________________
સ્વસ્થતા છતાં મન પ્રભુ-દર્શનમાં મગ્ન અતિ ચીકણાં જે કમ નીરક્ષીરનથી રહેતું તો, કર્મની રજ આત્માના ન્યાયે આત્માના અસંખ્ય પ્રદેશોમાં ઘર ઘરમાં પ્રવેશ કરીને તેના સ્વભાવને કરીને રહેલાં હોય છે, તેને નિમૂળ કલંકિત કર્યા સિવાય રહેતી નથી. કરવાની વિશિષ્ટ જે શાસ્ત્રીય પ્રક્રિયા છે,
ધ્યાનના અભ્યાસમાં મનની તેનો અમલ આ ભાવનામાં મગ્ન મુમુક્ષુ સ્વસ્થતા, રાગ-દ્વેષ રહિતતા અત્યંત દ્વારા થઇ શકે છે. જરૂરી છે અને સંવર ભાવના દ્વારા તેની ખૂબ ઊંડે ઊતરીને સ્વાત્મ-શુદ્ધિ કાજે પ્રાપ્તિ સુલભ બને છે.
સચિંત રહેતો સાધક જ આ ભાવનાની | મુમુક્ષુ સાધકે હંમેશાં પોતાની સઘળી ભવ્યતાનો રસ માણી શકે છે. કરણીની પાકી ખતવણી કરવા પર જે ભાર નિધત્ત અને નિકાચિત પ્રકારનાં ઉપકારી ભગવંતોએ મૂક્યો છે તેની કર્મોની તીવ્રતરતા સામે એટલા જ પાછળનો આશય છિદ્રરહિત-નિદોષ તીવ્રતર હુમલા આવશ્યક છે અને આવા જીવનમાં ખાસ પ્રીતિ પેદા કરાવવાનો છે. હુમલા તેઓ જ કરી શકે છે જેઓ
સદોષ જીવન જેને ડંખતું નથી પણ પરમાત્મપદના ખપી છે-પરમ આત્મમાફક આવે છે, તેનો સંસાર વધે જ છે. વિશુદ્ધિના સાચા ગ્રાહક છે.
સઘળા દોષોને દૂર કરીને સઘળા અણુ જેટલો પણ પોતાનો દોષ, મેરુ ગુણોને નિજ અંગભૂત બનાવવાની ઉત્તમ જેટલો મોટો લાગે અને પરનો મેરુ જેટલો કળા સંવર ભાવનારત જીવન દ્વારા સાધી મોટો પણ દોષ અણુ જેટલો નાનો લાગે શકાય છે.
તે - આ ભાવનાના ઘરમાં વસતા સંવર ભાવનાનો ટૂંકો સાર એટલો જ છે સાધકની લાક્ષણિકતા છે. કે દોષને દાખલ ન થવા દો, દાખલ થવાનાં સાડા ત્રણ કરોડ રૂંવાડાંમાં શુદ્ધ દ્વારો બંધ કરી દો, બધે આત્માને પથરાઇ આત્મસ્નેહની પ્રતિષ્ઠાનું લક્ષ્ય રાખીને આ જવા દો, અનાત્મભાવથી ઊંચા ઊઠો ! ભાવનામાં મગ્ન બનવાનું છે.
(૯) નિર્જરા ભાવના (૧૦) લોક-સ્વભાવ ભાવના સંવર-ભાવનાથી વાસિત ચિત્તવાળો આ ભાવનામાં લોકના વિશાળ સાધક આ ભાવનાને લાયક નીવડે છે. સ્વરૂપનો વિચાર કરવાનો છે.
નિઃશેષ કમને જર્જરિત કરીને ખંખેરી મનનો સ્વભાવ ચંચળ છે, પોતાની નાખવાનો વીયલ્લાસ તે આ ભાવનાની ઇચ્છાનુસાર જુદા જુદા વિષયોમાં સતત આગવી વિશિષ્ટતા છે.
ભટકતા રહેવાનો તેનો જે સ્વભાવ છે
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૯