________________
તેને આ લોક ભાવનાના વિશાળ ચિંતન જૈનાગમોમાં આ “રજ્જ'નું પ્રમાણ દ્વારા જિનાજ્ઞા અનુસાર ચિંતન કરતો (માપ) એક ઉપમા દ્વારા બનાવેલું છે, તે બનાવીને સુધારવાનો છે. યથેચ્છ રીતે આ રીતે છે - ફરતા મનને જિનાજ્ઞાનુસાર શુભ “કોઈ વિશેષ શક્તિશાળી દેવ ભાવનાઓમાં રમતો કરવાનો છે. આંખના એક પલકારામાં એક લાખ
આ લોકના ઉપરના ભાગને યોજન કાપી નાખે તેવી શીઘ્રગતિથી છેઊર્ધ્વલોક, નીચેના ભાગને અધોલોક છ મહિના સુધી સતત દોડતો જ રહે અને અને આપણે જે ભૂમિ ઉપર રહ્યાં છીએ, આ રીતે દોડતાં છ મહિને તે જેટલું અંતર તેને તિચ્છલોક કહે છે. આમ ત્રણ કાપે તેને એક “ર (અથવા એક વિભાગમાં વહેંચાયેલો આ લોક છે. “રાજ') કહે છે.'
આ લોક સ્વયંસિદ્ધ, નિત્ય છે, તેનો આ ભાવનામાં ચૌદ રાજલોકમાં કર્તા કે માલિક કોઈ નથી. તેમાં રહેલા પહેલાં મનુષ્યો, દેવો, તિર્યંચો અને એક પણ જીવનો કે એક પણ પરમાણુનો નારકી જીવોનાં રહેવાનાં સ્થાન વગેરેનું કદાપિ સર્વથા નાશ થતો નથી. તથા ક્ષેત્રો, પર્વતો, સમુદ્રો વગેરેનું તથા
આ લોક પદ્રવ્યાત્મક છે અર્થાત્ લોકમાં રહેલાં અનેક દ્રવ્યો અને તેના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિ- પર્યાયો જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય સ્વભાવવાળા છે તેનું શાસ્ત્ર સાપેક્ષપણે અને કાળ આ છ દ્રવ્યો જેમાં રહેલાં છે, ચિંતન કરવાનું છે. આ ચિંતનથી ચિત્તની તેને “લોક' કહે છે. એક માત્ર આકાશ રાગ-દ્વેષાત્મક વૃત્તિઓનું શમન થાય છે દ્રવ્ય જ જ્યાં છે તેને “અલોક' કહે છે. પર-પદાર્થો પ્રત્યેની આસક્તિ દૂર થઇ
અનંત બ્રહ્માંડ વચ્ચે એક પુરુષ કેડ જાય છે. તેથી ચિત્ત નિર્મળ, શાંત... ઉપર પોતાના બે હાથ ટેકવીને અને બે અને સ્થિર બને છે. પગ નીચેથી પહોળા રાખીને ઊભો હોય ચૌદ રાજલોકની જે આકૃતિ છે, તેવા આકારવાળો આ લોક હોવાથી તે તેના જેવી જ પુરુષાકૃતિવાળા આપણે ‘લોકપુરુષ'ના નામથી પણ ઓળખાય છે. છીએ. આ આકૃતિ સાથે તાદાભ્ય
‘રજજુ અસંખ્ય યોજન પ્રમાણ એક સાધીને આ આત્માને ચૌદ રાજલોક માપ વિશેષનું નામ છે. આ લોકને વ્યાપી બનાવવાની ભાવનામાં ઓતપ્રોત ઉપરથી નીચે સુધી માપતાં તે ૧૪ રજુ થવું તે આ ભાવનાનો કેન્દ્રવર્તી હેતુ છે. પ્રમાણ છે.
કેવળી સમુદ્રઘાત વખતે આત્મા ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૦