________________
પોતાના પ્રદેશોને ચૌદ રાજલોકમાં તાત્પર્ય કે જડ પ્રત્યેનો રાગ અને જીવ ફેલાવીને પૂર્ણત્વની પ્રક્રિયાની સાધના પ્રત્યેનો દ્વેષ, આ ભાવનાના અભ્યાસથી કરતો હોય છે.
નાશ પામે છે અને અવિનાશી આત્માનો પિંડમાં રહેલા આત્માને બ્રહ્માંડ- સ્વભાવ અનુભવગોચર થાય છે. વ્યાપી બનાવવાની અદૂભુત કળા આ વિશ્વવત્સલ, શ્રીજિનેશ્વર ભગવંતોએ ભાવનાના સતત અભ્યાસથી સાધી શકાય પ્રકાશેલા આ ધર્મમાં શ્રુત-ધર્મ તેમજ છે. તેના પરિણામે પુદ્ગલાસક્તિ ક્ષીણ ચારિત્ર-ધર્મનો પણ સમાવેશ થાય છે. થાય છે, આત્મરતિ દેઢતર બને છે, (૧૨) બોધિ-દુર્લભ ભાવના જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રબળતર બને છે આ ભાવનામાં ચિંતવવું કે - આ અને ધ્યાનના વિષયભૂત આત્માનો જગતમાં મનુષ્યભવ, એમાં વળી પંદર પ્રભાવ સુદૃઢપણે અનુભવાય છે. કર્મ ભૂમિમાં જન્મ અને એમાં પણ (૧૧) ધર્મ-સ્વાખ્યાત ભાવના અનાર્ય દેશમાં નહિ, પરંતુ આર્યદેશમાં
આ ભાવનામાં અનંત ઉપકારી શ્રી જન્મ, એમાં ય નીચ કુળમાં નહિ, પણ જિનેશ્વર ભગવંતોએ પ્રકાશેલા ધર્મનું ઉત્તમ આર્યકુળમાં જન્મ ને એમાં ય સ્વરૂપ વારંવાર ચિંતવવું.
અખંડ પાંચ ઇન્દ્રિય પૂર્ણ આરોગ્ય તથા આ ધર્મ કેવો છે ?
દીર્ઘ આયુષ્ય - એ ઉત્તરોત્તર એકેક દુર્લભ આ ધર્મ સર્વ-કર્મનો સમૂળ ઉચ્છેદ છે. આ બધું ય મળે છતાં એમાં સારા કરવાના સ્વભાવવાળો છે.
કુળ-સંસ્કાર ને સંત-સમાગમની રૂચિ રાગ-દ્વેષ, મોહ અને અજ્ઞાનને વશ મળવી મુશ્કેલ, એમાં ય શુદ્ધ-ઉપદેશક થઇને અનંત સંસારમાં ભટકતા જીવોને સંત-પુરુષ મળવા કઠીન અને એ ય તારનારા આ ધર્મનો આત્મા નિર્મળ સ્નેહ મળવા છતાં એમની પાસે શુદ્ધ ધર્મપરિણામ છે.
તત્ત્વનું શ્રવણ પામવું મુશ્કેલ છે. આ શુદ્ધસ્નેહ પરિણત થાય છે એટલે આ બધું મળવા છતાં ‘બોધિ' યાને જ આત્મવસ્તુના શુદ્ધ-સ્વભાવનો સ્પષ્ટ “આત્મબોધ' યાને જિનધર્મની સ્પર્શના અનુભવ થાય છે.
થવી એ અત્યંત દુર્લભ છે. આ ભાવનામાં જેમ-જેમ પ્રગતિ અનાદિ-અનંત સંસારમાં ભમતા આ થાય છે તેમ-તેમ અધર્મ કે જે જીવે અનેક વાર સ્વર્ગનાં સુખો પણ આત્મવસ્તુનો સ્વભાવ નથી, તેની સાથેનો મેળવ્યાં છે. જીવનો સંબંધ તૂટતો જાય છે.
અહીં સંસારમાં મનુષ્ય-ભવ આદિ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૧