________________
પ્રણિધાનયોગ આદિ સાથે અને ૯૬ પ્રકારના ઉન્મનીકરણ આદિ સાથે સંબંધ હોવાથી ૨૪ ધ્યાન ભેદોને ૯૬ પ્રકારના ક૨ણ સાથે ગુણતાં ૨૪૪૯૬=૨૩૦૪ ભેદ થાય છે. આ ૨૩૦૪ને ૯૬ કરણયોગ સાથે ગુણતાં ૨૩૦૪૪૯૬=૨,૨૧,૧૮૪ ભેદ થાય છે.
આ જ પ્રમાણે ૨૪ (ધ્યાન) ૪ ૯૬ (કરણ) = ૨૩૦૪ ભેદને ૯૬ પ્રકારના ભવનયોગ સાથે ગુણવાથી પણ ૨૩૦૪ × ૯૬ (ભવનયોગ) ૨,૨૧,૧૮૪ થાય છે અને તે બંને મળીને કુલ ધ્યાન ભેદો ૪,૪૨,૩૬૮ થાય છે.
(૧) જઘન્ય અશુભયોગથી નિવૃત્ત સાધકનું (આજ્ઞાવિચયાદિરૂપ) ધર્મધ્યાન એ પ્રણિધાનયોગ યુક્ત ધ્યાન છે.
(૨) મધ્યમ અશુભયોગથી નિવૃત્ત સાધકનું (આજ્ઞાવિચયાદિરૂપ) ધર્મધ્યાન એ પ્રણિધાન-મહાયોગ યુક્ત ધ્યાન છે.
આ વિશાળ ભેદ સંખ્યા ભિન્ન-ભિન્ન પ્રકારના સાધકોની અપેક્ષાએ સારી રીતે
(૩) ઉત્કૃષ્ટ અશુભયોગથી નિવૃત્ત સાધકનું (આજ્ઞાવિચયાદિરૂપ) ધર્મધ્યાન ઘટી શકે છે. સમુદિત ૨૪ ધ્યાન ભેદોનીએ પ્રણિધાન-પરમયોગ યુક્ત ધ્યાન છે.
(૪) જઘન્ય શુભ યોગમાં પ્રવૃત્ત સાધકનું ધર્મ ધ્યાન એ સમાધાનયોગ યુક્ત ધ્યાન છે.
(૫) મધ્યમ શુભ યોગમાં પ્રવૃત્ત સાધકનું ધર્મ ધ્યાન એ સમાધાનમહાયોગ યુક્ત ધ્યાન છે.
અપેક્ષાએ ધ્યાનના કુલ ૪,૪૨,૩૬૮ ભેદ વિચાર્યા. હવે તેમાંથી એક-એક ધ્યાન-ભેદની અપેક્ષાએ થતાં ૧૮,૪૩૨ ભેદનો વિચાર કરીએ જેથી સમુદિત ૨૪ ધ્યાન ભેદોને સમજવામાં સરળતા થશે. ૨૪ ધ્યાન ભેદોમાં પ્રથમ ભેદ ધ્યાન’ (આજ્ઞા-વિચયાદિરૂપ ધર્મધ્યાન)ને ૯૬ પ્રકારના યત્નપૂર્વક થતા કરણયોગ સાથે ગુણતાં ૧૪૯૬=૯૬ ભેદ થાય છે, તેને ૯૬ પ્રકારના ઉન્મનીકરણ આદિ સાથે ગુણતાં ૯૬×૯૬=૯૨૧૬ ભેદ થાય છે.
(૬) ઉત્કૃષ્ટ શુભ યોગમાં પ્રવૃત્ત સાધકનું ધર્મ ધ્યાન એ સમાધાનપરમયોગ યુક્ત ધ્યાન છે.
(૭) જઘન્ય મધ્યસ્થ ભાવથી યુક્ત સાધકનું ધર્મ ધ્યાન એ સમાધિયોગ યુક્ત ધ્યાન છે.
એ જ રીતે સહજ ભાવે થતા
(૮) મધ્યમ મધ્યસ્થ ભાવથી યુક્ત
૦ ૨૯૩
-
ભવનયોગની અપેક્ષાએ પણ ૯૨૧૬ ભેદ થાય છે. ૧૪૯૬ (ભવનયોગ) ૯૬૪૯૬ (કરણ) = ૯૨૧૬ થાય છે. તે બંને મળીને એક ધ્યાનના કુલ ભેદ ૧૮,૪૩૨ થાય છે. તેમાં કરણયોગની અપેક્ષાએ થતા ૯૬ ધ્યાન ભેદો આ પ્રમાણે છે
=
ધ્યાન વિચાર (સવિવેચન)
=