________________
દ્વારા એકતા સિદ્ધ કરીને શુક્લધ્યાનનું શકાય છે, જે ભવાંતરમાં ઉત્તરોત્તર ફળ પ્રાપ્ત કરી શકે છે.
શ્રેણિગત વિશિષ્ટ ધ્યાનની પ્રાપ્તિમાં આ વાત પૂ. મહોપાધ્યાય સહાયભૂત બને છે. શ્રીયશોવિજયજી મહારાજે જેમ પોતાના ધર્મધ્યાનમાં પિંડી આદિ ચાર ‘દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ'ના ટબામાં પ્રકારમાંનો અંતિમ પ્રકાર-રૂપાતીત ધ્યાન કહી છે, તેમ “યોગવિંશિકા'ની સ્વરચિત છે, જેમાં સિદ્ધ પરમાત્માના અરૂપી ગુણોનું વૃત્તિમાં પણ “અનાલંબનયોગ'માં ચિંતન હોય છે. આ રૂપાતીતધ્યાનના શુકલધ્યાનનો અંશ અર્થાતુ આંશિક સ્વાદ પ્રભાવે નિશ્ચયનયથી સિદ્ધ સ્વરૂપી હોવાના પ્રતિપાદન દ્વારા ફરમાવી છે. આત્માના આંશિક આનંદનો અનુભવ
“અપ્રમત્ત ગુણસ્થાનને પામેલા થાય છે - આ મતલબનો સ્પષ્ટ નિર્દેશ મુનિઓને નિર્વિકલ્પ દશામાં ચિન્માત્ર “યોગપ્રદીપ’માં છે, તે આ પ્રમાણે - સમાધિના અનુભવ વખતે નિરાલંબન ધ્યાન “આ શુક્લધ્યાનથી મુક્તિરૂપ હોય છે અને તે સામર્થ્યયોગ સ્વરૂપ છે. લક્ષ્મીનો પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે
આ અનાલંબન યોગ મુખ્યતયા યોગીએ સદૈવ રૂપાતીત તથા નિરાકાર ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા મુનિને એવું (આત્મ) ધ્યાન ધ્યાવવું.૨ અપૂર્વકરણ ગુણસ્થાનકે હોય છે, તેની રૂપાતીતધ્યાન: નિરંજન, નિરાકાર, પહેલાં સાતમા ગુણસ્થાનકમાં પણ ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન પિંડસ્થાદિ ત્રણ અવસ્થાઓમાંથી જ્યારે તે રૂપાતીત ધ્યાન છે. રૂપાતીત અવસ્થાનું ભાવન-ધ્યાન થાય નિરંજન (સર્વકર્મરહિત) સિદ્ધ છે, ત્યારે ધ્યેયરૂપ સિદ્ધ પરમાત્માના સ્વરૂપના આલંબન દ્વારા નિરંતર તેમનું અરૂપીગુણો હોય છે. આ અરૂપી ગુણોનું ધ્યાન કરનાર યોગી, ગ્રાહ્ય-ગ્રાહકભાવ ધ્યાન એ આંશિક શુક્લધ્યાનરૂપ હોવાથી અર્થાત્ “પરમાત્મા એ ધ્યેય અને હું ધ્યાતા' અપ્રમત્ત મુનિઓને પણ અનાલંબન યોગ આ ભેદભાવની દીવાલને દૂર કરીને (સામર્થ્યયોગ) અનુભવસિદ્ધ છે. તન્મયતા પામે છે અર્થાત્ ધ્યાતા, ધ્યેય- વર્તમાનકાળમાં પણ અપ્રમત્ત ભૂમિકા સિદ્ધ પરમાત્મામાં લય પામી જાય છે, એટલે સુધીનું અનાલંબન ધ્યાન સિદ્ધ કરી કે ધ્યાતા સ્વયં ધ્યેયરૂપ બની જાય છે. १. अत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रमत्तानां शुक्लध्यानांशो निरालंबनेऽनुभवसिद्ध एव ।
- યોગવિશl; હ્નો. ૧૨ ની વૃત્તિ. २. मुक्ति-श्रीपरमानंदध्यानेनानेन योगिना । रूपातीतं निराकारं ध्यानं ध्येयं ततोऽनिशम् ॥
- યોગ પ્રવીપ, રત્નો. ૨૦૭
ધ્યાન વિચાર (સવિવેચન) • ૯૯