; કોઇ પણ કાળે ધ્યાન-પરમધ્યાન આદિ ધ્યાનો પણ જીવમાં આ ગુણોનો અભાવ થતો નથી. નિર્જરા તત્ત્વના અંગભૂત હોવા છતાં, જે ધર્મો ક્રમભાવી હોય, એટલે કે પરમ તત્ત્વરૂપે તેનો સ્વતંત્ર નિર્દેશ એ ઉત્પન્ન થનારા અને નાશ પામનારા હોય, આત્મ-સાધનાના માર્ગે તેની સર્વાધિક તેને “પર્યાય' કહે છે. પર્યાયોનો ઉત્પાદ પ્રધાનતા, ક્ષમતા અને અનિવાર્યતા અને વ્યય થાય છે, છતાં દ્રવ્ય અને ગુણ સૂચિત કરે છે. ધ્રુવ - કાયમ રહે છે. હવે નવ-તત્ત્વોનાં નામ અને તેના તાત્પર્ય કે – સ્વરૂપનો ટૂંકમાં વિચાર કરીએ. દ્રવ્યની અપેક્ષાએ જીવદ્રવ્ય એક છે. નવ-તત્ત્વ નીચે મુજબ છે - ક્ષેત્રની અપેક્ષાએ જીવ અસંખ્ય (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, આત્મપ્રદેશોમાં રહે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૦ Page #340 -------------------------------------------------------------------------- ________________ અનંત છે. કાળની અપેક્ષાએ જીવ અનાદિ-જીવોને પણ સચ્ચિદાનંદ સ્વરૂપે જુએ છે. દ્રવ્યરૂપે આત્મા, પરમાત્મા સ્વરૂપ જ છે. સર્વ જીવોના આઠ રુચક પ્રદેશો સદા કર્મરહિત-નિરાવરણ હોવાથી સિદ્ધ સદેશ શુદ્ધ છે, અર્થાત્ જીવ માસમાં પરમાત્મશક્તિ રહેલી છે, તેને ઉપાદાન શક્તિ કહે છે. જીવના ચૌદ સ્થાનો-ભેદ, ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણા આ સર્વ જીવનાં પરિણામો છે, જીવની અવસ્થાઓ છે - તે બદલાયા કરે છે, પણ જીવ કદી બદલાતો નથી. તેનો શુદ્ધ જ્ઞાયકભાવ સદા એક સ્વભાવવાળો છે. 3 ભાવની અપેક્ષાએ જીવ અનંત પર્યાયવાળો છે, અર્થાત્ જીવના અનંતા જ્ઞાન પર્યાયો, દર્શન પર્યાયો, ચારિત્ર પર્યાયો અને અગુરુલઘુ પર્યાયો હોય છે. ‘ì આયા’આ સૂત્ર-પદ ચેતના લક્ષણની અપેક્ષાએ આત્મા એક છે' એમ જણાવે છે. જુદી-જુદી અપેક્ષાઓથી જીવોના અનેક ભેદ અનેક રીતે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, તેમાં ‘ચેતના’ની અપેક્ષાએ જીવનો એક ભેદ કહ્યો છે. આત્માનું જે સત્-ચિત્ર-આનંદમય શુદ્ધ સ્વરૂપ છે, તે સર્વ જીવોનું એક સરખું છે. સ્વરૂપથી સર્વ જીવો સદશ છે. જેવો સ્વભાવ સિદ્ધ-પરમાત્માનો છે, તેવો જ સ્વભાવ સર્વ-જીવોનો છે. એથી જ જે યોગી પુરુષો સચ્ચિદાનંદમય સ્વસ્વભાવમાં મગ્ન હોય છે, તેઓ સર્વ અવસ્થાઓ છે. પરમાત્મા શુદ્ધ નયની દૃષ્ટિએ ઉપર્યુક્ત સર્વ અવસ્થાઓ કર્મજન્ય હોવાથી ઉપાધિરૂપ છે. જીવ સ્વયં સકળ ઉપાધિઓથી રહિત, નિષ્કલ અને શુદ્ધ સ્ફટિક સર્દેશ નિર્મળ છે. બહિરાત્મા, અંતરાત્મા અને આ ત્રણે આત્માની જ ૧. વેળિી વ્વ, સંઘાતીતખવેશમોગાતું | बृहत्कल्पसूत्र पीठिका. काले अणादिनिहणं, भावे नाणाइयाऽणता ।। १५४ ।। ૨. ચૌદ માર્ગણા-જીવોની બાહ્ય અને આંતરિક જીવન સંબંધી અનંત ભિન્નતાઓનું એક બુદ્ધિગમ્ય વર્ગીકરણ, તેને માર્ગણા કહે છે. તે મુખ્ય ૧૪ માર્ગણાઓ નીચે મુજબ છે : (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (પ) વેદ, (૬) કષાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) લેશ્યા, (૧૧) ભવ્ય, (૧૨) સમ્યક્ત્વ, (૧૩) સંત્તી, (૧૪) આહારક. ગતિ આદિ ચાર અવસ્થાઓને લઇને જીવમાં ગુન્નસ્થાન આદિની માર્ગા એટલે કે વિચારણા કરવામાં આવે છે, તે અવસ્થાઓને માર્ગણા કહે છે. 3. जीवस्थानानि सर्वाणि, गुणस्थानानि मार्गणाः । પરિનામા વિવર્તને, ઝીવસ્તુ ન વાચન ॥ ૨૧ || उपाधिः कर्मणैव स्या-दाचाराऽऽदौ श्रुतं ह्यदः । विभवानित्यभावेऽपि ततो नित्यस्वभाववान् ॥ ४० ॥ 1 - ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૨૧ - - - દા. દા. ૨૦. Page #341 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્મભાવ વડે બહિરાત્મભાવનો ત્યાગ કરીને પ્રચ્છન્ન પરમાત્મભાવને પ્રગટ કરી શકાય છે, પામી શકાય છે. આત્મામાં પરમાત્મા બનવાની યોગ્યતા રહેલી છે. તેથી જ આત્મા જ્યારે પરમાત્મા સાથે એકત્વ ભાવનાથી ભાવિત બની સમાપત્તિ સિદ્ધ કરે છે, ત્યારે પરમાત્મતુલ્ય પોતાની આત્મશક્તિને જાણે છે. (જે આત્મા આ પરમાત્મભાવનાનો ‘વિષય’ નથી બનતો, તેને આ તાત્ત્વિકી સમાપત્તિ થતી નથી.) પરમાત્મ-ધ્યાનના પ્રભાવે અવિદ્યામિથ્યા મોહનો નાશ થવાથી, પ્રત્યેક અવસ્થામાં પ્રચ્છશરૂપે રહેલી પરમાત્મશક્તિનું જ્ઞાન થાય છે. જગતના સર્વ જીવો સ્વરૂપની, શક્તિની અપેક્ષાએ સમાન છે, તેથી તે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ-સ્નેહભાવસ્વતુલ્ય ભાવ દાખવવો તેમજ તદનુરૂપ પ્રવૃત્તિ કરવી તે મુમુક્ષુ સાધકનું કર્તવ્ય છે એમ જ્ઞાની પુરુષો ફરમાવે છે. જે પ્રેમ લાગણી આપણને આપણી જાત માટે છે, આપણા નિકટવર્તી જીવો માટે છે, તે પ્રેમ અને લાગણીને જીવજાતિ સુધી વિસ્તારવી એ જ ‘સામાયિક'નું પ્રવેશદ્વાર છે. - ત્રણ જગતના તમામ જીવો જ્યારે આત્મવત્ અને આત્મભૂત પ્રતીત થાય છે, ત્યારે સર્વ પ્રકારના અશુભ આસ્રવ કર્મબંધનાં દ્વારો બંધ થાય છે અને સંવરનિર્જરા સ્વરૂપ ચારિત્રનું શુદ્ધ પાલન થવા સાથે આત્મરતિ અનુભવાય છે. શુદ્ધ નયની દૃષ્ટિએ ચેતના લક્ષણથી જીવનો એક ભેદ છે, તેમ વ્યવહાર નયની દૃષ્ટિએ જીવના ૨, ૩, ૪, ૫, ૬, ૧૪ યાવત્ ૫૬૩ ભેદ પણ થાય છે અને તે ભેદવાળા જીવોમાં પણ ઔયિક, ક્ષાયોપશમિક આદિ ભાવોની વિચિત્રતાને લઇને અનેક પ્રકારની વિચિત્રતાઓ જોવા મળે છે. જીવોની કર્મજન્ય તે-તે વિષય અવસ્થા-વિશેષને લઇને પણ તેમના પ્રત્યેનો મૈત્રીભાવ ખંડિત ન થાય, દ્વેષ કે તિરસ્કાર ન થાય, માટે દુ:ખી જીવો પ્રત્યે કરુણા, ગુણી જીવો પ્રત્યે પ્રમોદ અને વિપરીત વૃત્તિવાળા જીવોના દોષ પ્રત્યે ઉપેક્ષા-મધ્યસ્થ ભાવ રાખવાથી ‘મિત્તી મે સવ્વ ભૂએસ’ના પરિણામને અખંડ રાખી શકાય છે. ઉપકારી ભગવંતો ફરમાવે છે કે ધર્મની પરિણિત પહેલાં જીવને જે મૈત્રી પોતાની જાત સાથે હોય છે, જે પ્રમોદ પોતાના ગુણ માટે હોય છે, જે કરુણા પોતાનાં દુ:ખ પ્રત્યે હોય છે, જે ઉપેક્ષાભાવ પોતાના દોષ પ્રત્યે હોય છે ધર્મ પરિણતિ પછી તે જ મૈત્રીભાવ સમસ્ત જીવજાતિ સાથે હોય છે, તેવો જ પ્રમોદ સર્વ ગુણીજનોના ગુણ પ્રત્યે હોય છે, તેવી જ કરુણા સર્વ દુ:ખી જીવો પ્રત્યે ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૨ – Page #342 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તેવો જ ઉદાસીનભાવ સર્વના આમ ઉપયોગ (ચેતના) એ જીવનું દોષો પ્રત્યે હોય છે. સ્વરૂપદર્શક લક્ષણ છે, તેથી તે ત્રણે આ રીતે ઉપયોગ અને ઉપગ્રહ દ્વારા કાળમાં સર્વ જીવોમાં વ્યાપકરૂપે અવશ્ય તથા દ્રવ્ય-ગુણ-પર્યાયથી જીવતત્ત્વના હોય છે. ઉપયોગ વિનાનો જીવ ક્યારેય સૂક્ષ્મ સ્વરૂપનું ચિંતન કરવું એ જીવતત્ત્વની હોતો નથી. તેમજ જીવ સિવાય બીજા ચિંતા છે. કોઈ દ્રવ્ય (પદાર્થ)માં તે ઉપયોગ આ ચિંતા એટલી સાત્ત્વિક અને (સંવેદનાત્મક શક્તિ) હોતો નથી. તાવિક છે કે તેના સતત અભ્યાસથી જીવનું બહિરંગ લક્ષણ ‘ઉપગ્રહ’ છે. ચિત્ત, સૂક્ષ્મ-સૂક્ષ્મતર તેમજ શુદ્ધ-શુદ્ધતર એનાથી પ્રત્યેક જીવનો અન્ય સર્વ જીવો સાથે બનીને ધ્યાનપાત્ર બને જ છે. પરસ્પર કયો સંબંધ છે, તેનો બોધ થાય છે. જીવનાં બે લક્ષણ ઉપગ્રહ એટલે જીવોનો પરસ્પર - જે સદા જીવે છે, તેને જીવ કહેવાય એક બીજાના હિતાહિતમાં નિમિત્તભૂત છે. “જીવ-આત્મા-ચેતન' વગેરે એકાર્થક બનવાનો સ્વભાવ.૧ નામો છે. ચૈતન્ય શક્તિના તારતમ્યને લઇને જીવનું અંતરંગ લક્ષણ ‘ઉપયોગ” છે, જેમ ‘ઉપયોગ’માં તારતમ્ય હોય છે, તેમ ઉપયોગના બે પ્રકાર છે : (૧) સાકાર ઉપગ્રહમાં પણ તારતમ્ય હોય છે, એટલે ઉપયોગ, (૨) નિરાકાર ઉપયોગ. આ બંને લક્ષણો દરેક જીવમાં હોય જ છે. સાકાર ઉપયોગ વસ્તુના વિશિષ્ટ ‘ઉપગ્રહનો પ્રયોગ ઉપકાર, સહાય સ્વરૂપને બતાવે છે, તેને “જ્ઞાન” કહે છે અર્થમાં પણ થાય છે. જેમ કે - જે સાધુ : તે ભેદ-ગ્રાહક છે. ગચ્છના સાધુઓને ભોજન, શ્રત આદિના નિરાકાર ઉપયોગ વસ્તુના સામાન્ય દાન વડે ઉપકાર કરે છે, તે સાધુ ગચ્છનો સ્વરૂપને બતાવે છે, તેને “દર્શન પણ કહે ઉપગ્રહકારક છે; પરંતુ ‘તત્ત્વાર્થ સૂત્રમાં છે - તે અભેદગ્રાહક છે. જે પરસ્પર ઉપગ્રહ કરવાનો જીવ માત્રનો આ બંને પ્રકારના ઉપયોગ પ્રત્યેક સ્વભાવ જણાવ્યો છે. તેનો અર્થ તત્ત્વાર્થ સંસારી જીવમાં ઓછા-વધતા પ્રમાણમાં ભાષ્ય અને વૃત્તિમાં આ પ્રમાણે કરેલો છે – અવશ્ય હોય છે અને સિદ્ધાત્માઓને તે “પરસ્પરી હિતાહિતોપદેશસંપૂર્ણ રીતે શુદ્ધ અને પ્રગટ હોય છે. ચામુપગ્રહો ગીવાનામતિ ૨ ૧. પરસ્પરોપગ્રહો નીવાનામ્ ૨૨-૧. - તત્ત્વાર્થ સૂત્ર. ૨. તત્ત્વાર્થ ભાષ્ય, પૃ. ૨૧. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ હિતના પ્રતિપાદન અને અહિતના બતાવવા ભાગ્યમાં ‘ઉપદેશ શબ્દનો નિષેધ દ્વારા જીવોનો પરસ્પર “ઉપગ્રહ’ સાક્ષાત્ પ્રયોગ કરવામાં આવ્યો છે. (ઉપકાર) થાય છે. પ્રશ્ન : અહિતનો ઉપદેશ અથવા જેવી રીતે જીવો પરસ્પર-એકબીજાને અહિતકર હિંસાદિ અનુષ્ઠાન દ્વારા ઉપકાર ઉપકારક બને છે, તેવી રીતે અન્ય શી રીતે થાય ? પુદ્ગલાદિ પદાર્થો પરસ્પર ઉપકારક ઉત્તર : અહીં ‘ઉપગ્રહ' (ઉપકાર) બનતા નથી. પુદ્ગલાદિ અન્ય દ્રવ્યોનો શબ્દ નિમિત્તવાચી છે, તેથી ઉપદેશ ઉપકાર એકપક્ષીય છે. અન્ય દ્રવ્યને તે આદિ જેવાં હોય છે - તે મુજબનું પરસ્પર ઉપકારક બનનાર પુદ્ગલાદિ દ્રવ્યને તે હિત અને અહિત થાય છે. ઉપકારના બદલામાં કોઇ લાભ-હાનિ સર્વ જીવો પરસ્પર ઉપકાર કરે છે. થતાં નથી. તેનો તાત્પર્યાર્થ એ છે કે સર્વ જીવોનો જીવ સિવાયનાં અન્ય દ્રવ્યોમાં ભાવ- એકબીજાના અનુગ્રહ (હિત) અને ઉપઘાત ના આદાન-પ્રદાનની સ્વાભાવિક ક્ષમતા (અહિત)માં નિમિત્તભૂત બનવાનો (શક્તિ) હોતી નથી. ફક્ત જીવ જ જીવોના સ્વભાવ છે. ઉપકારક સ્વભાવનો પ્રતિનિધિ છે. જીવોનો સંબંધ મિત્ર-જીવ સન્માર્ગ બતાવીને તેમજ વ્યક્તિની અપેક્ષાએ જીવો અનંત અન્ય આપત્તિઓના વિવિધ પ્રસંગે મદદ છે. છતાં જીવત્વ જાતિની અપેક્ષાએ જીવ દ્વારા ઉપગ્રહકારક નીવડે છે. માત્ર એક છે, “ સાથી” – “આત્મા શત્રુ-જીવ સંકટો ઊભાં કરીને એક છે.’ કર્મક્ષયમાં સહાયક નીવડવા દ્વારા આ સૂત્ર-પંક્તિ સર્વ જીવોમાં જીવત્વ ઉપગ્રહકારક નીવડે છે. એક સરખું હોવાથી એ સ્વરૂપ-સાદશ્યની ઉદાસીન-જીવ અંતરાય ન કરવા અપેક્ષાએ સર્વ જીવો એક છે - એમ દ્વારા ઉપગ્રહકારક નીવડે છે. જણાવે છે. આ રીતે “પરસ્પરોપગ્રહો ગીવાનામ્' “પરસ્પરોપગ્રહો ગીવાનામ્' આ સૂત્રમાં સૂત્ર સર્વાશે યથાર્થ પુરવાર થાય છે. પ્રયુક્ત ‘પરસ્પર' શબ્દ અત્યંત માર્મિક છે જીવના આ આગવા સ્વભાવનો સ્પષ્ટ અને તેનો અર્થ એ છે કે – પ્રત્યેક જીવનો, નિર્દેશ કરવા માટે સૂત્રમાં ફરીથી ‘ઉપગ્રહ બીજા સર્વ જીવો સાથે જીવત્વ-જાતિનો શબ્દનું ગ્રહણ થયું છે અને સહુથી વધુ એક શાશ્વત સંબંધ રહેલો છે. તેથી એક ઉપકાર ધર્મોપદેશ દ્વારા થાય છે - તે જીવ, બીજા જીવ સાથે હિત કે અહિતનો ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૪ Page #344 -------------------------------------------------------------------------- ________________ જેવો વિચાર કે વર્તાવ કરે છે, તેવા હકીકતમાં ગતિ-સ્થિતિનું ઉપાદાન પ્રકારનું હિત કે અહિત તે જીવનું થાય છે. કારણ જીવ પોતે જ હોવા છતાં તે કેવળ અહીં એ ખાસ નોંધવાનું કે જીવનો સ્વ-શક્તિથી ગતિ-સ્થિતિ કરી શકતો મૂળ સ્વભાવ ઉપકારક જ છે, અનુપકારક નથી. ગતિ-સ્થિતિ કરવામાં તેને સ્વવલણ યા વર્તાવનું કારણ કર્મવશતા છે, શક્તિ ઉપરાંત અન્ય કોઇ નિમિત્ત અર્થાત્ જેવો સ્વભાવ સિદ્ધ ભગવંતોનો છે, કારણની અપેક્ષા રહે જ છે. તેવો જ સ્વભાવ જીવનો છે. અનુપકારક સ્વ-શક્તિ એ અંતરંગ કારણ છે. વલણ આદિ વિભાવ-દશા-જન્ય છે. કેવળ અંતરંગ કારણથી કાર્ય ન થાય. આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે અંતરંગ અને બહિરંગ (બાહ્ય) એ બંને પ્રત્યેક સાધકને પોતાના આત્માને મૂળ કારણો મળે તો જ કાર્ય થાય. જેમ પંખીમાં સ્વભાવનું ભાન રહે. ઊડવાની શક્તિ છે, પણ પાંખો કે હવા નિમિત્તની આવશ્યકતા ન હોય, તો તે ન ઊડી શકે, તેમ જીવમાં ઉપાદાન કારણની જેમ નિમિત્ત (અને પુદ્ગલમાં) ગતિ-સ્થિતિ કરવાની કારણની પણ કાર્યની ઉત્પત્તિમાં જરૂર પડે શક્તિ હોવા છતાં જો બાહ્ય કારણરૂપ છે. કોઇ પણ કાર્ય, નિમિત્ત વિના એકલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય ઉપાદાનથી સિદ્ધ થતું નથી. ઉપાદાનમાં તો ગતિ-સ્થિતિ કરી શકતા નથી. કાર્યશીલતા નિમિત્તના યોગે આવે છે. તાત્પર્ય કે નિમિત્ત કારણ વિના તત્ત્વાર્થ સૂત્રમાં બતાવેલાં છ દ્રવ્યોનાં ઉપાદાન કારણ સ્વયં સક્રિય બની શકતું કાર્ય-લક્ષણોનું સુક્ષ્મપણે ચિંતન કરવાથી નથી. એથી જ જીવવ્યની ગતિ નિમિત્ત કારણની આવશ્યકતા અને સ્થિતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ઉપકારકતા કેટલી છે, તે સ્પષ્ટ સમજી નિમિત્ત કારણરૂપે ઉપકારક બને છે. શકાય છે. તેમજ જીવનાં શરીર-વાણી-મનજીવ (અને પુદ્ગલ) જયારે ગતિ કરે શ્વાસોચ્છવાસ-સુખ-દુઃખ-જીવન અને છે ત્યારે ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે મરણ એ સર્વ પુગલ દ્રવ્યનાં ઉપકાર છે અને સ્થિતિ (સ્થિરતા)માં અધર્માસ્તિ- (કાય) છે. કાય સહાય કરે છે. આ રીતે જીવ દ્રવ્યનો બીજાં દ્રવ્યો જીવ (અને પુદ્ગલ)ની ગતિ-સ્થિતિમાં સાથે કાર્ય-કારણ ભાવરૂપ જે નૈમિત્તિક સહાય કરવી એ જ અનુક્રમે ધર્માસ્તિકાય સંબંધ છે, તે ઉપરોક્ત ધર્માસ્તિકાય આદિ અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. દ્રવ્યોનાં કાર્ય લક્ષણો દ્વારા સૂચિત કરીને ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૫ Page #345 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકાર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજી મહારાજે બનતો નથી, પરંતુ તે પોતાના સજાતીય પરસ્પરોપગ્રહો જીવાનામ્' - એ સૂત્ર સર્વ જીવોના હિતાહિતમાં-અનુગ્રહ દ્વારા જીવોના પરસ્પર ઉપકારનું કથન ઉપઘાતમાં તો અવશ્ય નિમિત્ત બને છે. કર્યું છે. જીવ, અજીવ દ્રવ્યને ઉપગ્રહકારક જીવો : સ્વામી-સેવક, ગુરુ-શિષ્ય, નથી બનતો તેનું કારણ, અજીવ દ્રવ્યમાં શત્રુ-મિત્ર - આદિ ભાવો દ્વારા પરસ્પર રહેલો ચૈતન્ય-ભાવનો અભાવ છે. એકબીજાના કાર્યમાં નિમિત્ત બનીને હકીકતમાં જીવ પોતે જ પોતાના પરસ્પર ઉપકાર કરે છે. હિત કે અહિતમાં, અનુગ્રહ કે ઉપઘાતમાં ગુરુ, હિતોપદેશ અને સદનુષ્ઠાનના ઉપાદાન કારણ છે; છતાં તે હિત કે આચરણ દ્વારા શિષ્ય ઉપર ઉપકાર કરે અહિત થવામાં નિમિત્ત કારણની અપેક્ષા છે. શિષ્ય, ગુરુને અનુકૂળ વર્તન કરવા રહે જ છે. એથી એ વાત સ્પષ્ટ રીતે દ્વારા ગુરુ ઉપર ઉપકાર કરે છે. સાબિત થાય છે કે જીવોનું હિતાહિત સ્વામી ધન આદિ આપવા દ્વારા સેવક થવામાં નિમિત્ત કારણરૂપે અન્ય સર્વ ઉપર ઉપકાર કરે છે અને સેવક અનુકૂળ જીવો કોઇને કોઇ પ્રકારે ભાગ ભજવે છે. પ્રવૃત્તિ દ્વારા શેઠને ઉપકારક બને છે. (૧) મેથ્યાદિ ભાવોની વ્યાપકતા બે મિત્રો પરસ્પર મિત્રભાવ રાખી શ્રી તીર્થંકર પરમાત્મા, ચરમ ભવ એકબીજાના કાર્યમાં સહયોગી બનવા પૂર્વેના પોતાના ત્રીજા ભવમાં “સવિ જીવ દ્વારા ઉપકાર કરે છે. કરું શાસનરસી'ની પરમોત્કૃષ્ટ ભાવના તેથી સંસારમાં જેટલું મૂલ્ય ગુરુનું દ્વારા સર્વ જીવોના લોકોત્તર હિતની સતત છે, તેટલું જ શિષ્યનું છે; જેટલું સ્વામીનું ભાવના કરે છે. જેના પ્રભાવે તેઓશ્રી છે, તેટલું જ સેવકનું છે. તીર્થકર નામ-કર્મની નિકાચના કરીને યાચક માટે જેમ દાતા ઉપકારી છે, ચરમ ભવમાં તીર્થંકરરૂપે જન્મ ધારણ કરે તેમ દાતા માટે યાચક ઉપકારી છે. છે અને સ્વાત્મબળે ઘાતકર્મોનો સમૂળ આ દષ્ટિએ જોતાં જીવો, જીવ ઉચ્છેદ કરી, કેવળજ્ઞાન ઉપાર્જી, ધર્મદેશના માત્રના ઉપકારી છે. દ્વારા સકળ જીવરાશિનું હિત-કલ્યાણ જેમ ધર્માસ્તિકાય આદિ પાંચે અજીવ થાય - એવો તત્ત્વપ્રકાશ કરે છે અને દ્રવ્યો, જીવ આદિ દ્રવ્યોના કાર્યમાં ‘નોદિયા'ના બિરુદને સાર્થક કરે છે. નિમિત્તરૂપે સહાયક બને છે, તેમ જીવ દ્રવ્ય એ જ રીતે ગણધર ભગવંતો અને આ પાંચે અજીવ દ્રવ્યોના કાર્યમાં ઉપકારક બીજા મુનિ-મહાત્માઓ વગેરે પણ મૈત્રી, ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૬ Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના દ્વારા સર્વ જીવોને યથાયોગ્ય રીતે પોતાની ભાવનાના વિષય બનાવે છે; મહાવ્રતોના પાલન દ્વારા અહિંસાદિના ઉપદેશ દ્વારા તેમનું રક્ષણ કરે છે. આ રીતે સર્વ જીવોના યથાર્થ સ્વરૂપ અને સંબંધને જાણી, તેને અનુરૂપ ઉચિત વર્તન કરે છે તો તેના ફળરૂપે તેઓ અનુક્રમે સદ્ગતિ અને સિદ્ધિગતિને અવશ્ય પામે છે. - આ રીતે કોઇ પણ જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે, ત્યારે તેને જગતના સર્વ જીવો પોતાના આતમા જેવા લાગે છે. તેથી સ્વાત્માના હિતની જેમ સર્વ જીવોના હિતનું ચિંતન એ કરે છે અને સર્વમાં પોતાના આત્માનું અને પોતાના આત્મામાં સર્વ જીવોનું દર્શન થવું, એ જ સમ્યગ્દર્શન છે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તન એ જ (સર્વ વિરતિ) સમ્યક્ ચારિત્ર છે. આવા સમ્યક્ ચારિત્રને પ્રાપ્ત કરવાની જેને સદા ઉત્કંઠા રહે છે, તે સમ્યક્ દૃષ્ટા છે. હકીકતમાં પ્રત્યેક ધર્માનુષ્ઠાન મૈત્ર્યાદિ ભાવોથી યુક્ત હોય છે, તો જ એ મોક્ષસાધક બને છે. પુદ્ગલ પ્રત્યેના રાગના અભાવરૂપ વૈરાગ્યની સાથોસાથ જીવ માત્ર પ્રત્યેના સાવરૂપ મૈત્ર્યાદિ ભાવો વડે જ મોક્ષસાધના સુશક્ય બને છે. આ રીતે પ્રત્યેક મોક્ષસાધક આત્માની શુભ ભાવનાના વિષય બનીને સર્વ જીવો મોક્ષ પ્રાપ્તિમાં નિમિત્તરૂપે ઉપકારક બને છે. નવ તત્ત્વોમાં પહેલા જીવતત્ત્વના આવા ઉપકારક સ્વરૂપનો અભ્યાસ વધુ મહત્ત્વનો છે-અધિક ઉપકારક છે. તીર્થંકર પરમાત્માની ભાવદયાના વિષયભૂત જીવને અપાતો ભાવ, અનંતગુણો થઇને, જીવના હિતમાં માતા સમાન ભાગ ભજવે છે, માટે ભાવદયાને સર્વ જીવોની માતા કહી છે. સર્વ જીવોને સાધકે સર્વથા પોતાના ઉપકારી સમજવા જોઇએ. છે. (૨) અજીવ તત્ત્વની ચિંતા અજીવ તત્ત્વ ચેતના શક્તિ રહીત તેના મુખ્ય પાંચ પ્રકાર છે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાળ. આ પાંચ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય એ રૂપી દ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શનાયુક્ત હોય તે ‘રૂપી’ કહેવાય છે અને જે પુદ્ગલો સ્કૂલ પરિણામવાળા હોય તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. સૂક્ષ્મ પરિણામી હોય, તે ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતાં નથી. આપણી નજરે જે કાંઇ દેખાય છે, તે સર્વ પૌદ્ગલિક દ્રવ્યો છે. શેષ ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો અરૂપી છે. અરૂપી દ્રવ્યો વર્ણાદિથી રહિત હોય છે, તેથી ઇન્દ્રિયગ્રાહ્ય બની શકતાં નથી. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ આ પાંચે દ્રવ્યોના ગુણધર્મો તથા ભેદ, લક્ષણ વગેરેની વિચારણા કરવી તે અજીવ તત્ત્વની ચિંતા છે. (૩-૪) પુણ્ય-પાપ તત્ત્વની ચિંતા શુભ કર્મ અને તેનું ફળ એ પુણ્ય છે, તેના બેતાલીસ ભેદ છે. પુણ્યોપાર્જન નવ પ્રકારનાં દાનથી થાય છે અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, આસનદાન વગેરે સાધનમાં સાધ્યનો ઉપચાર કરીને અન્નદાન વગેરે ‘અન્નપુણ્ય' કહેવાય છે. નવમું નમસ્કાર પુણ્ય એ ઉત્કૃષ્ટ પુણ્યબંધનું કારણ છે. - અશુભ કર્મ અને તેનું ફળ એ પાપ છે. તેના બ્યાશી ભેદ છે. હિંસાદિ અઢાર પાપ સ્થાનકો એ પાપોપાર્જનનાં સ્થાનોકારણો છે. (૫) આમ્રવ તત્ત્વની ચિંતા કર્મને આવવાનાં દ્વાર એ આસ્રવ તત્ત્વ છે. તેના મુખ્ય પાંચ ભેદ છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનક, સત્તર અસંયમ અને પચીસ ક્રિયાઓ આદિ - આ પાંચ મુખ્ય ભેદનો જ વિસ્તાર છે. તેનું ચિંતન એ આસ્રવ તત્ત્વની ચિંતા છે. (૬) સંવર તત્ત્વની ચિંતા આવતાં કર્મોને અટકાવવાં એ સંવર તત્ત્વ છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિષહજય, દસ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર વડે આત્મપ્રદેશોની અંદર દાખલ થતાં કર્મો અટકી જાય છે; કર્મ નિરોધના સ્વરૂપ વગેરેની વિચારણા એ સંવર તત્ત્વની ચિંતા છે. (૭) નિર્જરા તત્ત્વની ચિંતા પૂર્વોપાર્જિત કર્મોનો અંશે-અંશે ક્ષય થવો એ નિર્જરા તત્ત્વ છે. છ બાહ્ય અને છ અત્યંતર - એમ કુલ બાર પ્રકારનાં તપ વડે કર્મોની નિર્જરા થાય છે. બાર પ્રકારનાં તપનું સ્વરૂપ તથા તેના મહિમા વગેરેની વિચારણા એ નિર્જરા તત્ત્વની ચિંતા છે. (૮) બંધ તત્ત્વની વિચારણા દૂધ અને પાણીની જેમ જીવ અને કર્મનો પરસ્પર સંબંધ થવો - એ બંધ છે. કર્મના મૂળ આઠ અને ઉત્તર એકસો અઠ્ઠાવન ભેદો તથા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ વગેરેનું સૂક્ષ્મ સ્વરૂપ ચિંતવવું એ બંધ તત્ત્વની ચિંતા છે. (૯) મોક્ષ તત્ત્વની ચિંતા સર્વ કર્મોનો સમૂળ ઉચ્છેદ થવાથી આત્માના સર્વ ગુણોનો આવિર્ભાવ થવો એ મોક્ષતત્ત્વ છે. ‘સત્પદ’ પ્રરૂપણા આદિ દ્વારા મોક્ષના સ્વરૂપનો વિચાર કરવો એ મોક્ષ તત્ત્વની ચિંતા છે. પૂર્વે બતાવેલી આઠ પ્રકારની ચિંતાઓમાં પ્રથમ તત્ત્વ-ચિંતા અને પરમતત્ત્વ-ચિંતા બતાવવાનું કારણ એ જ છે કે – શેષ સર્વ ચિંતાઓનો સમાવેશ તેમાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૮ Page #348 -------------------------------------------------------------------------- ________________ થયેલો છે, છતાં શુદ્ધિ અને અશુદ્ધિની થવું એ શક્તિયોગનું કાર્ય છે. જેમ અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનકથી લઈ સિદ્ધ તલમાંથી તેલ કાઢવા માટે તલને ઘાણીમાં અવસ્થા સુધીના જીવોની વિશુદ્ધિના નાંખીને પીલવામાં આવે છે, તેમ જીવ તારતમ્ય વગેરેનું ચિંતન કરવા માટે શેષ પોતાના આત્મ-પ્રદેશોમાંથી કર્મોને અલગ સર્વ ચિંતાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું કરવા પ્રયત્નશીલ બને છે. છે. તેમજ સમ્યગ્ દર્શનાદિ તે-તે આ શક્તિયોગ એક વિશિષ્ટ કોટિનું ગુણસ્થાનકોની વિશેષ વિશુદ્ધિનું તારતમ્ય ધ્યાન છે. તેના પ્રભાવે તલની જેમ કર્યો વિચારવાનું વિધાન કરાયું છે. પીલાવા લાગે છે અને તેલની જેમ આ બંને ચિંતાઓ દ્વારા સમગ્ર આત્માથી છૂટા પડવા લાગે છે. દ્રવ્યાનુયોગનું ચિંતન કરવાનું સૂચન (૮) સામર્થ્ય યોગનાં આલંબનો ગર્ભિત રીતે ગ્રંથકાર મહર્ષિએ કર્યું હોય, • મૂળ પાઠ : એમ જણાય છે. सामर्थ्यस्य सिद्धायतनसिद्धપરમતત્વ-ચિંતા स्वरूपचिन्ताऽऽलम्बनम् । ધ્યાન, પરમધ્યાન આદિ ચોવીસ અર્થ : સિદ્ધાયતન-શાશ્વત જિનચૈત્યો પ્રકાર અને તેના પેટા ભેદો અને શાશ્વત પ્રતિમાઓનું અને સિદ્ધ (૪,૪૨,૩૭૮)નું જે વિસ્તૃત વર્ણન આ ભગવંતોના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું ચિંતન - ગ્રંથમાં કરવામાં આવ્યું છે અને જેનું એ સામર્થ્યયોગ - સર્વોત્કૃષ્ટ વીર્ય શક્તિને સંક્ષિપ્ત સ્વરૂપ ગ્રંથ-પરિચયમાં દર્શાવવામાં પ્રગટ કરવામાં પરમ સહાયક હોવાથી આવ્યું છે, તેનો વિચાર કરવો - એ તેના આલંબન રૂપ છે. પરમતત્ત્વની ચિંતા છે. વિવેચનઃ આત્માના એક વિશિષ્ટતમ ચિંતાનું ફળ બળનું નામ “સામર્થ્ય છે. આ બંને પ્રકારની ચિંતાઓ, પોતાના પ્રદેશમાં પ્રવેશેલા શક્તિયોગના આલંબન રૂપ છે, અથવા પરદેશીઓને શક્તિ-પ્રયોગ દ્વારા બહાર આ બંને પ્રકારની ચિંતાઓના બળે, ધકેલી દેતા સમ્રાટની જેમ આત્મારૂપી આત્માની વીર્યશક્તિ વધુ પ્રબળ અને સમ્રાટ પોતાના પ્રદેશોમાં દાખલ થઇ પુષ્ટ બને છે - તેથી ધ્યાનમાં અધ્યવસાયની ગયેલા કમરૂપી પરદેશીઓને જે શક્તિવિશેષ સ્થિરતા થાય છે. પ્રયોગ દ્વારા બહાર ધકેલી મૂકે છે, તેને ક્ષીર-નીર ન્યાયે આત્માના પ્રદેશોમાં સામર્થ્ય-યોગ કહે છે. રહેલાં કર્મોનો નાશ કરવા માટે ઉઘુક્ત આવી વિશિષ્ટતમ શક્તિને પ્રગટ ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે સાધકે સિદ્ધાયતન એટલે કે જિનચૈત્ય તથા સિદ્ધ પરમાત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવારૂપ આલંબન ગ્રહણ કરવાનું હોય છે. આલંબન જેટલું શુદ્ધ, પુષ્ટ તેટલું ઉત્કૃષ્ટ શક્તિ-પ્રાગટ્ય, એ નિયમ અહીં લાગુ પડે છે. પૂર્વે પરમ માત્રા ધ્યાનના સતરમા વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત જિન-પ્રાસાદો અને જિનપ્રતિમાઓના ચિંતનની વાત જણાવી હતી. અહીં તેના વિશિષ્ટ ફળની વાત જણાવવામાં આવી છે. ત્રણ લોકના શાશ્વત ચૈત્યોની સંખ્યા ૮૫૭૦૦૨૮૨ અને શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યા ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ છે તથા વ્યંતર અને જયોતિષના નિવાસ્થાનોમાં અને વિમાનોમાં પણ અસંખ્ય શાશ્વત ચૈત્યો અને જિન-બિંબ છે - આ બધાં ચૈત્યો કયાં કયાં છે અને એક એક ચૈત્યમાં કેટકેટલી પ્રતિમાઓ છે, તેની માહિતી ગ્રંથાંતથીગુરુગમથી જાણી લેવી. સિદ્ધ પરમાત્માની પ્રતિમા, સિદ્ધસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. સિદ્ધ સ્વરૂપનું ચિંતન અગાઉ સિદ્ધિ અને પરમસિદ્ધિ ધ્યાનમાં સિદ્ધ પરમાત્માના સિદ્ધ સ્વરૂપ વિષે થોડોક વિચાર પ્રસ્તુત થયેલો છે. અહીં સિદ્ધ સ્વરૂપના ચિંતનનું વિશિષ્ટ મહત્ત્વ અને ફળ બતાવવા માટે જ વિશિષ્ટ નિર્દેશ કર્યો છે. મોક્ષનું સ્વરૂપ સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો એનું નામ મોક્ષ છે.૧ જ્ઞાનાવરણીયાદિ આઠ મૂળ કર્મ છે. તેના પેટા ભેદ એકસો અઠ્ઠાવન છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તારૂપે તે પ્રત્યેક સંસારી જીવોને વળગેલાં હોય છે. પરંતુ ચૌદ ગુણસ્થાનકની અપેક્ષાએ તેનો ક્રમશઃ ક્ષય થતો જાય છે; ચૌદમા ગુણસ્થાનકના અંતિમ સમયે શેષ સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્મા મુક્ત થાય છે, તે તેનો ‘મોક્ષ' કહેવાય છે. મુક્ત અવસ્થામાં આત્મા સંપૂર્ણ શુદ્ધ-સહજ સ્થિતિને પ્રાપ્ત કરે છે અને એ સ્થિતિ શાશ્વત હોય છે. સિદ્ધ પરમાત્મા મોક્ષપદ કહો, મુક્તાત્મા કહો કે સિદ્ધત્વ કહો – એ બધા શબ્દો આત્માની સહજ શુદ્ધ ચિદાનંદપૂર્ણ અવસ્થાના સૂચક છે. સિદ્ધ પરમાત્માઓના સ્વરૂપના ચિંતનની જેમ સિદ્ધાયતન-શાશ્વત જિનપ્રતિમાઓ અને તેના ચૈત્યોનું ચિંતન કરવાના વિધાન પાછળ વિશિષ્ટ રહસ્ય છુપાયેલું છે. ૧. સ્રર્મક્ષયો મોક્ષઃ ॥ રૂ-૧૦ ૫ - તત્ત્વાર્થ સૂત્ર. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ આ અવસ્થાનું પૂર્ણ નિરૂપણ સમ-શ્રેણિએ અન્ય પ્રદેશને સ્પર્યા વિના શબ્દાતીત છે, કેવળ અનુભવ ગમ્ય છે. એક-સમય માત્ર કાળમાં સિદ્ધશિલા ઉપર અહીં તો શાસ્ત્રની આંખે જોઇને તેને પહોંચી જાય છે. યત્કિંચિત્ સ્વરૂપ વર્ણવ્યું છે. આ સિદ્ધશિલા શુદ્ધ સ્ફટિક જેવી ભવ્યત્વ અને ઔપશમિક આદિ નિર્મળ છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં ભાવોનો સર્વથા અભાવ થવાથી, આત્મા ‘ઇષતુ પ્રાગભારા પૃથ્વી'ના નામથી પણ કેવળ સમ્યકત્વ, કેવળજ્ઞાન અને સિદ્ધત્વને ઓળખવામાં આવે છે. તેની લંબાઇ અને પામે છે. પહોળાઇ પિસ્તાળીસ લાખ યોજનની છે. આત્મા એક દ્રવ્ય છે. દ્રવ્ય, ગુણ- લોકના અગ્રભાગે છેલ્લા એક યોજન પર્યાય યુક્ત હોય છે; ગુણ અને પર્યાય ઉપર તે આવેલી છે. લોકના અંતભાગને એ પોતાના આશ્રય-આધાર વિના એકલા સ્પર્શીને સર્વ સિદ્ધાત્માઓ આ સિદ્ધશિલા રહી શકતા નથી. ઉપર પ્રતિષ્ઠિત થાય છે. સંસારી અવસ્થામાં કેવળજ્ઞાન, અવગાહના : સિદ્ધાત્માઓની કેવળદર્શન આદિ ગુણો પ્રચ્છન્નરૂપે પણ અવગાહના એટલે કે તેમના આત્મઆત્મામાં જ રહેલા હતા - કર્મો વડે પ્રદેશોની રચનાની ઊંચાઇ કેટલી હોય છે? ઢંકાયેલા હતા. તે આવરણો સર્વથા ખસી તો કે તેમના ચરમ શરીરનું જે પ્રમાણ જતાં આત્માના તે ગુણો ક્ષાયિકભાવે હોય છે, તેનાથી ૨ ૩ (બે તૃતીયાંશ) પ્રગટ થાય છે તેમજ સ્થિરતારૂપ ચારિત્ર ભાગની સિદ્ધોની અવગાહના હોય છે. આદિ સેષ ગુણો પણ ‘સિદ્ધત્વમાં માનવ શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાસમાયેલા જ છે. ઊંચાઇ ૫૦૦ ધનુષની હોય છે, તેની આત્માનું સત્-ચિત્—આનંદમય સ્વરૂપ અપેક્ષાએ સિદ્ધાત્મા ૩૩૩ ૧૩ ધનુષ આ અવસ્થામાં સદાકાળ માટે પ્રગટ રહે જેટલા ભાગમાં રહે છે. જઘન્યથી છે. કર્મનો સર્વથા અભાવ થઈ જવાથી ચરમશરીરી માનવ શરીરની ઊંચાઇ બે સિદ્ધ પરમાત્માના પોતાની સહજ હાથની હોય છે. તેની અપેક્ષાએ સિદ્ધોની સ્થિતિમાંથી કદાપિ ટ્યુત થતા નથી. અવગાહના એક હાથ અને આઠ અંગુલની સિદ્ધોનું અવસ્થાન ક્ષેત્ર હોય છે. સર્વ કર્મોના બંધનમાંથી સર્વથા મુક્ત “જિહાં એક સિદ્ધાત્મા, તિહાં છે બનેલા સિદ્ધ આત્માઓ, આકાશ પ્રદેશની અનંતા.' १. औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवल सम्यक्त्व ज्ञान दर्शनसिद्धत्वेभ्यः ॥४-१० ॥ तत्त्वार्थ सूत्र. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ જે આકાશ-પ્રદેશોમાં એક સિદ્ધાત્માનું અનંતકાળ સુધી ત્યાં જ અવસ્થિત રહે છે. અવસ્થાન છે, તે જ આકાશ પ્રદેશોમાં ઓરડામાં એક દીવાનો પ્રકાશ અનંતા સિદ્ધાત્માઓ તેમજ તેમના દેશ પથરાયેલો હોય, ત્યાં બીજા ગમે તેટલા અને પ્રદેશને સ્પર્શીને રહેલા સિદ્ધાત્માઓ દીવા પ્રગટાવવામાં આવે, તો એ બધા અસંખ્ય ગુણ હોય છે. દીવાઓનો પ્રકાશ એ ઓરડામાં જ જેમ મનુષ્યોના રહેઠાણનું ક્ષેત્ર અઢી અરસપરસ મળી જઇને સમાઇ જાય છે. દ્વીપ છે, તેમ મોક્ષ પ્રાપ્તિનું ક્ષેત્ર પણ અઢી એ રીતે જ્યાં એક સિદ્ધાત્મા બિરાજમાન દ્વીપ જ છે. અઢી કીપ સિવાય બીજા એક છે ત્યાં બીજા અનંતા સિદ્ધાત્માઓ પણ પણ ક્ષેત્રમાંથી કોઇ પણ જીવ મોક્ષમાં અરૂપી અને ચિન્મય જ્યોતિ સ્વરૂપી જતો નથી - આ એક સનાતન નિયમ હોવાથી જ્યોતિમાં જ્યોતિની જેમ છે અને તેને લઇને જ અઢી દ્વીપ અને એકબીજામાં સમાઇ જઇને નિરાબાધપણે સિદ્ધશિલા બંનેની પહોળાઇ પિસ્તાળીશ સદા અવસ્થિત રહે છે. લાખ યોજનપ્રમાણની એક સરખી જ છે. સિદ્ધશિલા લોક બહાર નથી, પણ મનુષ્ય ક્ષેત્રનું કોઈ પણ સ્થાન એવું લોકના માથે છે, એ હકીકત ખૂબ જ નથી, જયાંથી અનંત આત્માઓએ મુક્તિ માર્મિક છે. સિદ્ધ પરમાત્મા યાને સુસ્થિત ન મેળવી હોય ! વર્તમાન કે ભવિષ્ય મહારાજા વડે લોક સદા સનાથ હોવાનું કાળમાં પણ આત્માઓનું મુક્તિગમન ગર્ભિત સૂચન તેમાં છે. આ જ ક્ષેત્ર અને તેના પ્રત્યેક સ્થાનોમાંથી જેમના વિશુદ્ધ આત્મામાં કોઇ કર્મ જ થવાનું છે. ન રહ્યું હોવાના કારણે સિદ્ધાત્માઓ પ્રત્યેક મુક્તાત્માનું સિદ્ધિગમન નિષ્ક્રિય નહિ પણ અક્રિય હોય છે. હંમેશાં સમશ્રેણિએ જ થાય છે. જે ક્ષેત્રમાં તેમનો આ સ્વાભાવિક મહાન ગુણ તેઓ દેહત્યાગ કરે છે, તે ક્ષેત્રમાં તેમની અનંત શક્તિના નૈસર્ગિક સમશ્રેણિએ રહેલા આકાશ-પ્રદેશોને વિનિયોગમાં પરિણમે છે. આશ્રયીને જ તે સિદ્ધશિલા તરફ ગમન પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ થાય છે અને એક-સમય માત્રમાં જ તે અને વિનિયોગ એ ક્રમ વિશ્વવિખ્યાત છે. લોકાકાશની ટોચે પહોંચી જઇને પોતાની અરિહંત પરમાત્મા એ જીવની માતા અવગાહના મુજબ જ્યાં અનંત સિદ્ધો છે, તો સિદ્ધ પરમાત્મા એ જીવના પિતા છે. રહેલા છે, તેમની સાથે સમાઇ જઇને એક આત્મા સર્વ કર્મ ખપાવીને મુક્ત પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વરૂપે સાદિ થાય છે, ત્યારે નિગોદની અવ્યવહાર ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૨ Page #352 -------------------------------------------------------------------------- ________________ રાશિમાંથી બહાર નીકળીને એક જીવ વ્યવહાર રાશિમાં આવે છે. તે અસાધારણ પ્રતાપ સિદ્ધ પરમાત્માનો છે. ઊંડી ખીણમાં ખૂંપેલા માણસને તેમાંથી બહાર કાઢનાર માણસ દેવ સમાન લાગે છે, તેમજ તે જીવે છે ત્યાં સુધી તેના આ ઉપકારને ભૂલતો નથી. તો આપણે બધા જે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યરૂપે આજે જીવીએ છીએ, તેના મૂળમાં (અનંતા) શ્રીસિદ્ધ ભગવંતનો અસીમ ઉપકાર રહેલો છે, તે એક ક્ષણ વાર ભૂલી જઇએ તો કૃતઘ્ની ઠરીએ. શાસ્ત્રોએ મુક્તિને લક્ષ્ય બનાવવાનું જે ફરમાન કર્યું છે તે એકદેશીય નથી, પણ સર્વદેશીય છે. કારણ કે એકજીવની મુક્તિની સાથે બીજા અનંતા જીવોના ઉદ્ધારની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહે છે. એટલે પ્રત્યેક મુમુક્ષુ આત્માની એ ફરજ છે કે તે અન્ય સર્વ જીવોને પોતાના ઉપકારી સમજી તેમના ઉત્કૃષ્ટ મંગલના હેતુને પણ ધર્મસાધનાના અંગભૂત બનાવે. મુક્તિના મર્મને આત્મસાત્ કરવામાં જ તેનું યથાર્થ બહુમાન છે. સિદ્ધોના ગુણની અનંતતા ‘સિદ્ધાત્માઓનું સુખ કેટલું અને કેવું છે' તેનું વર્ણન કેવળી ભગવંતો પણ સ્વમુખે કરી શકતા નથી. શુદ્ધાત્માનું સુખ, અતીન્દ્રિય, અવાચ્ય, અનુપમ, અક્ષય, અનંત અને અવ્યાબાધ સ્વરૂપવાળું છે. અસંખ્ય પ્રદેશાત્મક આત્માના એક એક પ્રદેશે અનંતા ગુણો રહેલા છે. સિદ્ધ ભગવંતો અવ્યાબાધ સુખ, અનંત જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણો, અનંત દાન, અનંત ગુણોનો લાભ, અનંત પર્યાયનો ભોગ, અનંત ગુણોનો ઉપભોગ, અનંત ગુણોમાં ૨મણ, અનંત વીર્યના સહકારથી નિરંતર સમયે સમયે કરીને, ભિન્ન-ભિન્ન ગુણોમાં આનંદનો આસ્વાદ અનુભવતા હોય છે. તેઓ નિરંજન, અરૂપી, નિરાકાર, અગુરુલઘુ અને અક્ષય સ્થિતિવાળા હોય છે. જગતના જીવો ઇષ્ટ-શુભ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા ભિન્ન-ભિન્ન પદાર્થોના શ્રવણ, દર્શન, આસ્વાદ, સુગંધ અને સ્પર્શન વડે પોતપોતાની રુચિ મુજબ અહર્નિશ ભિન્ન-ભિન્ન આનંદનો આસ્વાદ કરતા હોય છે. એ જ રીતે સિદ્ધ પરમાત્માઓ પણ પૌદ્ગલિક પદાર્થોના વિષયોના આધાર વિના જ સ્વાધીન અને સહજ એવા પોતાના અનંત ગુણપર્યાયના ભોક્તા હોય છે. તે અનંત ગુણોના આનંદનો આસ્વાદ પણ અનંત હોવાથી સિદ્ધ પરમાત્મા પરમાનંદી છે. તેમના ગુણોની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું જ્ઞાન-શ્રદ્ધાન થવું પણ દુર્લભ છે, તો તેની પ્રાપ્તિ દુર્લભતર અને દુર્લભતમ હોય તેમાં શી નવાઇ ? ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિના સુખની પરાકાષ્ઠા સાંસારિક સુખમાં અનુત્ત૨વાસી સર્વાર્થસિદ્ધના દેવોનું સુખ સૌથી ચઢિયાતું હોય છે. તેના કરતાં વિરતિવંત સાધુનું સુખ અનંતગણું છે. તેમાં પણ ક્ષપકશ્રેણિને પ્રાપ્ત થયેલા ધ્યાનીનું સુખ અનંતગણું છે, તેનાથી ક્ષીણમોહી મુનિનું સુખ અનંતગણું છે અને તેના કરતાં પણ સિદ્ધ પરમાત્માનું સુખ અનંતગણું છે. આવું નિરુપમ, નિરાબાધ, અનંત સુખ, દરેક સંસારી જીવને સત્તામાં રહેલું જ છે. કર્મોથી આચ્છાદિત થયેલું આ સુખ, જીવ આત્મિક વિકાસની ભૂમિકાઓમાં જેમ-જેમ આગળ વધતો જાય છે, તેમ-તેમ ક્રમશઃ પ્રગટતું જાય છે. સર્વ કર્મોથી સર્વથા મુક્ત થતાં અંતે તે સુખ પૂર્ણતયા પ્રગટરૂપે અનુભવાય છે. સિદ્ધિના સુખની અનંતતા સિદ્ધ પરમાત્માના એક-એક પ્રદેશે અનંત અવ્યાબાધ સુખ પ્રગટ થયેલું હોય છે. તેમના એક પ્રદેશમાં રહેલા સુખના એક-એક પર્યાયને એક-એક આકાશપ્રદેશમાં ગોઠવવામાં આવે, તો પણ તે સમગ્ર લોકાકાશમાં સમાઇ શકે નહીં. ‘એક પ્રદેશમાં સુખ અનંતુ, તે પણ લોકાકાશે ન માવે.’ આ પદ-પંક્તિ પણ આપણને સિદ્ધ પરમાત્માના સુખની અનંતતા કેવી હોય છે, તે બતાવે છે. જે સિદ્ધ પરમાત્માના એક પ્રદેશમાં આટલું અનંત સુખ રહેલું છે, તે સિદ્ધ પરમાત્માના અસંખ્ય આત્મપ્રદેશોમાં રહેલા સુખને શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય ? સિદ્ધ પરમાત્માના સુખનો આછો અંદાજ આપતાં જ્ઞાની પુરુષો ફરમાવે છે કે ‘સમગ્ર દેવ અને મનુષ્યના ત્રણે કાળનું સુખ એકત્ર કરવામાં આવે, તેમજ તેનો અનંત વર્ગ કરવામાં આવે, તો પણ સિદ્ધ પરમાત્માના એક-સમય માત્રનું સુખ પણ તેના કરતાં અનંતગણું અધિક હોય છે.’ સિદ્ધ પરમાત્માનું સુખ સહજ, સ્વતંત્ર, એકાન્તિક, આત્યંતિક, અકૃત્રિમ, નિરૂપચરિત, નિર્દેન્દુ, અહેતુક અને અપ્રયાસી હોય છે. જે સુખ મેળવવા માટે બીજા જીવોને દુઃખ પહોંચતું હોય, મેળવ્યા પછી ભોગવવા માટે ઇન્દ્રિયાદિની આધીનતા સ્વીકારવી પડતી હોય, તેમ છતાં જે આષાઢી વીજળી જેવું ક્ષણિક નીવડે અને દીર્ઘ કાળના દુઃખનું બીજ બને, તેને ‘સુખ' કહેવાય જ શી રીતે ! આપણે સિદ્ધ પરમાત્માના સુખના ચિંતન-મનન અને ધ્યાનમાં વધુને વધુ એકાગ્રતા કેળવવી જોઇએ. જ્ઞાન-દર્શનની અનંતતા આ વિરાટ વિશ્વમાં દ્રવ્યો-પદાર્થો અનંત છે, તેનાથી પ્રદેશો અનંત છે, સર્વ પ્રદેશોથી પણ સર્વ ગુણો અનંત છે અને ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૪ Page #354 -------------------------------------------------------------------------- ________________ સર્વ દ્રવ્યોમાં રહેલા સર્વ ગુણોથી પણ આ ચારિત્ર ગુણની અનંતતા, એ અનંત પર્યાયો અનંતા છે. સ્વગુણ પર્યાયની રમણતા અને અનંત પર આ બધી સંખ્યાનો સરવાળો કરતાં પર્યાયની નિવૃત્તિની અપેક્ષાએ સમજવી. જે સંખ્યા આવે, તેને તે જ સંખ્યા વડે “સંયમ શ્રેણિ'નું સ્વરૂપ સમજવાથી ગુણવાથી જે અનંત રાશિ આવે તેના ચારિત્ર ગુણની અનંતતા કઈ રીતે છે, તે કરતાં પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન સરળતાથી સમજી શકાય છે. અનંતગણું છે. જિજ્ઞાસુઓએ ‘વ્યવહારભાષ્ય' વગેરે લોક અન અલોકમાં રહેલાં સમગ્ર ગ્રંથોથી તેનું સ્વરૂપ ગુરુગમ દ્વારા દ્રવ્યો અને તેનાં સર્વ પ્રદેશો અને સમજવા પ્રયત્ન કરવો. પર્યાયોનાં ત્રિકાલવર્તી પરિણામોને એકી વીર્યગુણની અનંતતા સાથે જાણવાં અને જોવાની કેવળજ્ઞાન સર્વ ગુણોને સ્વ-સ્વ કાર્યમાં અને કેવળદર્શનમાં સહજ ક્ષમતા છે; પ્રવર્તાવવામાં વીર્યગુણનો સહકાર અવશ્ય એટલું જ નહિ પણ જગતમાં છે તેના હોય છે. જ્ઞાનને જાણવામાં, દર્શનને કરતા પણ અનંતગણ અધિક દ્રવ્યો અને જોવામાં, ચારિત્રને રમણતામાં વીર્યગુણ પર્યાયો હોય, તો તે સર્વને પણ જાણવા- સહાયક બને જ છે. તેથી તેની અનંતતા જોવાનું સહજ સામર્થ્ય કેવળજ્ઞાન- જ્ઞાનાદિ ગુણની જેમ સમજી લેવી. કેવળદર્શન ધરાવે છે. આત્માના પ્રત્યેક પ્રદેશે અનંત કેવળજ્ઞાન વસ્તુના વિશેષ ધર્મને વીર્યગુણ રહેલો છે. સિદ્ધ ભગવંતોને તે જાણે છે અને કેવળદર્શન વસ્તુના સામાન્ય પ્રગટરૂપે હોય છે. સંસારી જીવોને ધર્મને ગ્રહણ કરે છે. સત્તામાં-અપ્રગટપણે હોય છે. ચારિત્રગુણની અનંતતા વીર્યગુણની જેમ આત્માના દાન, સ્વભાવરમણતા અને લાભ, ભોગ અને ઉપભોગ આદિ પરિભાવનિવૃત્તિરૂપ ચારિત્રા એ ગુણોની પણ અનંતતા સમજી લેવી. સંવરભાવ” સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માની આત્મા, અનંતગુણોને પરસ્પર દાન ચેતના-જ્ઞાન, દર્શન અને વીર્યાદિ ગુણોની કરે છે, અનંત લાભ પ્રાપ્ત કરે છે, અનંત પરિણમન શક્તિ એ સર્વ પરભાવથી પર્યાયને ભોગવે છે અને અનંત ગુણનો વિરામ પામી, માત્ર સ્વભાવમાં જ ઉપભોગ કરે છે. પૂર્ણતયા સ્થિર થઇ છે. તેથી તેમને જેમ વીર્યગુણ જ્ઞાનાદિ સર્વ ગુણોને સંપૂર્ણ સંવરભાવ સ્વરૂપ ચારિત્ર હોય છે. જાણવા વગેરે પ્રવૃત્તિમાં પ્રેરક બને છે, ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ તેમ જ્ઞાનાદિ અનંત ગુણો પરસ્પર દાન કરે છે. એ દાનગુણની અનંતતા સમજવી. પરસ્પર એકબીજાની સહાય મેળવે છે એ લાભગુણની અનંતતા જાણવી. એક વાર ભોગવાય તે ભોગ કહેવાય છે. આત્મા પ્રતિસમય નવાનવા પર્યાયને ભોગવે છે. એ ભોગગુણની અનંતતા છે અને ગુણો વારંવાર ઉપભોગમાં આવે છે, એ ગુણની અનંતતા છે. ઉપભોગ આ રીતે સિદ્ધ પરમાત્માના અનંત ગુણોની અનંતતા કેવળી ભગવંતો સાક્ષાત્ જાણે છે, છતાં વચન દ્વારા પૂર્ણતયા તેને કહી શકતા નથી. - સિદ્ધપરમાત્મા સર્વ સંગથી રહિત અને નિરાવરણ હોવાથી નિર્મળ છે, પૂર્ણ છે. અનંત, નિર્મળ અને સંપૂર્ણ પ્રભુતામય સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરવાથી સામર્થ્ય-યોગરૂપ પ્રબળ વીર્ય પ્રગટ થાય છે. જેના પ્રભાવે ‘સિદ્ધિ અને પરમ સિદ્ધિ’ ધ્યાન કરવાની સહજ શક્તિ ખીલે છે અને ક્રમશઃ આત્મા સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત કરીને પોતાના આત્માનું પણ સિદ્ધ સ્વરૂપે ધ્યાન કરે છે. તે ધ્યાનના બળે ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય છે. અર્થાત્ જેમ ઘાણીમાં તલ પીલીને ખોળ અને તેલ જુદાં પાડવામાં આવે છે, તેમ આત્મ-પ્રદેશો સાથે ચોંટીને રહેલા કર્મોને સામર્થ્ય-યોગ વડે જુદાં પાડી તેનો સર્વથા વિયોગ કરવામાં આવે છે. આ રીતે સિદ્ધાયતન અને સિદ્ધસ્વરૂપનું ચિંતન એ સામર્થ્ય-યોગને પ્રગટાવનાર હોવાથી તેના આલંબનભૂત છે. ગ્રંથ-સમાપ્તિમાં મંગળને માટે પણ સિદ્ધાયતનનું અને સિદ્ધ ભગવંતોનું ચિંતન અને ધ્યાન કરવાનું ગ્રંથકારશ્રીએ સૂચન કર્યું છે. પરમપદની સાધનામાં નિપુણતા કેળવીને, પરમસિદ્ધિધ્યાનમાં સફળનીવડી, સર્વ મંગળકારી પદને પામવાનું છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૬ Page #356 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર ૧ : આચાર્ય શ્રી પુષ્પભૂતિ મહારાજ (‘ભાવથી કલાની જે વ્યાખ્યા આવે, ત્યારે એવી રીતે યોગ-નિરોધ કહેવામાં આવી છે, તેનું આ દૃષ્ટાંત કરવામાં આવે છે કે કાંઇ વેદન જ થાય સમર્થન કરે છે. અત્યંત અભ્યાસને કારણે નહિ એટલે આ ધ્યાનમાં કોઈ વ્યક્તિ દેશ, કાલ તેમજ કારણની અપેક્ષાએ તરફથી કે પરિસ્થિતિવશાત અંતરાય ન સ્વયમેવ ચડે અને બીજા વડે ઉતારાય તે નડે તેની પૂરેપૂરી કાળજી રાખવી પડે છે. સમાધિને ‘ભાવ-કલા' કહેવામાં આવે આવી કાળજી રાખવાનું કાર્ય કોઇ છે. આચાર્ય પુષ્પભૂતિની આવી સમાધિ સામાન્ય સાધુ નહિ પણ બહુશ્રુત તેમજ તેમના શિષ્ય પુષ્યમિત્ર મુનિએ ઉતારી ધ્યાનમર્મજ્ઞ સાધુ જ કરી શકે છે એટલે હતી. આ પ્રસંગ ‘શ્રી આવશ્યક આચાર્ય મહારાજે પુષ્યમિત્ર મુનિને નિર્યુક્તિ'ની હરિભદ્રીય ટીકામાં પૃ. બોલાવ્યા અને ઉક્ત હકીકત સમજાવી, ૭૨૨માં ધ્યાન સંવરયોગ’ના પ્રસ્તાવમાં ખાસ કાળજી રાખવાની જવાબદારી છે. તેનો સાર નીચે મુજબ છે.) તેમને સોંપી. શિલાવર્ધન નગરમાં ‘મુંડીકામક’ નામે રાજા હતો. આ નગરમાં એક વાર બહાર રહીને જ વંદન કરવાની ગુરુની પુષ્પભૂતિ નામના આચાર્ય મહારાજ આજ્ઞા હતી. એટલે બધા શિષ્યો બંધ પધાર્યા. તેમના ધર્મોપદેશથી રાજા જિન- દ્વારની તિરાડમાંથી ગુરુવંદન કરવા ધર્માનુયાયી બન્યો. લાગ્યા. એક વાર જરા ધારીને જોયું કે સમર્થ આ આચાર્ય મહારાજને ગુરુદેવ એકદમ નિશ્રેષ્ટ જેવા દેખાયા. બહુશ્રુત અને વિનયવંત અનેક શિષ્યો આ હકીકત તેમણે પુષ્યમિત્રને હતા. પણ પુષ્યમિત્ર નામના શિષ્ય સમર્થ જણાવી. ત્યારે પુષ્યમિત્રે કહ્યું : આ ધ્યાન શ્રતધર હોવા છતાં આચારમાં શિથિલ જ એવું છે કે તેમાં શ્વાસ લેવા-મૂકવાની હતા એટલે તેઓ પોતાના ઉપકારી ગતિ પણ અતિ સૂક્ષ્મ બની જાય છે. તેથી ગુરુથી અલગ રહેતા હતા. જોનારને એમ લાગે કે ધ્યાનસ્થ સાધક એક વખત પુષ્પભૂતિ આચાર્ય નિશ્ચેષ્ટ છે. માટે તમે ચિંતા ન કરશો. મહારાજને ‘મહાપ્રાણ” ધ્યાન જેવું સૂક્ષ્મ- શિષ્યગણને પુષ્યમિત્રની આ ધ્યાન કરવાનો ભાવ ઉત્પન્ન થયો. રજૂઆતથી સંતોષ ન થયો અને ઊલટાની આ ધ્યાનમાં જ્યારે પ્રવેશ કરવામાં એવી કુશંકા થઇ કે આ વેશધારી સાધુ ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૭ Page #357 -------------------------------------------------------------------------- ________________ આપણને ભૂલાવામાં નાંખી રહ્યો છે, થઈ જશે. આ અજ્ઞાન જીવો ન તો આથી તેમણે પુષ્યમિત્રને કહ્યું : અમને ધ્યાનનું સ્વરૂપ સમજે છે, ન મારી વાત ઓરડામાં જવા દો. પુષ્યમિત્રે તેમને ન સાચી માને છે. જવા દીધા. છેવટે આચાર્ય મહારાજના સૂચન આ ઘટનાથી શંકિત અને ગુસ્સે અનુસાર તેમણે આચાર્ય મહારાજના ભરાયેલા શિષ્યોએ રાજા પાસે સર્વ અંગૂઠાનો સ્પર્શ કર્યો એટલે તરત જ હકીકત રજૂ કરી. રાજા પોતે ત્યાં જોવા ધ્યાનમાંથી જાગૃત થઇ તેઓશ્રીએ પૂછ્યું ગયા. જોયા પછી તેમને પણ લાગ્યું કે : “મને ધ્યાનભંગ કેમ કર્યો ?' પ્રત્યુત્તરમાં ખરેખર ! આચાર્ય મહારાજ કાલધર્મ વિનયપૂર્વક પુષ્યમિત્રે કહ્યું : “ગુરુદેવ ! પામ્યા છે.” પુષ્યમિત્ર ખોટો છે.” આપના આ શિષ્યોની મિથ્યાસમજનું આ આચાર્ય મહારાજ નક્કી કાલધર્મ પરિણામ છે.” પામ્યા છે એમ માની રાજાએ તેમના | ‘ભાવિભાવ' કહીને આચાર્ય પાર્થિવ દેહને પધરાવવા માટે પાલખી મહારાજ અન્તર્મુખ થયા. તૈયાર કરાવી. અત્યંત સૂક્ષ્મ આ ધ્યાનમાં, પાસે આ સર્વ પરિસ્થિતિ વિચારતાં રહેલી વ્યક્તિને પણ ન સંભળાય, ન દેખાય પુષ્યમિત્રને લાગ્યું કે આચાર્ય મહારાજના એવી અત્યંત સૂક્ષ્મ ગતિ-પ્રક્રિયા શ્વાસ ધ્યાનમાં ભંગ નહીં પાડું તો ભારે અનર્થ લેવાની અને મૂકવાની બની જાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૮ Page #358 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર ૨ आद्यगणधरप्रभृतिसाधुसंख्या आद्यमहत्तराप्रभृतिसाध्वीसंख्या (વલય ૧૮) (વલય ૧૯). ક્રમ તીર્થંકર મુખ્ય ગણધર મુનિ સંખ્યા મુખ્ય સાધ્વી સંખ્યા (૧) શ્રી ઋષભનાથ ભગવાન..........શ્રી ઋષભસેન આદિ...........૮૪૦૦૦ ... બ્રાહ્મી આદિ..... ૩૦૦૦00 (૨) શ્રી અજિતનાથ ભગવાન ..........શ્રી સિંહસેન આદિ.......... ૧૦0000 ... ફાલ્ગની આદિ. ૩૦૩૦૦૦ (૩) શ્રી સંભવનાથ ભગવાન.............. શ્રી ચારૂ આદિ..................... ૨00000. શ્યામા આદિ ... ૩૩૬૦૦૦ (૪) શ્રી અભિનંદન સ્વામી ભગવાન શ્રી વજનાભ આદિ ...... ૩00000.... અજિતા આદિ ૬૩0000 (૫) શ્રી સુમતિનાથ ભગવાન........... શ્રી અમરગણી આદિ.... ૩૨૦૦00... કાશ્યપી આદિ. પ૩0000 (૬) શ્રી પદ્મપ્રભનાથ ભગવાન.............શ્રી સુદ્યોત આદિ.... ૩૩0000 રતિ આદિ ........ ૪૨૦000 (૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી વિદર્ભ આદિ ............ ૩00000... સોમા આદિ .... ૪૩0000 (૮) શ્રી ચન્દ્રપ્રભનાથ ભગવાન શ્રી દત્તસેન આદિ............. ૨૫0000... સુમના આદિ.... ૩૮0000 (૯) શ્રી સુવિધિનાથ ભગવાન વરાહ આદિ ............ ૨૦૦000 . વારુણી આદિ. ૧૨૦0001 (૧૦) શ્રી શીતલનાથ ભગવાન ..........શ્રી નંદ આદિ ................. ૧૦૦000 ... સુયશા આદિ... ૧૦૦૦૦૬' (૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન શ્રી કૌસ્તુભ આદિ................૮૪000. ધારિણી આદિ. ૧૦૩૦001 (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન ......શ્રી સુભૂમ આદિ ..................૭૨૦૦૦... ધરણી આદિ.... ૧૦૦૦00 (૧૩) શ્રી વિમલનાથ ભગવાન ............... શ્રી મંદર આદિ .............૬૮000 ... ધરા આદિ . ૧૦૦૮00 (૧૪) શ્રી અનંતનાથ ભગવાન ... .... શ્રી યશઃ આદિ . .........૬૬000. પદ્મા આદિ ........... ૬૨૦૦૦ (૧૫) શ્રી ધર્મનાથ ભગવાન ..................... શ્રી અરિષ્ટ આદિ.................. ૬૪000 ... શિવા આદિ ......... ૬૨૪૦૦ (૧૬) શ્રી શાંતિનાથ ભગવાન .... ...શ્રી ચક્રાયુધ આદિ ...........૬૨૦૦૦ .... શ્રુતિ આદિ ......... ૬૧૬૦૦ (૧૭) શ્રી કુષ્ણુનાથ ભગવાન શ્રી શમ્બ આદિ .............. ૬0000 .. દામિની આદિ...... ૬૦૬00 (૧૮) શ્રી અરનાથ ભગવાન................શ્રી કુંભ આદિ . .. ૫૦૦૦૦ .. રક્ષિકા આદિ.૬0000 (૧૯) શ્રી મલ્લિનાથ ભગવાન ............... શ્રી ભિષજ આદિ ................૪0000 . બધુમતી આદિ...૫૫000 (૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન શ્રી મલ્લિ આદિ................. ૩0000 ... પુષ્પવતી આદિ ..... ૫0000 (૨૧) શ્રી નમિનાથ ભગવાન.. ...શ્રી શુભ આદિ ................૨૦000 .અનિલા આદિ....૪૧000 (૨૨) શ્રી નેમિનાથ ભગવાન............ શ્રી વરદત્ત આદિ ..................૧૮૦૦0 . યક્ષદત્તા આદિ.. ૪0000 (૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન.. .આર્યદત્ત આદિ.....................૧૬000 .... પુષ્પચૂલા આદિ... ૩૮૦૦૦ (૨૪) શ્રી વર્ધમાનસ્વામી ભગવાન શ્રી ઇન્દ્રભૂતિ આદિ ...........૧૪૦૦૦ .... ચન્દનબાલા આદિ. ૩૬૦૦૦ ૧. મતાન્તરે અનુક્રમે ૩૮૦૦૦૦, ૩૮૦૦૦૦, ૧૨૦૦૦૦. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૯ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦ શ્રાવક સંખ્યા શ્રાવિકા સંખ્યા (વલય ૨૦) (વલય ૨૧) (૧) શ્રી ઋષભનાથ ભગવાન..........શ્રી શ્રેયાંસકુમાર આદિ ૩૦૫૦00 ... સુભદ્રા આદિ .... ૫૫૪૦૦૦ (૨) શ્રી અજિતનાથ ભગવાન શ્રી સગરચક્રી આદિ .. ર૯૮૦૦૦ . ૦ .... ૫૪૫000 (૩) શ્રી સંભવનાથ ભગવાન ....................................... ૨૯૩૦૦૦ ........................... ૬૩૬૦૦૦ (૪) શ્રી અભિનંદનસ્વામી ભગવાન ....................... ૨૮૮૦૦૦ ............... ....... ૫૨૭૦૦૦ (૫) શ્રી સુમતિનાથ ભગવાન.......... ............... ૨૮૧૦૦૦ .............. ....... ૫૧૬000 (૬) શ્રી પદ્મપ્રભનાથ ભગવાન ............................... ૨૭૬૦૦૦ ...... .................... ૫૦૫૦૦૦ (૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન..................................... ૨૫૭૦૦૦ ૦..... • ૪૯૩000 (૮) શ્રી ચન્દ્રપ્રભનાથ ભગવાન ................................. ૨૫૦૦૦૦.૦.................... ૪૯૧000 (૯) શ્રી સુવિધિનાથ ભગવાન...................................... ૨૨૯૦૦૦ ............... ....... ૪૭૧૦૦૦ (૧૦) શ્રી શીતલનાથ ભગવાન .. ............. ૨૮૯000 , 0................. ૪૫૮000 (૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન ...........૦ ......................... ૨૭૯000 . ................ ૪૪૮000 (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન............................... ૨૧૫૦૦૦ ............................... ૪૩૬૦૦૦ (૧૩) શ્રી વિમલનાથ ભગવાન................. ૨૦૮૦૦૦ .. ૪૨૪000 (૧૪) શ્રી અનંતનાથ ભગવાન .......... ................. ૨૦૬૦૦૦ ... ......... ....... ૪૧૪000 (૧૫) શ્રી ધર્મનાથ ભગવાન ..............૦ ૨૦૪000 ... ....... ૪૧૩000 (૧૬) શ્રી શાંતિનાથ ભગવાન .......................... ૨૯૦૦૦૦ ૦.. ૩૯૩000 (૧૭) શ્રી કુન્થનાથ ભગવાન ..... ૧૭૯૦૦૦ ........... ૩૮૧000 (૧૮) શ્રી અરનાથ ભગવાન................ ૧૮૪000 ... ...... ૩૭૨૦૦૦ (૧૯) શ્રી મલ્લિનાથ ભગવાન .............................. ૧૮૩૦૦૦.૦........................... ૩૭0000 (૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન....... ... ૧૭૨૦૦૦ ....... ... ૩૫૦૦૦૦ (૨૧) શ્રી નમિનાથ ભગવાન ....................................... ૧૭૦૦૦૦ ૦..................... ૩૪૮૦૦૦ (૨૨) શ્રી નેમિનાથ ભગવાન............ શ્રી નન્દ આદિ............... ૧૬૯૦00 ... મહાસુવ્રતા આદિ .... ૩૩૬૦૦૦ (૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન................શ્રી સુદ્યોત આદિ .. ૧૬૪000 ... સુનન્દા આદિ ........ ૩૩૯૦૦૦ (૨૪) શ્રી વર્ધમાનસ્વામી ભગવાન ....... શ્રી આનંદ આદિ ... ૧૫૯૦00 ... સુલસા આદિ ......... ૩૧૮૦૦૦ o o o o o o ૧. ૦ = અપ્રસિદ્ધ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૦ Page #360 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર ૩ : ૯૬ ભવનયોગ તથા ૯૬ કરણયોગ ૨૨મા તથા ૨૩મા વલયમાં જે ૯૬ ભવનયોગ તથા ૯૬ કરણયોગનો નિર્દેશ કરેલો છે, તે નીચે મુજબ છે -હ. (વલય ૨૨ તથા ૨૩) પ્રણિધાન યોગ (૩૩) સમાધિ પરમસ્થામ (૬૫) સમાધાન મહાચેષ્ટા પ્રણિધાન મહાયોગ (૩૪) કાઠા સ્થાન (૬૬) સમાધાન પરમચેષ્ટા પ્રણિધાન પરમયોગ (૩૫) કાષ્ઠા મહાસ્થામ (૬૭) સમાધિ ચેષ્ટા સમાધાન યોગ (૩૬) કાષ્ઠા પરમસ્થામ (૬૮) સમાધિ મહાચેષ્ટા સમાધાન મહાયોગ (૩૭) પ્રણિધાન ઉત્સાહ (૬૯) સમાધિ પરમચેષ્ટા (૬) સમાધાન પરમયોગ (૩૮) પ્રણિધાન મહોત્સાહ (૭૦) કાષ્ઠા ચેષ્ટા સમાધિ યોગ (૩૯) પ્રણિધાન પરમોત્સાહ (૭૧) કાષ્ઠા મહાચેષ્ટા (૮) સમાધિ મહાયોગ (૪૦) સમાધાન ઉત્સાહ (૭૨) કાષ્ઠા પરમચેષ્ટા સમાધિ પરમયોગ (૪૧) સમાધાન મહોત્સાહ (૭૩) પ્રણિધાન શક્તિ (૧૦) કાઠા યોગ (૪૨) સમાધાન પરમોત્સાહ (૭૪) પ્રણિધાન મહાશક્તિ (૧૧) કાષ્ઠા મહાયોગ (૪૩) સમાધિ ઉત્સાહ (૭૫) પ્રણિધાન મહાશક્તિ (૧૨) કાષ્ઠા પરમયોગ (૪૪) સમાધિ મહોત્સાહ (૭૬) સમાધાન શક્તિ (૧૩) પ્રણિધાન વીર્ય (૪૫) સમાધિ પરમોત્સાહ (૭૭) સમાધાન મહાશક્તિ (૧૪) પ્રણિધાન મહાવીર્ય (૪૬) કાષ્ઠા ઉત્સાહ (૭૮) સમાધાન પરમશક્તિ (૧૫) પ્રણિધાન પરમવીર્ય (૪૭) કાષ્ઠા મહોત્સાહ (૭૯) સમાધિ શક્તિ (૧૬) સમાધાન વીર્ય (૪૮) કાષ્ઠા પરમોત્સાહ (૮૦) સમાધિ મહાશક્તિ (૧૭) સમાધાન મહાવીર્ય (૪૯) પ્રણિધાન પરાક્રમ (૮૧) સમાધિ પરમશક્તિ (૧૮) સમાધાન પરમવીર્ય (૫૦) પ્રણિધાન મહાપરાક્રમ (૮૨) કાષ્ઠા શક્તિ (૧૯) સમાધિ વીર્ય (૫૧) પ્રણિધાન પરમપરાક્રમ (૮૩) કાષ્ઠા મહાશક્તિ (૨૦) સમાધિ મહાવીર્ય (૫૨) સમાધાન પરાક્રમ (૮૪) કાઠા પરમશક્તિ (૨૧) સમાધિ પરમવીર્ય (૫૩) સમાધાન મહાપરાક્રમ (૮૫) પ્રણિધાન સામર્થ્ય (૨૨) કાષ્ઠા વીર્ય (૫૪) સમાધાન પરમપરાક્રમ (૮૬) પ્રણિધાન મહાસામર્થ્ય (૨૩) કાષ્ઠા મહાવીર્ય (૫૫) સમાધિ પરાક્રમ (૮૭) પ્રણિધાન પરમસામર્થ્ય (૨૪) કાષ્ઠા પરમવીર્ય (૫૬) સમાધિ મહાપરાક્રમ (૮૮) સમાધાન સામર્થ્ય (૨૫) પ્રણિધાન સ્થામ (૫૭) સમાધિ પરમપરાક્રમ (૮૯) સમાધાન મહાસામર્થ્ય (૨૬) પ્રણિધાન મહાસ્થામ (૫૮) કાષ્ઠા પરાક્રમ (૯૦) સમાધાન પરમસામર્થ્ય (૨૭) પ્રણિધાન પરમસ્થામ (૫૯) કાષ્ઠા મહાપરાક્રમ (૯૧) સમાધિ સામર્થ્ય (૨૮) સમાધાન સ્થાન (૬૦) કાષ્ઠા પરમપરાક્રમ (૯૨) સમાધિ મહાસામર્થ્ય (૨૯) સમાધાન મહાસ્થામ (૬૧) પ્રણિધાન ચેષ્ટા (૯૩) સમાધિ પરમસામ (૩૦) સમાધાન પરમસ્થામ (૬૨) પ્રણિધાન મહાચેષ્ટા ૯૪) કાઠા સામર્થ્ય (૩૧) સમાધિ સ્થામાં (૬૩) પ્રણિધાન પરમચેષ્ટા ૯૫) કાષ્ઠા મહાસામર્થ્ય (૩૨) સમાધિ મહાસ્થામ (૬૪) સમાધાન ચેષ્ટા (૯૬) કાષ્ઠા પરમસામર્થ્ય ૧. હ. = આ યોગો મરુદેવા માતાની જેમ સહજ સ્વભાવે થાય તો ભવનયોગમાં ગણાય છે અને આ યોગો ઉપયોગપૂર્વક કરવામાં આવે તો કરણયોગમાં ગણાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ (૪) (૧) ઉન્મની કરણ (૨) મહોન્મની કરણ (૩) પરમોન્મની કરણ સર્વોન્મની કરણ (૫). ઉન્મની ભવન (૬) મહોન્મની ભવન (૭) પરમોન્મની ભવન (૮) સન્મની ભવન ૯૬ કરણ (વલય ૨૪) (૯) નિશ્ચિત્તી કરણ (૧૦) મહાનિશ્ચિત્તી કરણ (૧૧) પરમનિશ્ચિત્તી કરણ (૧૨) સર્વનિશ્ચિત્તી કરણ (૧૩) નિશ્ચિત્તી ભવન (૧૪) મહાનિશ્ચિત્તી ભવન (૧૫) પરમનિશ્ચિત્તી ભવન (૧૬) સર્વનિશ્ચિત્તી ભવન (૧૭) નિશ્ચતની કરણ (૧૮) મહાનિશ્ચતની કરણ (૧૯) પરમનિશ્ચતની કરણ (૨૦) સર્વનિશ્ચતની કરણ (૨૧) નિશ્ચતની ભવન (૨૨) મહાનિશ્ચતની ભવન (૨૩) પરમનિશ્ચતની ભવન (૨૪) સર્વનિક્ષેતની ભવન (૨૫) નિઃસંજ્ઞી કરણ (૨૬) મહાનિઃસંશી કરણ (૨૭) પરમનિઃસંશી કરણ (૨૮) સર્વનિઃસંજ્ઞી કરણ (૨૯) નિઃસંજ્ઞી ભવન (૩૦) મહાનિઃસંશી ભવન (૩૧) પરમનિઃસંશી ભવન (૩૨) સર્વનિઃસંજ્ઞી ભવન (૩૩) નિર્વિજ્ઞાની કરણ (૩૪) મહાનિર્વિજ્ઞાની કરણ (૩૫) પરમનિવિજ્ઞાની કરણ (૩૬) સર્વનિર્વિજ્ઞાની કરણ (૩૭) નિર્વિજ્ઞાની ભવન (૩૮) મહાનિર્વિજ્ઞાની ભવન (૩૯) પરમનિર્વિજ્ઞાની ભવન (૪૦) સર્વનિવિજ્ઞાની ભવન (૪૧) નિર્ધારણી કરણ (૪૨) મહાનિર્ધારણી કરણ (૪૩) પરમનિર્ધારણી કરણ | (૪૪) સર્વનિર્ધારણી કરણ (૪૫) નિર્ધારણી ભવન | (૪૬) મહાનિર્ધારણી ભવન (૪૭) પરમનિર્ધારણી ભવન (૪૮) સર્વનિર્ધારણી ભવન (૪૯) વિસ્મૃતી કરણ (૫૦) મહાવિસ્મૃતી કરણ (૫૧) પરમવિસ્મૃતી કરણ (૫૨) સર્વવિસ્મૃતી કરણ (૫૩) વિસ્મૃતી ભવન (૫૪) મહાવિસ્મૃતી ભવન (૫૫) પરમવિસ્મૃતી ભવન (૫૬) સર્વવિસ્મૃતી ભવન (૫૭) નિબુદ્ધી કરણ (૫૮) મહાનિબુદ્ધી કરણ (૫૯) પરમનિબુદ્ધી કરણ (૬૦) સર્વનિબુદ્ધી કરણ (૬૧) નિબુદ્ધી ભવન (૬૨) મહાનિબુદ્ધી ભવન (૬૩) પરમનિબુદ્ધી ભવન (૬૪) સર્વનિબુદ્ધી ભવન (૬૫) નિરીદી કરણ (૬૬) મહાનિરીદી કરણ (૬૭) પરમનિરીહી કરણ (૬૮) સર્વનિરીહી કરણ (૬૯) નિરીહી ભવન (૭૦) મહાનિરીથી ભવન (૭૧) પરમનિરીહી ભવન (૭૨) સર્વનિરીહી ભવન (૭૩) નિમંતી કરણ (૭૪) મહાનિર્મલી કરણ (૭૫) પરમનિર્માતા કરણ (૭૬) સર્વનિર્મતી કરણ (૭૭) નિમંતી ભવન (૭૮) મહાનિમંતી ભવન (૭૯) પરમનિર્મતી ભવન (૮૦) સર્વનિર્મતી ભવન (૮૧) નિર્વિતર્ક કરણ (૮૨) મહાનિર્વિતક કરણ (૮૩) પરમનિર્વિતક કરણ (૮૪) સર્વનિર્વિતર્ક કરણ (૮૫) નિર્વિતર્થી ભવન (૮૬) મહાનિર્વિતર્થી ભવન (૮૭) પરમનિતિર્થી ભવન (૮૮) સર્વનિર્વિતર્કી ભવન (૮૯) નિરુપયોગી કરણ (૯૦) મહાનિરુપયોગી કરણ (૯૧) પરમનિરુપયોગી કરણ (૯૨) સર્વનિરુપયોગી કરણ (૯૩) નિરુપયોગી ભવન (૯૪) મહાનિરુપયોગી ભવન (૯૫) પરમનિરુપયોગી ભવન (૯૬) સર્વનિરુપયોગી ભવન ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૨ Page #362 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર ૪ : ૩૬૩ પાખંડીઓનું સ્વરૂપ એકાન્ત ક્રિયાવાદ - સ્વરૂપ અને ભેદ એકાન્ત ક્રિયાવાદી તે છે, જે એકાન્તરૂપથી જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ સ્વીકારે છે, તથા જ્ઞાન વિના કેવળ દીક્ષા આદિ ક્રિયા દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય એમ માને છે. જીવ જેવી જેવી શુભ કે અશુભ કરણી-ક્રિયા કરે તે અનુસાર તેને સ્વર્ગનરકાદિરૂપ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. સંસારમાં સુખદુઃખાદિ જે કંઇ પણ થાય છે તે સર્વ સ્વકૃત છે-પોતાના કરેલાં છે પણ અન્યકૃત કાલ, ઇશ્વર આદિ દ્વારા કરેલાં નથી.૧ (૨) જીવ ‘પરતઃ’-બીજાથી ઉત્પન્ન થાય છે. (૩) જીવ નિત્ય છે. (૪) જીવ અનિત્ય છે : આ ચાર ભેદોને અનુક્રમે ઉપરોક્ત કાલ આદિ પાંચની સાથે જોડવાથી વીસ ભેદ (૪૪૫=૨૦) થાય છે. આ રીતે અજીવ આદિ શેષ ૮ના પ્રત્યેકના વીસ વીસ ભેદ સમજી લેવા. આમ નવે પદાર્થોના મળી ૨૦૪૯=૧૮૦ ભેદ ક્રિયાવાદીના થાય છે. • એકાન્ત ક્રિયાવાદના દોષ : • ક્રિયાવાદના ૧૮૦ ભેદ : જીવાદિ પદાર્થોનું એકાન્ત અસ્તિત્વ સ્વીકાર કરવાથી તેમાં કથંચિત્ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ જે નાસ્તિત્વ ધર્મ છે તેનો અપલાપ થાય છે, સર્વ પ્રથમ જીવ, અજીવ, પુણ્ય, જે હકીકતમાં છે અને વસ્તુમાં એકાંત પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અસ્તિત્વ માનવાથી સર્વ પદાર્થો સર્વ અને મોક્ષ - આ નવ પદાર્થોને ક્રમશઃ પદાર્થમય થઇ જાય છે. આ રીતે સ્થાપિત કરવા, પછી તેની નીચે ‘સ્વતઃ’જગતનો સકળ વ્યવહાર જ ઊડી જશે. માટે પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી કથંચિત્ સત્ અને પરરૂપથી કથંચિત્ અસત્ છે એમ માનવું જોઇએ. અને ‘પરતઃ’આ બે ભેદનો ઉલ્લેખ કરવો. એ જ રીતે તેની નીચે ‘નિત્ય’ અને ‘અનિત્ય’ આ બે ભેદની સ્થાપના કરવી. ત્યાર પછી ક્રમશઃ ‘કાલ, સ્વભાવ, નિયતિ, ઇશ્વર અને આત્મા આ પાંચ ભેદોની સ્થાપના કરવી. જેમ કે (૧) જીવ સ્વતઃ વિદ્યમાન છે. એકાન્ત ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ નથી તેમજ જ્ઞાન સમ્યગ્-જ્ઞાન બનતું નથી. જ્ઞાનરહિત એકલી ક્રિયાથી કોઇ કાર્યની સિદ્ધિ થઇ શકતી નથી. જ્ઞાનપૂર્વકની ૧. સૂત્રતાડુ, શી. વૃત્તિ-પત્રતં ૨૮. २. सूत्रकृताङ्ग निर्युक्ति - ગાથા ૧૧, શી. વૃત્તિ માં ૨૮. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા જ ફલદાયી બને છે. માટે જ્ઞાન મેળવવાથી કુલ ૭૪૨=૧૪, ૧૪x૬=૮૪ નિરપેક્ષ ક્રિયા કે ક્રિયા નિરપેક્ષ જ્ઞાન દ્વારા ભેદ થાય છે. મોક્ષ થતો જ નથી. શ્રી તીર્થકર • એકાન્ત અક્રિયાવાદના દોષ : પરમાત્માએ “જ્ઞાનત્રિયમ્યાં મોક્ષ:' લોકાયતિક, બૌદ્ધ અને સાંખ્ય – આ એટલે કે જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ ત્રણ દર્શન મુખ્યતયા એકાન્ત અક્રિયાવાદી બતાવ્યો છે. છે. લોકાયતિક-મત આત્માનો સર્વથા • એકાન્ત અક્રિયાવાદ-સ્વરૂપ અને ભેદઃ નિષેધ કરે છે. એમના મતે આત્મા જ જીવાદિ પદાર્થોનો એકાન્ત નિષેધ જે નથી, તો પછી તેની ક્રિયા અને વાદમાં કર્યો છે તથા તેની ક્રિયા, આત્મા, ક્રિયાજન્ય કર્મબન્ધ આદિ ક્યાંથી ઘટે ? કર્મબન્ધ, કર્મફળ આદિનો પણ જેમાં બૌદ્ધ-મત સર્વ પદાર્થોને ક્ષણિક માને સર્વથા અપલાપ કરવામાં આવ્યો છે તેને છે. ક્ષણિક પદાર્થોમાં ક્રિયા થવાની કોઈ “અક્રિયાવાદ' કહે છે. સંભાવના નથી માટે એ પણ અક્રિયાવાદી અક્રિયાવાદીના ૮૪ ભેદ આ પ્રમાણે છે. તેથી એમના ક્ષણિકવાદ અનુસાર ભૂત અને ભવિષ્યની સાથે વર્તમાન ક્ષણનો કોઇ જીવ આદિ સાત પદાર્થોનો ક્રમશઃ સંબંધ હોતો નથી. સંબંધ ન હોવાથી ક્રિયા ન્યાસ કરી તેની નીચે “સ્વતઃ” અને થતી નથી અને ક્રિયા ન થવાથી ક્રિયાજન્ય પરતઃ” – આ બે ભેદ મૂકવા. પછી ૭xર કર્મબન્ધ પણ થતો નથી. =૧૪ પદોની નીચે કાલ, યુદેચ્છા, સાંખ્ય-મતમાં આત્માને સર્વવ્યાપી નિયતિ, સ્વભાવ, ઇશ્વર અને આત્મા - માનેલો હોવાથી અક્રિય કહે છે. તેથી તે આ છ પદ રાખવાં. પણ હકીકતમાં અક્રિયાવાદી છે. જેમકે (૧) જીવ સ્વતઃ યદચ્છાથી આમ જીવાદિ પદાર્થોને એકાન્ત નથી. (૨) જીવ પરતઃ યદચ્છાથી નથી. અક્રિય માનવાથી બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, (૩) જીવ સ્વતઃ કાલથી નથી. (૪) જીવ જન્મ-મરણાદિ ઘટી શકતાં નથી. પરતઃ કાલથી નથી. આ રીતે નિયતિ, • એકાન્ત અજ્ઞાનવાદ-સ્વરૂપ અને ભેદ : સ્વભાવ, ઇશ્વર અને આત્મા સાથે પણ જે, જ્ઞાનને માનતા નથી અર્થાત્ પ્રત્યેકના બે-બે ભેદ થાય છે. આમ અજ્ઞાનને જ કલ્યાણકારી સમજે છે તે, જીવાદિ સાત પદાર્થોના સાત સ્વતઃ, અજ્ઞાનવાદી છે. અજ્ઞાનીઓના ૬૭ ભેદ પરતઃ ના બે અને કાલ આદિના છ ભેદ આ પ્રમાણે છે - ૧. સૂત્રવૃતીકુ, . . પત્રાંવ ૨૦૮, નિરિ નાથા ૨૨૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૪ Page #364 -------------------------------------------------------------------------- ________________ જીવાદિ નવ તત્ત્વોનો ક્રમશઃ ઉલ્લેખ કરીને તેની નીચે ૭ ભંગની સ્થાપના કરવી (૧) સત્, (૨) અસત્, (૩) સદસત્, (૪) અવક્તવ્ય, (૫) સદ્ વક્તવ્ય, (૬) અસદ્ વક્તવ્ય, (૭) સદ્ અસદ્ અવક્તવ્ય. જીવ સત્ છે એ કોણ જાણે છે ? એ જાણવાનું પ્રયોજન પણ શું છે ? એ જ રીતે ક્રમશઃ અસદ્ આદિ શેષ છ ભંગ સમજી લેવા. જીવાદિ નવ તત્ત્વોમાં પ્રત્યેકની સાથે સાત ભંગ થવાથી કુલ ૬૩ ભંગ થયા. તેમાં ચાર ભંગ હવે બતાવવામાં આવે છે, તે ભેળવવાથી ૬૩૪૪=૬૭ ભેદ થયા. એકાન્ત અજ્ઞાનવાદના દોષ : અજ્ઞાનથી કદાપિ કોઇ જીવનું કુશલમંગલ થતું નથી. સંસારમાં પરિભ્રમણ, જન્મરણની પરંપરા વગેરે અનેક પ્રકારનાં દુઃખો અજ્ઞાનતાને કારણે જ જીવને આવી પડે છે. અજ્ઞાનવાદી પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન જ્ઞાનથી કરે છે, પરંતુ જ્ઞાનને વખોડે છે. હકીકતમાં જીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનથી જ સમજી શકાય છે. માટે જ્ઞાન-સમ્યગ્ જ્ઞાન એ મંગલકલ્યાણકારી છે, અજ્ઞાન નહીં; અજ્ઞાનને કલ્યાણકારી માનનાર સ્વયં મહાભ્રાંત અને અસંબદ્ધ ભાષી છે. • ચાર ભંગ - (૧) સત્ વિદ્યમાન પદાર્થની ઉત્પત્તિ થાય છે તે કોણ જાણે. છે ? એ જાણવાથી પણ લાભ શો છે ? એ જ રીતે (૨) અસત્ (અવિદ્યમાન) (૩) સદ્ભુત (કથંચિદ્ વિદ્યમાન ચિદ્ અવિદ્યમાન) અને (૪) અવક્તવ્ય ભાવની સાથે ઉપર મુજબ વાક્ય જોડવાથી ચાર વિકલ્પ થાય છે. - એકાન્ત વિનયવાદ : સ્વરૂપ અને ભેદ : જે વિનયને જ મોક્ષનો માર્ગ માને છે તે વિનયવાદી છે. તેઓ કહે છે કે વિનયથી જ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિનયવાદના ૩૨ ભેદ : (૧) દેવતા, (૨) રામ, (૩) યતિ, (૪) જ્ઞાતિ, (૫) વૃદ્ધ, (૬) અધમ, (૭) માતા અને (૮) પિતા - આ આઠનો મન, વચન, કાયા અને દાનથી વિનય કરવો. આ રીતે ૮×૪=૩૨ ભેદ વિનયવાદના થાય છે.૨ એકાન્ત વિનયવાદના દોષ : મિથ્યાગ્રહથી પ્રેરિત થઇને વિનયવાદી કહે છે કે ‘અમારા સર્વ પ્રયોજનની સિદ્ધિ વિનયથી થાય છે.' જો ૧. મૂત્રતા, શૌ. યુ. પર્વત-૨૨૯ શ્રી ૨૪૬, frવું-બાપા ૧૯૯૦ ૨. સૂત્રતા, શી. રૃ. પત્રાંજ ૨૦૮. सूत्रकृताङ्ग निर्युक्ति गाथा ११९. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૪૫ Page #365 -------------------------------------------------------------------------- ________________ કે વિનય ચારિત્ર્યનું એક અંગ છે, મોક્ષનું મૂળ છે, પરંતુ સમ્યગ્ જ્ઞાન અને દર્શન વિના વિવેકવિહીન વિનય ન તો ચારિત્ર્યનું અંગ છે, ન મોક્ષનું મૂળ છે. સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્ર્યરૂપ વિનયની યથાયોગ્ય આરાધના કરવામાં આવે તો તે મોક્ષમાર્ગના મૂળરૂપ વિનયથી સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ થઇ શકે છે. ટૂંકમાં જે જીવાદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારે છે તે તે ક્રિયાવાદીના ૧૮૦, જે જીવાદિ પદાર્થોના અસ્તિત્વનો અપલાપ કરે છે તે અક્રિયાવાદીના ૮૪, જે જ્ઞાનનો જ નિષેધ કરે છે, તે અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયથી જ મોક્ષ વગેરેની પ્રાપ્તિ માનનાર વિનયવાદીના ૩૨ ભેદ છે. આમ કુલ ૩૬૩ ભેદની સંખ્યા બતાવી છે. આ ચારે વાદ એકાન્તવાદી અને સ્વાગ્રહી હોવાથી મિથ્યા છે, ‘પાખંડ’ છે, તેથી તેનું પ્રતિપાદન કરનારાઓને પણ ‘પાખંડી' કહેવાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) · ૩૪૬ Page #366 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર ૫ : “પાસત્કા’ આદિ સાધુઓનું સ્વરૂપ 'पासत्थो ओसन्नो તદ્દન ઢીલા હોય તે ‘સર્વ અવસગ્ન શીન સંસત્તો મહાછંતો | કહેવાય છે. ટુ-ટુ-તિ-ટુ-વિદી, (બ) જે સાધુ પ્રતિક્રમણ, પ્રતિલેખન, એવંજ્ઞા નિમિર્યામિ | ૨૨ સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, ધ્યાન, તપ અને બે પ્રકારના “પાર્થસ્થ” (પાલ્યા), પ્રમાર્જના આદિ આવશ્યક સાધુક્રિયાઓ બે પ્રકારના “અવસગ્ન' (૩ોસન્ન), ત્રણ ન કરે, કરે તો ઓછીવત્તી કરે - ગુરુ પ્રકારના ‘કુશીલ’, બે પ્રકારના “સંસક્ત” વગેરેની પ્રેરણાથી પરાણે કરે - પોતાના અને છ પ્રકારના “યથાછંદ’ જિનમતમાં - મન વિના કરે તે “દેશ અવસ' કહેવાય. જૈનશાસનમાં અવંદનીય કહ્યા છે.” (૩) કુશીલ : કુત્સિત આચારવાળા - ગુરુવંદ્રન માર્ગ, પૂ. રેવેન્દ્રસૂતિ . હોય તે. (૧) પાસસ્થા (પાર્થસ્થ) : જે (અ) જે સાધુ આઠ પ્રકારના જ્ઞાનાદિને પાસે રાખે પણ સેવે નહિ. જ્ઞાનાચારની વિરાધના કરે તે ‘જ્ઞાન (અ) જે સાધુ જ્ઞાન, દર્શન અને કુશીલ’ કહેવાય. ચારિત્રને એટલે કે ત્રણેના ઉપકરણોને (બ) જે સાધુ આઠ પ્રકારના પાસે રાખે પણ તેની સમ્યગ આરાધના દર્શનાચારની વિરાધના કરે તે ‘દર્શન ન કરે, માત્ર વેષધારી હોય તે “સર્વ કુશીલ” કહેવાય પાસસ્થા' કહેવાય છે. (ક) જે સાધુ પોતાની નામના અને (બ) જે સાધુ દોષિત આહાર-પાણી કામના માટે યંત્ર, મંત્ર આદિના પ્રયોગ લે અને સાધુપણાનો ખોટો ગર્વ રાખે તે કરે, બાહ્ય ચમત્કારો દેખાડે, સ્વપ્રફળદેશ પાસત્થા” કહેવાય છે. જ્યોતિષ-જડીબુટ્ટી આદિ બતાવે, પોતાના (૨) અવસન્ન : જે સાધુ યોગ્ય શરીરની સ્નાનાદિથી વિભૂષા-શોભા કરે સમાચારી” રહેણી-કરણીમાં શિથિલ હોય. ઇત્યાદિ પ્રકારે ચારિત્રની વિરાધના કરે (અ) જે સાધુ પડ્યા-પાથર્યા સૂઇ તે “ચારિત્ર કુશીલ” કહેવાય. રહેતા હોય, પ્રમાદવશ બની દેહના (૪) સંસક્ત ઃ ગુણ અને દોષ બંને પોષણ માટે સ્થાપના ભોજી-ગૃહસ્થને વડે સંયુક્ત હોય તે. ત્યાં પોતાના માટે રાખેલા ઇષ્ટ આહારાદિ (અ) જે સાધુ હિંસા આદિ અનેક વાપરતા હોય અને સંયમની ક્રિયામાં કર્મબંધના કારણોનું સેવન કરે, અન્યના ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૭ Page #367 -------------------------------------------------------------------------- ________________ ગુણોને સહન ન કરી શકે અને ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, અન્ય સાધુ કે સુખશીલિયાપણું આચરે તે “સંક્લિષ્ટ શિષ્ય વગેરેના અલ્પ અપરાધમાં પણ સંસક્ત” કહેવાય. વારંવાર તીવ્ર ક્રોધ કે આક્રોશ કરે, (બ) જે સાધુ સારાખોટાના વિવેક વિના પરનિંદા કરે, કોઇ પર આળ ચઢાવે, ગુણવાન સાધુઓ સાથે તેમના જેવો અને લોકોમાં પૂજાવા માટે મિથ્યા આડંબર કરે, ગુણહીન-વેષધારી સાધુઓ સાથે તેમના સુખશીલતા સેવે ઇત્યાદિ અનેકપ્રકારના જેવા થઇને રહે અર્થાતુ સારાની સાથે સારો સાધુઓ જેઓ પોતાની મતિ-કલ્પના અને ખોટાની સાથે ખોટો વર્તાવ કરે તે પ્રમાણે સ્વછંદ રીતે વર્તતા હોય તે ‘અસંક્લિષ્ટ સંસક્ત’ કહેવાય. “યથાછંદ' કહેવાય છે. (૫) યથાછંદ : સર્વજ્ઞ કથિત ગુણ અને ગુણના પક્ષપાતથી રહિત, આગમથી નિરપેક્ષ પોતાના છંદ-આશય માત્ર નામ-વેષધારી સાધુઓને વંદન મુજબ ચાલનારા. કરવાથી, તેમનો સંપર્ક કરવાથી યથાણંદ સાધુઓ અનેક પ્રકારના હોય આત્મગુણોની શુદ્ધિ અને પુષ્ટિ થવાને છે : જેઓ ઉત્સુત્ર પ્રરૂપણા કરે, પોતાની બદલે હાનિ થાય છે. માટે તેમને મતિ-કલ્પના અનુસાર સૂત્રોના અર્થ પ્રરૂપે, અવંદનીય કહ્યા છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૮ Page #368 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર ૬ઃ ચૌદ ગુણસ્થાના આત્માના ગુણોના ક્રમિક વિકાસને શુદ્ધ સચ્ચિદાનંદમય પૂર્ણ સ્વરૂપ પ્રગટ ‘ગુણસ્થાન' કહે છે. થાય છે. મોહનું પ્રગાઢ આવરણ જીવની ગુણવિકાસની આ અવસ્થાઓનાં નિકષ્ટતમ અવસ્થા છે. પૂર્ણ ચારિત્ર નામ પણ તે તે અવસ્થાને અનુરૂપ ગુણનો વિકાસ, નિમોહતા અને રાખવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે : સ્થિરતાની પરાકાષ્ઠા જીવની ઉચ્ચતમ (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાન, (૨) અવસ્થા છે. સાસ્વાદન ગુણસ્થાન, (૩) મિશ્ર નિકૃષ્ટતમ અવસ્થાને છોડી ઉચ્ચતમ ગુણસ્થાન, (૪) સમ્યમ્ દષ્ટિ ગુણસ્થાન, અવસ્થાને પ્રાપ્ત કરવી એ જ આત્માનું (૫) દેશવિરત ગુણસ્થાન, (૬) પ્રમત્ત સંયત પરમ સાધ્ય છે. આ પરમ સાધ્યની સિદ્ધિ ગુણસ્થાન, (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન, થતા પહેલાં આત્માને ક્રમશઃ એક પછી (2) અપૂર્વકરણ ગુણસ્થાન, (૯) અનિવૃત્તિ બીજી એમ અનેક અવસ્થાઓની ગુણસ્થાન, (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન, શ્રેણીમાંથી પસાર થવું પડે છે. આ (૧૧) ઉપશાન્તમોહ ગુણસ્થાન, (૧૨) અવસ્થાઓની શ્રેણીને ‘વિકાસક્રમ” અથવા ક્ષીણમોલ ગુણસ્થાન, (૧૩) સયોગી ‘ઉત્ક્રાન્તિમાર્ગ કહે છે. જૈન શાસ્ત્રીય ગુણસ્થાન, (૧૪) અયોગી ગુણસ્થાન. પરિભાષામાં તેને ગુણસ્થાનક્રમ કહે છે. ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ આંતરિક વિકાસ તરફ પ્રસ્થાન (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાન : કરતો આત્મા વસ્તુતઃ સંખ્યાતીત મિથ્યાત્વ-મોહનીય કર્મના ઉદયથી જે આધ્યાત્મિક ભૂમિકાઓનો અનુભવ કરે જીવની દૃષ્ટિ (રુચિ, શ્રદ્ધા, માન્યતા) છે. પરંતુ જૈનશાસ્ત્રમાં સંક્ષેપથી એનું મિથ્યા-ઊલટી-વિપરીત થઇ જાય છે તે વર્ગીકરણ કરીને તેના ૧૪ વિભાગ કર્યા ‘જીવ’ મિથ્યાદષ્ટિ કહેવાય છે. છે. જે ૧૪ ગુણસ્થાનના નામથી પ્રસિદ્ધ જેમ ધતુરાનાં બીજ ખાવાવાળાને છે. આ ૧૪ ગુણસ્થાનોમાં ક્રમશઃ સફેદ વસ્તુ પણ પીળી દેખાય છે, તેમ વિકાસની યાત્રા અધિક હોય છે. આ ૧૪ મિથ્યાત્વી જીવ, જેનામાં દેવનું લક્ષણ અવસ્થાઓ પછી આત્માની સમગ્ર નથી એવા દેવને-પરમાત્મા માને છે; શક્તિઓ-સંપૂર્ણ ગુણો પરિપૂર્ણ રૂપે જેનામાં ગુરુનું લક્ષણ નથી. તેમાં ગુરુ વ્યક્ત થાય છે. અર્થાત્ આત્માનું સહજ તરીકેની બુદ્ધિ કરે છે; જે ધર્મનાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ લક્ષણોથી રહિત છે તેને ધર્મ સમજે છે; અને જેમાં આત્માનું લક્ષણ નથી તે જડશરીરમાં આત્મબુદ્ધિ કરે છે. મિથ્યાદષ્ટિ જીવની આ અવસ્થાવિશેષ જ મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. મોહરૂપ અવ્યક્ત મિથ્યાત્વ તો જીવમાં અનાદિથી રહેલું છે પણ તે ગુણસ્થાન સ્વરૂપ નથી. જીવને વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિ પ્રગટે છે ત્યારે તેને પ્રથમ ગુણસ્થાનક કહેવાય છે. કારણ કે મિથ્યાત્વનો પ્રબલ ઉદય હોવા છતાં તેની દૃષ્ટિ કોઇક અંશમાં યથાર્થ પણ હોય છે. અર્થાત્ મિથ્યાત્વી પણ મનુષ્ય, પશુ, પક્ષી આદિને મનુષ્ય, પશુ, પક્ષી આદિ રૂપે જાણે અને માને છે. આ અપેક્ષાએ અથવા જે જીવોમાં મિથ્યાત્વની અલ્પતા થવાથી દયા, દાન, પરોપકાર, વૈરાગ્ય આદિ પ્રાથમિક કોટિના ગુણો છે, તેવા જીવોની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને ગુણસ્થાન કહેવામાં આવે છે. મદિરાના નશામાં બેભાન બનેલા મનુષ્યને જેમ હિત-અહિતનું જ્ઞાન થતું નથી તેમ મિથ્યાત્વથી મોહિત જીવ આત્મહિતકર માર્ગમાં સાચા-ખોટાનો, હિત-અહિતનો, જડ-ચેતનનો, ધર્મ-અધર્મનો વિવેક (પૃથક્કરણ) કરી શકતો નથી. (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન : જે જીવ પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સમ્યક્ત્વથી ચલિત થઇ મિથ્યાત્વને અભિમુખ થાય છે ત્યારે તે જીવને આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. તેનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાનો છે. તે જીવના સ્વરૂપ (અવસ્થા) વિશેષને ‘સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન' કહેવાય છે. આ ગુણસ્થાન સમયે જો કે જીવનો ઝુકાવ મિથ્યાત્વની તરફ હોય છે, તો પણ ખીર ખાધા પછી ઊલટી કરનાર મનુષ્યને ખીરનો વિચિત્ર સ્વાદ અનુભવાય છે. તેમ સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વને અભિમુખ થયેલા તે જીવને પણ અમુક સમય સુધી સમ્યક્ત્વના ગુણનો કંઇક સ્વાદ અનુભવમાં આવે છે માટે તે ગુણસ્થાનને ‘સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન' કહે છે. જીવ જ્યારે સર્વ પ્રથમ પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધો ચોથા ગુણસ્થાને આવે છે અને ચોથા ગુણસ્થાનથી પડે ત્યારે જ બીજા ગુણસ્થાને આવે છે; બીજું ગુણસ્થાન પતન પામનારને જ હોય છે, ચઢતાં જીવને બીજું ગુણસ્થાન હોતું નથી. (૩) સમ્યગ્ - મિથ્યાર્દષ્ટિ (મિશ્ર) ગુણસ્થાન : મિથ્યાત્વ મોહનીયના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ આ ત્રણ પુંજોમાંથી જ્યારે અર્ધશુદ્ધ પુંજનો ઉદય થાય છે ત્યારે જીવની દિષ્ટ પણ કંઇક ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૫૦ Page #370 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ (શુદ્ધ) અને કંઇક મિથ્યા (અશુદ્ધ) (૪) અવિરત-સમ્યમ્ દષ્ટિ ગુણઅર્થાત્ મિશ્ર થઇ જાય છે. માટે તે જીવ સ્થાન: જે જીવો દર્શનમોહનો ઉપશમ, સમ્યગુ-મિથ્યાદષ્ટિ અર્થાતુ મિશ્રદષ્ટિ ક્ષયોપશમ કે ઘાત કરીને તેને નબળો કહેવાય છે અને તેના સ્વરૂપ વિશેષને કરીને સમ્યગ્દશુદ્ધ દષ્ટિ રુચિ, માન્યતા ‘મિશ્ર ગુણસ્થાન” કહે છે. ધરાવે છે પણ ચારિત્રમોહના ઉદયથી આ ગુણસ્થાનમાં જીવને સર્વજ્ઞ અવિરત-અશુદ્ધ પ્રવૃત્તિવાળા છે અર્થાત્ કથિત જીવાદિ તત્ત્વો ઉપર રુચિ કે અરુચિ હિંસાદિ પાપવ્યાપારોનો ત્યાગ કરી હોતી નથી, પણ એવા પ્રકારની મધ્યસ્થતા શક્યા નથી તે જીવો અવિરત સમ્યગ્દષ્ટિ હોય છે, જેવી માલિકેર દ્વીપના નિવાસી છે : તેવા જીવોનું સ્વરૂપ-વિશેષ અવિરતમનુષ્યને ઓદન-ભાત આદિ (ધાન્ય) સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. આહારના વિષયમાં હોય છે. આ ગુણસ્થાનને પામેલા જીવો જે દ્વીપમાં મુખ્ય પેદાશ નારિયેળની વધુમાં વધુ દેશોન-અર્ધપુદ્ગલ પરાવર્ત હોય છે ત્યાંના રહેવાસીને ભાત, મગ, ઘઉં જેટલા કાળમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે વગેરે અન્નને જોયાં કે સાંભળ્યા જ નથી છે. આ ગુણસ્થાનવર્તી જીવોને શરીરથી તેને તે ભાત આદિ સંબંધી રુચિ કે અરુચિ ભિન્ન આત્મા છે, તેની સચોટ પ્રતીતિહોતી નથી, પરંતુ સમભાવ હોય છે. શ્રદ્ધા હોય છે. અન્ય દુ:ખી જીવો પ્રત્યે આ પ્રમાણે મિશ્ર-ગુણસ્થાનકવર્તી કરુણાભાવ હોય છે. સંસાર નિર્વેદ હોય જીવમાં સર્વજ્ઞ પ્રણીત તત્ત્વોની પ્રીતિ કે છે. મોક્ષની તીવ્ર અભિલાષા હોય છે. અપ્રીતિ શુદ્ધ (સમ્ય) કે અશુદ્ધ (મિથ્યા) તેના ફળરૂપે તેમના ચિત્તમાં ‘શમમાન્યતા - એ બેમાંથી એક પણ હોતી સમભાવ’ ક્રમશઃ ઉલ્લસિત થતો જાય છે. નથી, પણ બંને તરફ સમભાવ હોય છે. સમ્યગ્દષ્ટિ જીવો વ્રત-નિયમ-ચારિત્રને આ ત્રીજા ગુણસ્થાનનો કાલ જાણવા, સમજવા અને ઇચ્છવા છતાં અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તે ચડતાં અને તેનો સ્વીકાર તથા પાલન કરી શકતા પડતાં, બંને પ્રકારના જીવોને હોય છે. નથી. કારણ કે તેમને અપ્રત્યાખ્યાનાવરણ અર્થાત્ પહેલા ગુણસ્થાનથી ત્રીજા કષાયનો ઉદય હોય છે. ગુણસ્થાને આવે અને ચોથા ગુણસ્થાનથી (૫) દેશવિરતિ ગુણસ્થાન : સ્કૂલ પણ ત્રીજા ગુણસ્થાને આવે. પણ એક વિરતિ (વ્રત-નિયમ) ગુણને રોકનાર વાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ અપ્રત્યાખ્યાનાવરણ - કષાયરૂપ ચારિત્ર ત્રીજું અને બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. મોહ નિર્બળ બનવાથી ધૂળ હિંસાદિ ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૧ Page #371 -------------------------------------------------------------------------- ________________ પાપોથી નિવૃત્તિ કરી શકાય છે. જે ગુણસ્થાનકે આવે છે. અપૂર્વ-પૂર્વે ન કર્યા જીવોની વૃત્તિ અને પ્રવૃત્તિમાં હિંસાદિ હોય તેવા, અધ્યવસાયો ઉત્પન્ન થાય છે. પાપક્રિયાઓની આંશિક નિવૃત્તિ (અભાવ) અપૂર્વ-પૂર્વે ન કર્યું હોય તેવું કરણ હોય છે તે દેશવિરત અથવા શ્રાવક કરવું તે અપૂર્વકરણ. આ ગુણસ્થાને કહેવાય છે અને તેમના તે સ્વરૂપ વિશેષને રહેલો આત્મા વિશુદ્ધ અધ્યવસાયોના દેશવિરત ગુણસ્થાન કહે છે. અહીં પ્રભાવે (૧) સ્થિતિઘાત, (૨) રસઘાત, પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોય છે. (૩) ગુણશ્રેણિ, (૪) ગુણ-સંક્રમણ અને (૬) પ્રમત્તસંયત ગુણસ્થાન: આ છઠ્ઠા (૫) અપૂર્વ સ્થિતિબંધ - આ પાંચ અપૂર્વગુણસ્થાનમાં (અને તેના પછીમાં પણ) પૂર્વે ન કર્યા હોય તેવાં કરણ કરે છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયનો અભાવ આ ગુણસ્થાનમાં સમકાળે પ્રવેશેલા થવાથી જે જીવો હિંસાદિ પાપક્રિયાઓનો જીવોના અધ્યવસાયોમાં વિવક્ષિત કોઇ સર્વથા ત્યાગ કરે છે, તે “સંત” અથવા પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં સર્વવિરતિ-મુનિ કહેવાય છે. સંયત મુનિ નિવૃત્તિ-તફાવત હોવાથી આ ગુણસ્થાનને પણ જયાં સુધી પ્રમાદનું સેવન કરે છે ત્યાં ‘નિવૃત્તિકરણ” પણ કહેવાય છે. સુધી ‘પ્રમત્ત-સંયત” કહેવાય છે અને જેમ રાજય પ્રાપ્ત કરવાની યોગ્યતાને તેમના આ સ્વરૂપ-વિશેષને પ્રમત્ત-સંયત લઇને પણ રાજકુમારને રાજા, યુવરાજ ગુણસ્થાન કહેવાય છે. કહેવામાં આવે છે તેમ આ આઠમા (૭) અપ્રમત્તસંયત ગુણસ્થાન : ગુણસ્થાનમાં જીવ મોહની એક પણ જયારે મુનિને નિદ્રા, વિષય, કષાય, પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ કરતો નથી છતાં વિકથા આદિ પ્રમાદનો અભાવ હોય આ ગુણસ્થાને આવનાર જીવ ઉપરના ત્યારે તે અપ્રમત્ત-સંયત કહેવાય છે. આ ગુણસ્થાન ઉપર આરોહણ કરીને મોહનો ગુણસ્થાનક ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત ક્ષય કે ઉપશમ કરે છે. આ યોગ્યતાની પ્રમાણ હોય છે. અપેક્ષાએ તે જીવને ક્ષપક કે ઉપશમક (૮) નિવૃત્તિ, અપૂર્વકરણ ગુણસ્થાન કહેવામાં આવે છે. ચારિત્ર મોહના ક્ષય કે છઠ્ઠાથી સાતમે, સાતમાથી છટ્ટે એમ ચડ- ઉપશમનો આરંભ નવમા ગુણસ્થાનમાં જ ઉતર કરતો ઝોલાં ખાતો જીવ જો થાય છે માટે મુખ્યતયા તે ગુણસ્થાને જ સાવધાની ગુમાવે તો પતન પામે છે. ક્ષપક અને ઉપશમક એવા બે ભેદ પડે છે. સાવધાની પૂરે-પૂરી ટકાવી, ઉત્તરોત્તર (૯) અનિવૃત્તિ બાદર સંપરાય અપ્રમાદને વિકસાવતો રહે તો આઠમા ગુણસ્થાનઃ આ નવમા ગુણસ્થાનને પ્રાપ્ત ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫ર Page #372 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળા જીવો બે પ્રકારના છે ઃ એક ઉપશમક હોય છે તે લોભ-કષાયનું ઉપશમક અને બીજા ક્ષેપક. ઉપશમન કરે છે અને જે ક્ષપક હોય છે તે લોભ-કષાયનો ક્ષય કરે છે. (અ) જે જીવો ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ કરતાં કરતાં મોહને દબાવતાં દબાવતાં આગળ વધે છે તે ઉપશમક કહેવાય છે. તે જીવો અગિયારમા ગુણસ્થાન સુધી ચઢે છે, પછી અવશ્ય પડે છે. (બ) જે જીવો ચારિત્ર મોહનીયકર્મનો ક્ષય કરતાં કરતાં આગળ વધે છે તે ‘ક્ષપક’ કહેવાય છે. તે જીવો દસમા ગુણસ્થાનથી સીધા બારમા ગુણસ્થાને જાય છે. આ નવમા ગુણસ્થાને રહેલા જીવો (સૂક્ષ્મ લોભ સિવાય) મોહનો ક્ષય કે ઉપશમ કરે છે તથા નવમા ગુણસ્થાનમાં સમકાળે સાથે આવેલા જીવોના અધ્યવસાયોની વિશુદ્ધિમાં નિવૃત્તિ= તરતમતા ભિન્નતા હોતી નથી અર્થાત્ સર્વના અધ્યવસાયો સમાન હોય છે. ગુણસ્થાનકમાં બાદર સ્થૂલ સંપરાય= કષાયનો ઉદય હોય છે માટે આ ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિ-બાદરસંપરાય સાર્થક ઠરે છે. આ (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક ઃ આ ગુણસ્થાનકમાં સંપરાય એટલે કષાયનો અર્થાત્ લોભ-કષાયના સૂક્ષ્મ ખંડોનો જ ઉદય હોય છે. માટે તેનું નામ ‘સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન' છે. આ ગુણસ્થાનવર્તી જીવો પણ ઉપશમક અને ક્ષપક એમ બંને પ્રકારના હોય છે. જે (૧૧) ઉપશાંત મોહગુણસ્થાન : દશમા ગુણસ્થાનના અંતે મોહનો સંપૂર્ણ ઉપશમ કરીને (મોહને દબાવીને) આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે. જેથી તેનો ન તો વિપાકોદય થાય છે અને ન પ્રદેશોદય. માટે જ આ ગુણસ્થાનનું નામ ‘ઉપશાંત-મોહ' છે. આ ગુણસ્થાનમાં વર્તમાન જીવ આગળનાં ગુણસ્થાનો પ્રાપ્ત કરી શકતો નથી. કેમ કે જે જીવ ક્ષપકશ્રેણી માંડે છે તે જ આગળના ગુણસ્થાનો ઉપર આરોહણ કરી શકે છે. પરંતુ અગિયારમા ગુણસ્થાનવર્તી જીવ નિયમા ઉપશમશ્રેણી કરવાવાળો હોય છે. તેથી તેનું ત્યાંથી અવશ્ય પતન થાય છે (જેમ દબાયેલો શત્રુ બળ પ્રગટ થતાં પુનઃ આક્રમણ કરે છે તેમ દબાયેલો મોહ થોડી જ વારમાં પોતાનું બળ બતાવે છે. આથી આત્માનું પતન થાય છે.) આ ગુણસ્થાનનો કાળ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. તે કાળ પૂરો થયા વિના પણ ભવ (આયુ) ક્ષયથી પડે તો તે અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યાં અગિયારમાથી સીધો ચોથા ગુણસ્થાનને પામે છે. જો કાળ ક્ષયથી (ગુણસ્થાનનો કાળ પૂર્ણ થવાથી) પડે તો ક્રમશઃ પડીને સાતમા ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૫૩ Page #373 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાને આવે છે. એટલે કે વિહાર આદિથી મન, વચન અને કાયા - અગિયારમાંથી દશમે, દશમાંથી નવમે આ ત્રણ યોગની પ્રવૃત્તિ હોવાથી તે પછી ક્રમશઃ આઠમે અને સાતમે આવે સયોગી કેવલી કહેવાય છે. તેમના આ પછી છદ્દે સાતમે ચડ-ઉતર કરે કે તેનાથી સ્વરૂપ-વિશેષને ‘સયોગી કેવલી’ પણ નીચે ઊતરીને છેક પહેલા ગુણસ્થાને ગુણસ્થાન કહેવાય છે. આવે. વધુ નીચે ન આવે તો પણ છઠ્ઠા- (૧૪) અયોગી કેવલી ગુણસ્થાન : સાતમા ગુણસ્થાને તો અવશ્ય આવે છે. જે કેવલી ભગવાન યોગરહિત બને છે તે (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાન : જેણે અયોગી કેવલી કહેવાય છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય કર્યો છે, પાંચ હૃસ્વાક્ષર કાળપ્રમાણ આયુષ્ય પરંતુ શેષ ઘાતિકર્મ હજી વિદ્યમાન છે. શેષ રહે ત્યારે આત્મા તેરમા ગુણસ્થાનના દશમાં ગુણસ્થાને મોહનો ઘાત કરનાર અન્ત યોગનિરોધની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા આત્મા સીધો આ બારમા ગુણસ્થાને આવે યોગરહિત બને છે, યોગરહિત અવસ્થા છે તેને મોહની જરા પણ હેરાનગતિ એ ચૌદમું ગુણસ્થાન છે. હોતી નથી. તેથી જ આ ગુણસ્થાનને ચૌદમાં ગુણસ્થાને આત્મા મેરુ ક્ષીણ-મોહ' કહે છે. આ ગુણસ્થાનમાં પર્વતની જેમ નિષ્પકંપ બનીને બાકી વર્તમાન જીવ ક્ષપકશ્રેણીવાળો હોય છે રહેલાં ચાર અઘાતી કર્મોનો ક્ષય થવાથી, અને તે આ ગુણસ્થાનના અંતે શેષ ત્રણ દેહનો ત્યાગ કરી સિદ્ધક્ષેત્રમાં ચાલ્યો ઘાતિકર્મોનો ક્ષય કરે છે. જાય છે; ત્યાંથી તે પાછો ફરતો નથી. (૧૩) સયોગી કેવલીગુણસ્થાન : સાદિ અનંતકાળ ત્યાં જ પૂર્ણ સ્વરૂપે રહે જેમણે-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય છે. આત્માની આ શુદ્ધ, સહજ અને અંતરાય - આ ઘાતિકર્મોનો સર્વથા અવસ્થા છે. આત્માના સતુ-ચિતુક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને આનંદમય શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ થવું આ ગુણસ્થાનમાં પણ જેમને ઉપદેશ, એ જ મોક્ષ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૪ Page #374 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર (૧) પ્રણિધાનનો પ્રભાવ બાળકુંવરને ખતમ કરીને રાજય લઇ (ભવનયોગ નિરૂપણમાં પ્રણિધાન, લેવાનો ઇરાદો ધરાવે છે. બિચારા સમાધાન, સમાધિ અને કાષ્ઠા સંબંધી બાળકુંવરને પડખે છે પણ કોણ ? ક્રમશઃ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, સુભટોની આ વાતચીત સાંભળીને દમદંત મુનિ તથા પુષ્પભૂતિ આચાર્યના રાજર્ષિને રાજ્ય અને કુમાર બંને પ્રત્યે દૃષ્ટાંતનો ઉલ્લેખ કર્યો હતો. તે પૈકી ત્રણ મોહ જાગ્યો. મોહને વશ થઇને બંનેની દષ્ટાંતો અહીં આપવામાં આવ્યાં છે. રક્ષા કરવા તેમણે માનસિક યુદ્ધ શરૂ કર્યું. કાષ્ઠા સંબંધી આચાર્ય શ્રી પુષ્પભૂતિનું દધિવાહનને હણીને રાજ્ય તથા કુમારને દૃષ્ટાંત પહેલા પરિશિષ્ટમાં આપેલું છે.) બચાવવાના અશુભ મનોવ્યાપારમાં – દુષ્ટ પ્રણિધાનના સંદર્ભમાં રાજર્ષિ ચિંતનમાં ખૂબ જ આગળ વધી ગયા. જાણે પ્રસન્નચંદ્રનું દૃષ્ટાંત જૈન કથાનુયોગમાં કે પોતે ખરેખર રાજા છે એવા પ્રણિધાનમાં આગવું સ્થાન ધરાવે છે. તેમના પિતાનું નામ પરોવાઇને શત્રુ ઉપર છેલ્લો જીવલેણ સોમચંદ્ર અને માતાનું નામ ધારિણી હતું. હલ્લો કરવાના આશયથી શિરસ્ત્રાણ નિર્ગુણ સંસારમાં તેમનું મન ન ઠર્યું ઉગામવા પોતાના માથે હાથ મૂક્યો. એટલે પોતાના બાળકુંવરને ગાદી આપી પોતાના ઉપયોગને આવા અશુભ તેમણે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર પ્રણિધાનમાં કેન્દ્રિત કરીને રાજર્ષિએ જીવનમાં આવીને રાજર્ષિ તપ અને ધ્યાન સાતમી નરકને યોગ્ય કર્મદલિકો એકઠા કરવા લાગ્યા. કર્યા. પણ જેવો શિરત્રાણ ઉગામવા માથે એક વખત તેઓ રાજગૃહીના હાથ મૂક્યો તેવા ચમક્યા. કારણ કે માથે ઉદ્યાનમાં કાયોત્સર્ગ-ધ્યાને નિશ્ચલપણે તો લોચ કરેલો હતો. ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા જેટલી તીવ્રતાપૂર્વક તેઓ અશુભ કેટલાક સુભટોનું ધ્યાન તેમના તરફ ગયું. પ્રણિધાનમાં તન્મય થઇ ગયા હતા તેટલી રાજર્ષિ સાંભળે તે રીતે તેઓ પરસ્પર જ તીવ્રતાપૂર્વક શુભ પ્રણિધાન ધ્યાન વાતો કરવા લાગ્યા કે - આ રાજર્ષિ અહીં તરફ વળ્યા. ધ્યાન કરે છે અને તેનું રાજય જવા બેઠું પાછા પણ એવા ફર્યા કે સમગ્ર છે. ચંપાનગરીના રાજા દધિવાહને આત્મ-પ્રદેશમાંથી અશુભ-ભાવ-મળને પાટનગરને ઘેરી લીધું છે. ટૂંક સમયમાં તે નીચોવી નાખ્યો. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૫ Page #375 -------------------------------------------------------------------------- ________________ સંયમની સાધનાનું સાધ્ય સિદ્ધ અવસ્થા છે. એ એક જ સત્ય તેમના ધ્યાનનું કેન્દ્ર-બિન્દુ બન્યું અને ગણત્રીની મિનિટો પહેલાં એકત્રિત કરેલાં સાતમી નરકનાં કર્મોને સમૂળ ઉચ્છેદીને સાત રાજલોક ઊંચે સિદ્ધશિલા ઉપર લઇ જનારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. અશુભ-ચિંતન, અશુભ-પ્રણિધાનથી મનને પાછું વાળી શુભ ધ્યાન દ્વારા આત્માની પૂર્ણ શુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર રાજર્ષિ પ્રસન્નચંદ્રને કોટી-કોટી વંદન હો ! (૨) ‘સમાધાન'ના સંદર્ભમાં ભરત ચક્રવર્તીનું દૃષ્ટાંત (અનિત્યમાં રાગ શો ?) પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનના સંસારીપણાના પાટવી-પુત્ર ભરત મહારાજા આ કાળના, આ ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી છે. આ ભરત ચક્રવર્તી એક વાર આરીસા ભુવનમાં પોતાના અલંકૃત શરીરની શોભા નિહાળી રહ્યા હતા. તેવામાં તેમની એક આંગળીમાંથી એક વીંટી સરકીને નીચે પડી ગઇ એટલે તે આંગળી શોભા વિનાની થઇ ગઇ. તે જોઇ તેમના મનમાં દ્વિધા થઇ કે શરીરની શોભાનું કારણ અલંકારો છે કે અલંકારોની શોભાનું કારણ શરીર છે. આ દ્વિધાનું નિવારણ કરીને યથાર્થ સમાધાન પ્રાપ્ત કરવા માટે તેમણે પોતાના શરીર પરના બધા અલંકારો ઉતારી દીધા. પછી અરીસા સામે જોયું તો આખું શરીર શોભારહિત દેખાયું. આ દશ્યથી ભરત મહારાજાનો આત્મા જાગી ગયો. તેમની આંતર્દ્રષ્ટિ ઊઘડી ગઇ. આ અનિત્ય સંસારમાં આંખોથી દેખાતી બધી વસ્તુઓ નાશવંત છે એ સત્ય તેમના હૃદયને સ્પર્શી ગયું અને એવા અનિત્ય પદાર્થો પ્રત્યેનો તેમનો બધો જ રાગ, સૂર્યના પગલે નાશ પામતા અંધકારની જેમ નાશ પામ્યો. એક નાનકડા નિમિત્તને પામી ભરત મહારાજા પોતાના મનને શુભમાં પ્રવર્તાવી ક્રમશઃ વીતરાગી અને કેવળજ્ઞાની બન્યા. (૩) ‘સમાધિ'ના સંદર્ભમાં દમદંત મુનિનું દૃષ્ટાંત (મહિમાવંતો માધ્યસ્થ ભાવ) હસ્તિશીર્ષ નગરમાં દમદંત નામે રાજા રાજ્ય કરતા હતા. બીજી બાજુ હસ્તિનાપુરમાં પાંચ પાંડવો રાજ્ય કરતા હતા. દમદંત રાજા અને પાંડવોને આપસમાં વેર હતું. બંને એકબીજાનું અહિત કરવાની તક જોઇ રહ્યા હતા. એક વાર દમદંત રાજા પ્રતિ વાસુદેવ જરાસંધને મળવા ગયા અને ત્યાં થોડા દિવસ રોકાયા. રાજાની ગેરહાજરીનો લાભ લઇને પાંડવોએ દમદંત રાજાના દેશને લૂંટ્યો અને બાળ્યો. ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૫૬ - Page #376 -------------------------------------------------------------------------- ________________ થોડા દિવસ પછી દમદંત રાજા પાછા આવ્યા ત્યારે તેમણે પોતાના દેશની દુર્દશા કરનાર પાંડવોની રાજધાની પ૨ આક્રમણ કરીને તેને ઘેરી લીધી. નગરના બધા દરવાજા બંધ કરીને પાંડવોએ ઠંડો પ્રતિકાર કર્યો, પણ સીધું યુદ્ધ ન કર્યું. એટલે દમદંત રાજા કંટાળીને પાછા ફર્યા. દમદંત રાજાનું હૃદય વૈરાગ્યથી વાસિત હોવાથી આ પ્રસંગને લઇને તેનો વૈરાગ્ય વધુ જવલંત બન્યો અને રાજ્ય સંપત્તિ આદિ દુન્યવી તમામ સુખોને ત્યાગી તેમણે સંયમધર્મ ગ્રહણ કર્યો. અપ્રમત્તપણે વિચરતાં દમદંત મુનિ હસ્તિનાપુર પધાર્યા અને નગરની બહાર પ્રતિમા-ધ્યાને સ્થિર રહ્યા. યાત્રા માટે પ્રયાણ કરતા યુધિષ્ઠિર આદિ પાંડવો ત્યાં થઇને નીકળ્યા. પ્રતિમા-ધ્યાને રહેલા મુનિને જોઇને તે સર્વ તેમને વંદન કરવા ગયા. બહુ નજીકથી જોતાં - આ તો પૂર્વકાળના રાજા દમદંત છે એવી ઓળખાઇ થઇ, એટલે વેરઝેરની ક્ષમાયાચના કરી, વંદન કરી કૃતકૃત્યતા અનુભવી. ત્યાર પછી દુર્યોધન તે જ રસ્તેથી પસાર થયો. તેણે પણ મુનિને જોયા. ‘અરે ! આ તો દમદંત રાજા છે’ એમ જાણતાં જ તેમના પ્રત્યેનો તેનો રોષ ઊભરાયો અને તેમના દેહ ઉપર બીજોરાનો ઘા કર્યો. દુર્યોધનનું આ વર્તનનું અનુકરણ કરીને તેના સેવકોએ ધ્યાનસ્થ મુનિરાજ ઉપર પથ્થરો ફેંક્યા. મુનિરાજનો દેહ તેના વડે ઢંકાઇ ગયો. કેટલાક સમય પછી ત્યાંથી પસાર થતા પાંડવોએ ધ્યાનસ્થ મુનિના સ્થાને મોટા પથ્થરોનો ઢગ જોયો. તપાસ કરતાં બધી બાતમી મળી. એટલે તરત જ નજીક જઇ પૂરી કાળજીપૂર્વક તેમણે બધા પથ્થરો દૂર કર્યા. અવિચલિતપણે પ્રતિમા ધ્યાનમાં મગ્ન મુનિને જોઇને પાંડવોએ ભાવપૂર્વક વંદન કર્યું, અપરાધની ક્ષમા યાચી, મુનિના સમતાભાવની અનુમોદના કરતા સ્વસ્થાને ગયા. દુર્યોધન દ્વારા કરાયેલા ઉપદ્રવ અને યુધિષ્ઠિર આદિ દ્વારા કરાયેલી ભક્તિ બંને તરફ મુનિ મધ્યસ્થ ભાવમાં રહ્યા. આ છે રાગ અને દ્વેષ-ઊભયની પરિણતિથી મુક્ત મધ્યસ્થ મહાત્માનું જાજવલ્યમાન દૃષ્ટાંત ! (સૂચના : (૪) ‘કાષ્ઠા’ના સંદર્ભમાં દષ્ટાંતરૂપે પ્રથમ પરિશિષ્ટમાં આપેલ ‘આચાર્ય પુષ્પભૂતિ મહારાજ'નું દૃષ્ટાંત વિચારી શકાય.) ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૭ Page #377 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નંબર ૮ઃ ભાષાના ૪૨ પ્રકારો (ભાષાના ૪ પ્રકાર છે : સત્ય, સુદ્ધાં (અર્થાત્ આબાલ ગોપાલ) કમલને અષા, સત્યાઅષા અને અસત્યામૃષા. જ પંકજ કહે છે. આ રીતે લોકોમાં કમલ સત્યભાષાના ૧૦, મૃષાભાષાના ૧૦, અર્થમાં જ “પંકજ' શબ્દ સમ્મત છે.તેથી સત્યામૃષાના ૧૦ તથા અસત્યામૃષાના તે “સમ્મતસત્ય' કહેવાય છે. (વ્યવહારભાષાના) ૧૨ એમ કુલ ૪૨ (૩) સ્થાપના સત્ય : તેવા પ્રકારની પ્રકારો શ્રી દશવૈકાલિક નિર્યુક્તિ વગેરેમાં અંકરચના તથા સિક્કા વગેરે જોઇને જે જણાવ્યા છે. તે સંબંધી પૃ. ૨૪૬માં ભાષા ઉચ્ચારવામાં આવે તે જણવય” વગેરે ગાથાઓ આપેલી છે, તે ‘સ્થાપના સત્ય છે. જેમકે એકડાની અર્થ સહિત નીચે મુજબ છે.) આગળ બે શૂન્ય ઊમેરીએ તો સો અને સત્યભાષાના ૧૦ પ્રકારો ત્રણ શૂન્ય ઊમેરીઓ તો હજાર કહેવાય जणवय-सम्मय-ठवणा છે, તેમજ નાણાં ઉપર તે તે છાપ પ્રમાણે નામે રૂવે પડુત્ર સમ્બે | રૂપિયો, પાંચ રૂપિયા વગેરે કહેવાય છે. ववहार-भाव-जोगे (૪) નામસત્ય : કોઇ મનુષ્ય કુલ રામે મોવમસચ્ચે એ છે ર૭રૂ છે વિસ્તારતો ન હોવા છતાં ‘કુલવર્ધન (૧) જનપદ સત્ય : કોંકણ વગેરે નામે ઓળખાય, ધનને વધારતો ન હોય દેશમાં પાણીને માટે ‘પય’, ‘પિચ્ચ’, છતાં ધનવર્ધન” કહેવાય, યક્ષ ન હોવા ‘ઉદક’, ‘નીરમ્' વગેરે જુદા જુદા શબ્દો છતાં ‘યક્ષ” કહેવા : આવા બધા વપરાય છે. આ શબ્દોથી તે તે જનપદોમાં- અર્થરહિત નામોના પ્રયોગો તે ‘નામસત્ય દેશોમાં ઇષ્ટઅર્થની પ્રતિપત્તિ થતી હોવાથી કહેવાય છે. લોકવ્યવહાર ચાલે છે. તેથી તે શબ્દો (૫) રૂપસત્ય : વેશ પ્રમાણે ગુણ ન ‘જનપદસત્ય' અર્થાત્ તે તે દેશને હોવા છતાં તેવા પ્રકારનું રૂપ ધારણ કરવું આશ્રયીને ‘સત્ય' કહેવાય છે. તે “રૂપસત્ય છે. તે સંબંધી વચન પણ (૨) સમ્મતસત્ય : કુમુદ, કુવલય, ‘રૂપસત્ય' કહેવાય છે. જેમકે કોઇ કપટી ઉત્પલ, તામરસ એ બધાં એકસરખી રીતે સાધુના વેશમાં હોય ત્યારે તેને સાધુ કાદવમાં ઉત્પન્ન થાય છે. તો પણ ગોવાળો કહેવામાં આવે તે “રૂપસત્ય' છે. ૧. આવશ્યકસૂત્રની હરિભદ્રસૂરિ રચિત વૃત્તિ તથા પન્નવણા (પ્રજ્ઞાપના) સૂત્રની મલયગિરિસૂરિરચિત વૃત્તિને આધારે અહીં અર્થ લખ્યો છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૮ Page #378 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રતીત્યસત્ય : બીજી વસ્તુને આશ્રયીને એક વસ્તુમાં જુદી જુદી રીતે વ્યવહાર કરવો તે ‘પ્રતીત્યસત્ય’ છે. જેમ ટચલી (છેલ્લી) આંગળીની અપેક્ષાએ અનામિકા આંગળી મોટી ગણાય છે, પણ મધ્યમા (વચલી) આંગળી કરતાં તે (અનામિકા) નાની પણ ગણાય છે. એમ એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ જુદો જુદો વ્યવહાર તે ‘પ્રતીત્યસત્ય’ છે. (૭) વ્યવહારસત્ય : કેટલાક શબ્દપ્રયોગો શબ્દાર્થની દૃષ્ટિએ બરાબર ન લાગે છતાં અમુક વિવક્ષાથી બોલાતા હોવાથી તે પ્રયોગો સત્ય છે. જેમ કે ‘પર્વત બળે છે’, ‘ઘડો ઝરે છે’, ‘કન્યાને પેટ નથી', ‘ઘેટીને વાળ નથી' - આ બધા પ્રયોગોમાં વસ્તુતઃ તેમ હોતું નથી છતાં ‘પર્વત ઉપરનું ઘાસ બળે છે', ‘ઘડાનું પાણી ઝરે છે’, ‘કન્યા ગર્ભધારણને માટે યોગ્ય ઊદરવાળી નથી’, ‘ઘેટીને કાપી શકાય તેટલા વાળ નથી' એવા આશયથી લોકવ્યવહારમાં તે તે પ્રયોગો થાય છે. તેથી તે ‘વ્યવહારસત્ય ’ છે. (૮) ભાવસત્ય : એક વસ્તુમાં અનેક ભાવો (વર્ણ વગેરે) રહેલા હોય છતાં તેમાંના એકાદ ઉત્કૃષ્ટપણે રહેલા ભાવને પ્રાધાન્ય આપીને વચન પ્રયોગ કરવો. જેમકે ‘બગલામાં પાંચે વર્ણ છે છતાં બગલો શ્વેત છે’ એમ કહેવું તે ‘ભાવસત્ય’ છે. (૯) યોગસત્ય : યોગ અર્થાત્ સંબંધથી કોઇ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી તે ‘યોગસત્ય’ છે. જેમ છત્ર રાખનારો માણસ છત્ર ન હોય ત્યારે પણ છત્રના સંબંધથી ‘છત્રી’ કહેવાય છે અને ‘દંડ’ રાખનારો માણસ દંડના અભાવમાં પણ દંડના સંબંધથી ‘દંડી’ કહેવાય છે તે ‘યોગસત્ય’ છે. (૧૦) ઔપમ્યસત્ય : જેમ તળાવ સમુદ્ર જેવું ન હોવા છતાં ‘તળાવ સમુદ્ર જેવું છે' એમ તળાવને સમુદ્રની ઉપમા આપવામાં આવે છે તે ‘ઔપમ્યસત્ય’ છે. મૃષાભાષા (અસત્ય)ના ૧૦ પ્રકારો कोहे माणे माया लोभे पेज्जे तहेव दोसे अ । हासभए अक्खाइय उवघाए નિસ્મિત્ર સમા ॥ ૨૭૪ ।। (૧) ક્રોધ-નિસૃત અસત્ય : ક્રોધના આવેશમાં જે વાણી નીકળે તે ‘ક્રોધનિકૃત અસત્ય' છે. જેમ કે ક્રોધથી ધમધમેલો પિતા પુત્રને કહે છે કે ‘તું મારો પુત્ર નથી' વગેરે ક્રોધ-નિસૃત અસત્ય છે અથવા ક્રોધના આવેશમાં એ સાચું-ખોટું જે કંઇ બોલવામાં આવે તે બધું ક્રોધ-નિસૃત અસત્ય છે. કારણ કે તે બધું બોલતી વખતે ક્રોધી મનુષ્યનો આશય દુષ્ટ હોય છે. (૨) માન-નિકૃત અસત્ય : પોતાની મહત્તા બતાવવા માટે જેમ કોઇ મનુષ્ય અલ્પધનવાળો હોવા છતાં હું મહાધનવાળો ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૯ Page #379 -------------------------------------------------------------------------- ________________ છું, તે માન-નિવૃત અસત્ય છે. કથાઓમાં જે અસંભવિત વાતો કહેવામાં (૩) માયા-નિવૃત અસત્ય : બીજાને આવે તે “આખ્યાયિકા-નિવૃત અસત્ય ઠગવાના આશયથી જે સાચું ખોટું બોલાય કહેવાય છે. તે બધું “માયા-નિવૃત અસત્ય' છે. (૧૦) ઉપઘાત-નિકૃત અસત્યઃ ચોર (૪) લોભ-નિવૃત અસત્ય : લોભથી ન હોય છતાં તું “ચોર’ છે આવું જે આળ જે મિથ્યા બોલવામાં આવે તે ‘લોભ- ચઢાવવામાં આવે તે ‘ઉપઘાત-નિસત નિસૂત અસત્ય' છે. વેપારી ખોટા માપ અસત્ય કહેવાય છે. હોવા છતાં તેને સાચાં કહે છે. સત્યામૃષાભાષાના ૧૦ પ્રકારો (૫) પ્રેમ-નિવૃત અસત્ય : અતિ ઉત્પન્નવિકાયમીસ ગીવાની રાગને લઇને “તમારો દાસ’ છું વગેરે મ નીવડેક્લીવે | જે બોલવામાં આવે છે તે ‘પ્રેમ-નિવૃત તડviતમીસTI ઘનુ પરિત્ત અસત્ય' છે. દ્ધા દ્ધદ્ધા છે ૨૭૧ | | (૬) દ્વેષ-નિવૃત અસત્ય : દ્વેષથી (૧) ઉત્પન્નમિશ્રિત સત્યામૃષા : ઇર્ષાળુ માણસો ગુણવાળાને પણ આ ઉત્પન્ન જીવોને આશ્રયીને જે મિશ્ર ભાષા ‘નિર્ગુણ' છે વગેરે કહે તે ‘દ્વેષ-નિવૃત બોલવામાં આવે છે તે “ઉત્પમિશ્રિત અસત્ય' છે. સત્યામૃષા ભાષા' કહેવાય છે. જેમકે (૭) હાસ્ય-નિવૃત અસત્ય : જેમ કોઇ નગરમાં ઓછાં કે વધારે બાળકો મશ્કરા માણસો કોઇની કંઈ ચીજ લઇને જન્મ્યાં હોય છતાં આજે દસ બાળકો સંતાડી રાખે અને તેમને પૂછવામાં આવે જન્મ્યાં છે એમ જે કહેવામાં આવે તે તો કહે કે, “એ ચીજ મેં જોઇ નથી’ આવી ‘ઉત્પમિશ્રિત સત્યામૃષા' ભાષા છે. ભાષા ‘હાસ્ય-નિસૂત અસત્ય' કહેવાય છે. કારણ કે તેમાં થોડું સાચું છે અને થોડું (૮) ભય-નિવૃત અસત્ય : ચોરો ખોટું છે. તેથી એ મિશ્ર ભાષા છે. વગેરેના ભયથી “મારી પાસે કંઇ નથી” (૨) વિગતમિશ્રિત સત્યામૃષા : તે જ વગેરે જે અસત્ય બોલવામાં આવે છે તે પ્રમાણે મરણને આશ્રયીને જે મિશ્ર ભાષા ‘ભય-નિવૃત અસત્ય' છે. બોલવામાં આવે તે ‘વિગતમિશ્રિત (૯) આખ્યાયિક-નિવૃત અસત્ય : સત્યામૃષા” ભાષા છે. જેમ કોઇ નગરમાં ૧. જેમાં થોડું સાચું અને થોડું ખોટું હોય તેવી મિશ્ર ભાષાને “સત્યામૃષા' કહેવામાં આવે છે. કારણ કે તેમાં કાંઇક સાચું હોવાથી તે “સત્ય” પણ છે અને કાંઇક ખોટું હોવાથી “મૃષા' પણ છે. આ પ્રમાણે સત્ય તથા અસત્યનું મિશ્રણ હોવાથી તે ‘સત્યા-મૃષા' કહેવાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૬૦ Page #380 -------------------------------------------------------------------------- ________________ થોડાં કે વધારે માણસો મરી ગયાં હોય ‘આટલાં મરેલા છે ને આટલાં જીવતાં છે” છતાં આજે દસ માણસો મરી ગયાં એમ આવી ભાષા તે ‘જીવાજીવમિશ્રિત કહેવાય છે તે ‘વિગતમિશ્રિત સત્યામૃષા' સત્યામૃષા' છે. ભાષા છે. (૭) અનંતમિશ્રિત સત્યામૃષા : મૂળ (૩) ઉત્પન્ન-વિગત મિશ્રિત સત્યા- વગેરે અનંતકાયને તેના જ પ્રત્યેક મૃષા : તે જ પ્રમાણે ઉત્પત્તિ અને મરણને વનસ્પતિકાયરૂપ પાંદડાની સાથે અથવા આશ્રયીને જે મિશ્ર ભાષા બોલવામાં બીજી કોઇ પ્રત્યેક વનસ્પતિની સાથે આવે છે તે ‘ઉત્પન્ન-વિગતમિશ્રિત જોઇને “આ બધું અનંતકાય છે” એમ કોઈ સત્યામૃષા' કહેવાય છે. જેમ કોઈ કહે તે “અનંતમિશ્રિત સત્યામૃષા' છે. નગરમાં ઓછાં કે વધારે માણસો જન્મ્યાં (૮) પ્રત્યેકમિશ્રિત સત્યામૃષા : ઉપર હોય કે મરી ગયાં હોય છતાં કહેવામાં મુજબ પ્રત્યેક વનસ્પતિના ઢગલામાં આવે કે આજે દસ બાળકો જન્મ્યાં છે અનંતકાય રહેલા હોય છતાં આ બધું અને દસ બાળકો મરી ગયા છે : આવી ‘પ્રત્યેક વનસ્પતિકાય છે એમ કહેવું તે ભાષા ‘ઉત્પન્ન-વિગત મિશ્રિતસત્યામૃષા’ ‘પ્રત્યેકમિશ્રિત સત્યામૃષા' છે. ભાષા છે. (૯) અદ્ધામિશ્રિત સત્યામૃષા : અદ્ધા (૪) જીવમિશ્રિત સત્યામૃષા જેમ કોઇ એટલે કાળ. અહીં પ્રસંગાનુસારે અદ્ધા ઢગલામાં ઘણાં જંતુઓ જીવતાં હોય અને શબ્દથી રાત્રિ-દિવસ લેવાનાં છે. જેમ થોડાં મરેલા પણ હોય છતાં આ જીવતાં કોઈ માણસ દિવસ બાકી હોવા છતાં જંતુઓનો ઢગલો છે એમ બોલવું તે “જીવ- બીજા માણસને ઉતાવળ કરાવવા કહે કે મિશ્રિત સત્યામૃષા' ભાષા કહેવાય છે. “રાત્રિ પડી ગઇ’ અથવા રાત્રિ બાકી (૫) અજીવમિશ્રિત સત્યામૃષા : હોય છતાં જગાડવા ‘દિવસ ઊગી ગયો’ કોઇ ઢગલામાં ઘણાં જંતુઓ મરેલા હોય તે “અદ્ધામિશ્રિત સત્યામૃષા” કહેવાય છે. અને થોડાં જીવતા હોય છતાં “અજીવનો (૧૦) અદ્ધાદ્વામિશ્રિત સત્યામૃષા : ઢગલો’ એમ કહેવું તે “અજીવમિશ્રિત દિવસ કે રાત્રિનો એક ભાગ તે સત્યામૃષા' ભાષા કહેવાય છે. અદ્ધાદ્ધા. પ્રથમ પ્રહર ચાલુ હોય છતાં (૬) જીવાજીવમિશ્રિત સત્યામૃષા : કોઇ માણસ બીજા માણસને કાર્યમાં ઉપરની જેમ જીવતાં અને મરેલાં ઉતાવળ કરવા માટે કહે કે મધ્યાહ્ન થઇ જંતુઓના ઢગલામાં (વસ્તુતઃ ન્યૂનાધિક ગયો’ વગેરે વચનો “અદ્ધાદ્ધામિશ્રિત હોવા છતાં) નિશ્ચયપૂર્વક કહેવું કે સત્યામૃષા' ભાષા છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૬૧ Page #381 -------------------------------------------------------------------------- ________________ “અસત્યામષાના ૧૨ પ્રકારો (૫) પ્રજ્ઞાપની : હિંસાનો ત્યાગ મામંતાિ માનવી નીતિ કરવાથી પ્રાણીઓ દીઘયુષી તથા નીરોગી તદ પુછો મ પન્નવો I થાય છે. આવી જે ભાષા તે “પ્રજ્ઞાપની” पचक्खाणी भासा, ભાષા છે. માસા રૂછાપુનોમાં / ૨૭૬ . (૬) પ્રત્યાખ્યાની : કોઇ માણસ अणिभिग्गहिआ भासा, આપણી પાસે માગવા આવે ત્યારે તેને માસી એ મિમિ વોઘવ્યા કહેવું કે “મારી આપવાની ઇચ્છા નથી” संसयकरणी भासा તે પ્રત્યાખ્યાની” ભાષા છે. વાયડ-વ્યાયડા વેવ ૨૭૭ | (૭) ઇચ્છાનુલોમા : કોઇ માણસ (૧) આમંત્રણી : કોઇને બોલાવવા કોઇને કહે કે “આપણે સાધુ પાસે જઇએ' માટે જે સંબોધન વચનોનો પ્રયોગ કરવામાં ત્યારે બીજો માણસ કહે કે “બહુ સારી વાત આવે, જેમ કે – “હે દેવદત્ત !”, “હે પ્રભુ !” છે” આવી જે અનુમોદનાત્મક ભાષા તેને વગેરે તે આમંત્રણી ભાષા છે. આવાં “ઇચ્છાનુલોમાં' ભાષા કહે છે. આમંત્રણ વચનો પ્રથમ કહેલી ત્રણ (૮) અનભિગૃહીતા : ઘણાં કાર્યો પ્રકારની (સત્ય, મૃષા અને સત્યામૃષા) કરવાનાં હોય ત્યારે કોઇ માણસ કોઇને ભાષાનાં લક્ષણોમાં સમાવેશ પામતાં નથી, પૂછે કે “હમણાં હું શું કરું ?” ત્યારે બીજો કેવળ વ્યવહારનો હેતુ છે તેથી આવા માણસ જવાબ આપે કે ‘તને ઠીક લાગે પ્રયોગો “અસત્યામૃષા' કહેવાય છે. તે કર.' આવી અચોક્કસ ભાષા તે (૨) આજ્ઞાપની : જેમ કે “આમ “અનભિગૃહીતા” ભાષા છે. કરો’, ‘લો’, ‘લઈ જાવ' વગેરે આજ્ઞા- (૯) અભિગૃહીતા : “હમણાં આ વચનો “આજ્ઞાપની’ ભાષા છે. કરજે” અને “હમણાં આ ન કરીશ.' આ (૩) યાચની : જેમ કે ‘ભિક્ષા આપો’ પ્રમાણે જે ચોક્કસ કહેવામાં આવે તે વગેરે યાચની' ભાષા છે. “અભિગૃહીતા' ભાષા છે. (૪) પૃચ્છની : જેમ કે કોઇ (૧૦) સંશયકરણી : જેના અનેક બાબતમાં અજાણ્યો માણસ બીજાને પૂછે અર્થી નીકળતા હોવાથી બીજાને સંશય કે “આ શું છે ? આમ કેમ ?' વગેરે થાય એવી જે ભાષા તે ‘સંશયકરણી’ વચનો “પુચ્છની” ભાષા છે. ભાષા કહેવાય છે. જેમ કે “સેંધવ લાવો’ ૧. ઉપર જણાવેલ ત્રણે પ્રકારની ભાષાના લક્ષણથી રહિત હોવાથી જે સત્ય પણ નથી તેમ મૃષા પણ નથી, પણ વ્યવહારમાં જ ઉપયોગી છે, તેવી ભાષાને અસત્યામૃષા કહેવામાં આવે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૬૨ Page #382 -------------------------------------------------------------------------- ________________ એમ કહેવામાં આવે ત્યારે બીજાને સંશય ભાઇ છે વગેરે સ્પષ્ટ અર્થવાળી ભાષા ઉત્પન્ન થાય કે “શું લાવવું ?" - મીઠું તે “વ્યાકૃતા’ ભાષા છે. લાવવું, વસ્ત્ર લાવવું, પુરુષ લાવવો ? કે (12) અવ્યાકૃતા : અત્યંત ગંભીર ઘોડાને લાવવો ? કારણ કે “સંધવ અર્થવાળી ભાષા તે “અવ્યાકૃતા' ભાષા શબ્દના લવણ, વસ્ત્ર અને ઘોડો એમ અર્થ કહેવાય છે. તેવી રીતે અસ્પષ્ટ અર્થવાળી થાય છે. તેથી આવી ભાષા “સંશયકરણી’ નાનાં બાળકો વગેરેની ભાષા પણ કહેવાય છે. અવ્યાકુતા” ભાષા કહેવાય છે. (11) વ્યાકૃતા : “આ દેવદત્તનો આ રીતે ભાષાના કુલ 42 પ્રકારો છે. ધ્યાન વિચાર (સવિવેચન) * 363