________________
ઉત્તમ સામગ્રી મળવા છતાં આપણે શું અંતમુહૂર્ત - ૪૮ મિનિટથી કાંઇ ન્યૂન મેળવવા પાછળ આપણા દેવ-દુર્લભ સમય કરતાં વધુ સમય ટકી શકાતું નથી. ભવનો ઉપયોગ કરીએ છીએ ?
‘ચિંતા” એ ચિત્તની ચંચળ અવસ્થા મેળવવા જેવા શુદ્ધ આત્માનાં દર્શન છે. ચિંતન વખતે પણ ચિત્ત જુદા-જુદા અને મિલન માટે દિનરાત મથવાની ભૂખ દ્રવ્યોના વિકલ્પમાં વ્યસ્ત હોય છે, જ્યારે નથી જાગી !
ધ્યાનમાં ચિત્ત નિશ્ચળ હોય છે. એ જગાડવા માટે આ ભાવના છે. મનની સ્થિરતાપૂર્વક ધ્યાન થાય છે, ધ્યાનધારા તૂટતાં ધ્યાતાએ આ બધી ત્યારે કોઈ એક જ વિષયનું ચિંતન હોય ભાવનાઓમાં ચિત્તને જોડી દેવાનું છે. તો તેને “ચિંતા’ પણ કહી શકાય છે અને
આ બાર ભાવનાઓ નિત્ય ભાવવાથી બે ધ્યાનની વચમાં એટલે કે એક ધ્યાન ભવ-દુઃખ-વર્ધક વાસનાઓ ક્ષીણ થાય સમાપ્ત થયા પછી અન્ય પદાર્થવિષયક છે. આત્મસુખદાયી સ્વસ્થતા પ્રાપ્ત થાય ધ્યાનમાં સાધક પોતાના ચિત્તને સ્થિર છે, જેના પરિણામે ધ્યાનની સુલભતા બનાવવા તદૂવિષયક ચિંતન કરે છે, તેને સચવાય છે, ધ્યાન માટે ફાંફાં મારવાં “ધ્યાનાન્સરિકા' કહેવાય છે. નથી પડતાં.
માર્ગમાં ચાલ્યો જતો પ્રવાસી બે પરવસ્તુનો વિચાર સુદ્ધાં જેને વ્યાકુળ રસ્તા આવે ત્યારે ઊભો રહીને વિચાર બનાવી દે એવા પવિત્ર ચિત્તની આલ્હાદક કરે છે કે હવે કયા રસ્તે જવું ? પછી તે પ્રસન્નતા આ ભાવનાઓ વડે જળવાય પોતાના ઇષ્ટ સ્થાનનો વિચાર કરી તેને છે. જેથી ‘જયણા’ અને ‘ઉપયોગ અનુકુળ દિશાવાળા માર્ગે ચાલવા માંડે સ્વભાવભૂત બને છે.
છે, તેમ સાધક પણ બીજું ધ્યાન પ્રારંભ તાત્પર્ધાર્થ આ છે -
કરતાં પહેલાં, “હવે મારે કયું ધ્યાન ચિંતાનો સામાન્ય અર્થ શાસ્ત્ર-ચિંતન કરવાનું છે ?” તેનો પ્રજ્ઞા સામે વિચાર કે તત્ત્વ-ચિંતન છે.
કરીને આત્મસ્વભાવને અનુકૂળ ધ્યાનમાં ચરાચર જગતના પદાર્થો (દ્રવ્યો)ના સ્થિર બને છે. બાહ્ય અને અત્યંતર સ્વરૂપનું ચિંતન પ્રસ્તુતમાં ‘ચિંતા'ના સાત પ્રકાર જેટલું વિશાળ અને સૂક્ષ્મ હોય છે, તેટલું પાડી તેના સ્વરૂપની વિવિધતાનું દર્શન વિશાળ અને સૂક્ષ્મ ધ્યાન પણ બને છે. કરાવ્યું છે. ચિંતાનો ભાવના, યોગ અને
“ધ્યાન' એ ચિત્તની નિષ્પકંપ અને ધ્યાન સાથે કાર્યકારણરૂપ ગાઢ સંબંધ છે. નિશ્ચળ અવસ્થા છે. એવી અવસ્થામાં ‘ભાવના' પણ ધ્યાનનો પૂર્વાભ્યાસ
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૨