________________
સાધકનું ધર્મ ધ્યાન એ સમાધિ-મહાયોગ કે “યોગ’ કરતાં વીર્યની શક્તિ વધુ પ્રબળ યુક્ત ધ્યાન છે.
હોય છે અને વીર્યથી સ્થામ વધુ પ્રબળ (૯) ઉત્કૃષ્ટ મધ્યસ્થ ભાવથી યુક્ત હોય છે - આ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી સાધકનું ધર્મ ધ્યાન એ સમાધિ-પરમયોગ પ્રબળતામાં મુખ્ય કારણ તેનાં વિશિષ્ટ યુક્ત ધ્યાન છે.
- આલંબનો છે. (૧૦) જઘન્ય ઉચ્છવાસનિરોધથી ૯૬ કરણની અપેક્ષાએ યુક્ત સાધકનું ધર્મ ધ્યાન એ કાષ્ઠાયોગ ૯,૨૧૬ ધ્યાન ભેદો યુક્ત ધ્યાન છે.
કરણ યોગની અપેક્ષાએ પ્રથમ (૧૧) મધ્યમ ઉચ્છવાસનિરોધથી “ધ્યાન'ના જે ૯૬ ભેદ વિચાર્યા, તે યુક્ત સાધકનું ધર્મ ધ્યાન એ કાષ્ઠા- પ્રત્યેકના ૯૬ પ્રકાર ઉન્મનીકરણ આદિની મહાયોગ યુક્ત ધ્યાન છે.
અપેક્ષાએ થતાં હોવાથી તેના કુલ ૯, ૨૧૬ (૧૨) ઉત્કૃષ્ટ ઉચ્છવાસનિરોધથી ભેદ થાય તે આ પ્રમાણે છે. યુક્ત સાધકનું ધર્મ ધ્યાન એ કાષ્ઠા- (૧) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે પરમયોગ યુક્ત ધ્યાન છે.
જઘન્ય પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને યોગના મુખ્ય ૮ પ્રકાર છે. તેમાં પામે છે, ત્યારે તે ઉન્મનીકરણયુક્ત પ્રથમ પ્રકાર-યોગ”ના બાર ભેદ ઉપર કહેવાય છે. મુજબ છે. એ જ રીતે શેષ સાત પ્રકાર- (૨) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, મધ્યમ પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને શક્તિ અને સામર્થ્યની અપેક્ષાએ પણ પામે છે, ત્યારે તે મહોન્મનીકરણયુક્ત દરેકના બાર-બાર પ્રકાર ઉપર મુજબ કહેવાય છે. સમજવા.
પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે આ રીતે પ્રથમ ધ્યાન (ધર્મધ્યાન), ઉત્કૃષ્ટ પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને યોગાદિ આઠના બાર-બાર પ્રકારો સાથે પામે છે, ત્યારે તે પરમોન્મનીકરણયુક્ત ગુણવાથી ૮૮૧૨=૯૬ પ્રકારનું થાય છે. કહેવાય છે. તે પ્રયત્નપૂર્વક થતાં કરણયોગની (૪) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જ્યારે અપેક્ષાએ સમજવું.
મિશ્ર પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને આ ૯૬ ધ્યાન પ્રકારોમાં ઉત્તરોત્તર પામે છે, ત્યારે તે સર્વોન્મનીકરણયુક્ત યોગ શક્તિની પ્રબળતા હોય છે. એટલે કહેવાય છે. ૧. ફૂટનોટ આગળના પૃષ્ઠ પર છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૪