________________
સિદ્ધ પરમાત્મા સાથે ની આ ખીલે છે ત્યારે પરમાત્માના પરમ ગુપ્ત એકાકારતા એ જ ‘સમરસીભાવ' છે. સ્વરૂપ સાથે તદાકારતા સધાય છે; પછી પરમયોગ-સામ્રાજ્યના સમ્રાટો અહર્નિશ હું પરમાત્મા છું એ સત્ય અસ્થિઆ ભાવમાં ઝીલતા હોય છે. મજાવતું બની જાય છે.
“યોગ'ને ઉલટાવતાં “ગયો’ થાય. આ હકીકત પૂ. શ્રીસિદ્ધસેન દિવાકર ‘ગયો’ તો ક્યાં ગયો ? તો કે રાગ- સૂરીશ્વરજી મહારાજના અનુભૂત શબ્દોમાં દ્વેષરૂપ પરઘરમાંથી વીતરાગ-વીતદ્વેષરૂપ જોઇએ - સ્વઘરમાં. આ યોગ-પ્રયોગના સતત ‘નિનો તાતા નિનો મોજી, અભ્યાસ પછી પરમાત્મ-મિલનની કળામાં जिनः सर्वमिदं जगत् । કુશળતા પ્રાપ્ત થાય છે.
जिनो जयति सर्वत्र, પરમાત્મ-મિલનની કળા
યો નિ: સોડમેવ ' જ્યારે સિદ્ધ પરમાત્માના શુદ્ધ
- શાસ્તવ, રત્નો. રૂ. સ્વરૂપના ચિંતનમાં ધ્યાતાની ચિત્તવૃત્તિ અર્થ : જિનેશ્વર પરમાત્મા જ દાતા એકાકાર બને છે ત્યારે તેમનું ગુહ્ય-ગુપ્ત છે, ભોક્તા છે. આ સમસ્ત વિશ્વના સર્વ સ્વરૂપ અનુભવમાં આવે છે. પરમાત્મા જીવો પણ સ્વરૂપથી જિન છે, એથી કેવળજ્ઞાન ગુણ વડે સર્વવ્યાપી છે એટલે જિનેશ્વર પરમાત્મા સર્વત્ર જય પામે છે. અનંત સિદ્ધ ભગવંતો અને કેવળજ્ઞાની જે “જિન” છે તે જ “હું” છું. ભગવંતો પોતાના કેવળજ્ઞાન ગુણ વડે નિજત્વ નિરપેક્ષ અવસ્થાને પામેલા ધયાતાના પ્રત્યેક પ્રદેશે વ્યાપીને રહેલા છે યોગીવર્યો આવા વિધાન દ્વારા જીવમાં અને તેમના ગુણચિંતનમાં તદાકાર બનેલો પ્રચ્છન્ન શિવત્વને પરમ સ્નેહે સાધવાનું સાધક પણ તે સિદ્ધ ભગવંતો અને કેવળી સૂચવતા હોય છે. ભગવંતોના કેવળજ્ઞાનરૂપ દર્પણમાં આત્મા સિવાયના ‘હું'ને સર્વથા પ્રતિબિંબિત થયેલો છે.
વોસિરાવી દીધા પછી જ આત્મામાં જિન આ રીતે ધ્યાતા અનંત સિદ્ધ સ્વરૂપ દેખાય છે, જિનમાં આત્મા દેખાય છે ધ્યેયભાવને અનુભવી પરમ અને આ અવસ્થામાં જ ઉક્ત પ્રકારના આત્મસ્વરૂપની પ્રતીતિ કરી, પરમાનંદનો અભેદાત્મક ઉદ્ગારો સહજ બને છે. અનુભવ કરે છે - આ જ સાચું પરમાત્મ- માટે જ શાસ્ત્રો ફરમાવે છે કે - મિલન છે, પરમાત્મ-સાક્ષાત્કાર છે. ધ્યાતા જેટલો સમય જિનેશ્વર પરમાત્માના જ્યારે આપણી યોગ્યતા પરિપૂર્ણરૂપે ધ્યાનમાં ઉપયોગમાં રહે છે તેટલો સમય
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૦