________________
જેવો વિચાર કે વર્તાવ કરે છે, તેવા હકીકતમાં ગતિ-સ્થિતિનું ઉપાદાન પ્રકારનું હિત કે અહિત તે જીવનું થાય છે. કારણ જીવ પોતે જ હોવા છતાં તે કેવળ
અહીં એ ખાસ નોંધવાનું કે જીવનો સ્વ-શક્તિથી ગતિ-સ્થિતિ કરી શકતો મૂળ સ્વભાવ ઉપકારક જ છે, અનુપકારક નથી. ગતિ-સ્થિતિ કરવામાં તેને સ્વવલણ યા વર્તાવનું કારણ કર્મવશતા છે, શક્તિ ઉપરાંત અન્ય કોઇ નિમિત્ત અર્થાત્ જેવો સ્વભાવ સિદ્ધ ભગવંતોનો છે, કારણની અપેક્ષા રહે જ છે. તેવો જ સ્વભાવ જીવનો છે. અનુપકારક સ્વ-શક્તિ એ અંતરંગ કારણ છે. વલણ આદિ વિભાવ-દશા-જન્ય છે. કેવળ અંતરંગ કારણથી કાર્ય ન થાય.
આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે અંતરંગ અને બહિરંગ (બાહ્ય) એ બંને પ્રત્યેક સાધકને પોતાના આત્માને મૂળ કારણો મળે તો જ કાર્ય થાય. જેમ પંખીમાં સ્વભાવનું ભાન રહે.
ઊડવાની શક્તિ છે, પણ પાંખો કે હવા નિમિત્તની આવશ્યકતા ન હોય, તો તે ન ઊડી શકે, તેમ જીવમાં
ઉપાદાન કારણની જેમ નિમિત્ત (અને પુદ્ગલમાં) ગતિ-સ્થિતિ કરવાની કારણની પણ કાર્યની ઉત્પત્તિમાં જરૂર પડે શક્તિ હોવા છતાં જો બાહ્ય કારણરૂપ છે. કોઇ પણ કાર્ય, નિમિત્ત વિના એકલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય ઉપાદાનથી સિદ્ધ થતું નથી. ઉપાદાનમાં તો ગતિ-સ્થિતિ કરી શકતા નથી. કાર્યશીલતા નિમિત્તના યોગે આવે છે. તાત્પર્ય કે નિમિત્ત કારણ વિના
તત્ત્વાર્થ સૂત્રમાં બતાવેલાં છ દ્રવ્યોનાં ઉપાદાન કારણ સ્વયં સક્રિય બની શકતું કાર્ય-લક્ષણોનું સુક્ષ્મપણે ચિંતન કરવાથી નથી. એથી જ જીવવ્યની ગતિ નિમિત્ત કારણની આવશ્યકતા અને સ્થિતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ઉપકારકતા કેટલી છે, તે સ્પષ્ટ સમજી નિમિત્ત કારણરૂપે ઉપકારક બને છે. શકાય છે.
તેમજ જીવનાં શરીર-વાણી-મનજીવ (અને પુદ્ગલ) જયારે ગતિ કરે શ્વાસોચ્છવાસ-સુખ-દુઃખ-જીવન અને છે ત્યારે ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે મરણ એ સર્વ પુગલ દ્રવ્યનાં ઉપકાર છે અને સ્થિતિ (સ્થિરતા)માં અધર્માસ્તિ- (કાય) છે. કાય સહાય કરે છે.
આ રીતે જીવ દ્રવ્યનો બીજાં દ્રવ્યો જીવ (અને પુદ્ગલ)ની ગતિ-સ્થિતિમાં સાથે કાર્ય-કારણ ભાવરૂપ જે નૈમિત્તિક સહાય કરવી એ જ અનુક્રમે ધર્માસ્તિકાય સંબંધ છે, તે ઉપરોક્ત ધર્માસ્તિકાય આદિ અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. દ્રવ્યોનાં કાર્ય લક્ષણો દ્વારા સૂચિત કરીને
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૫