________________
(૫) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને ત્રીજા જઘન્ય પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને નિશ્ચતનીકરણના ૮ ભેદ વડે ગુણતાં પામે છે, ત્યારે તે ઉન્મનીભવનયુક્ત ૭૬૮ ભેદ થાય છે. કહેવાય છે.
પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને ચોથા (૬) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જ્યારે નિઃસંજ્ઞીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ મધ્યમ પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને ભેદ થાય છે. પામે છે, ત્યારે તે મહોન્મનીભવનયુક્ત પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને પાંચમા કહેવાય છે.
નિર્વિજ્ઞાનીકરણના ૮ ભેદ વડે ગુણતાં (૭) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જ્યારે ૭૬૮ ભેદ થાય છે. ઉત્કૃષ્ટ પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને છઠ્ઠી પામે છે, ત્યારે તે પરમોન્સનીભવનયુક્ત નિર્ધારણીકરણના ૮ ભેદ વડે ગુણતાં કહેવાય છે.
૭૬૮ ભેદ થાય છે. (૮) પૂર્વોક્ત ૯૬ ધ્યાનભેદો જયારે પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને સાતમા મિશ્ર પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને પામે વિસ્મૃતીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ છે, ત્યારે તે ‘સર્વોન્મનીભવનયુક્ત ભેદ થાય છે. કહેવાય છે.
પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને આઠમા આ રીતે પ્રથમ ઉન્મનીકરણના આઠ નિર્બદ્ધીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ પ્રકારો સાથે પૂર્વોક્ત ૯૬ ધ્યાન ભેદને ભેદ થાય છે. ગુણવાથી કુલ ૭૬૮ થાય તે જ રીતે પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને નવમા નિશ્ચિત્તીકરણ આદિ પ્રત્યેક કરણની અપેક્ષાએ નિરીહીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ પણ ૭૬૮-૭૬૮ એવા ભેદ થાય છે. ભેદ થાય છે.
પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને બીજા પૂર્વોક્ત ૯૬ ધ્યાન પ્રકારોને દસમા નિશ્ચિત્તીકરણના ૮ ભેદ વડે ગુણતાં નિર્મતીકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬૮ ૭૬૮ ભેદ થાય છે.
ભેદ થાય છે.
૧. પ્રયત્નપૂર્વક થતા કરણયોગના ૯૬ ધ્યાન પ્રકારોમાં નિર્વિકલ્પ અવસ્થા બંને રીતે પ્રાપ્ત થઇ શકે
છે. એટલે કે ઉન્મનીકરણના આઠ ભેદોમાં પ્રથમના ચાર ભેદ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત થતી ધ્યાનની નિર્વિકલ્પ અવસ્થાના સૂચક છે અને ઉન્મનીકરણ આદિ ચાર ભેદ એ પ્રયત્ન વિના સહજભાવે પ્રગટતી ધ્યાનની નિર્વિકલ્પ અવસ્થાના દ્યોતક છે. તેમજ સર્વોન્મનીકરણ અને સર્વોન્મનીભવન આ બંને ભેદ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ - આ ત્રણે પ્રકારોના મિશ્રણવાળું હોય છે. બાકીનાં બધાં કરણોમાં પણ આ રીતે સમજવું.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૫